________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
અદ્ધિ રામ નવિ માગુ રાજ, કતિગ-વિદ્યા મંત્ર ન કાજ; એક જ આવાગમણ નિવારિ, હૂતર ભવ–સાગર ઊતારિ. ૩૭ હું આવઉ શરણુઈ તહ્મ તણુઈ, રાષ(ખ) મનિ ઊલટ આપણુઈ, મુનિ લાવણ્યસમઈ ઈમ ભણઈ, તુહ્ય તૂઠઈ નવનિધિ અંગશુઈ. ૩૮”
[ ]
જીરાઉલિ-છાહુલી. “દેસિ વિદેસિ જાણીય એ, પ્રગટુ જીરાઉલિ ગામિ, ઊમા હઉલઈ અંગુલઈ અલ જઇ એ જાઇ, મેલાવડઈ મેવુ લઈ માહતીઓ, મલપતિ ગજગતિ ગાઈ; પ્રભાવતિ-વર-ગુણ વીનતી એ–આકણ. જિણવર વયણ ઊરણાંઓ, ભામણુડઈ ભમહીડી જાઠ. ૨ જાત્રિગ ધજ-મિસિ ધીરવઓ, ધીરુ કિર ઊભડી બાહું ૩
ઊમાહઉ૦ ચારડ ચરવા પર એ, સહુ પાધર-રાઉ. કેડઉ કેસુ જુકે પીઈ, તાસુ કોપીયઈ કૃતંતુ જીરાઉલિ જિનુ ભગતઉએ, જયવંતુ જગિ ડિવાઉ. ભેગ પુરંદર નિરખતાં એ, દૂષ તાં દરિ પુલાઈ. ૭ જિણવર જલદર ઊનમણિ, સુકૃતસર સુભર ભરાઈ. ૮ ધન પ્રભ(ભુ)–ભુઅણિ જે વાવરઇ, વરઈ તે નવનિધિ નારિ; કલિજુગિ ઊગીલે કહપતરે, વંછિય પૂરણદા
–જરાઉલિ-છાહુલી. (પ્ર. શ્રી કાંતિવિજયજી શાસ્ત્ર-સંગ્રહની એક પ્રાચીન પ્રતમાં.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com