SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. શ્રીપરા વિમારાહી સ્ત્રી-નાચ–. જ્ઞાર્નીચે વરાછવિભૂષણમ્ ! ” સં. ૧૯૪૬ માં જીરાઉલાગચ્છના હેમરત્નસૂરિશિષ્ય કલ્યાસુરને મેવાડના રાણા પ્રતાપસિંહના રાજ્યમાં ગિનીપુરમાં લખેલી એક પ્રતિ ઘઘા ભં. માં છે. –જૈન સાહિત્યને ઇતિહાસ (મો. દ. દેશાઈ પૃ. ૫૯૦ ) વિ. સં. ૧૯૬૭(૮)માં કવિ શાંતિકુશલ– જીરાઉલિ હૈ તું જાગે દેવ !” –ગોડી પાર્શ્વનાથ-નામમાલા સ્તવન ગા. ૩ વિક્રમની ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં પં. રત્નકુશલ“શ્રી જીરાઉલિ નવખંડ પાસ વખાણુઈ રે, નામઈ લીલ વિલાસ, સંકટ વિકટ ઉપદ્રવ સવિ દરિઇ લઈ રે, મંગલ-કમલા વાસ.” પાર્શ્વનાથસંખ્યા–સ્તવન. - પ્રાચીનતીર્થમાલા-સંગ્રહ ભા. ૧, પૃ. ૧૬૯, ૧૯૮ ] તપાગચ્છમાં થયેલા કવિ હેમવિજયગણિના “વિજયપ્રશસ્તિ મહાકાવ્યને છેલ્લા પાંચ સોંથી પૂર્ણ કરનાર ગુણવિજયગણિએ એ કાવ્યની ૧૦હજાર લૈક–પ્રમાણુ વિસ્તૃત ટીકાનો ઇલાદુર્ગ (ઇડર)માં આરંભ કરી, (જે)ધપુરદુર્ગ અને શ્રીમાલમાં કેટલીક રચ્યા પછી શ્રીરહિણ(સીહી)માં વિ. સં. ૧૯૮૮માં પૂર્ણ કરી હતી. એ ટીકા, શ્રેયસ્કૃતિવાળી જીરાપલ્લી-પાર્શ્વનાથની મૂર્તિની સમક્ષ પૂર્ણ થઈ હતી-એમ કવિએ તેના અંતમાં * આ ઉલ્લેખ પૃ. ૪૮ ના અંતમાં વાંચે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034577
Book TitlePavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwan Gandhi
PublisherAbhaychandra Bhagwan Gandhi
Publication Year1941
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy