________________
૩૪
પાવાગઢથી વડાદરામાં.
એક અના[મ] દેરું વાદરામાં દ્વીપે, મંડપની શાભા સ્વર્ગ પુરીને પે; જિનરાજની પ્રતિમા શાંત સુધારસ સારી, જેની સદા જાગતી ન્યાત જગત-જયકારી.
પચરંગી આરસ ચાક ચિત્રામણ ચળકે, જિન–બિંબ ગભારામાંહે મૂરત બહુ ઝળકે; શ્યામ સુંદર મૂરત શાલે આન ંદકારી(બહુ સારી ), જેની સદા તગતી જ્યાત જગત-જયકારી.
સંવત અઢારસા છન્નુ વરસની સાલે, સા. *દુ`ભ શ્રાવકને પ્રભુ સ્વપ્નું આલે; સ્વપ્નાની વાતા છે બહુ ચમત્કારી, જેની સદા જાગતી જ્યાત જગત-જયકારી.
દક્ષિણી બ્રાહ્મણનું ઘર છે ફૂલને ઝાંપે, ત્યાંથી હું નીકળીશ જિન–શાસન જય વ્યાપે; સંધ સ મળીને કાઢ્યા પ્રભુ અવિકારી, જેની સદા જાગતી ન્યાત જગત-જયકારી.
૪
પટવાના મુખ—પાઠને આધારે સુધારા-વધારા ( ) [ ] કૌસમાં સૂચવ્યેા છે. પ્ર. કુંતિવિજયજી મહારાજે પણ આને મળતી હકીકત જણાવી છે.
*સાક્ષર શ્રી માહનલાલભાઇ દ. દેશાઇએ આ પ્રકટ થતાં માકલાવેલી ૨ પત્રની જીરાવલી-પાનાથ-સ્તવનની અપૂર્ણ પ્રતિમાં ચેાથી ઢાળમાં ૧૧ કડી હેાઇ ૮ મી કડી આ પ્રમાણે પૃ. ૩૦માં વધારવી જોઇએ રાવપુરામે પુન્ય-સષાઇ, દુલ્લવ(બ)દાસ ઝવેર રે;
તેને પણ સુપને સમઝાવ્યા, પ્રગટ થવાને સત્તુર હૈ, દેવ ૭૦ ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com