________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ
( ઢાલ ૪ )
(આદિ જિણેસર ! વિનતિ હમારી—એ દેશી ) ચાંપાનયરથી દેવ જીરાવલી, પ્રતિમા સાહેબ પાસ રે; પઉધાડ્યા વીરપે(ક્ષે)ત્ર વડેાદે, તે વરણવ કહું ખાસ રે. દેવ જીરાવલી–સાહેબ વા. ૧
'
રાજ્ય કરે તિહાં રાવ સહાજી, તેના વસ વખાણું રે; દમાજી રાવ ને હરજી કેરાજી, જિન્ઘજી રાવ પ્રમાણું તે. દેવ જીરાવલી ૨
પીલૂજી રાવ દામાજી નરપત, ગાવદરાવ સદ્નર રે; તસ સુત દ્વીપે, ગનપતરાવ હજૂર રે.
રાવ સહાજી
જીરાવલી ૩
એહુના રાજમાં કરુણા કરીને, દીધાં રાજા રાજ-મંડલ પરાને, સહૂને
૨૯
દેવ
દરીસણુ દેવ રે; કલ્યાણ કરવા રે.
રાવપુરામાં દેસી બ્રાહ્મણ, રામાજિ તેને ઘેર ભૂમિમાં બિરાજે, સુપન દેઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
દેવ જીરાવલી ૪
નામ કહાવે રે; સમઝવે રે. દેવ જીરાવલી ૫
સમઝડ્યો નહી તેહ સુપનની સમઝણ, પુન્ય વિના કિમ થાવે રે; પુન્ય કરી જગમાં સહૂ પ્રાણી, પુન્યથી સહૂ બની આવે રે. દેવ જીરાવલી ૬ તપગચ્છ સાગરગચ્છ આચારજ, શ્રીશાંતિસાગરસૂર ૨; તેહને સુપન દેઈ સમઝાવ્યા, પ્રગટ થવાને હજૂર રે. દેવ જીરાવલી૦ ૭
www.umaragyanbhandar.com