Page #1
--------------------------------------------------------------------------
________________
ઉપાંગ
hitilil
,
1115)
MIUI)
//
KANDIL VICI
૧૦ પયા
છેદં સૂત્ર
(शास्त्रं सर्वत्रगंचा )
FOOOOOULOS
શ્રી
મૂળ રતૂમ
નંદી ૨zx
અનુયાગ ટુરે? A
વિપ*
૧૩
$Lણક ન્નાઆગમૉધ્ધાક ગ્રંથમાળા
કપડવંજ, (ખેડા).
Page #2
--------------------------------------------------------------------------
________________
॥ श्री वर्धमान स्वामिने नमः ॥ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ.પૂ.આ. શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી ભગવંતની મંગળ-પ્રેરણાથી ધ્યાનસ્થ સ્વ. પૂ. આગમાદ્ધારક આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી ભગવંતના તાત્ત્વિક વ્યાખ્યાનાદિ–સાહિત્ય પીરસતું શ્રી આગદ્ધારક ગ્રંથમાળાનું પ્રાણવાન પ્રકાશન. कत्थ अम्हारिसा पाणी, दूसमादोससिपा ।। हा ! अणाहा ! कहं हुंता, जई ण हुँतो जिणागमो ॥
प्रकाशितं जिनानां यै-मत सर्वनयाश्रितम् । चिने परिणतं चेदं, येषां तेभ्यो नमोनमः ॥
गीतार्थाय जगज्जन्तु-परमानंददायिने । गुरवे भगवद्धर्म-देशकाय नमोनमः ॥
प्राकृत-गुती -मराठी-संस्कृत-हिंदी-अंग्रे भाषामा - પૂ. શ્રી આગમોદ્ધારક આચાર્ય દેવશ્રીની સ્તુતિ . सिद्धद्दौ भाणुदंगे वरसुयभवणा शैलताम्रागभाना स्थाप्या जैनागमाचा निरवधि प्रसरासाठी केले सुयत्ना । पक्षं पद्मं श्रिता ये हिततनुममता आखरीकालमेंभी, ऐसे श्रीसागरानंद मुनिपति जिन्हें
MOST GAIN ACCLOMATION
सम्यक तत्त्वोपदेष्टारं, शास्त्रेदम्पर्यबोधकम् । कान्तं दान्तं सदा शान्तं गच्छेशं प्रणमाम्यहम् ।।
卐 जिनाज्ञा परमो धर्मः ॥
Page #3
--------------------------------------------------------------------------
________________
U RISEITHEGENRISE UT
| શ્રી વર્ધમાન સ્વામિને નમઃ | આગમિકતલસ્પર્શી વ્યાખ્યાતા પ્રૌઢ-પ્રવચનિક આગમાવતાર
આગમવાચનાદાતા પૂ. આગમોદ્ધારક આચાર્યદેવશ્રીના
પ્રવચનાના સંગ્રહસ્વરૂપ jes
SHEIGHTEGg
SIGHT Lils
[FUFIGHGRIBUT
USEASESPEN
& આગમ જયોત 8
252s (નાવજિ. સુઓ માટે તાત્ત્વિક–રસસામગ્રીને સુંદર રસથાળ)
(તેરમું વર્ષ) आगमो हि त्रिकालावभासि चक्षुः
આગમ આગામધરને હાથે,
- વિનયથી કીજે સેવા, શ્રતધર વિનયથી હજ વિવટે,
પ્રગટે તતણી હેવાજી.
6
ચાર..રૂ...પિ..યા (સ્થાયી ચાહકો ન હોય તેમના માટે)
R પ્રભુ વાણીના સંગ્રહ સ્વરૂપ આ પુસ્તકની આશાતના
ન થાય તેનું ધ્યાન રાખવા વિજ્ઞપ્તિ છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
તો
AN
પ્રકાશક : રમણલાલ જેચંદભાઈ કાર્યવાહક : શ્રીઆગમઢારેક ગ્રંથમાળા જ કાપડબજાર મુ પડવંજ (જિ. ખેડા)
પુસ્તક-પ્રાપ્તિસ્થાન : પં હરગોવનદાસ એસ શાહ મી, ગુ. ન ઉપાશ્રય
દલાલવાડે ૫૦ કપડવંજ ( જિ. ખેડા )
ન...પ્ર....નિ...............
આગમોત: પ્રતિવર્ષ આસો સુદ પૂર્ણિમાએ (ચાર અંક ભેગા) પુસ્તક રૂપે પ્રગટ થાય છે. * વાર્ષિક-લવાજમની યોજના બંધ કરી પૂ.
સાધુ-સાધ્વીજી મહારાજાઓ, જ્ઞાનભંડારો નથી તત્વરૂચિ-ગૃહસ્થને ભેટ અપાય છે. - સ્થાથી-કાશની યોજના ચાલું છે, જેમાં
ઓછામાં ઓછા રૂા. ૧૦૧ લેવાય છે. જ છુટક ભેટ ઘોજનામાં પાંચ રૂપિયા કે તેથી વધુ
ગમે તે રકમ સ્વીકારાય છે.
મુદ્રક : શ્રી શનિ પ્રિન્ટરી ઠાકર પિપટલાલ ગોકળદાસ ધી કાંટા રોડ, અમદાવાદ-૧,
ટાઈટલ પ્રિન્ટીંગ : દીપક પ્રિન્ટરી રાયપુર દરવાજા બહાર
અમદાવાદ,
Page #5
--------------------------------------------------------------------------
________________
नमः श्री जिनशासनाय
(સં...પા...દ...ક....ત...ર... ફ...થી...
મહામંગલકારી પંચપરમેષ્ઠીઓની સ્વરૂપ-વિચારણા રૂપે ઉપાસના વિના મૂલ્યવાન આરાધક જીવ રત્નત્રયીની આરાધનામાં સહજતાથી આગળ વધી શકતો નથી. અને આ માટે અંતરની વિવેક ચક્ષુ ઉઘડેલી હોવી જરૂરી છે.
પ્રવચન અંજન સદગુરુ જે કરે” એ ઉક્તિ પ્રમાણે આગમિક-તની વિચારણા ગુરુમુખે કરવાથી વિવેક–ચક્ષુનું ઉદ્ઘાટન સરળતાથી થાય છે.
વર્તમાન કાલે આવા આગમધર–મહાપુરુષોની વિરલતા થવા પામી છે, તેથી આગમજ્ઞ-ધુરંધર મહાપુરુષની દેશના દરમિયાન થયેલ તાવિક–વિવેચનાને શબ્દશઃ અવધારી તેના શબ્દ–દેહનું ઘડતર કર્યું હોય તે અનેક બાળજીને તાત્વિક–દષ્ટિની કેળવણી શક્ય બને.
આ ઉદાત્ત આશયથી મુદ્રણ યુગના અને આગમિક સાહિત્યના મુદ્રણના અનેક ભયંકર દુષણ અને વિકૃતિઓ છતાં અધિકારી બાલ અને માર્ગદર્શન મળી રહે તે વાત કપ ખનન દષ્ટાંતના પરમાર્થને ધ્યાનમાં રાખી પૂ આગમ દ્વારકશ્રીના આગમિક પદાર્થોના નક્કર લખાણને પ્રકાશિત કરવાનું એક રીતે દુસાહસ સાપેક્ષ રીતે મંગલકારી સમજીને શરૂ કરેલ. ' તે કાર્ય ૫ સ્વ. ગચ્છાપતિશ્રીના મંગલ આશીર્વાદ અને ઉદાત્ત પ્રેરણાબળે વિ. સં. ૨૦૨૨ના પૂ. આગામે દ્ધારકશ્રીની દલાતીથિ-મહા સુદ પના મંગળ દિવસથી “આગમત” નામે આગમિક પદાર્થોની છણાવટવાળા ત્રિમાસિકનું સંપાદન કરવા રૂપે
Page #6
--------------------------------------------------------------------------
________________
મહામેરુના ભાર ઉપાડવાની શક્તિ નહિં છતાં ભક્તિ-બળે શરૂ કર્યું હતું.
દેવ-ગુરુની અચિંત્ય કૃપાથી આજે તેનું તેરમું વાર્ષિક પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે.
આગમિક ગહનતમ તાત્વિક પદાર્થોને ખૂબ સરળ શૈલીમાં છણાવટ પૂર્વક સમજાવનાર આ આગમળેત ચતુવિધ શ્રી સંઘને તવદષ્ટિ કેળવવામાં ખૂબ જ ઉપયેગી બનશે. એવી મારી ઊંડી શ્રદ્ધા છે.
આવા મહાતાત્વિક અર્થ–ગંભીર મહાગ્રંથન સંપાદનનું સૌભાગ્ય આ સેવકને પાત્રતા નહીં છતાં પરમકરુણાલુ પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની મંગલદષ્ટિ અને અસીમ વરદ આશિષ એળે સાંપડયું છે.
યથાશક્તિ, યથામતિ ખૂબ જ સાવધાની રાખી સવ–પરહિતની દષ્ટિએ આ મહાગ્રંથનું સંપાદન સફળ રૂપે થવા પામ્યું છે, તે બદલ સ્વ. પૂ. આગમ-જ્યોતિર્ધર મહાપુરુષની મંગળ કૃપાને પરમશ્રેષ્ઠ હેતુ રૂપે અનુભવથી માની પૂ. આગમેદ્ધારકશ્રીના ચરણે ભાવભરી વંદના પાઠવું છું.
વર્તમાન કાળે શ્રમણ-સંઘમાં ગડશિક્ષાની વિકૃતિ તથા આસેવન-શિક્ષાની મંદતાને લઈને તાત્વિક અભ્યાસી કે આમિક પદાર્થોના અભ્યાસી કે વિચારની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી જણાય છે.
આજના દીક્ષિત થનારા શક્તિસંપન્ન પૂ. સાધુ-સાધ્વીઓ મોટે ભાગે પરકલ્યાણ અને શાસન-પ્રભાવનાના ક્ષણિક વ્યામોહમાં ભૌતિકવાદી ખેંચાણથી ક્ષણજીવી–લાની પાછળ શક્તિને અપવ્યય કરી રહ્યાનું જોવા મળે છે.
તેઓના વડીલે આગમાભ્યાસ કે સંયમી-જીવનના પાયા
Page #7
--------------------------------------------------------------------------
________________
સમી તાત્વિક–દષ્ટિની કેળવણી તરફ ગમે તે અજ્ઞાત કારણે ચાગ્યા વળાંક આપી શકતા નથી.
શ્રમણસંઘની વર્તમાન-પરિસ્થિતિનું આ એક ચનીય ચિત્ર છે.
આ દુઃખદ પરિસ્થિતિમાંથી ઉગારી ગુજરાતી ભાષાના માધ્યમથી આગમિક ગહન વાતને સમજાવી શ્રમણ-સંઘની પુનઃ તાત્વિક–પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવી શકે તેવા આગમધર–મહાપુરુષનાં રહસ્ય-ભરપૂર વ્યાખ્યાને આદિના સંગ્રહ રૂપ “ આગમજ્યોતનું વાંચન, મનન, પરિશીલન આદિ ખૂબ જ ઉપયેગી ધારી અનેકવિધ વિષમતાઓ વચ્ચે પણ આનું સંપાદન કરવાને પ્રયત્ન ચાલુ રાખેલ છે.
એકવાર ગુરુગમથી એગ્ય રીતે આનું વાંચન કરવાથી એ અધિકારી–જિજ્ઞાસુઓને તે બાકીનું બધું ખાટી છાશ જેવું ચારહીન લાગશે, ઉપરાંત આગામે વાંચી ન શકનારા, અલપ-બુદ્ધિવાળા શ્રમ અને શ્રમણીએ આ વાંચન દ્વારા આગામિક રસાસ્વાદ માણી શકશે.
સંપાદકની આ અનુભવસત્ય વિગતને લાભ લેવા સહુને નમ્ર વિનંતિ છે.
આવા પરમેશ્ચ-સ્વાધ્યાય-કક્ષાના આ ગ્રંથનું સંપાદન એટલે બે બાહુના બળે દરિયો તરવાની જેમ મારા માટે અશકય કામ છતાં મારા આરાધક-જીવનના ઘડવૈયા, કરુણનિધાન વાત્સલ્ય સિંધુ ૫ સ્વ. ગચ્છાધિપતિશ્રીની નિષ્કારણ-કરુણાને જ એ વરદ પ્રતાપ અનુભવાય છે કે-આગમિક ક્ષેત્રમાં વર્ણમાળાના ચૌદમા અક્ષર જેવા મારા હસ્તક “આગમત જેવા ગંભીર-આમિક પદાર્થોથી ભરપૂર આગમિક ઉત્કૃષ્ટ સ્વાધ્યાય ગ્રંથનું તેરમું સંકલન દેવ-ગુરુકૃપાએ થવા પામેલ છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
કે આ સંપાદનમાં વડીલેની કૃપા, સહગીઓને પવિત્ર સહકાર, અને વિવિધ મળી આવતા ગ્ય સહકારી નિમિત્ત કારણે એ પણ મહત્ત્વને ભાગ ભજવ્યું છે.
તેમ છતાં પૂ. આગમ તિર્ધર આગમેદ્ધારકશ્રી તથા પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની વરદ કૃપાભર્યા આશીવાદ તે મુખ્ય છે જ! એ નિઃશંક બીન છે!!!
આ ઉપરાંત મારા જીવનને ગજ થી રુતિ સુધી ઘડવામાં અજબને ફાળે આપનાર મારા તારકવર્ય, પૂ. પરમારા ધ્ય, પરોપકારી સ્વ. ગુરુદેવશ્રી ઉપાધ્યાય ભગવંતની કરૂણાને વિશિષ્ટ સ્મરણીય ફાળે છે કે–જેના પ્રતાપે યત્કિંચિત્ પણ સર્વતે મુખી જીવન-શક્તિએની સફળતાની કક્ષાએ જાતને લઈ જઈ શક્યો છું. - આ ઉપરાંત પ્રસ્તુત સંપાદનની સફળતામાં નીચેના મહાનુભાના કરુણાભર્યા ધર્મ સહગની નેંધ નમ્રાતિનમ્ર ભાવે કૃતજ્ઞતાપૂર્વક લઉં છું.
પરમ પૂજ્ય શાસન પ્રભાવક પૂ આ. શ્રીહેમસાગર સૂરીશ્વરજી મ. જેઓએ નિર્ચાજ-ધર્મનેહ અને અંતરની લાગણી સાથે પૂ. આગધ્ધારકશ્રીની શ્રી તત્ત્વાર્થસૂત્રની વાચનની આખી પ્રેસ કેપી સાદર મને આપી, તે ઉપરાંત બીજી પણ ઘણી મહત્વની સૂચનાઓ દ્વારા ગ્ય સહકાર આપે છે.
પૂ. આગદ્દારક–આચાર્યદેવશ્રીના ઉપસંપદા પ્રાપ્ત શિષ્યરત્ન વિદ્વર્ય પ-પૂ–પં. શ્રી કંચનસાગરજી મ.
પૂ. આગમ દ્વારક—આચાર્યદેવશ્રીના લઘુશિષ્યરત્ન કર્મ ગ્રંથાદિ-વિચાર ચતુર, સહૃદયી પ. પૂ. પં. શ્રી સૂર્યોદય સાગરજી મ. - પરમ પૂજ્ય ગુણગરિષ્ઠ, ધર્મનેહી મુનિરત્નશ્રી ગુણસાગરજી મ.
Page #9
--------------------------------------------------------------------------
________________
આ ઉપરાંત આ સંપાદનમાં આજ્ઞા થતાંની સાથે નાની મેટી દરેક જાતની કામગીરી કરી વિનીતભાવ દર્શાવનાર ધર્મ સનેહી મુનિશ્રી નિરૂપમ સાગરજી મ. મુનિશ્રી હેમચંદ્રસાગરજી મ. મુનિશ્રી રવીંદ્રસાગરજી મ. આદિ અનેક મહાનુભાવોના સહયેગના ફળ રૂપે આ સંપાદન વ્યવસ્થિત થઈ શકયું છે.
છેલ્લે નિવેદન એ છે કે—યથાયોગ્ય જાગૃતિ રાખી પૂ. આગમોદ્ધારક આચાર્યદેવશ્રીના આશય વિરુદ્ધ કંઈ ન થાય તેની તકેદારી રાખવા છતાં છદ્મસ્થતાના કારણે જિનાજ્ઞા કે શાસનની પરંપરા વિરુદ્ધ કંઈ થવા પામ્યું હોય તે તે બદલ ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ હાદિક મિથ્યા દુષ્કૃત્ય દેવા સાથે પુણ્યવાન તત્વરૂચિવાળા જિજ્ઞાસુ મહાનુભાવે આ પ્રકાશનને જ્ઞાની ગીતાર્થ ગુરૂભગવંતની નિશ્રાએ વાંચી-વિચારી અંતરંગ તત્વદષ્ટિની સફળ કેળવણી કરી સંપાદકના અનુભવની જેમ પોતે પણ જિનશાસનની વિશ્વાસપૂર્વક સફળ આરાધનાને લાભ મેળવવા ભાગ્યશાળી બને. એ મંગલ અભિલાષા.
વીર નિ. સં. ૨૫૦૪ વિ.સં. ૨૦૩૪ ભાદરવા વદ ૧૧ ગુરુવાર તા. ૨૮-૯-૭૮ જૈન ઉપાશ્રય, ખજુરીની પોળ, ઉંઝા
નિવેદક શ્રમણ સંઘ સેવક પૂ. સ્વ. ઉપા. ગુરુદેવશ્રી ધર્મસાગરજી મ. ચરણ સેવક
અભયસાગર
Page #10
--------------------------------------------------------------------------
________________
શ્રી માનમિતે : 425TSS24 મિ પ્રકાશક તરફથી.....
દેવગુરુકૃપાએ આત્મ-કલ્યાણ માટે પરમાધાર-સ્વરૂપ જિનાગમનું સારતત્ત્વ સમજવા કે જાણવાને સત્ પ્રયત્ન પરમ ભાગ્યશાલીતાનું ચિન્હ ગણાય.
ન"અનતકિશો તાકર ભગવાન ગણ માર્ગની પ્રતિપાદના જિનાગમના આધારે જ્ઞાની મહાપુરુષે ફરમાવી રહ્યા છે. તેથી આગામે શ્રી તીર્થકર ભગવંતેનું સાક્ષાત્ શબ્દ સ્વરૂપ હેઈ પુણ્યાત્માઓને સતત આધ્યાત્મિક દિશામાં પ્રેરક બને છે.
આવા આગમેના રહસ્યને કાળ પ્રભાવે ઓગણીસમી સદીમાં સમજનાર કે સમજાવનાર વિરલ થઈ ગયેલ, તે કાલમાં પૂર્વજન્મની આરાધના બળે એકલે હાથે ભડવીર દ્ધાની જેમ મેહના સંસ્કારને સફળ લડત આપી લગભગ છેવાઈ ગયેલ આગમિક-જ્ઞાનના વારસાને જિનશાસનની પદ્ધતિ પ્રમાણે વાચના આદિ દ્વારા સુવ્યવસ્થિત કરનાર આગમૈદંપર્યજ્ઞાતા, પ્રવર-પ્રવચનિક, આગમ તત્વવેત્તા, આગમસમ્રાટુ, ગીતાર્થ મૂર્ધન્ય, ધ્યાનસ્થસ્વર્ગત પૂ. આગદ્ધારક આચાર્ય દેવશ્રીના નામથી પવિત્ર બનેલ અમારી સંસ્થાના જન્મ કાળથી આજ સુધી પૂ. આગામોદ્ધારક આચાર્યદેવશ્રીના સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી સાહિત્યને વિદ્વજને સમક્ષ રજૂ કરવા પ્રયત્નમી, ૩ી છે.
અમારાં સઘળાં પ્રકાશને માં “આગમત” નું પ્રકાશન તત્વરુચિ-જિજ્ઞાસુ વાચકેની દષ્ટિએ સાપેક્ષ રીતે સત્કૃષ્ટ રહેવા પામ્યું છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
તેની પાછળ પૂ. આગમાદારક આચાર્યદેવ ભગવંતનાં વ્યાખ્યાને, નિબંધ, પ્રશ્નોત્તરી અને વિવિધ સંસ્કૃત-ગુજરાતી પદ્યકૃતિઓના મધુર સંગ્રહની આગવી શ્રેષ્ઠતા ઉપરાંત તેની વ્યવસ્થિત સંકલના, સુંદર સંપાદન તથા બેઠવણીની આદર્શ શૈલી આદિ કારણભૂત હોય એમ અમને લાગે છે.
અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ કે પૂ. આગમદ્ધારક આચાર્યદેવશ્રીના પટ્ટધર, શાસ્ત્રદંપર્યબાધક વાત્સલ્ય સિંધુ સ્વ. પૂ. આ. માણેકસાગરસૂરીશ્વરજી ભગવંતના મંગલ આશીવદ તેમજ તેઓશ્રીની પુનિત પ્રેરણાનું બળ અમોને આદિથી અંત સુધી મળેલ છે.
આજે પણ તેમની અદશ્ય વરદ-કૃપાના બળે આજની વિષમ પરિસ્થિતિમાં પણ અમે આ જાતનું પ્રકાશન કરી રહ્યા છીએ એ અમારૂં ઉદાત્ત સૌભાગ્ય છે.
અમારી ગ્રંથમાલાના મુખ્ય પ્રેરક પૂ. આગમક્કારક આચાર્યદેવશ્રીના લઘુતમ બાળશિષ્ય, કર્મગ્રન્થાદિ સૂક્ષમ-તત્વના માર્મિક જ્ઞાતા પૂ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મ. ગણિવરશ્રીની બહુમુખી પ્રેરણાના બળેજ અમારી ગ્રંથમાળા ધીમાં પણ મકકમ પગલાં ભરી રહી છે.
અમે પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની અદશ્ય વરદ-કૃપાની જેમ પૂ. પં. સૂર્યોદયસાગરજી મ.ની પુનિત કૃપાદૃષ્ટિના પણ ખરેખર ત્રાણી છીએ.
શ્રી દેવ-ગુરુની અસીમ મંગલકૃપાએ પૂ. સ્વ. ગચ્છાધિ. પતિશ્રીની મંગલ-નિશ્રામાં નક્કી થયેલ આ પ્રકાશનનું આજે ૧૩મું વાર્ષિક-પુસ્તક પ્રગટ થઈ રહ્યું છે.
આના પ્રકાશનમાં ૫ સ્વ. ગચ્છાધિપતિશ્રીની અસીમ વરદ–કૃપાના બળની સાથે સાથે સાગર-સમુદાયના પૂ. સાધુ-સાધ્વીજી
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૦
ભગવંતેના ઉપદેશ, પ્રેરણા તેમજ તત્ત્વરુચિવાળા જૈન શ્રીસંઘ તથા ગુણાનુરાગી, ધર્મપ્રેમી ગૃહસ્થને મંગળ સહકાર અમોને સાંપડે છે, તે બદલ અમે અમારી જાતને ધન્ય કૃતાર્થ માનીએ છીએ.
પ્રસ્તુત પ્રકાશનમાં પરોક્ષ અને અપરોક્ષ રીતે સહાય આપનારા સહુની ગુણાનુરાગભરી અનુદન કરવા સાથે વિશેષમાં જણાવવાનું કે આ પ્રકાશનના આર્થિક ક્ષેત્રને સુસમૃદ્ધ બનાવવા ખંત શ્રમ ઉઠાવનાર પૂ. પં. સૂર્યોદયસાગરજી મ. શ્રીના ધર્મપ્રેમની બહુમાન ભરી અનુમોદના.
વળી પ્રસ્તુત પ્રકાશનના સંપાદનની જવાબદારી સ્વીકારી સર્વાગ સુંદર બનાવવા પ્રયત્નશીલ પ. પૂ પરમ તપસ્વી શાસન સંરક્ષક સ્વ. ઉપાધ્યાય ભગવંત શ્રી ધર્મસાગરજી મ. શ્રીને શિષ્યરત્ન પૂ. પં. શ્રી અભયસાગરજી મ. શ્રીને અત્યંત ભાવભરી વંદનાંજલિ.
આ સિવાય પ્રકાશનને પગભર બનાવવા માટે ઉપદેશ પ્રેરણા આપનાર ૬ સાધુ-સાધ્વીજી ભગવંતે તથા શ્રી જૈન સંઘ અને સસ્પૃહસ્થ આદિની શ્રત-ભક્તિની હાદિક સભાવનાભરી અનુમોદના.
તેમાં ખાસ કરીને પૂ. આ.દેવશ્રી હેમસાગરસૂરીશ્વરજી મ, પૂ. આ. દેવશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. પૂ. પં. શ્રી કંચનસાગરજી મ., પૂ. પં. શ્રી દોલતસાગરજી મ., પૂ. પં. શ્રી યશોભદ્રસાગરજી મ, પૂ. પં. શ્રી સૌભાગ્ય સાગરજી મ., પૂ. મુનિશ્રી ગુણસાગરજી મ., પૂ. મુનિ શ્રી અભ્યદયસાગરજી મ., શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી જ્ઞાનમંદિર ઉજજનના કાર્યવાહક શ્રી કુંદનમલજી મારૂ આદિ અનેક પુણ્યવાન-ગૃડ આદિ ચતુર્વિધ શ્રીસંઘના ધર્મપ્રેમભર્યા સહયોગની કૃતજ્ઞતાભાવે સાદર નેંધ લઈએ છીએ.
વધુમાં આ પ્રકાશન અને-વ્યવસથા તંત્રમાં નિસ્વાર્થભાવે
Page #13
--------------------------------------------------------------------------
________________
સેવા આપનાર શિક્ષક શ્રી હરગોવનદાસભાઈ (પ્રધાનાધ્યાપક શ્રી અભયદેવસૂરિ જ્ઞાનમંદિર કપડવંજ) તથા બાબુલાલ કેશવલાલ શાહ ચાણસ્માવાળા (૧૧ નગરશેઠ માર્કેટ, રતનપોળ અમદાવાદ) તેમજ સંપાદન-પ્રકાશન અંગેની ઝીણવટભરી ખંતપૂર્વક તપાસ અને મુફરીડિંગ આદિની મૂસેવા આપનાર પં. શ્રી રતિલાલ ચી. દેશી (અધ્યાપક શ્રી હેમચંદ્રાચાર્ય જન પાઠશાળા અમદાવાદ) મુફ મેટર વિગેરે સંબંધી હાર્દિક સેવા આપનાર આશિષકુમાર માણેકલાલ શાહ (સાતભાઈની હવેલી ઝવેરીવાડ અમદાવાદ) કુમારપાલ જયંતિલાલ શાહ (ગગનવિહાર ફલેટ A/૨૯, ચોથે માળ, શાહપુર, અમદાવાદ) તથા પ્રેસ કેવી વિગેરેની ખંતભરી સેવા આપનાર શ્રી અશ્વિનકુમાર એસ. દવે (પાલીતાણા) તથા સ્વામીજી શ્રી સ્વરૂપાનંદજી (સાલવીવાડે પાટણ) પં. શ્રી ચીનુભાઈ ત્રિકમલાલ શાહ (જૈન પાઠશાળા ઊંઝા, ઉ. ગુ) તથા પોપટલાલ ગોકળદાસ ઠક્કર (શક્તિ પ્રીન્ટરીના માલિક) તથા ટાઈટલ પેજનું સુંદર સ્વચ્છ કામ કરી આપનાર દીપક પ્રીન્ટરીના કાર્યવાહક આદિ સઘળા સહયોગી મહાનુભાવની કૃતજ્ઞતા પૂર્વક સ્મરણાંજલિ.
છેલે આ પ્રકાશનમાં છવસ્થતાના કારણે જે કંઈ ક્ષતિઓ રહેવા પામી હોય તે બદલ ક્ષમાયાચના સાથે પુસ્તક-પ્રકાશનને સદુપયોગ કરી પુણ્યવાન-વિવેકી આત્માઓ જીવનને તત્વદષ્ટિ સંપન્ન બનાવે એ જ મંગલ કામના.
વીર નિ. સં. ૨૫૦૪ વિ. સં. ૨૦૭૪ ભા. વદ ૧૧ શનિવાર તા. ૧-૧૦-૭૮
નિવેદક રમણલાલ જેચંદભાઈ શાહ
મુખ્ય કાર્યવાહક શ્રી આગદ્વા૨ક ગ્રંથમાળા
કપડવંજ (જિ. ખેડા)
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રી આ..........મ....જ...ત
વર્ષ–૧૩
પુસ્તક ૧-૨-૩-૪ વિષય.............ન
પ્રકાશકીય...........
સંપાદકીય..........૬ અનુક્રમણિકા.......૯ પુસ્તક-૧.. .........૧ થી ૪૪ પુસ્તક-૨...........૧ થી ૪૪ પુસ્તક-૩..............૧ થી ૩૬ પુસ્તક-૪..............૧ થી ૨૪
પુસ્તક-૧
પૃષ્ઠ ૧ થી ૪૪ તીર્થકરો કેત્તર કેમ? પૃ. ૧ થી ૬
તીર્થયાત્રા સંઘયાત્રા શીર્ષક-પરિચય... ...૭ છે. વિશિષ્ટ-પરિચય. ...૮
નિબંધ ૯ થી ૪૨ X વિષય - ૧ પૂજાદિ માટે ખર્ચાતા પૈસાને ધૂમાડે કહેનારાઓની સ્થિતિ કેવી ? " ૦ તીર્થ કર પ્રભુની મૂર્તિ-મદિરના નિર્માણ
૧૦ થી ૧૩ અંગે રાત્રિને મૂળ પાઠ ૦ રાત્રિના મૂળ પાઠને ગૂર્જર ભાવાર્થ
૧૪ થી ૧૯ ૦ અન્ય આચાર્યો અન્યગ્રંથમાં મૂર્તિ ક્ષેત્ર માટે શુ ફરમાવે છે ? ૧૯ ૦ શ્રાદ્ધ દિન કૃત્યકાર શું જણાવે છે
Page #15
--------------------------------------------------------------------------
________________
૨૪
૨૫.
૦.
૦
૩૨
૦ ગૃહત્યમાં શ્રાવકને ઉચિતવિધિની રીતિ ૦ જ્યણપૂર્વક પ્રવૃત્તિ થવી જોઈએ ૦ પૂજા સમયે કેવાં વસ્ત્ર પહેરવાં જોઈએ . ૦ વસ્ત્રના યુગ્મમાં અષ્ટપડ થાય તેવું ઉત્તરસંગ હોવું જોઈએ ૦ ઉત્તરાસણ બાંધવાનું કારણ શું? ૦ ગૃહત્યમાં પ્રથમ પ્રતિમાજીનું પૂજણીથી
પ્રમાર્જન કરવું જોઈએ ૦ જયણું એજ ધર્મ ૦ દષ્ટાંતની ઉપનય તરીકે યોજના » શકસ્તવની રીતિ કેવી? - ચેત્યસ્તવમાં લક્ષ્યમાં રાખવા જેવી બીનાએ ૦ કાત્સગ સમયે ધ્યાન રાખવા લાયક ૦ લેકવિરૂદ્ધ કાર્યોની યાદી - ગૃહચૈત્ય પૂજા વિધિને ઉપસંહાર ૦ ગ્રામ ચો અને ગુરુવંદનાથે જતાં
ઠાઠમાઠ કેવો હોવો જોઈએ? ૦ ઋદ્ધિમંતો ઘેરથી સામાયિક લઈને વંદનાથે કેમ ન જાય? ૦ દેશવિરતિ કરતાં ઠાઠમાઠથી વંદન
કરવા જવાને મોટો મહિમા ૦ વદન માટે અધિકાર પ્રવૃત્તિ ૦ દર્શાણભદ્ર રાજાનું અભિમાન શા માટે ? ૦ સત્કૃષ્ટ સ્થાન મેળવવા સર્વવિરતિનું ગ્રહણ ૦ કુટુંબ-મિત્રાદિ સાથે હોવા જોઈએ ૦ ઇંદ્રની આજ્ઞાને માનવાવાળા દેવ-દેવીઓને મેટો ભાગ ૦ દ્રવ્ય પણ ઉત્તમત્તમ વાપરવાં જોઈએ ૦ ઉપગમાં પ્રથમ જળ હોવા છતાં પુષ્પોદ પુજા કેમ?
૪૩
* ૨
૩૪
૩૫
ર:
૩૮
૩e
૪૦
૪૦
૪૧
પુસ્તક-૨
પૃ. ૧ થી ૪૪ શ્રેયાંસકુમારના દાનનું રહસ્ય તસ્વીર્થાધિરામ સૂત્રનું હૃદયગ્રાહી વિવેચન
૫. ૧ થી ૮ ચુ. ૯ થી ૪૪
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪
પુસ્તક-૩
પુ. ૧ થી ૫૬ વિનય ધર્મનું મૂળ છે. પૃ. ૧ થી ૫ છે દીવાદાંડીના અજવાળાં
વિભાગ પરિચય
પૂ. ૬
છે શ્રી સિદ્ધચક્રનો મહિમા ૦ મુમુક્ષુ-કાજન - w - 1 2 ૦ શ્રી નમસ્કાર મહામંત્રને એક અક્ષર
પામનાર કેટલો કમ ખપાવે ? ૦ અરિહંત ભગવંત અને ચાર નિક્ષેપ ૦ મે મરિતા માં સ્થાપના ૦ દ્રવ્ય નિક્ષેપ ૦ ભાવ નિક્ષેપ • સિદ્ધયચક્ર યંત્ર શાનું બનેલ છે?
#
પામનાર ૪૮ કન” જલ્લકા ભવ્ય સ્વભાવની ૦ અરિહંત ભગવત અને ચાર નિક્ષેપ ૦ મે મરિસ્તા માં સ્થાપના ૦ દ્રવ્ય નિક્ષેપ ૦ ભાવ નિક્ષેપ • સિદ્ધયચક્ર યંત્ર શાનું બનેલું છે ?
૨ જીવના ભવ્ય સ્વભાવની #
ઓળખાણ પૃ. ૩૦ થી ૪૩
૦ અંકુરનું મુખ્ય કારણ કોણ? બીજ ૦ માક્ષનું બીજ તે જ ભવ્યત્વ
છે જે
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૫
૧ અંકુર પરથી બીજની પરીક્ષા ૦ મનુષ્યની પરાધીનતા ૦ ભવ્યપણું પારખે કોણ ? ૦ કેવલી શી રીતે થયા ? ૦ તમારું ભવ્યપણું તમે જાણી શકે ? ૦ જે મેક્ષ ઈચ્છે છે તે ભવ્ય • ચરમ પુગલ પરાવર્ત એટલે શું ? ૦ પતિત અને પ્રત્યનિક ૦ આઠ ભવમાં જ મોક્ષ ૦ ચારિત્રના ભેદ ૦ મનમાં મોતીના ચેક પૂરો તે પણ સાચા થાય છે. ૦ મેક્ષની શંકા પણ મેક્ષ માટે છે.
૪૮
૩ દિગબરને પ્રવર્તનકાળ
પૃ. ૪૪ થી ૫૪ ૦ દિગમ્બરની ઉત્પત્તિની સાલનો ફેટ ૦ દિગમ્બરની ઉત્પતિનું સ્થાન ૦ વલભીપુરમાં શ્વેતામ્બરની ઉત્પત્તિ કહેવી તે અસત્ય કેમ? ૦ દિગમ્બરોએ શ્વેતામ્બર મત પ્રવર્તકનું નામ કેમ ન જણાયું ? ૪૭ ૦ દિગમ્બરોને વેતામ્બરોની ઉચિત ઉત્પતિ કેમ કહેવી પડી ? ૦ દિગમ્બરની પરંપરા ચલાવનાર ૦ કલ્પનાથી શ્વેતામ્બરેને નવા કેમ કહેવા પડયા ? 0 ઉપધિ-ઉપકરણને નિષેધ કરનાર કુંદકુંદ
૪૮ ૦ દિગમ્બરાએ જણાવેલ કારણની કલ્પિતતા ૦ દિગમ્બરની શાસન–બાહ્યતા જણાવનાર તામ્બર શાસ્ત્રોને
સમૂહ અને તેની એક વાક્યતા ૦ દિગમ્બર મતને ઉત્પન્ન થયાનું કહેનાર મધ્યસ્થ. તે સત્ય કેમ? ૦ શિવભૂતિ ઉપર રથવીરપુર રાજાને રાગ ૦ રથવીરપુર રાજાનું જૈન ધર્મ પ્રત્યે અજ્ઞાન ૦ રત્નકંબલ ઉપર શિવભૂતિની મૂચ્છ ૦ શિવભુતિની મમતાનું સ્થાન રત્નકંબલ ને તેને નાશ ૦ શિવભૂતિને પ્રગટેલો ક્રોધને દાવાનલ ૦ જિનકલ્પના વર્ણનનો પ્રસંગ મળે
પ
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૬ :
આચાર્યની પ્રતિમા દ્વાર આરાધના કેમ નહિં.
પૃ. ૫૫-૫૬
છે.' છે
છે.
પુસ્તક૪
પૃષ્ઠ ૧ થી ૨૪ ૦ તીર્થોનું સ્થાન આર્યભૂમિમાં કે અનાર્યક્ષેત્રમાં? વિચારવા જેવું !!
ન હૈયાનો ઝંકાર - ના vs - yuvમht is : • श्री वर्तमान तीर्थ स्तवः
0
છે ગુરુ ચરણમાંથી મળેલ છે.
પૃષ્ઠ ૧૩ થી ૧૯ • વિભાગ પરિચય
૧૩ ૦ શ્રીનમસ્કાર મહામંત્ર અંગે પૂ. આગમ દ્વારકશ્રીના ચિંતનાત્મક ખુલાસાઓ (પશ્નોત્તર રૂપે) .
૧૪ થી ૧૮ તાત્વિક પ્રશ્નોત્તરાણિ–પ્રશ્ન ૯૮ થી ૧૦૨
૨૦ થી ૨૩ ૦ ક્ષમાપના
# પૃષ્ઠ ૧૩ થી ૧૯ ૦ વિભાગ પરિચય
૧૩ ૦ શ્રીનમસ્કાર મહામંત્ર અંગે પૂ. આગમ દ્વારકશ્રીના ચિંતનાત્મક ખુલાસાઓ (પશ્નોત્તર રૂપે)
૧૪ થી ૧૮ તાત્વિક પ્રશ્નોત્તરાણિ–પ્રશ્ન ૯૮ થી ૧૦૨
૨૦ થી ૨૩ ૦ ક્ષમાપના
૨૪
Page #19
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન સ્વામિને નમઃ
આગમળ્યોત
વીર વિ. સં. રોજે દિ તિરે વર્ષ ૧૩ ૨૫૦૪૪ તીર્થકરો લોકોત્તર કેમ?
એક છે શ્રી પાર્શ્વનાથ-પ્રભુની ઇ પુસ્તક વિ. સં.
મહત્તા કેમ? ૨૦૩૪
શ્રી જૈનદર્શન અને ભગવાન પાર્શ્વનાથ
જૈનદર્શનમાં ભગવાન જિનેશ્વરપણું એટલે પરમેશ્વરપણું મેળવવાનું કાર્ય એક ભવથી પુરૂં થતું જ નથી.'
ગુરૂપણું, શ્રાવકપણું (સમકિતીપણું અને દેશવિરતિપણું) સાધુપણું-ઉપાધ્યાયપણું–આચાર્યપણું યાવત્ કેવલીપણું એકભવથી આદ્યન્તવાળું થઈ શકે છે, પરંતુ જિનેશ્વરપણું એકભવથી આઘન્તપણે થઈ શકતું નથી.
જિનેશ્વરપણું મેળવનારને સામાન્ય રીતે અન્ય કેટકેટ સાગરેપમથી જિનેશ્વરપણાની સાધના કરવી પડે છે, એટલે અન્ત કેટાકોટિ–સાગરેપમ કાલ સુધીમાં મિથ્યાત્વદશાની પ્રાપ્ત થાય તે અસંભવિત નથી.
કેમકે સમ્યકત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ સંસારની અપેક્ષાએ છાસઠ
Page #20
--------------------------------------------------------------------------
________________
.
. . . . . ' , '
આગમજાત
સાગરેપમથી કંઈક અધિક માત્રજ છે, એટલે અંત કેટકેટિનસાગરોપમ સુધી પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વ સંસાર–અવસ્થામાં ટકે નહિં એ નિશ્ચિત વસ્તુ છે, તેથી સમ્યકત્વ પામીને જિનેશ્વરપણું સાધવાની શરૂઆત કરવા તરીકે તીર્થકર નામકર્મ બાંધ્યા પછી મિથ્યાત્વ અનેક વખત પ્રાપ્ત થઈ જાય તેમાં આશ્ચર્ય નથી, પરંતુ જે વખતે તે જિનેશ્વરપણું મેળવવાના કારણભૂત જિનનામકર્મવાળે જીવ સમ્યકત્વદશામાં હોય ત્યારે પરેપકાર વિગેરે ગુણેમાં લીન હેવાથી સમ્યકત્વના પ્રભાવે જિન–નામકર્મના પુદ્ગલેને ઉપચય કરી શકે છે,
- પરન્ત પ્રાપ્ત થયેલા પથમિક અગર ક્ષાપશમિક સમ્યકૂવને વમને તે જિનનામકર્મને બાંધનારે ભવિષ્યમાં તીર્થકર થવાવાળે જીવ હોય તે પણ જ્યારે મિથ્યાત્વદશામાં જાય છે, ત્યારે કેટલાક કમલપ્રભાચાર્ય જેવા છે તે તે બાંધેલા તીર્થંકર-નામકર્મને પણ ઉડાડી મૂકે છે, અર્થાત્ તેવા મિથ્યાત્વી આત્માઓએ પૂર્વે બાંધેલું જિનનામકર્મ ટકી શકતું નથી અને તેથી તેવા જિનનામકર્મ બાંધીને પછી મિથ્યાત્વ પામતાં જિનનામકર્મ ઉડાડી દે એટલે તેઓને પરોપકારિતા આદિ ગુણે ન હોય તે સ્વાભાવિક છે.
એટલે જેટલા તીર્થંકરનામકર્મ બાંધે તેટલા બધા તીર્થંકર નામકર્મ બાંધ્યા પછી પણ પરેપકારવાળા જ હોય એ નિયમ રહેતું નથી અને તીર્થંકર-નામકર્મ બાંધનારા તીર્થંકર થાય? એ પણ નિયમ નથી, પરંતુ કેટલાક છે એવા પણ હોય છે કે જેઓ પરોપકારિતા આદિ ગુણેને લીધે તીર્થંકર નામકર્મ બાંધે અને તે વખતે જરૂર સમ્યકત્વવાળા છતાં કર્મની કુટિલતાને લીધે કથંચિત આવેલું સમ્યકત્વ મિથ્યાત્વ–મેહનીય આદિના ઉદયને લીધે ચાલ્યું જાય, તે પણ તે સમ્યક્ત્વ-દશામાં સમગ્ર-જગના ઉદ્ધાર કરવા રૂપી પરેપકારિત્વ આદિ ગુણેને લીધે બાંધેલું તીર્થકર નામશેત્ર ક્ષય પામતું નથી, પરંતુ તે તીર્થંકર-નામ ગોત્ર સત્તામાં રહી શકે છે.
આ કારણથી શાસ્ત્રકારે મિથ્યાત્વવાળી દશામાં પણ જિનનામકર્મની સત્તાને માન્ય રાખે છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
એટલી વાત જરૂર છે કે મિથ્યાત્વદશામાં આહારક નામકમ અને તીર્થંકર નામકર્મ એ બન્નેની સત્તા નથી હોતી, પરંતુ એકલા જિનનામકર્મની સત્તા આત્મામાં મિથ્યાત્વદશા હોય તે પણ શાસ્ત્રકારોએ માન્ય કરેલી છે, પરંતુ તેવી મિથ્યાત્વદશામાં જગતું. ઉદ્ધારકપણુ આદિ પરેપકાર-દષ્ટિ નહિ રહેવાને લીધે તીર્થકર નામકર્મને બંધ તે કેઈપણ પ્રકારે શાસ્ત્રકારોએ માન્ય નથી અને માની શકાય તેમ પણ નથી.
તીર્થકર—નામકર્મનાસામાન્ય બંધને અંગે આવી રીતે અંતઃકટાકેદી સાગરોપમને કાળ તીર્થંકરપણું પરિપકવ કરવા માટે ગણાય અને તેથી કેડે જન્મથીજ તીર્થંકરપણું સિદ્ધ થાય એમ કહી શકાય, પરંતુ વિશેષથી વિચારીએ તે ત્રણ જન્મ શિવાય તે તીર્થંકર પણું સાધ્ય થઈ શકે જ નહિં.
કઈ પણ કાળે કઈ પણ જીવ જે ભવમાં તીર્થકર થવાના હેય તેજ ભવમાં તીર્થકર નામકર્મ નિકાચિત કરી બાંધે અને તીર્થકર થાય તેવું બન્યું નથી, બનતું નથી અને બનશે પણ નહિં. તીર્થકર થવાવાળા જીવને ઓછામાં ઓછા તીર્થંકર થવાના પહેલાંના ત્રીજા ભવે તે જરૂર તીર્થકર-નામકર્મ વીસસ્થાનકના આરાધનદ્વારા નિકાચિત કરવું પડે છે, તેવી રીતે પહેલાના ત્રીજા ભવદ્વારા વીસસ્થાનકના આરાધન શિવાય કઈ પણ કાળે તીથ કર—નામકર્મ નિકાચિત કરી શકતું નથી.
એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે કેટલાંક કર્મો સામાન્યરીતે બદ્ધ, પૃષ્ટ અને નિધત્તદશામાં હોય છે. તે કર્મોને ભગવટો તે ભવમાં કે અન્ય ભવમાં થઈ જાય છે, પરંતુ જિનેશ્વરપણને મેળવી આપનાર એવું જિનનામ કર્મ સામાન્ય બંધથી ભલે અંત:કેટાકેટી સાગરોપમની સ્થિતિવાળું છે અને તેટલાકાળ સુધી તે કર્મ આત્મામાં રહે છે, છતાં તે જિનનામ કર્મ એવાજ વિચિત્ર સ્વભાવાળું છે કે તીર્થકર થવાના ભાવથી પહેલાના ત્રીજા ભવે નિકાચિત કર્યા
Page #22
--------------------------------------------------------------------------
________________
આગામત સિવાય કોઈપણ જીવ તીર્થકર પણ આવે નહિ. અર્થાત તીર્થંકરપણમાં આવનારા જીવને પોપકારિતા આદિ ગુણના પ્રભાવથી થયેલ જિનનામકર્મ અંતઃકોટાકેદી સાગરોપમથી સત્તામાં ભલે કહ્યું હોય, તે પણ તે તીર્થંકરના ભાવથી પહેલાના ત્રીજા ભવે વીસસ્થાનક આરાધનરૂપ પરોપકારના સાધન દ્વારા તીર્થ કર—નામકર્મ નિકાચિત કરવું જ પડે છે.
એ રીતે પહેલાના ત્રીજા ભવે તીર્થકર નામકર્મને નિકાચિત કરનારાઓ તીર્થકર બની શકે છે.
એટલે આ ઉપરથી સ્પષ્ટ થયું કે ભગવાન જિનેશ્વરપણું એટલે પરમેશ્વરપણું જૈનશાસનની દષ્ટિએ અનેક ભવથીજ સાધ્ય છે, પરંતુ શ્રાવકપણું આદિ બીજા ગુણની માફક એક જન્મથી કોઈ દિવસ સાધ્ય નથી,
આ રીતે તીર્થકર થવાના ભાવથી પહેલાના ત્રીજા ભવે તીર્થકર નામકર્મ નિકાચિત કરીને તીર્થંકરપણે ઉત્પન્ન થનારા દરેક ઉત્સર્પિણ-અવસર્પિણીમાં વીસની સંખ્યાવાળા જ હોય છે.
કઈ પણ કાળે કઈ પણ ક્ષેત્રમાં ચોવીસ-વેથી અધિક
ઉત્સર્પિણીમાં કે અવસર્પિણમાં તીર્થંકરપણું મેળવનારા હેતા નથી, જે કે સામાન્ય–દષ્ટિથી અન્ય-લોકેએ પણ ચોવીસની સંખ્યા અવતારાદિ દ્વારા અપનાવી લીધી છે, પરંતુ તે અનુકરણ કરનારાઓ જેવીસ અવતારમાં જળચર-સ્થળચર–મનુષ્ય વિગેરે અવતારે લે છે, તેવું અહિ છે નહિં, અને માની પણ શકાય નહિં. જૈનદષ્ટિ પ્રમાણે તે દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણમાં તીર્થકર ભગવાનને ઉત્પન્ન થવાને લાયકના ગ્રહોજ વીસ વખતના હોય છે.
યાદ રાખવું કે ચકવતી જેવા સાર્વભૌમના જન્મને અંગે પણ છે ગ્રહની જ ઉચ્ચતા હોય છે, પરંતુ ભગવાન જિનેશ્વર
Page #23
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું મહારાજના જન્મને અંગે તે સાતે ગ્રહોની ઉચ્ચ-દશા આવશ્યક હેય છે અને તેવી સાત ગ્રહોની ઉચ્ચદશા ઉત્સર્પિણ કે અવસર્પિણુમાં
વીસ વખતથી વધારે વખત હોય નહિં, તેમજ ગ્રેવીસ વખત તેવી ઉચ્ચતા દરેક ઉત્સર્પિણી કે અવસર્પિણીમાં આવ્યા વિના પણ રહેજ નહિં, તેથી દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણમાં ચોવીસ વખત થતા સાતે ગ્રહના ઉચ્ચપણને લીધે ગ્રેવીસ જ તીર્થકરો દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં થાય.
એટલે ન તે પચીસ તીર્થક થાય, ન તે ત્રેવીસ તીર્થકરે થાય !
આ રીતે સાતે ગ્રહની ઉચ્ચતાને લીધે થનારા તીર્થકરે જગના ઉદ્ધારને માટે બાંધેલા તીર્થકર નામકર્મના ફળ તરીકે દ્વાદશાંગીરૂપી અને ચતુર્વિધ સંઘરૂપી તીર્થને પ્રવર્તાવનારા હેય.
કોઈપણ તીર્થકર પિતાના છેલ્લા ભવમાં દ્વાદશાંગીરૂપ કે ચતુર્વિધ શ્રીસંઘરૂપી તીર્થને પ્રવર્તાવવા શિવાયના હેયજ નહિં.
આ વસ્તુ વિચારનારે મનુષ્ય સહેજે સમજી શકશે કે પહેલાના પ્રવર્તતા તીર્થો યુછેદ થયા પછી નહિં, પરતુ ચાલુ છતાં પણ ભગવાન તીર્થકરેની તીર્થ પ્રવૃત્તિ થાય તેની પહેલાં થડે કે ઘણે વખત મુક્તિપ્રાપ્તિને ભુછેદ તે થયેલ હોય છે અને આ કારણથી શાસ્ત્રોમાં સ્થાને સ્થાને ભગવાન જિનેશ્વર મહારાજાઓની પર્યાય અને પરંપરાની અપેક્ષાએ અન્નકૃત ભૂમિ એટલે મેક્ષ ગમનની સ્થિતિને વિચાર કરવામાં આવે છે.
પરમ પવિત્ર પર્યુષણ પર્વમાં શ્રીપર્યુષણ-કલપસૂત્રને સાંભળનાર મહાશયેથી ઉપર જણાવેલી બે પ્રકારની અન્તકૃત ભૂમિ તે જાણ બહાર ન જ હોય? એટલે મોક્ષમાર્ગ બંધ થયેલ હોય અને તેને તીર્થકરેથીજ નવેસરથી શરૂ થવાનું થાય એ હકીકત સહેજે સમજાય તેવી છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
આગમત
S
Sા
છે
"
*
આ રીતે દરેક ઉત્સર્પિણ અને અવસર્પિણીમાં વીસે તીર્થકરે ચાલું છતાં અગર નવીનપણે તીર્થને પ્રવર્તાવનારા થાય છે અને તેવી જ રીતે આ અવસર્પિણીમાં પણ ભગવાન રાષભદેવજી વિગેરે જેવીસ તીર્થંકર થયા છે અને તે સર્વ-તીર્થકરને એક સરખી રીતે સમ્યગ્દષ્ટિ છ સાધુ, સાધવી, શ્રાવક કે શ્રાવિકા માને છે અને માનવાની જરૂર પણ પડે છે, છતાં ભગવાન પાર્શ્વનાથજી મહારાજ કે જેઓના જન્મકલ્યાણકને અંગે પિષ વદિ દસમ (ગુજરાતી માગસર વદિ દસમ) ને દિવસ સર્વ દેશમાં આરાધાય છે જેટલી આરાધનાની પ્રસિદ્ધિ ભગવાન પાર્શ્વનાથજીના જન્મકલ્યાણકની પિષ વદ દસમની તિથિને અંગે છે, તેવી કોઈપણ તીર્થંકર મહારાજને અંગ જન્મ કલ્યાણકના તિવા નાજાવ.. - થી . ભગવાન ઋષભદેવજીના જન્મ કલ્યાણકની તિથિ જે ચૈત્ર વદિ, (ગુજરાતી ફાગણ વદિ) આઠમની છે, પરંતુ તે તિથિને અંગે આરાધના ફક્ત ભગવાન રાષભદેવજીના તીર્થોમાંજ વિશેષે કરીને હોય છે, પરંતુ ભગવાન પાર્શ્વનાથજીના જન્મ કલ્યાણકની તિથિ જે પોષ વદિ દસમ છે તેની આરાધના તે ભગવાન પાર્શ્વનાથજીના તીર્થો હોય ત્યાં તે સર્વત્ર હોય છે, પરંતુ જ્યાં ભગવાન પાર્શ્વનાથનાં તીર્થો નથી દેતાં તે સ્થાને તે પોષદશમીની મહત્તા હોય છે એટલું નહિં, પરંતુ જૈનપણાના સંસ્કારને વિશેષપણે ધારણ કરનારા દરેક ક્ષેત્રોમાં ભગવાન પાર્શ્વનાથજીના જન્મ કલ્યાણકની તિથિ જે પિષવદિ દસમ છે તેની આરાધના હોય છે તેનું મુખ્ય કારણ હોય તે ભગવાન પાર્શ્વનાથજીનું તીર્થકર નામકર્મની સાથે આદેય નામકર્મ છે અને તેથી ભગવાન પાર્શ્વનાથજીને પુરૂષાદાની તરીકે જૈનશાસકારે સ્થાને સ્થાને ઓળખાવે છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
તારે તે તીથી
તીર્થયાત્રા
વિષય-કષાય અને અજ્ઞાન–વાસનાના અગાધ સમુદ્રથી તારનારા તીર્થોની યાત્રા
માટે ઉપયોગી હિતકારિણી બાબતોને નિર્દેશતી
તીર્થયાત્રા-સંઘયાત્રા
JI
સંઘયાત્રા
છે
.
.
તીર્થયાત્રામાં જરૂરી શું ? છ–ીનું પાલન
Page #26
--------------------------------------------------------------------------
________________
श्री वर्धमान-स्वामिने नमः મુમુક્ષુ આરાધક તત્વરૂથિ પુણ્યાત્માઓ માટે
અત્યંત ઉપયોગી
ક તાવિક-ભોજન 1 [આગમિક પદાર્થોના તલસ્પર્શી જ્ઞાતા, વિવેચક અને તે વ્યાખ્યાતા, આગમવાચનાદાતા આગમસમ્રા, ધ્યાનસ્થ-સ્વર્ગત જ પૂ. આગદ્ધારક આચાર્યદેવશ્રી શાસનેપાગી અનેક આ પ્રવૃત્તિઓમાં ગૂંથાયેલા છતાં શાસનાનુરાગી બાળજના હિતાર્થે છે પિતાની દેખરેખ તળે પ્રગટ થતા “શ્રી સિદ્ધચકમાં 8 અનેક પ્રકારના ધાર્મિક પ્રકાશનેના રહસ્યને સમજાવનારા નાના જે મેટા નિબંધે ટૂંકા લેખે માર્મિક પ્રશ્નોત્તરી વગેરે આગ- 8 8 મિક રહસ્ય ભરપૂર વ્યાખ્યાનની સાથે આપતા હતા. તેમાં છે છે શ્રી સિદ્ધચકના છઠ્ઠા વર્ષના માસાથી “તીર્થયાત્રા અને મેં જ સંઘયાત્રા” શીર્ષકથી મેટી લેખમાળા ચાલુ કરેલ- ઈ.
જેમાં તીર્થની મહત્તા કેમ? આરાધક છે તેને લાભ 8 6 શી રીતે લઈ શકે? તીર્થયાત્રાનું શાસ્ત્રીય સ્વરૂપ, તે અંગે છે ઈ સંઘયાત્રાની માહિતીપૂર્ણ મહત્તા, વગેરે અનેક તાત્વિક વ્યવ- 8 છે હારિક પદાર્થો અનેક આગમ-શાસ્ત્રોને પાઠ સાથે છણાવટ9 પૂર્વક રજૂ થયેલ, તે લેખમાળા જિજ્ઞાસુ અધિકારી મહાનુભાની હું સમક્ષ સળંગ રજૂ કરવાના ઈરાદાથી “આગમતનાં છે
પ્રારંભકાળથી રજૂ થયેલ “આગમ રહસ્ય”ની તાત્વિક લેખમાળાની જેમ આ લેખમાળા “આગમત”ના નવમા R પર્વથી શરૂ કરી છે.
તેને ચે હતે આ વર્ષના પ્રથમ પુસ્તથી શરૂ થાય છે. આ છે જિજ્ઞાસુ વાચકે આ લેખમાળાને ગ્ય જ્ઞાની ગીતાર્થ છે 8 ગુરૂ ભગવંતની નિશ્રાએ વાંચી વિચારી તીર્થયાત્રા અને સંઘછે યાત્રામાં તે અંગે ગાડરીયા પ્રવાહથી કેટલીક આવી પડેલી છે છે વિકૃત બાબતેને સદંતર વજેવા. ઉપગશીલ બને. સં] R
Page #27
--------------------------------------------------------------------------
________________
- આગમિક રહસ્ય૫ણી આગમકે પીઢ વ્યાખ્યાતા છે
આગમવાચનાદાતા ધ્યાનસ્થ સ્વત પૂત્ર આગોદ્ધારક આચાર્યદેવશ્રીએ તીર્થયાત્રા-સંઘયાત્રાના રહસ્યના જિજ્ઞાસુ
તવરૂચિ ભાવિકેના
આત્મહિતાર્થે લખેલ 8 તીર્થ–સંઘયાત્રાના અનેક નિગૂઢ તાત્વિક રહસ્યને
સૂચવતે મહાનિબંધ
છે તીર્થયાત્ર 8 સંઘયાત્રા
છે
| [ આગમતત્ત્વ રહસ્યના અનન્ય સાધારણ જ્ઞાતા, ગીતાર્થ મૂર્ધન્ય, શાસનપ્રત્યનિકવાદીવિજેતા, વાત્સલ્ય-વારિધિ, ધ્યાનસ્થ વગત પૂ. આગમેદારક આચાર્યદેવશ્રીએ જામનગર (સૌરાષ્ટ્ર) થી દાનવીર શેઠશ્રી પોપટલાલ ધારશીભાઈ તરફથી નીકળેલ શ્રી સિદ્ધાચળ મહાતીર્થને છરી પાળતા-શ્રી સંઘના પ્રસંગે તીર્થયાત્રિકના કર્તવ્યને નિર્દેશ કરનાર આ મહાનિબંધ લખી “શ્રી સિદ્ધચક? (સં. ૧૯૩ વર્ષ ૬ થી ૪) માં ઘણા સમય સુધી પ્રસિદ્ધ કરાવેલ.
અત્યંત ઉપયોગી આ મહાનિબંધ નવમા વર્ષના પ્રથમ પુસ્તકથી પ્રકાશિત થઈ રહ્યો છે.
ગત વર્ષના પ્રથમ પુસ્તક (પા. ૩૧)થી હવે આગળ ચાલે છે. ] પૂજાઆદિ માટે ખર્ચાતા પૈસાને ધુમાડે કહેનારાઓની સ્થિતિ કેવી?
આ બધી હકીક્તને સમજનારે શ્રાવક સારી પેઠે સમજી શકશે કે
જિનેશ્વર ભગવાનના પૂજનઆદિમાં અબજો નૈયા ખરચે તે પણ તેમાં આશ્ચર્ય નથી!
Page #28
--------------------------------------------------------------------------
________________
આગમન્થત - આ ઉપરથી મંત્રીશ્વર વિમલ શાહે અને શ્રી વસ્તુપાલ તેજપાલે કરેડો રૂપિયા ખરચીને તીર્થનાં ચૈત્ય કેમ બંધાવ્યાં? તેને ખુલાસો થઈ શકશે.
આ વાત જ્યારે ખરેખર સમજાશે ત્યારે જ ભગવાન જિનેશ્વર મહારાજના ચૈત્ય મૂર્તિઓ-પ્રતિષ્ઠા અને ઓચ્છ માટે ધમિઠો જે પૈસે ખરચે છે તે વ્યાજબી લાગશે. વ્યાજબી લાગશે એટલું જ નહિ પરંતુ જેઓ તેવી રીતે ખચતા પૈસાને ધૂમાડે કર્યા જેવું કહેનારા છે તેઓને ભવાંતરમાં જીભ મળવી પણ મુશ્કેલ પડશે અને અનન્ત કાળ સુધી ભગવાન જિનેશ્વર-મહારાજના ધર્મની પ્રાપ્તિથી બે-નસીબ રહેશે તે સહેજે સમજાશે.
ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિ અને મંદિરને માટે કલિકાળ-સર્વજ્ઞ પૂ. આ. શ્રી હેમચંદ્ર સુરિજી મ. શું કહે છે તે જુઓ
जिनबिम्बस्य तावद् विशिष्टलक्षणलक्षितस्य प्रसादनीयस्य वजेन्द्र-नीलाञ्जनવાન્ત-સૂર્યન્ત– –– જતન – વિદ્યુમ–સુવર્ણ-વ-વન્દ્ર – मृदादिभिः सारद्रव्यविधापनम् । ચા
સત્તિા ડમરાત--- સવર્ણ-રત્ન-મન-વન-વામ્િ | कुर्वन्ति जैनमिह ये स्व-धनानुरूपं;
ते प्राप्नुवन्ति नृ-सुरेषु महासुखानि ॥१॥ તથાદિ“વાર્ફગા ડિમ, અવગુત્તા સમUT |
जह पल्हाएइ मणं, तह णिज्जरमो विआणाहि" ॥ तथा निर्मितस्य जिनबिम्बस्य शास्त्रोक्तविधिना प्रतिष्ठापनम् , अष्टभिश्च प्रकारैरभ्यर्चनम्, यात्राविधानम् , विशिष्टाभरणभूषणम्, विचित्र वस्त्रैः परिधापनमिति जिनबिम्बे धनवपनम् ।
Page #29
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
गन्धेर्माल्ये विनिर्यवहलपरिमले रक्षते धूपदीपैः, सान्नाज्यैः प्राज्यभेदैश्चरुभिरुपहृतैः पाकपूतैः फलैश्च । अम्भः सम्पूर्णपात्रैरिति हि जिनपतेरचनामष्टभेदां; कुर्वाणा वेश्ममाजः परमपदसुखस्तोममाराल्लभन्ते ॥ ननु जिनबिम्बानां पूजादिकरणे न कश्चिदुपये । गः ? नहि पूजादिभिस्तानि तृप्यन्ति तुष्यन्ति व। ? न चाऽतृप्ताऽतुष्टाभ्यो देवताभ्यः फलमाप्यते ! नैवम् ! चिन्तामण्यादिभ्य इवाऽतृप्ताऽतुष्टेभ्योऽपि फलप्राप्त्यवि-रोधात् ।
तथा
यदुक्तं वीतरागस्तत्रेऽस्माभिः
CC
अप्रसन्नात् कथं प्राप्यं फलमेतदसंगतम् । चिन्तामण्यादय किंन, फलन्त्यपि वि-चेतन ॥ १ ॥ १ ॥
८८
उवगाराभावम्मि वि, पुज्जाणं पूयगस्स उवगारो । मन्ताइसरण - जलणादि - सेवणे जह तहेहं पि ॥ १ ॥ " एष तावत् स्व-कारितानां बिम्बानां पूजादिविधिरुक्तः, अन्यकारितानामपि अ-कारितानां च शाश्वतप्रतिमानां यथाहँ
पूजन-वर्धना ( वन्दना ) दिविधिरनुष्ठेयः ।
त्रिविधा हि जिन प्रतिमाः,
भक्तिकारिताःस्वयं मनुष्यादिभिर्विधाप्यन्ते ।
૧
परेण वा चैत्येषु कारिताः, या इदानीगपि
मांगल्यकारिताः=या गृहेषु द्वारपत्रे (शाखा) षु मंगलाय कार्यन्ते, शाश्वत्यः= तु अ-कारिताः एव अधस्तिर्यगूदर्वलेाकावस्थितेषु चैत्येषु : वर्त्तन्त इति ।
८८
न हि लोकत्रयेऽपि तत्स्थानमस्ति यत् न परमेश्वरीभिः प्रतिमाभिः पवित्रितमिति” ।
जिनप्रतिमानाञ्च वीतराग - स्वरूपाच्या रोपेण पूजादिविधिरुचित इति । जिनभवनक्षेत्रे स्व-धन - वपनं यथा
शल्यादिरहितभूमौ स्वयंसिद्धस्योपल - काष्ठादि - दलस्य ग्रहणेन सूत्रकारादिभ्रतकानतिसन्धानेन मृत्यामनाधिकमूल्यवितरणेन षड्जीवनिकाय - रक्षा - यतना - पूर्वकं जिनभवनस्य विधापनम् ।
,
-
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૨
આગમત
सति विभबे भरतादिवद् रत्नशिलाभिर्बद्धचामीकर-कुट्टिमस्य मणिमय-स्तम्भसोपानस्य रत्नमय-तोरणशता-लङ्कारकृतस्य विशाल-शालाबलानकस्य शालभञ्जिका -भङ्गीभूषित-स्तम्भादिप्रदेशस्य दह्यमान-कर्पूर-कस्तूरिका-गुरुप्रभृतिधूपसमुच्छलद्-धूमपटल-जात-जलदशङ्का-नृत्यत्कलकण्ठकुल-कोलाहलस्य चतुर्विधाऽऽतोद्य-नान्दीनिनाद-नादित-रोदसीकस्य देवाङ्गप्रभृति-विचित्र-वस्त्रोल्लोचखचितमुक्तावचूला-लङ्कृतस्य उत्पतन्निपतन्नृत्यद्वलगत्सिंहनादित-वत्सुर-समूह-महिमानुमोदमानजनस्य-विचित्रचित्रीयित-सकललोकस्य चामर-ध्वज-च्छवाद्यलङ्कारविभूषितस्य मूर्धारोपित-विजय-वैजयन्ती-निबद्ध-किङ्किणी-रणत्कारमुखरितदिगन्तस्य कौतुकाक्षिप्तसुरासुर-किन्नरीनिवहा-हमहमिका-प्रारब्धसङ्गीतस्य गन्धर्वगीतध्वनितिरस्कृततुम्बुरुमहिम्नो निरन्तर-तालारस-रासक-हल्लीसक-प्रमुखप्रबन्ध-नानाभिनयनब्यग्रकुलाङ्गना-चमत्कारितभव्यलोकस्य अभिनीयमान-नाटक-कोटि-रसाक्षिप्तरसिकजनस्य जिनभवनस्य तुङ्गगिरिशङ्गे -
जिनानां जन्म-दीक्षा-ज्ञाननिर्वाण-स्थानेषु
सम्प्रतिराजवच्च प्रतिपुर' प्रतिग्रामं पदे पदे विधापनम्, असति विभवे तृणकुट्यादिरूपस्यापि, यदाह
" यस्तृणमयीमपि कुटी, कुर्याद्दद्यात्तथैव पुष्पमपि । भक्त्या परमगुरूभ्यः पुण्योन्मानं कुतस्तस्य ? ॥ १ ॥ किं पुनरुपचित दृढघन-शिलासमुद्घातघटितजिनभवनम् । ये कारयन्ति शुभमति-विमानिनस्ते महाधन्याः” ॥२॥
राजादेस्तु विधापयितुः प्रचुरतरभाण्डागार-ग्राम-नगर-मण्डलगोकुलादिप्रदानं जिनभवनक्षेत्रे वपनम्,
नष्टभ्रष्टानां समुद्धरणं चेति ।
ननु निरवद्य-जिनधर्मसमाचरण-चतुराणां जिनभवन-बिम्ब-पूजादिकरणमनुचितमिव प्रतिभासते, षड्जीवनिकाय-विराधनाहेतुत्वात्तस्य, भूमिखनन- दलपाटका-नयन-ग पूरणेष्टकाचयन-जलप्लावन-वनस्पति-त्रसकायविराधनामन्तरेण न हि तद् भवति,
उच्यते, य आरम्भ-परिग्रहप्रसक्तः कुटुम्ब-परिपालननिमित्तं धनोपार्जनं • करोति तस्य धनोपार्जनं विफलं मा भूदिति जिनभवनादौ धनव्ययः श्रेयानेव,
न च धर्मार्थ धनोपार्जनं युक्तम्, यतः“धर्मार्थ यस्य वित्तेहा, तस्यानीहा गरीयसी । प्रक्षालनाद्धि पङ्कस्य, दूरादस्पर्शनं वरम् ॥१॥ इत्युक्तमेव ।
Page #31
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
न च-वापी-कूप-तडागादिखननवद भोदकं जिन-भवनादीरणम्, अपि तु सङ्घसमागम-धर्मदेशना-करणव्रतप्रतिपत्त्यादिकरणेन शुभोदर्कमेव ।
षङ्जीवनिकायविराधना च यतनाकारिणामगारिणां कृपापरत्वेन सूक्ष्मानपि जन्तून् रक्षयतामविराधनैव,
થીદુ"जा जयमाणस्स भवे, विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ णिज्जरफला, अज्झत्थविसोहिजुत्तस्स ॥१॥ परमरहस्समिसीणं, समत्तगणिपिडगझरिअसाराणं । परिणामि पमाण णिच्छयमवलम्बमाणाणं ॥२॥
यस्तु निजकुटुम्बार्थमपि नारम्भं करोति प्रतिमाप्रतिपन्नादिः, तस्य मा. भूज्जिनबिम्बादिविधापनमपि,
થવાદુदेहाइणिमित्तपि हु, जे कायवहम्मि इह पयन्ति । जिणपूआकायवहम्मि तेसिमपवत्तणं मोहो ॥१॥
इत्यलं प्रसंगेन ભાવાર્થ–પ્રથમ નિમૂર્તિ નામના ક્ષેત્રમાં ભક્તિથી કેમ. વાપરવું એને માટે જણાવે છે કે
જિનેશ્વરમહારાજનું બિંબ પ્રથમ તે સારાસારા લક્ષણવાળું બનાવવું જોઈએ, તેના મુખકમલ–વિગેરેની પ્રસન્નતા અવ્યાહતપણે રહેવી જોઈએ, અને વા (હીરા) ઇંદ્રનીલ, અંજન-ચકાત-સૂર્યકાન્ત -અરિષ્ઠ–અંક-કતન–પરવાલનું-રૂપું–ચંદન–પત્થર અને માટી વિગેરે સારા-સારા દ્રવ્યથી તે પ્રતિમા બનાવવી જોઈએ.
જે માટે શાસ્ત્રકાર મહારાજા કહે છે કે “સારી માટી, નિર્મલશિલા, રૂપું, કાષ્ઠ–સેનું-રત્ન-મણિ અને ચન્દ્રને કરીને જે ભાગ્યશાળીએ પિતાના ધનની અપેક્ષાએ જિનેશ્વરમહારાજનું બિંબ સ્થાપન કરે છે અથવા બનાવે છે તે મનુષ્ય દેવતા અને મનુષ્યની ગતિમાં મોટાં સુખને પામે છે.”
વળી બીજું પણ શાસ્ત્રકારેએ જણાવ્યું છે કે “ભગવાનની પ્રતિમા જે પ્રસન્નતાવાળી હોય, સારા લક્ષણવાળી હોય અને સર્વ અંગે પાંગના અલંકારોએ કરીને સહિત હોય તે જેમ જેમ દર્શન
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમત
કરનારના મનની વધારે વધારે પ્રસન્નતા થાય તેમ તેમ વધારે નિર્જરા તે બનાવનારને થાય છે. એ નક્કી સમજવું.”
આવી જ રીતે નવી પ્રતિમાજીઓ ભરાવવાનું ફળ જણાવી હવે કહે છે કે પહેલાં બનાવાયેલી શ્રીજિનેશ્વરની પ્રતિમાઓની શાસ્ત્રમાં કહેલી વિધિએ પ્રતિષ્ઠા કરાવવી અને આઠ પ્રકારે તેનું પૂજન કરવું, યાત્રાઓ કરવી, અનેક પ્રકારનાં સારા-સારા આભૂષણેથી શોભાવવી. અને અનેક પ્રકારનાં વસ્ત્રોથી પરિધાન કરવું.
આવી રીતે કરવાથી જિનમૂતિ નામના ક્ષેત્રમાં ધનનું વાવવું થયું કહેવાય છે,
મૂર્તિ બનાવવાને અંગે જેમ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્ર- સૂરિજીએ સાક્ષી આપી એવી રીતે પૂજાને અંગે સાક્ષી આપે છે.
નિકળતી છે ઘણી સુગન્ધિ જેમાંથી એવા ગબ્ધ અને માલ્ય કરીને તેમજ ખંડિત નહિ અને નિર્મળ એવા અક્ષએ કરીને, તેમ જ ધૂપ અને દીવે કરીને સારાં ઘીવાળા અનેક પ્રકારનાં નૈવેદ્ય કરીને, અને બરોબર પાકેલાં એવાં ફલે ચઢાવવા વડે કરીને, ઉત્તમ પાણીએ કરીને ભરેલા પાત્ર એટલે કળાએ કરીને, જે મહાનુભાવે - આઠ પ્રકારની પૂજા કરે છે તે મહાનુભાવે પરમપદના સુખના - સમૂહને પ્રાપ્ત કરે છે.”
એમ શંકા નહિ કરવી કે, “જિનેશ્વર ભગવાનની પ્રતિમા વિગેરેની પૂજા કરવામાં ફાયદો નથી. કારણ કે તે જિનેશ્વર મહારાજની મૂતિઓ પૂજન–વંદનાદિથી તૃપ્ત થતી નથી, એટલે તૃપ્ત નહિ થયેલ અર્થાત્ સંતેષ નહિ પામેલા દેવતાઓથી ફળ મળી શકે નહિ”
આવી શંકા નહિ કરવાનું કારણ એ છે કે-જેમ ચિન્તામણિ કલ્પવૃક્ષ આદિ પદાર્થો જે પોતે તૃપ્ત થતા નથી અને સંતુષ્ટ પણ થતા નથી, છતાં તેનાથી રાજ્ય-સદ્ધિ આદિ અનેક પ્રકારનાં ફળ પામવામાં અડચણ આવતી નથી
ભગવાન હેમચંદ્રસૂરિજી કહે છે કે-આજ વાત મેં વીતરાગતેત્રમાં કહી છે તે બતાવે છે. “અપ્રસન્ન એવા પદાર્થથી ફલની
Page #33
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૧૫ પ્રાપ્તિ કેમ થાય? આવી શંકાના સમાધાનમાં જણાવે છે કે આ શંકાનું કથન તે અયોગ્ય છે, કેમકે તેવાં ચેતના–વગરનાં એટલે તૃપ્ત અને હષ્ટ થવાની શક્તિ વગરનાં એવાં ચિન્તામણિરત્ન વિગેરે શું ફળ આપતાં નથી? - આવી રીતે પૂર્વાચાર્યોએ પણ કહ્યું છે કે-જેમ મ આદિને યાદ કરવાથી અને અગ્નિઆદિની સેવા કરવાથી ઈષ્ટસિદ્ધિ અને શીતાદિના નાશ વિગેરે રૂ૫ ફળ થાય છે, તેવી રીતે અહિં પણ ભગવાનની પ્રતિમાની પૂજાથી કેઈ પણ જાતને ફાયદો ભગવાનને ન હોય અને તેથી તે તૃપ્ત કે સંતુષ્ટ થયેલ ન ગણાય, તે પણ તેમની પ્રતિમાની પૂજાથી તેને પૂજકોને તે જરૂર ફાયદો થાય છે.
આવી રીતે પિતાના અને શાસ્ત્રકાર–મહારાજાના વચનથી મૂર્તિનામના ક્ષેત્રને અંગે પિોતે કરાવેલા બિંબેના માટે વિધિ જણ- છે, અને એવી જ રીતે બીજાઓએ કરાવેલા તેમજ નહિં કરાવેલા શાશ્વત જિનબિંબ હોય તેની પણ યથાગ્ય પૂજન આદિ વિધિ જરૂર કરવી જોઈએ. " કેમકે જિનેશ્વર ભગવાનની પ્રતિમાજી ત્રણ પ્રકારે હોય છે. એક તે પિતે અથવા બીજાએ ભક્તિ કરીને દહેરામાં સ્થાપન કરેલી, જે અત્યારે પણ મનુષ્ય વિગેરેથી બનાવાય છે. બીજી મંગળને માટે કરાવેલી કે જે ઘરની શાખમાં મંગળને માટે કરાવાય છે, તે મંગળની પ્રતિમા કહેવાય છે. શાશ્વતી પ્રતિમા તે તે કહેવાય કે અધલક, તિછલેક અને ઊર્થલેકમાં રહેલા જિન-ભવને માં છે, ત્રણ લેકમાં એવું કોઈ પણ સ્થાન નથી કે જે સ્થાન ભગવાન જિનેશ્વર મહારાજની, પ્રતિમાજીએ કરીને પવિત્ર થયેલું ન હોય. જિનેશ્વર ભગવાનની પ્રતિમાજીની પૂજાદિક ક્રિયા વીતરાગપણાનું આપણું કરીને કરવી ‘ઉચિત છે.
બીજા એવા જિનભુવન ક્ષેત્રમાં પોતાનું ધન વાપરવાનું એવી રીતે છે કે-શલ્ય વિગેરેએ કરીને રહિત એવી ભૂમિમાં
Page #34
--------------------------------------------------------------------------
________________
આગમત જિનેશ્વરમહારાજનું મન્દિર બનાવવું. કારીગરોએ પિતાની મેળે બનાવેલ લાકડાં અને કાષ્ઠ વિગેરે દળીયાં લેવાં, અને સુથાર વિગેરે નેકરને ઠગવા નહિં, ચાકરી કરનારાઓને અધિક પગાર આપ, છ જવનિકાયની રક્ષા અને યતનાપૂર્વક વર્તવું
વૈભવ પ્રાપ્ત થયું હોય તે ભરતાદિકની માફક રત્નની શિલાએથી જિનમન્દિર બનાવવાં, તેનાથી તળીયું બંધાવવું, મણિના થાંભલા-પગથી કરવાં, સેંકડે રત્નમય તેરણાથી શોભાવવું, મહેટી. વ્યાખ્યાનશાળાઓ અને મહેટા મહેટા ઝરૂખાઓ કરવા, પુતળીઓની રચનાથી સ્તંભ વિગેરેના ભાવે શેભાવવા, કપુર, કસ્તુરી, અગર વિગેરેના બનેલા ધૂપને બાળતાં ઉત્પન્ન થતે જે ધૂમાડાને સમુદાય તેને દેખીને મેરનાં ટોળાં મેઘની શંકાથી જ્યાં કેલાહળ કરી રહ્યાં હોય એવી રીતે ધૂપ જ્યાં ઉખેવાતે હોય, ચારે પ્રકારનાં તત આદિ વાત્રે અને બારે પ્રકારનાં નંદી-વાઈના શબ્દથી આકાશ અને પાતાળ. શબ્દમય થઈ ગયું હોય, દેવાગ વિગેરે અનેક પ્રકારના વસ્ત્રોના ચંદરવાઓ. હેય અને તેમાં મેતીના ઝુમખાએ ટાંગેલા હોય, ઉછળતા-પડતા -ગાતા–નાચતા અને કુદતા એવા સિંહ વિગેરેના શબ્દોની માફક દેવતાના સમુદાયે કરાતા મહિમાની અનુમોદનાથી હર્ષવાળા મનુષ્ય જયાં થયા હોય, અનેક પ્રકારના આશ્ચર્યથી લકે ચકિત થયા હોય ચામર-દેવજ-છત્ર વિગેરે અલંકારોથી શોભિત હોય, શિખરે વિયે-- વજયન્તીને બાંધેલી ઘૂઘરીઓના ઝણકારથી સકળદિશાઓના ભાગે વ્યાપ્ત થયા હોય, કૌતુકથી કે આવેલા સુર-અસુર અને કિન્નરગણે હરિફાઈથી જ્યાં ગીત શરૂ કર્યા હોય અને ગાયન કરનારાના ગીતધ્વનિથી દેવતાઈ ગાયન કરનારાઓને મહિમા પણ ઝાખે થયે હોય, લાગલગટ તાલારસ-રાસડા-હલ્લીસક વિગેરે પ્રબન્ધના અનેક પ્રકારે અભિનયનમાં વ્યગ્ર થયેલી કુલાંગનાઓને દેખીને ભવ્યલે કે જેમાં ચમત્કાર પામતા હેય, અનેક પ્રકારે કરાતા નાટકના રસે કરીને રસિકલેકેનું મન ખેંચાઈ ગયું હોય, એવા જિનભવનનું બનાવવું તે જિનભવનક્ષેત્ર કહેવાય
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૭
પુસ્તક ૧-લું
એ જિનભવન મહેટા પર્વતના શિખર ઉપર કરાય, જિનેશ્વર ભગવાનના જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન–અને મોક્ષ એ ચાર સ્થાનમાં કરાય, થાવત્ સંપ્રતિમહારાજની પેઠે દરેક શહેરે અને દરેક ગામે, તથા સ્થાને સ્થાને કરાય. એ વૈભવ કદાચ ન હોય તે ઘાસની ઝુંપડી આદિથી પણ જિનભવન કરવું જોઈએ.
શાસ્ત્રકાર મહારાજા ફરમાવે છે કે પરમગુરૂ એવા તીર્થકર ભગવાનને ઉદ્દેશીને જેઓ ઘાસની પણ ઝુંપડી કરે અને તેમાં એક પુષ્પ પણ ચઢાવે તે મનુષ્યના પુણ્યનું પ્રમાણ કયાંથી થઈ શકે? તે પછી જેઓ હટી દઢ અને સજ્જડ એવી શિલાઓના સમુદાયથી ઘડાયેલા જિનભવનને શુભમતિથી બનાવે તે મહાભાગ્યશાળીઓ ઉમાનિકદેવપણે ઉત્પન્ન થાય તેમાં આશ્ચર્ય શું?
જે જિનભવનને કરાવનાર રાજા વિગેરે હોય તે તેને ઘણું ભંડાર–નગર–મંડળે અને ગેકુળ વિગેરે આપીને જિનભવનક્ષેત્રમાં ધન વાપરવું જોઈએ. જેવી રીતે નવા જિનભવને બનાવીને ચૈત્યક્ષેત્રમાં ધન વપરાય છે, તેવી જ રીતે જીર્ણ અને શીર્ણ એવાં ચૈત્યને સમારવાં નષ્ટ ભ્રષ્ટ એવા ચૈત્યને ઉદ્ધાર કરે તે પણ ચૈત્યક્ષેત્રજ કહેવાય છે.
આ સ્થાને શંકા કરે છે કે નિષ્પાપ એવા જૈનધર્મને આચરવામાં અતિનિપુણ એવા લોકોને જિનભવન અને બિંબનાં પૂજાદિક કરવા તે અનુચિત જેવા જ લાગે છે, કારણ કે તે છએ છવાયની વિરાધનાનું કારણ છે, કેમકે તેમાં ભૂમી ખેરવી પડે, કાષ્ઠ, ઈટ વિગેરે લાવવું પડે, ખાડા ખોદવા પડે, ઈંટો ચણવી પડે, પાણીના ધોધ ચાલે, વનસ્પતિ અને ત્રસકાયની પણ વિરાધના વિના તે થતા નથી.
આવી શંકાના સમાધાનમાં જણાવે છે કે-જે મનુષ્ય સર્વ વિરતિરૂપ સંયમને ન લઈ શકવાથી આરંભ-પરિગ્રહમાં રહેલ છે અને કુટુમ્બના પરિપાલન માટે ધનનું ઉપાર્જન કરે છે, તેને ધન ઉપાર્જન કરવા પ્રયત્ન નિષ્ફળ ન જાય, માટે જિનભવન વિગેરેમાં આ. ૨
Page #36
--------------------------------------------------------------------------
________________
આગમત
ધન ખર્ચવું જ જોઈએ, અને એ કલ્યાણકારી છે, એવી રીતે ધનને સદુપયેગ કલ્યાણકારી છતાં પણ ધર્મને માટે ધન ઉપાર્જન કરવું તે તે ઉપયેગી નથી, કારણ કે આવું કહેવામાં આવ્યું છે કે જેમ કચરાથી ખરડીને અંગોપાંગને ધવાં તેના કરતાં છેટે રહીને કચરાને સ્પર્શ ન કરે તે સારું છે, તેવી રીતે ધર્મને માટે જેને પૈસાની ઈચ્છા રાખવી હેય તેને તે ઈચછા ન કરવી તે જ શ્રેષ્ઠ છે.
કદાચ કહેવામાં આવે કે-જેમ વાવડી, કૂવા, તળાવ વિગેરે દાવવાથી વર્તમાનમાં કીર્તાિ–જશ વિગેરે થાય તે પણ તે ભવિષ્યમાં અશુભને બંધાવનાર છે, એવી રીતે જિનભવનાદિકનું કરવું તે પણ ભવિષ્યમાં અશુભ-અનુબંધવાળું હશે. એમ નહિ કહેવું. કારણ કે જિન ભવન તે સમગ્ર–ગુણનું ધામ એવા સંઘને સમાગમ થવાનું કારણ છે. ધર્મદેશના પણ તેમાં બની શકે છે, ધર્મરત્ન અંગીકાર કરવાનું બની શકે છે, માટે આ જિનભવન વિગેરે તે નક્કી ભવિષ્યના શુભના ઉદયને કરનાર જ છે.
કે એમાં છ કાયની દ્રવ્ય થકી વિરાધના દેખાય છે, પરંતુ યતનાથી પ્રવર્તવાવાળા ગૃહસ્થને તે વિરાધના હોતી નથી, દયાને આધીન થયેલા તે ગૃહસ્થ સૂક્ષ્મ એવા પણ છાની રક્ષા કરનારા હેય છે એટલે તેમને વિરાધના લાગે નહિ. શાસ્ત્રકારોએ પણ કહ્યું છે કે–સૂત્રની વિધિએ કરીને સંયુક્ત અને યતનાથી પ્રવર્તવાવાળાને જે વિરાધના થાય છે તે વિરાધના નથી, પણ પરિણામે નિર્જરને આપનાર છે,
એક વાત તે ચેકખી છે કે તેનાથી પ્રવર્તનારને પણ સૂત્રની વિધિથી પ્રવર્તાવા સાથે મનની શુદ્ધિ પણ હોવી જોઈએ, સંપૂર્ણ ગણિપિટકના સારને ધારણ કરનારા ત્રાષિએનું પરમરહસ્ય એજ છે કે કરનારાના પરિણામને પ્રમાણભૂત ગણવા, કેમકે તેઓ નિશ્ચયનું જ અવલંબન કરવાવાળા હોય છે
આવી રીતે જિનપૂજાનું સ્થાપન કર્યા છતાં અપવાદે જણાવે
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૯
પુસ્તક ૧-લું છે કે જે કઈ પ્રતિમાપ્રતિપન્ન હોવાને લીધે પિતાના કુટુમ્બને માટે પણ આરંભ ન કરે. તેવા ભાગ્યશાળીને જિનબિંબાદિની પૂજાદિનું પણ વિધાન ન હોય.
કહેલું છે કે-જે પુરૂષ શરીરાદિકને માટે છ-કાયની હિંસામાં પ્રવર્તે છે, તે પુરૂષે જિનેશ્વરમહારાજની પૂજામાં છ-કાયના જીવને વધ થાય છે, એમ સમજીને ન પ્રવતે તે ખરેખર અભિનિવેશમેહનીયને ઉદય છે એમ સમજવું.
કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિજી મહારાજ ફરમાવે છે કે આ ક્ષેત્રની બાબતમાં વિસ્તારથી સર્યું, અર્થાત્ ઘણે વિસ્તાર થઈ શકે તેમ છે પરંતુ ગ્રન્થના વિસ્તારના ભયથી આ વિષયને વિસ્તાર કરતા નથી.
અન્ય આચાર્યો અન્ય ગ્રન્થમાં-ભૂતિ ક્ષેત્ર માટે શું ફરમાવે છે?
ઉપર જણાવ્યા પ્રમાણે શ્રીરાયપાસેણી, જબૂદ્વીપ-પ્રજ્ઞપ્તિ, જીવાભિગમ અને શ્રીાતાસૂત્ર વિગેરે મૂળ આગમને અનુસાર ચૈત્યેની એટલે ભગવાન તીર્થંકર મહારાજની મૂતિ અને તેઓના મંદિરની અનાદિકાળથી હયાતી અને તેની પૂજ્યતા જણાવવામાં આવી છે, અને તે મૂતિ અને મંદિરરૂપી ક્ષેત્રની સાતક્ષેત્રમાં ક્ષેત્ર તરીકેની ઉપયોગિતા જણાવવા માટે કલિકાલસર્વજ્ઞ પૂ. પા. શ્રી હેમચંદ્રસૂરિજીએ રચેલા શ્રીગશાસ્ત્રની સાક્ષી આપીને તે ક્ષેત્રતરીકે તેની બનાવવાની સામાન્ય સ્થિતિ જણાવી છે. અને જેવી રીતે કલિકાલસર્વજ્ઞ પૂ.પા. શ્રી હેમચંદ્રસૂરિજી તે મંદિર અને મૂર્તિ બનાવવાને માટે જણાવેલું છે, તેવી જ રીતે મૂળશુદ્ધિગ્રન્થમાં આચાર્ય મહારાજ શ્રી પ્રદ્યુમ્નસૂરિજી, શ્રીશ્રાદ્ધવિધિમાં આચાર્ય મહારાજશ્રીરત્નશેખરસૂરિજી તથા શ્રીધમ સંગ્રહમાં ન્યાયાચાર્ય મહોપાધ્યાયજી શ્રીયશોવિજ્યજી તથા ઉપાધ્યાય શ્રીમાન વિજયજીએ તેને અનુસરતું મંદિર અને મૂર્તિના ક્ષેત્રની ઉત્પત્તિને માટે મુખ્યતાએ વિવેચન કરેલું છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૦.
આગમત જેવી રીતે મન્દિર અને મૂતિની ઉત્પત્તિ માટે તે ક્ષેત્રેનું આરાધન કરનારાને વિવેચન જાણવાની જરૂર રહે છે. તેવી જ રીતે તે ક્ષેત્રની આરાધનાની રીતિ અને ઉદ્ભરવાની રીતિ પણ જાણવા માટે દરેક ધર્મિષ્ઠ તત્પર રહે એ સ્વાભાવિક છે. તેથી તેમની જિજ્ઞાસાને તૃપ્ત કરવા તે મૂર્તિ અને મન્દિરના ક્ષેત્ર સંબંધી તપાગચ્છનાયક શ્રી દેવેન્દ્રસૂરિજીએ શ્રીશ્રાદ્ધદિનકૃત્યજીની અંદર કરેલું વિવેચન વિસ્તૃત છતાં પણ ઉપયોગી હોવાથી આ સ્થળે સામાન્ય રીતે જણાવવું યોગ્ય ગણાય છે.
જે કે ચાલુ અધિકાર આગમરૂપી ક્ષેત્રને છે, પરંતુ આગમશાસ્ત્રોની પ્રામાણિક્તા ત્યારેજ માની ગણાય કે જ્યારે તે આગમેના ફરમાવ્યા મુજબ આત્માની માન્યતા થાય અને વર્તવાનું થાય.
જે આગમશાસ્ત્રોને કેવળ માનવામાં આવે, પરંતુ તે તે આગમ-શાસ્ત્રોના કથન મુજબ વર્તન નહિ કરતાં તેનાથી વિરુદ્ધ વર્તન કરવામાં આવે છે તેવા વિરૂદ્ધ વર્તન કરનારાઓને શાસ્ત્રકારો આગમથી વિપરીત કરનારા અને આગમન ષી ગણે છે. પૂ આ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ ફરમાવે છે કે
तत्कारी स्यात् स नियमात् तद्वेषे चेति यो जडः ।
आगमार्थे तमुल्लंध्य तदनुक्ते प्रवर्त्तते ॥ १ ॥
અર્થાત્ જે મનુષ્ય આગમ-શાસ્ત્રોમાં કહેલા માર્ગથી વિરુદ્ધ પ્રવર્તાવાવાળો હોય છે અને આગમ-શાસ્ત્રોમાં કહેલા કથનને ઓળંગીને આગમશાસ્ત્રમાં નહિ કહેલા કથનમાં પ્રવર્તવાવાળા હોય છે તે મનુષ્ય શાસ્ત્રની અવજ્ઞા કરનારે છે, શાસ્ત્રને શ્રેષી છે, અને તે મનુષ્ય જડ–નનુષની કેટિનાં ગણાવે છે.
આવી રીતનું શાસ્ત્રકારે સ્પષ્ટ કથન કરેલું હોવાથી આગામશાસ્ત્રની માન્યતાની પુષ્ટિ કર્યા પછી તે ચૈત્ય અને મૂર્તિના ક્ષેત્રને આગમશાસ્ત્રને આધારે પિષણ આપવાની વધારે જરૂર ગણી છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું શ્રાદ્ધદિનકૃત્યકાર શું જણાવે છે?
ચૈત્ય અને મૂતિના ક્ષેત્રને આરાધવા માટે કેવી રીતે પ્રયત્ન ભવ્યજીએ કરવો જોઈએ તેને માટે ઉપર સૂચવેલે શ્રીશ્રાદ્ધદિનકૃત્ય(મૂલ)ને વિસ્તૃતપાઠ વાચક સમક્ષ રજુ કરાય છે.
तसाइजीवरहिए, भूमिभागे विसुद्धए । फासुएणं तु णीरेणं, इयरेणं गलिएणं उ ॥ २३ ॥ काऊणं विहिणा पहाणं, सेयवत्थणियंसणो । मुहकासं तु काऊणं, गिहबिबाणि पमजए ॥ २४॥
વાચકોને યાદ હશે કે પૂ. આ. શ્રીહરિભદ્રસૂરિજી માત્ર સે સેનિયા જેટલી મુડી જે શ્રાવકને હોય તે શ્રાવકે જરૂર ઘર-દહેરાસર કરવું જોઈએ. એમ જણાવે છે એજ વાતને અનુસરીને અન્ય આચાર્ય મહારાજશ્રી શું જણાવે છે? ગૃહત્યમાં શ્રાવકને ઉચિત-વિધિની રીતિ.
આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિજી મંદિર અને મૂર્તિક્ષેત્રની આરાધનાની રીતિમાં પ્રથમ ગૃહચૈત્યના બિબેને અંગે વિધિ જણાવે છે.
મુખ્યતાએ શ્રાવકવર્ગે ગૃહચૈત્યમાં ભગવાન જિનેશ્વરનું પ્રભાતે પૂજન કરતાં પ્રથમ સ્નાન કરવાની જરૂર છે, પરંતુ સ્નાન કરવાનું સ્થાન પ્રથમ શુદ્ધ હોવું જોઈએ.
નાન કરવાનું સ્થાન તેજ શુદ્ધ ગણાય કે જ્યાં કીડીના દરે ન હોય, લીલકુલ વિગેરેના જીવોથી યુક્ત ન હોય, વળી જે સ્થાનમાં ટેકરા-ખાડા ન હોય, છિદ્રો પણ ન હોય, તેવા સ્થાનને શાસ્ત્રકારે શુદ્ધ ગણે છે, અને તેવી જ જગો પર સ્નાન કરવું તે શાસ્ત્રજ્ઞા માનનારાઓને માટે હિતકારી છે.
* વર્તમાનકાળમાં પૂજાને માટે સ્નાન કરનારાઓ પણ સ્નાનની જગાની શુદ્ધિને ઉપગ ન રાખતાં લીલકુલની જમાવટ, કીડીના દરે અને બીજા પણ અનર્થ જીવવિરાધનાનાં સ્થાને સ્નાન કરતા
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૨
આગમત હોય કે કરવા ટેવાયેલા હોય તેઓએ આ શાસ્ત્રકારે જણવેલી શુદ્ધ ભૂમિની વાત ધ્યાનમાં રાખવાની છે.
ઉપર જણાવેલી શુદ્ધ-જગ્યામાં સ્નાન કરનારે મુખ્યતઃ અચિત્ત જલથી સ્નાન કરવું એમ શાસ્ત્રકારે ફરમાવે છે. સ્નાન કરનારા શ્રાવકવગે શાસ્ત્રકારે ફરમાવેલા અચિત્ત-જલના ઉપગ ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. કેમકે જ્યારે સ્નાન કરવાનું અચિત્ત-જલે જણાવ્યું છે, તે પછી તળાવ–સરેવરનદી વિગેરેમાં સ્નાન કરવાનું ગૃહબિંબની પૂજાને માટે કેઈપ્રકારે ઉચિત ન હોય તે સ્વાભાવિક છે,
વળી શાસ્ત્રકાર સ્નાનના પાણીને અંગે અપવાદ પણ જણાવે છે કે જે કદાચિત્ અચિત્ત-જલની સગવડ હોય નહિં, અગર કરી શકે નહિ, અને કદાચિત સચિત્ત-જલથી સ્નાન કરવાનેજ પ્રસંગ આવે તે પણ તે સ્નાન કરવાનું પાણી ગળેલું તે હોવું જ જોઈએ.
આ વાત જેઓ ધ્યાનમાં રાખશે તેઓ બંબ છોડીને પાણીને ઘાણ વાળવાનું કદી પણ શીખશે નહિ. જયણુપૂર્વક પ્રવૃત્તિ થવી જોઈએ.
- શુદ્ધ એવા વિભાગમાં અને અચિત્ત કે ગળેલા જળથી સ્નાન કરનારે પણ તેનાથી જ કરવું, એ જણાવવા માટે પૂ. આ૦શ્રી દેવેન્દ્રસૂરિજી કહે છે કે પ્રમાણસર પાણી હોય અને જ્યાં સંપતિમ છે કે જે મછર, ડાંસ વિગેરે હોય છે તેની ઉત્પત્તિના કારણરૂપ ન બને તેવી રીતે યતના પૂર્વક શ્રાવકે સ્નાન કરવું જોઈએ. પૂજા સમયે કેવાં વસ્ત્ર પહેરવા જોઈએ.
ભૂમિ, પાણી અને નાનને વિધિ જણાવ્યા પછી શાસ્ત્રકાર પરિધાનને અંગે જણાવે છે કે પૂજા કરવા તૈયાર થયેલા મહાનુભાવે વેત વસ્ત્ર પહેલાં હોવાં જોઈએ. પૂજાની વિધિમાં જે કે ષોડશકવૃત્તિ વિગેરે ગ્રન્થમાં સિત એટલે સફેદની સાથે શુભ એવું વિશેષણ હેવાથી અર્થાત્ આ શ્રી હરિભદ્રસૂરિજીએ “સિતામવાળ” એમ
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૩
પુસ્તક ૧-લું કહેલું હોવાથી અન્ય રંગના વસ્ત્રોનું પણ વિધાન જણાવેલું છે, છે પરંતુ શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ વેતવસ્ત્રનું જ વિધાન કરે છે
અને ઉદાયીરાજાની પટરાણી શ્રી પ્રભાવતી દેવીને જે અધિકાર નિશીથસૂત્ર વિગેરેમાં આવે છે તેમાં પણ સફેદ શિવાયના રંગવાળા વનું પૂજામાં સર્વથા અનુસૂચિતપણું જણાવવામાં આવ્યું છે.
આજ અપેક્ષાએ શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ પૂજાના વસ્ત્રોનું વિધાન કરતાં પણ સફેદ વસ્ત્ર હોવાનું જણાવે છે. અને શ્રાદ્ધદિનકૃત્યગ્રંથના મૂલસૂત્રને કરનારા પૂર્વાચાર્ય પણ સેવનથળચરો એમ કહીને વેતવસ્ત્ર પહેરવાનું સ્પષ્ટપણે જણાવે છે. શ્રી દેવેન્દ્રસૂરિજીના અને શ્રી શ્રાદ્ધદિનકૃત્યના મૂળકાર આચાર્યના મુદ્દા પ્રમાણે સિતામવા એ જગપર શુભશબ્દ માત્ર સફેદ વસ્ત્રની પવિત્રતા માટે જણાવવામાં આવેલ હોય એમ ગણવામાં આવ્યું હશે. આ વાતને વિચારવાનું વાચકે ઉપર છોડીને આગળ આવતાં ગ્રન્થકાર શું કહે છે તે વિચારીએ વસ્ત્રના યુગ્મમાં અષ્ટપટ થાય તેવું ઉત્તરાસણ હેવું જોઈએ.
વર્તમાનકાળમાં કેટલેક સ્થાને પહેરવાના અને ઓઢવાના એ બે વસ્ત્રો કરતાં મુખકેશ બાંધવા માટે ત્રીજું વસ્ત્ર રાખવામાં આવે છે, પરંતુ દેવેન્દ્રસૂરિજી મહારાજ ચેકખા શબ્દોમાં જણાવે છે કે પવિત્ર અને સફેદ એવા વસ્ત્રનું યુગ્મ એટલે જેલુંજ માત્ર જોઈએ. અને તે ઓઢેલા વસ્ત્રના છેડાથી આઠપડે મુકેશ કરે જોઈએ.
યાદ રાખવું કે પ્રાચીનકાળમાં ઉત્તરાસણનાં વસ્ત્રો મોટા પ્રમાણમાં રાખતા હતા, અને તેથી તેના છેડે આઠપડે મુખકેશ કરવા જેટલી અનુકુળતા બરોબર રહી શકતી હતી. તેવી રીતે તે મુખકેશને ભાગ ગૌત્યવદન કરતી વખતે અને ભૂમિપ્રમાર્જન માટે કામ લાગતું હતું. કેમકે જેવી રીતે પૂજન કરતી વખતે આઠપડા મુખકેશની જરૂર ગણવામાં આવી છે, તેવી રીતે અગર તેથી પણ અધિકપણે ચૈત્યવન્દનરૂપી ભાવપૂજા કરતી વખતે ચૈત્યવંદનની જગ
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૪
આગમત
રાસામાં
માને
પુંજવાનું જરૂરી ગણવામાં આવ્યું છે. આ વાત જ્યારે ઉત્તરાસણનું વસ્ત્ર લાંબુ હોય તે ઘટી શકે. વળી એવું લાંબુ ઉત્તરાસણનું વસ્ત્ર હોય તે ચૈત્યવંદન આદિ કરતી વખતે મુખ આગળ પણ તે ઉત્તરાસણને છેડે રાખતાં ઉત્તરાસણની વિધિને ભંગ ન થાય. ટુંકા ઉત્તરાસમાં મુખકોશ માટે જુદું વસ્ત્ર રાખવું પડે અને ચૈત્યવંદન કરતી વખતે ભૂમિનું પ્રમાર્જન ન થાય, તેમજ ચૈત્યવંદનનાં સૂત્ર કે તેત્રે બોલતી વખતે જયણાની પણ ખામી રહે
આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ ઉત્તરાસણના છેડાથી મુખકેશ બાંધવાનું કહી લાંબુ ઉત્તરાસણ રાખવાનું સૂચવે છે, ઉત્તરાયણ બાંધવાનું કારણ શું?
શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજ જણાવે છે કે ઉત્તરાયણ બાંધવાનું કારણે નાસિકાના શ્વાસને ભગવાન ઉપર જતે રેકવા માટે છે. - જો કે આચાર્ય મહારાજ મુખકોશનું નિયમિતપણું જણાવી પૂજા કરવાનું કહે છે, પરંતુ પૂઆ૦ શ્રી હરિભદ્રસૂરિજી શ્રીપંચાશક નામના શાસ્ત્રમાં મુખકોશ બાંધવા માટે યથાસમાધિ એમ કહીને નાસિકાબંધનનું અનિયમિતપણું જણાવે, છે. એટલે મુખના શ્વાસને રોકવા માટે તે મુખકેશ બન્નેના મતે નિયમિત છે જ! પરંતુ તેવા કેટલાક મનુષ્ય હોય છે કે જેઓ નાકના શ્વાસનું રૂંધન ખમી શકે નહિં તેવાઓને માટે નાકના શ્વાસને રોકવામાં વૈકલ્પિકપણું ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ રાખ્યું હોય તે નવાઈ નથી!
કદાચ કહેવામાં આવે કે કાત્સર્ગ જેવા અનુષ્ઠાનમાં પણ શ્વાસની છુટ રાખવામાં આવે છે અને તેને માટે ગ્રાહ્ય રાતિi વિગેરે પાઠ કહેવામાં આવે છે. અને વ્યાખ્યાકારે પણ સાફ શબ્દો માં જણાવે છે કે ધાસનું રુંધન કરવું કેઈપણ પ્રકારે વ્યાજબી નથી, માટે ઉશ્વાસ અને વિશ્વાસને આગાર રાખવામાં આવ્યું છે, આવી રીતે જ્યારે શાસ્ત્રકારે શ્વાસ રોકવાની મનાઈ કરે છે. ભગ
Page #43
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું વાન્ હરિભદ્રસૂરિજી શ્વાસના રોધને માટે યથાસમાધિ લખે છે, તે પછી આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજી નાકને શ્વાસ રોકવા માટે નિશ્ચય કેમ બતાવે છે?
આવી રીતે કથન કરનારે ધ્યાનમાં રાખવું જોઈએ-કે અષ્ટપટને મુખકેશ બાંધવાથી માત્ર ભગવાનની પ્રતિમા ઉપર સીધા શ્વાસનું જવું જ રોકાય છે, પરંતુ મુખકેશની અંદર શ્વાસની ગતિ રૂંધાતી નથી, તેથી મુખકેશ બાધવાનું પ્રયોજન નાસિકાના શ્વાસના નિરોધને માટે જણાવ્યું છે, તે ભગવાનની પ્રતિમાજી ઉપર જતા શ્વાસની અપેક્ષાએ છે, અને એવી રીતે તે મુખકેશની માફક નાસિકાના શ્વાસનું રોકાણ ભગવાન ગૌતમસ્વામીજીએ મૃગાપુત્રને દેખવાની વખતે કર્યું છે, એમ શ્રીવિપાકસૂત્રમાં સ્પષ્ટ કથન છે. ગૃહત્યમાં પ્રથમ પ્રતિમાજીનું
ફૂટ જજ થવું જોઈએ.
સ્નાન કરી વેતવસ્ત્ર પહેરી આઠપડો મુખકેશ કરીને ગૃહચૈત્યના બિંબને પંજણીથી પ્રમાર્જન કરે.
પૂજા કરનારા દરેકે ધ્યાન રાખવાની જરૂર છે કે તીરછ લેકમાં તે વિકસેન્દ્રિય વિગેરે ની ઉત્પત્તિ પણ છે અને તે ત્રસજીના આરંભના ત્યાગને માટે મેરપીંછીથી ભગવાનની પ્રતિ– માજીનું પ્રમાર્જન કરવાની જરૂર છે. પરંતુ દેવલેકમાં કુંથુઆ વિગેરે વિકલેન્દ્રિય-જીવની ઉત્પત્તિ નથી.
વળી દેવતાઓ ત્રસજીવના સંકલ્પવાળા વધથી વિરમેલા પણ હોતા નથી, છતાં ફક્ત આચારની દૃષ્ટિએ જ દેવતાઓ પણ દેવલેકમાં ભગવાનની પ્રતિમાઓનું અર્ચન કરવા પહેલાં મારપીંછીથી પ્રમાર્જન કરે છે.
આ દેવલેકની સ્થિતિને વિચારવાવાળે કંઈપણ સુજ્ઞ મનુષ્ય જિનેશ્વર ભગવાનની પ્રતિમાના અભિષેકાદિકને કરવા પહેલાં પ્રમાર્જનની આવશ્યકતા ગણ્યા સિવાય રહેશે નહિ.
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૬
આગમત જયણું એજ ધર્મ
ઉપલી વસ્તુસ્થિતિ સમજનાર મનુષ્ય સહેજે સમજી શકશે. કે પૂજા કરનારાના ભાવ યતનામાં ઓતપ્રેત થયેલા હોય છે, અને તેથી સ્નાનની ભૂમિમાં પણ જાણું અને સ્નાનના પાણીમાં પણ જયણા, સ્નાન કરવામાં પણ જયણું, યાવત્ ગૃહચૈત્યના બિંબને પૂજવાથી પહેલાં પણ જયણાના પરિણામ આગળ પડતાજ રહે છે,
આવી રીતે જયણુના પરિણામવાળા શ્રાવકને ઉદ્દેશીને શાસ્ત્રકારે કહે છે કે જે ભગવાન જિનેશ્વરની પ્રતિમાના પૂજનરૂપી દ્રવ્યસ્તવમાં છએ કાયાની વિરાધના વિગેરે દેખાય છે તે પણ કૂવાના દેખાતે કરીને શ્રાવકોને દ્રવ્યસ્તવ કરવા–લાયક જ છે,
શાસ્ત્રને સમજનારે મનુષ્ય સહેજે સમજી શકશે કે યતના કરનારાથી થતી વિરાધના કેઈપણ પ્રકારે બંધના ફળને દેનારી નથી. તેવી રીતે અહિં પણ યતના સાથે ભક્તિના પરિણામવાળાને. વિરાધનાના અશુભ-ફળીને નાશ થઈ શુભ-ફળની પ્રાપ્તિ. થાય છે.
જે કે કુવાનું દષ્ટાન્ત આવશ્યકાદિ શાસ્ત્રોમાં દ્રવ્યસ્તવને માટે સ્થાને સ્થાને કહેવામાં આવે છે, પરંતુ આચાર્ય મહારાજશ્રી દેવેન્દ્રસૂરિજીએ તે એ દષ્ટાન્તને જ્ઞાતતરીકે ઉપનયમાં ઉતારેલું છે. તે ઉપનય આવી રીતે છે. દાન્તની ઉપાય તરીકે જના
દષ્ટાન્તમાં જેમ કોઈ પુરુષ જણાવ્યું હતું તેમ અહિ ભવ્યજીવ લે,
શ્રેષ્ઠ માર્ગ માંથી આવીને તેનું જંગલનું ભટકવું જણાવ્યું હતું તે રીતે અહિં સમ્યગ્દર્શનાદિમાગથી એવેલે એ ભવ–અટવીમાં ભટકતે જીવ સમજ,
દષ્ટાન્તમાં તૃષ્ણા, તાપ, અને મેલ વગેરેથી તે પુરૂષની
Page #45
--------------------------------------------------------------------------
________________
ર૭
પુસ્તક ૧-લું હેરાનગતિ જણાવી હતી, તેવી રીતે અહિં લેભ, તૃષ્ણ અને પાપે કરીને આ જીવની હેરાનગતિ સમજાવી,
દષ્ટાન્તમાં જેમ નીચી ધરતીમાં ક ખોદવાની વાત હતી, તેવી રીતે અહિં વિવેકરૂપી ભૂમિમાં વ્યસ્તવરૂપી કુ દવાનું સમજવું.
દષ્ટાન્તમાં જેમ કુવે ખેદવાથી પાણી મળ્યું અને તૃષાને નાશ થયે, તેવી રીતે જબરદસ્ત હર્ષને હૃદયસ્થલમાં ધારણ કરનારે ભગવાનના ગુણની ભાવનાને ધારણ કરતે જીવ વિષય સંબંધી તીવ્ર તૃષ્ણને નાશ કરે છે,
વળી દષ્ટાન્તમાં જણાવેલા કુવાના પાણીથી જેમ બીજાઓની' પણ તૃષ્ણનું હરણ થવાનું જણાવ્યું છે, તેવી રીતે અહિં પણ દ્રવ્યસ્તવની અનુમોદના કરીને ભગવાનના ગુણેમાં લીન થનારા અન્ય-મહાનુભાવોની પણ વિષય-તૃષ્ણારૂપી તૃષા નાશ પામે તેમાં આશ્ચર્ય નથી,
વળી તે શ્રાવકે કરેલા દ્રવ્યસ્તત્રવાળી ભગવાનની મૂર્તિના દર્શન કરવાને આવેલા મુનિમહારાજાના દર્શનથી ભવ્ય કષાયરૂપી અગ્નિના તાપની શાન્તિને પામે, તેમજ તેમની દેશનારૂપી અમૃતધારાથી પણ કષાય–અગ્નિના તાપની શાતિ થાય એ સ્વાભાવિક હેવાથી તૃષા અને તાપ બનેની શાંતિ થઈ એમ ગણાય.
ભવ્ય-જીને જિનેશ્વરભગવાનના માર્ગની મુનિમહારાજે કરેલી દેશના પરિણમે અને તેથી તે ભવ્યજીવ દાન વિગેરે સુકૃતને કરે તેમાં નવાઈ નથી અને તે સુકૃતથી પહેલાંના બાંધેલા પાપરૂપી. મળને સર્વથા ક્ષય થાય.
એટલે તૃષ્ણા, તાપ અને મલના ક્ષયની માફક વિષય-તૃષ્ણા,. કષાય-તાપે અને પાપ–મલને દ્રવ્યસ્તવના પ્રભાવે ક્ષય થાય છે. એ કથન વિચારકેને માટે બરોબર વ્યાજબી છે,
આ કારણથી વિષય-તૃષ્ણાદિથી ઘેરાએલા શ્રાવકને.
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૮
આગમજ્યોત દ્રવ્યસ્તવ કરે છે. એમ આચાર્ય મહારાજશ્રી દેવેન્દ્રસૂરિજી જણાવે છે,
પૂર્વે જણાવ્યા પ્રમાણે સ્નાનાદિકને વિધિ કહ્યા પછી ગ્રન્થકાર મહારાજ પૂજા વિધિ આવી રીતે કહે છે–
ભગવાન જિનેશ્વરમહારાજની પ્રતિમાનું મોરપીંછીથી પ્રમાર્જન કર્યા પછી નાસિકા તૃપ્ત કરે એવા ચન્દનાદિક મિશ્ર-જલથી ભગવાન જિનેશ્વરમહારાજની મૂર્તિનું પ્રક્ષાલન કરવું અને ગશીર્ષચંદન, કપુર વિગેરેથી ભગવાનને વિલેપન કરી તાજા અને સુગન્ધી કુલે, ચૂર્ણ અને અગરૂઆદિના ધૂપથી તેમજ દીપ, શાલિ આદિ તદુલ અને બીજોરા વિગેરે ફળેથી ભગવાનનું પૂજન કરવું.
શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ જણાવે છે કે-ઘતથી પૂજા કરવાનું કહ્યું છે તે ઉપલક્ષણરૂપ છે, માટે સર્વ પ્રકારના નૈવેદ્યોથી કરીને અને નિર્મલ પાણીથી ભરેલા શંખાદિકભાજનેથી કરીને શ્રાવકોએ હંમેશાં પૂજન કરવું જોઈએ.
આવી રીતે પૂજન વિધિ જણાવીને પૂજાના ફળના દાન્ત જણાવતાં શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ કહે છે કે
શ્રી જૈનશાસનમાં પૂજાના પ્રભાવે દેવપણું, રાજાપણું તેમજ તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે એમ કહ્યું છે, માટે ભવ્યજીએ - ભગવાન તીર્થકર ભગવાનની પૂજા કરવી જોઈએ.
વિધિવાદ તરીકે પૂજાનું ફલ જણાવી ચરિતાનુવાદ તરીકે પૂજાનાં ફળ જણાવતાં કહે છે કે-નીચે જણાવેલા જી પૂજાથી પિતાની સદ્ગતિને સાધી શક્યા છે.
૧ સ્થાવરા (વૃદ્ધ ડેસી) ૨ કરૂનરેન્દ્ર ૩ સુવતશેઠ ૪ જિનશેખર સત્યકી ૬ વાસુદેવ ૭ મહાયશસ્વી એવા નારદ.
Page #47
--------------------------------------------------------------------------
________________
યુસ્તક ૧-લું
આ છએ ભગવાનની પૂજા કરી કલ્યાણને સાધ્યું છે.. વિશેષથી જાણવાની ઈચ્છાવાળાએ તેમની કથાઓ શ્રાદ્ધદિન કૃત્ય માંથી જોઈ લેવી,
આવી રીતે દ્રવ્યપૂજાને અધિકાર જણાવી ભાવપૂજાને અધિકાર જણાવતાં આચાર્ય મહારાજ કહે છે કે
આઠ પ્રકારના દ્રએ કરીને જગતના બંધુ એવા જિનેશ્વર, ભગવાનનું પૂજન કરી મુદ્રાદિકની વિધિ પૂર્વક જિનેશ્વરમહારાજનું સ્તુતિ-સ્તેત્રાદિથી વન્દન કરવું જોઈએ.
શ્રાદ્ધદિનકૃત્યની ટીકામાં આ સ્થાને મુદ્રાઓનું સ્વરૂપ અને. વિષય સમજાવવા સાથે ચૈત્યવંદનના જઘન્ય, મધ્યમ અને ઉકૃષ્ટ. ભેદો જણાવી ઈરિયાવહી વિગેરે સૂત્રોની વ્યાખ્યા કરવામાં આવી છે, તે તેના અર્થીઓએ ત્યાંથીજ જોઈ લેવી. શકસ્તવની રીતિ કેવી?
ચૈત્યવંદન કરનારાને ચૈત્યવંદને જુદાં જુદાં બેલવાનાં હોય. છે, પરંતુ શકસ્તવરૂપી દંડક તે બધાને એક સરખું બોલવાનું હોય છે, તેથી તે નમુલ્થ શુંને વિધિ બતાવે છે.
મસ્તકને ત્રણ વખત જમીન ઉપર લગાવી, ડાબે ઢીંચણ કંઈક ઉંચે કરી, ઉત્તરાસનના છેડાથી મુખને ઢાંકીને ગમુદ્રાપૂર્વક ભક્તિથી રૂડી રીતે શક્રસ્તવને કહેવું જોઈએ, એમ ભગવાન દેવેન્દ્રસૂરિજી જણાવે છે.
શકસ્તવની વ્યાખ્યા જાણવાની ઈચ્છાવાળાઓએ શ્રાદ્ધદિન કૃત્યની વૃત્તિ જોઈ લેવી.
શકસ્તવની વ્યાખ્યામાં જ મેઘકુમારની કથા તથા દ્રવ્ય તીર્થકરને વંદનમાં મરીચિની કથા કહેલી છે. તે ટીકા ઉપરથી સમજવી.
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૦.
આગમત ચૈત્યસ્તવમાં લક્ષ્ય રાખવા જેવી બીનાઓ.
નમુક્ષુ થી શ્રીભાવજિન અને દ્રવ્ય જિનનું વંદન કર્યા પછી સ્થાપનાદિનના વંદનને માટે ચિત્યસ્તવ કહેવાને અંગે જણાવાયું છે કે સ્પષ્ટ અક્ષર-પદો અને સંપદાઓ બેલવા પૂર્વક દરેક પદે અને - અભ્યપગમઆદિ અર્થને વિચારતે જિનેશ્વર ભગવાનની પ્રતિમામાં
જ માત્ર જેણે દૃષ્ટિ સ્થાપના કરી છે એ અને નિદાનાદિ દોષથી - રહિત મનવાળે શ્રાવક શ્રીજિનેશ્વર મહારાજની વંદન-પૂજા આદિના ફિલને માટે કાઉસગ્ન કરે
अरिहंत चेइयाणं करेमि काउसरगं भने ठामि काउसरगं એ અભ્યપગમ કહેવાય.
વંદભુવત્તિઓએ વિગેરે નિમિત્તા કહેવાય. નિરૂવસગ્ગવરિઆએ વિગેરે હેતુઓ કહેવાય. ઊસસિએણું વિગેરે એકવચન વાળા આગા કહેવાય. સુહમેહિં વિગેરે બહુવચનવાળા અગા કહેવાય. આઠ વિગરે શ્વાસોશ્વાસ કાઉસગનું પ્રમાણ કહેવાય.
આ છ વસ્તુઓ ઉપર આ કાઉસગ્ગ કરનારે ધ્યાન રાખવું જોઈએ.
આ ચૈત્યસ્તવના કાર્યોત્સર્ગમાં વન્દgવરિઆએ વિગેરેમાં પૂજન અને સત્કાર-સન્માનને માટે જે કાર્યોત્સર્ગ કરવામાં આવે છે, તેમાં સાધુઓને પણ કરાવવાનું અને અનુદવાનું હોય છે, માટે તે અગ્ય નથી.
શ્રાવક છે કે પૂજનાદિક પ્રતિદિન નિયમિત કરનારે હોય છે જ, પરંતુ તે પૂજનાદિકથી સંતોષ નહિ માનતાં પૂજનાદિકનું અપરિમિતપણું ગણી તેની પ્રાર્થના માટે જે કાર્યોત્સર્ગ કરે તે પણ વાસ્તવિક છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૩૧ ભગવાન જિનેશ્વર મહારાજની પિતાની રીતે કરાતી ભક્તિને પૂર્ણરૂપ ગણનાર મનુષ્ય કેટલે બધે માર્ગથી અને સમ્યગ્દર્શનથી ચૂકે છે તે જણાવવા માટે ટીકાકાર મહારાજે “કેઈએ ન વાંધા હેય તેવી રીતે હું વાંદુ” એ વિચાર ધરાવનાર દશાણુંભદ્ર જ્યારે થયા ત્યારે ઇંદ્ર મહારાજને અદ્વિતીય–આડંબરથી ભગવાનનું વંદન કરી દેખાડવું પડયું તે જણાવ્યું છે.
આ વસ્તુ યથાર્થ રીતે સમજવામાં આવે તે ભગવાનના પૂજનમાં થતા પ્રયત્નની હંમેશાં અપૂર્ણતાજ હેય અને પૂર્ણ પ્રયત્નવાળા પૂજનાદિકની પ્રાપ્તિને માટે સમ્યગ્દષ્ટિને નિયમિત અભિલાષા રહે અને તે માટે પૂઅણુવત્તિઓએ વિગેરે કહી કાર્યોત્સર્ગ કરે તેમાં આશ્ચર્ય નથી. કાર્યોત્સર્ગ સમયે ધ્યાન રાખવા લાયક
કાયેત્સર્ગ કરનારને માટે સદ્વાણ આદિ સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે
પ્રતિક્ષણ વધતા એવા પિતાના અભિલાષથી, છાંડવા લાયક અને આદરવા લાયકના જ્ઞાનથી, તેમજ મનના સ્વાથી , તેમજ અરિહંત મહારાજના ગુણનું વારંવાર ચિંતવન કરવાથી કાર્યોત્સર્ગની સફળતા વધુ છે.
કાયેત્સર્ગને અધિકાર લીધા પછી ટીકાકારમહારાજે કાઉગના ઓગણીસ દોષે જણાવવા સાથે લેગસ્સને અર્થ, ભગવાન તીર્થકરના નામને સામાન્ય-વિશેષ અર્થ સાથે જણાવ્યું છે.
ભાવસમાધિમાં જિનદાસ શેઠ જેને છરણશેઠ કહેવામાં આવે છે તેમનું ઉદાહરણ દેવામાં આવ્યું છે.
સર્વકના અરિહંત ચેત્યેની ગણતરી કરતાં અધેલકમાં સાત ક્રોડ બહોતેર લાખ, તીવ્હીલેકમાં અસંખ્ય અને ઊર્થલેકમાં ચોરાશીલાખ સત્તાણું હજાર અને ત્રેનીસચેની સંખ્યા જણાવવામાં આવી છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
આગમત સર્વલેકના સ્થાપના જિનને-પાંચમે અધિકાર અને ત્રીજો દંડક જણાવ્યા પછી સર્વ તીર્થ કરે અને શ્રુતજ્ઞાનને વંદન જણાવી પ્રમાદ–ત્યાગ કરવા ઉપર અ–શકટાપિતાનું દ્રષ્ટાંત જણાવવામાં આવે છે. અન્તમાં ચારિત્ર ધર્મરૂપી ધર્મની હંમેશા વૃદ્ધિ થાય તેવી પ્રાર્થના કરવાનું જણાવવા સાથે શ્રુતજ્ઞાનની આરાધનાને કાત્સર્ગ જણુંબે છે.)
એવી રીતે ચેથા દંડકની વ્યાખ્યા સર્વ ક્રિયાના ફળરૂપ એવા સિદ્ધભગવાનને નમસ્કાર કરવા માટે કહેવાતા સિદ્ધસ્તવની અને ભગવાન મહાવીરમહારાજ, શ્રીગિરનારજી તીર્થ તથા અષ્ટાપદજી તીર્થ વંદનાને નવમે, દસમે અને અગિયારમે અધિકાર જણાવવામાં આવ્યું છે. શ્રીગિરનારજીના અધિકારમાં બેટિકે. (બેડિયા) ની સાથે ગિરનારજી સંબંધને થયેલ વિવાદ જણાવવામાં આવ્યો છે.
વળી શ્રી અષ્ટાપદજીને અંગે ગૌતમસ્વામીજી વિગેરેને અધિકાર જણાવવામાં આવ્યો છે. છેવટે બારમા અધિકારમાં વૈયાવચ્ચને કાઉસગ્ગ જણાવી પ્રાર્થનારૂપી પ્રણિધાનસૂત્રની વ્યાખ્યા જણાવવામાં આવી છે. પ્રણિધાનસૂત્રની વ્યાખ્યા કરતાં જે લેકે પિતાના મનને માનીતું અને શાસ્ત્રવિરૂદ્ધ કાર્ય કરાવવા માટે અગર શાસનને અનુ. સરીને થતા ત્યાગ-વૈરાગ્યનાં કાર્યોને લેકવિરૂદ્ધ તરીકે ગણવા તૈયાર થાય છે. તેઓને માટે શ્રી પંચાલકજીશાસ્ત્રની ગાથાથી નીચે પ્રમાણે, લેકવિરૂદ્ધ કાર્યો જણાવેલાં છે તે સુએ સમજવાની જરૂર છે. લોકવિરૂદ્ધ કાર્યોની યાદી
૧ સર્વની પણ નિંદા, તેમાં વિશેષ કરીને ગુણે કરીને સમૃદ્ધ એવા પુરૂષની નિંદા ૨ કાજુ-સરળ પુરૂષની ધર્મકરણીની હાંસી ૩ લેકમાં પૂજાયેલા મહાપુરૂષની અવજ્ઞા. ૪ બહુમનુષ્યથી વિરોધ વાળા મનુષ્યને સંગ કરે ૫ દેશાદિકન લાયકના આચારનું ઉલ્લંઘન કરવું ૬ પિતાને વય-વિભવ અને શક્તિથી શોભે તેના
Page #51
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧કરતાં ઉદ્ભવેશ પહેરવે ૭ કેટલાકનું કહેવું છે કે દીધેલા દાનાદિકનું પ્રગટ કરવું તે પણ લેકવિરૂદ્ધ છે. ૮ સપુરૂષેની આપત્તિમાં સંતેષ માન. ૯ શક્તિ છતાં પુરૂષોને આવેલી આપત્તિ ટાળવામાં મદદગાર ન થવું,
એ વિગેરે જે કાર્યો થાય તે શાસ્ત્રની અપેક્ષાએ લેકવિરૂદ્ધ જાણવાં.
આ ઉપરથી સમજી શકાશે કે ત્યાગ-વૈરાગ્ય કે ધર્મકાર્યને લેકવિરૂદ્ધને નામે નિંદનારા શાસનથી દૂર છે.
પ્રાર્થના-પ્રણિધાનસૂત્રની અંદર નીચે જણાવેલા વર્તનની પ્રાર્થના છે, તે પણ ધ્યાનમાં રાખવા જેવી છે.
૧. ચારે ગતિરૂપ સંસારથી વૈરાગ્યવાળી ભાવના
૨. બેટા પદાર્થનું ગ્રહણ છેડી દઈને સાચા પદાર્થને અંગીકાર.
૩. આ લેકના જે પદાર્થ મળવાથી ચિત્તની સ્વસ્થતા થઈ આર્સ–રૌદ્ર ધ્યાન માટે એવા પદાર્થોની પ્રાપ્તિ.
૪. સર્વજનની નિંદા વિગેરે લેકવિરૂદ્ધને ત્યાગ ૫. માતાપિતાદિકની ભક્તિ ૬. જીવલેકની અંદર સારભૂત અને શક્તિ તથા ઉદ્યમના ફળરૂપ એવું પરહિતનું કરવું છે. વિશિષ્ટ ચારિત્ર યુક્ત એવા આચાથને સંસર્ગ ૮. વિશિષ્ટ જ્ઞાન અને ચારિત્ર સહિત એવા સદ્ગુરૂના ઉપદેશને અમલમાં મુકવે ( કઈ દિવસ પણ આવા ગુરૂ અહિતને માર્ગ કહે નહિ.) ગૃહત્ય-પૂજાવિધિને ઉપસંહાર
ઉપર જણાવેલા વર્તને ભગવાનની પાસે તેમના પ્રભાવથી થાય એમ માંગી લેવામાં આવે છે, તેથી તે સૂત્રને પ્રણિધાનસૂત્ર કહેવામાં આવે છે.
અ. ૩.
વિકની ભકિસજનની નિધિની પ્રાપ્તિ
Page #52
--------------------------------------------------------------------------
________________
સમાગમત ઉપર જણાવેલી વિધિપૂર્વક શ્રાવક હંમેશાં સ્તુતિ અને તેત્રેએ કરીને ગૃહચૈત્યમાં રહેલા ભગવાનના બિંબને વંદન કરે, એટલું જ નહિ પરંતુ ભગવાન જિનેશ્વરરૂપી દેવની સાક્ષીએ શ્રાવક નવકારસી આદિ પચ્ચકખાણ ગ્રહણ કરે,
આવી રીતે ગૃહત્યના અધિકારનું વર્ણન કર્યા પછી ગ્રામચૈત્યને અંગે શ્રાવકજને કેવી રીતે શાસનની પ્રભાવના અને આત્મઉદ્ધાર માટે વર્તવાનું છે તે જણાવતાં ભગવાન શ્રાદ્ધદિનકૃત્યકાર નીચે પ્રમાણે જણાવે છે. ગ્રામચેયે અને ગુરૂવંદનાથે જતાં ઠાઠમાઠ કે હવે જોઈએ?
ગૃહચૈત્યના બિંબેની પૂર્વે જણાવ્યા પ્રમાણે દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારે પૂજા કર્યા પછી શ્રાવક ગ્રામચૈત્યમાં દર્શન-પૂજન કરવાને
જાય.
તેને વિધિ જણાવતાં શાસ્ત્રકાર કહે છે કે –
શ્રાવકવર્ગે ગ્રામચૈત્યમાં જતાં હાથી, ઘેડા, સીપાઈ, પાલખી, અને રથ વિગેરેના આડંબરથી જવું જોઈએ.
જે કે ગુરૂ પાસે સામાયિક કરવા જવાને માટે પણ શાસ્ત્રકારે અદ્ધિમાનેને માટે આવી વિધિ જણાવે છે, અર્થાત્ ત્રાદ્ધિમંતોએ ઘેરથી સામાયિક કરીને જવાનું હતું નથી, પરંતુ ઋદ્ધિમત્તેએ ઉપાશ્રય જઈને સામાયિક કરવાનું હોય છે. ઘેરથી સામાયિક કરીને ઉપાશ્રયે જવાનું વિધાન તે કદ્ધિમત્તે ન હોય તેને માટે છે.
આ ઉપરથી સુઝમનુષ્ય સમજી શકશે કે સામાયિકનું ફલ દિવસે દિવસે લાખ સેનૈયા દેવા જેવું અર્થાત્ સેનાને ઢગલે દેવા જેવું શાસ્ત્રકારોએ જે જણાવેલું છે, તે સર્વવિરતિરૂપી સામાયિકની અપેક્ષાએ સંગત જણાય છે. દેશવિરતિવાળાને સામાયિકને માટે તે સામાયિક કરતાં પણ શાસનની પ્રભાવના અને ભક્તિનું કાર્ય વિશેષે કરવા ગ્ય છે, અને તેથી ત્રાદ્ધિમત્તેને માટે ઘેરથી સામાયિક
Page #53
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧કરીને ઉપાશ્રયે જવાનું ન રાખતાં ઉપાશ્રયે જઈને સામાયિક કરવાનું શાસ્ત્રકારોએ રાખેલું છે, અને રાખવામાં શાસ્ત્રકારોએ સ્પષ્ટપણે કારણ જણાવેલું છે કે ઋદ્ધિમતેએ આચાર્ય ભગવંતેની પાસે અશ્વ, હસ્તી આદિ આડંબર સાથે જવું જોઈએ, કે જેથી જગમાં જેનશાસનની અને તેના ધુરંધરે જે આચાર્યભગવંતે તેઓશ્રીની છાયા પડે અને તેથી ઘણું લેકે ધર્મસન્મુખ થાય. ઋદ્ધિમંતે ઘેરથી સામાયિક લઈને વંદનાથે કેમ ન જાય?
આ હકીકતને વિચારતાં સ્પષ્ટપણે માલમ પડશે કે નહિમંત શ્રાવકેએ હાથી, રથ, ઘેડાવિગેરે આડંબરથી ગુરૂને વંદન કરવા જવું જોઈએ,
પ્રતિમા–લેપોએ માનેલા બત્રીસ સૂત્રોમાં કે યથાર્થ પરંપરા ચાલ્યા આવેલા પીસ્તાલીસ આગને મારનારા વેતામ્બર શાસને એવો પાઠ કોઈપણ દેખાડી શકે તેમ નથી કે અમુક શ્રેષ્ઠી, સેનાપતિ ઈશ્વર વગેરેમાંથી કોઈએ પણ ઘેરથી સામાયિક લઈને ગુરૂવંદન કરવા જવાનું કર્યું હોય.
શાસ્ત્રને જાણનારા અને મનન કરનારા પુરૂષે તે બરોબર સમજે છે કે તીર્થંકર મહારાજ, ગણધરમહારાજ કે આચાર્ય મહારાજાઓને વંદન કરવા ગયેલા તેઓનું જ્યાં જ્યાં સૂત્રમાં વર્ણન આવે છે, ત્યાં ત્યાં મહારાજા કેણિકની સમૃદ્ધિની ભલામણ કરવામાં આવે છે,
વળી ત્યાં ત્યાં આનંદશ્રાવક કે જેણે તીર્થકર ભગવંત વિગેરેને વંદન કરવા માટે રથ પણ જુદો રાખ્યું હતું એને ધર્મયાન કહેવામાં આવ્યું હતું, અને જેમાં બેસીને આનંદશ્રાવકે ભગવાન મહાવીર મહારાજાને વંદન કરવા ગમન કર્યું હતું.
અર્થાત કેઈ રાજા કે મહારાજા માટે કે શ્રેણી યા સેનાપતિ માટે ઘેરથી સામાયિક લઈને તીર્થકર ભગવંત વિગેરેને વંદન કરવા જવા માટે અધિકાર નથી.
Page #54
--------------------------------------------------------------------------
________________
આગમન દેશવિરતિ કરતાં ઠાઠમાઠથી વંદન કરવા જવાનું અનેરો મહિમા
આ હકીક્ત બારીકબુદ્ધિથી તપાસતાં સ્પષ્ટ થશે કે
ઋદ્ધિમતે દેશવિરતિ સામાયિક કરવા દ્વારા જે ફળ પ્રાપ્ત કરી શકે તેના કરતાં શાસનની ઉન્નતિ કરવા માટે હસ્તી–ઘેડા આદિના આડંબર દ્વારા તીર્થંકર-ભગવંત આદિના વંદનથી થતા ફલની ઘણી મહત્તા છે.
જે કે ભગવાન તીર્થકર મહારાજની પ્રતિમા અને તેની પૂજાના વિરોધીઓને આ કથન અનુકૂલ લાગશે ન૬િ, પરંતુ તેઓએ પિતાની પેલી અનુકૂલતા કે પ્રતિકૂળતાને ન જોતાં શાસ્ત્રમાંથી એ એક પણ પાઠ દેખાડવે જોઈએ કે અમુક રાજા-મહારાજા આદિ ઋદ્ધિમંત પુરૂએ ભગવાન તીર્થકર વિગેરેને આડંબરથી વંદન ન કરતાં ઘેરથી સામાયિક લઈને ગામ-બહાર જઈને વંદન કર્યું છે,
જે કે શંખ (પુષ્કલી) સરખા શ્રાવક કે જેઓ એ વંદન કરવાના પહેલે દિવસે પૈષધ કરે છે, તેઓએ બીજે દિવસે પિષધમાં વન્દન કરવાનું આચર્યું છે, પરંતુ તીર્થંકર મહારાજાદિને વંદન કરવાને નિકળતાં નિરારંભ પણ માટે કે અધિકરણથી બચવા માટે કોઈ પણ રાજા-મહારાજા કે શ્રેષ્ઠી સેનાપતિએ ઘેરથી સામાયિક લઈને વંદન કરવા જવાનું રાખ્યું નથી. વંદન માટે અધિકારપ્રવૃત્તિ
આવી રીતે શાસ્ત્રમાં જણાવેલી વસ્તુસ્થિતિને સમજનારે સુજ્ઞ મનુષ્ય કોઈ દિવસ પણ શાસનની પ્રભાવના કરતાં શ્રાવકને અંગે અધિકરણના ત્યાગને ઉચે નંબર આપી શકે નહિં.
વ્યાખ્યાકારે પણ સ્પષ્ટ શબ્દોમાં એ જણાવે છે કે
દ્ધિમંતોએ ઘેર સામાયિક કરીને તીર્થકર અને આચાર્ય ભગવતે આદિની પાસે નહિ આવવાનું કારણ એ છે કે
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૭
પુસ્તક ૧-લું
સામાયિક લીધા પછી હાથી, રથ, ઘેડા આદિનું અધિકરણ કલ્પ નહિ, અર્થાત ઋદ્ધિમંતોએ જરૂર ઘેડા–રથ આદિના આડંબરદ્વારા તીર્થકર ભગવંતે અને આચાર્ય ભગવંત આદિને વંદન કરવા જવું જોઈએ, તેવા આડંબર માટે એટલે તેવું અધિકરણ પ્રવર્તાવવા માટે કદાપિ સામાયિક-સહિતપણે ઘેરથી ન જવાય, એટલે દેશવિરતિ સામાયિકને ભેગ આપવો પડે તે પણ ઉચિત છે.
પરન્તુ તે કોઈપણ પ્રકારે અનુચિત નથી.
ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે આચાર્યાદિભગવંતે પાસે ખુદ સામાયિકાદિ કરવા જવું હોય છતાં પણ શાસનની ઉન્નતિ, તીર્થ કરઆદિકની ભક્તિ, અન્ય-જીવને શાસનની અનુમોદના તથા શાસનથી બહાર રહેલા જીવોને પણ બેલિબીજ અને સમ્યકતાદિની પ્રાપ્તિના કારણભૂત તરીકે હાથી-ઘોડાદિને આડંબર જરૂરી તરીકે ગણવામાં આવ્યું, તે પછી સામાન્યરીતે ગ્રામચેત્યના દર્શનને માટે જ તે બુદ્ધિમાનું શ્રાવક હાથી, ઘેડા, સીપાઈ પાલખી અને રથ વિગેરેના આડંબરથી શાસનની પ્રભાવના વિગેરે માટે ગ્રામચૈત્યનું વંદન-પૂજન કરવા જાય તે ખરેખર યોગ્ય છે.
ધ્યાન રાખવા લાયક એ હકીક્ત છે કે–દ્ધિમંતરાજામહારાજા અને શ્રેષ્ઠી–સેનાપતિ આડંબરથી ગુરૂમહારાજ પાસે આવી સર્વ–અધિકરણ અને અલકારે છેડીને સામાયિક કરવાની વાત ઉપરથી ધર્મથી દૂર ખસેલાઓની ગુરૂ પાસે સામાયિક ન કરવાની વાત તે અંગે પણ સાંભળવા લાયક નથી, આડંબર વિના વંદને જતા ઋદ્ધિમંતની ઋદ્ધિ વ્યર્થ જ ગણાય.
જેમ લેકેતિએ દશેરાના ખાસ દિવસે ઘડે દોડે નહિ તે એનું બલ-સામર્થ્ય વિગેરે સર્વ વ્યર્થ ગણાય, તેવી રીતે જિનેશ્વર મહારાજના શાસનમાં જે જે રદ્ધિમંત રાજા મહારાજા કે શ્રેષ્ઠી સેનાપતિ હય, તેઓ જો તીર્થંકરભગવંત કે આચાર્ય મહારાજના વંદન વખતે પિતાની અદ્ધિને આડબર ન કરે તે ખરી રીતિએ
Page #56
--------------------------------------------------------------------------
________________
આગમોત તેની હસ્તીઆદિ ઋદ્ધિ શાસન અને ધમની અપેક્ષાએ વ્યર્થ ગણાય. - આ વાત જ્યારે લક્ષ્યમાં લેવામાં આવશે ત્યારે મહારાજા કેણિક, ઉદાયન, જિતશત્રુ અને અદીતશત્રુ વિગેરે અનેક રાજાઓએ ભવ્રત તીર્થંકર મહારાજના વદનને અંગે આખા ગામને શણગારવા અને સમસ્ત કદ્ધિ યુક્ત થઈને વંદન કરવાના પ્રયત્ન કર્યાનું કથન સૂત્રકારોએ સ્થાને સ્થાને કેમ કર્યું છે? તેને ખુલાસે સ્વયં થઈ જશે. દશાર્ણભદ્રજીનું અભિમાન શા માટે?
આ વાત ખૂબ જ લક્ષ્યપૂર્વક વિચારતાં સમજાશે કે- રાજા દશાર્ણભદ્રજીને અભિમાન કરવાનું કેઈપણ અન્ય સ્થાન ન રહ્યું, પરંતુ ભગવંત જિનેશ્વર મહારાજને વંદન કરવામાં એવા ઠાઠમાઠથી હું વંદન કરું કે જેવું વંદન બીજા કેઈપણ રાજા-મહારાજા કે શ્રેષ્ઠી–સેનાપતિએ કરેલું હોય નહિ. એમ અભિમાન થયું.
ધ્યાન રાખવું કે કેઈપણ રાજા મહારાજા કે શ્રેષ્ઠી–સેનાપતિએ દેશવિરતિ સામાયિકને અંગે એવું વિચાર્યું નથી કે કઈપણ રાજા મહારાજા કે શ્રેષ્ઠી–સેનાપતિએ સામાયિક ન કર્યું હોય તેવા રૂપે હું સામાયિક કરું, કારણ કે સામાયિકમાં આડંબરને અવકાશ હોતે નથી, પરંતુ ભગવંત જિનેશ્વર તીર્થકર મહારાજા વિગેરેના વંદનમાં દરેક રાજા-મહારાજાઓની પ્રવૃત્તિ હતી અને તેથી તે વંદનના આડંબરમાં સર્વોત્કૃષ્ટ સ્થાન મેળવવાનું મહારાજા દશાર્ણભદ્રજીને મન થયું.
આવી રીતે જ્યારે, દશાર્ણભદ્રજીનું ભગવાન તીર્થંકર મહારાજને વંદન કરવાના આડંબરમાં જ્યારે સર્વોત્કૃષ્ટ સ્થાન મેળવવાનું નિશ્ચલ મન થયું ત્યારે તે મહારાજ દશાર્ણભદ્રજીના આડંબરમાં સષ્ટિપણું સાધારણ ચીજ નથી, પરંતુ તીર્થકરના વદનના આડંબરમાં તે સર્વોત્કૃષ્ટપણું કંઈ એરજ ચીજ છે એ જણાવવા માટે સૌધર્મેન્દ્ર મહારાજને વચનાતીત એવા દેવતાઈ આડંબરથી
Page #57
--------------------------------------------------------------------------
________________
પુરત ૧લું ભગવાન મહાવીરમહારાજને વંદન કરવાનો પ્રયત્ન કરો પડશે.
આ રીતની શાસ્ત્રકારે જણાવેલી હકીક્તને ભગવાન તીર્થકરના વિષે થતા આડંબરની બરાબર કિંમત સમજનારાઓ યથાર્થપણે સમજી શકશે. સર્વોત્કૃષ્ટ સ્થાન મેળવવા સર્વવિરતિનું ગ્રહણ
વળી સૌધર્મેન્દ્રમહારાજ કરતાં વંદનના આડંબરમાં અધિક વધવાની શક્તિ મહારાજા દશાણુભદ્રમાં હાથી આદિના આડંબર દ્વારા તે ન્હોતી, એટલું જ નહિ પરંતુ દશાણુભદ્રજી દેશવિરતિ સામાયિક લઈ પણ લે તે પણ સૌધર્મેન્દ્રના ભક્તિના આડંબરથી વધી શકે તેમ હેતું, એટલે મહારાજા દર્શાણુભદ્રજીને સૌધર્મેન્દ્ર મહારાજના આડંબરની ઉત્કૃષ્ટતાને દબાવવાનું એકજ સાધન હાથમાં હતું અને તે એજ કે સર્વવિરતિ–સામાયિકનું અંગીકાર કરવું.
આ કારણથી મહારાજા દશાર્ણભદ્રે તે પિતાની સર્વોત્તમતાની પ્રતિજ્ઞા જાળવવાને માટે જેમ અન્ય હસ્તી આદિક બાહ્ય-આડંબર દ્વારા પ્રયત્ન કર્યો નથી, તેમજ દેશવિરતિસામાયિક કે પૌષધદ્વારા પણ તે જાળવવાને પ્રયત્ન કર્યો નથી, કિન્તુ સર્વવિરતિ સામાયિક લેવા દ્વારા ઉત્કૃષ્ટ થવાની નિશ્ચલતા સાચવી છે.
એ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે
દેશવિરતિસામાયિક અને પૈષધ ભગવાન–જિનેશ્વરમહારાજના શાસનની પ્રભાવના અને તેઓની ભક્તિની આગળ ઉત્કૃષ્ટતા ધારણ કરી શકે તેમ નથી, અને આજ વાત ઋદ્ધિમંતેના સામાયિકને અંગે શાસ્ત્રકારોએ ચેખા શબ્દોમાં જણાવી છે.
એવી જ શાસનપ્રભાવનાની વાત આચાર્ય મહારાજશ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ પિતાના ગૃહચૈત્યમાં રહેલા ભગવાનના બિનું પૂજન કર્યા પછી ગ્રામચેત્યમાં રહેલા બિંબનું પૂજન કરવા માટે જવામાં ઋદ્ધિમંત ગૃહસ્થને આડંબરની જરૂરીયાત દ્વારા જણાવે છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
આગમન્યાત
૪૦
કુટુંબ-મિત્રાદિ સાથે હાવા જોઈએ
વળી જેવી રીતે શ્રાવકવગે ગ્રામચૈત્યમાં, હાથી, ઘેાડા, સીપાઈ પાલખી અને રથના આડંખરે જવાનું છે, તેવી જ રીતે શ્રાવકવગ જ્યારે ગૃહચૈત્યના બિંબનું પૂજન કરી ગ્રામચૈત્યમાં જાય ત્યારે પોતાના સર્વાંકુંટુબી અને સમિત્રાને સાથે લઈને ગ્રામચૈત્યમાં જાય.
આવી રીતે કુટુમ્બ અને મિત્રાની સાથે ગ્રામચૈત્યે જવાના નિયમ જણાવતાં પૂજ્યશ્રી શ્રા નિકૃત્યસૂત્રકાર સ્પષ્ટપણે જણાવે છે કેધનાં કાર્યોમાં કોઈપણ સુજ્ઞ મનુષ્ય-ગ ખીલા થવુ... જોઈ એ નહિં, કિન્તુ જિનેશ્વર મહારાજની ગ્રામચૈત્યમાં પૂજા કરવા જવાની વખતે પાત્તાના સમગ્ર-કુટુમ્બીજનેને સાથે લેવા જોઇ એ.
જૈનશાસ્ત્રને સાંભળનાર અને સમજનાર મનુષ્ય સારી રીતે સમજી શકે છે કે
સૌધમ આદિ ઇંદ્રો જે જે વખતે ભગવાન્ તીથ કર-મહારાજના જન્માભિષેકઆદિને માટે તીર્થાં લેાકમાં મેરૂપર્વત વિગેરે સ્થાનમાં આવે છે, ત્યારે તેઓ પેાતાના સવ દેવ-દેવીના પરિવારને સાથે લાવવા માટે હિરણેગમેષી દેવતાદ્વારા સુધાષાનામની ઘંટા કે જે ઘંટાના વાગવાથી સાધમ દેવલાકમાં ખત્રીશ લાખ વિમાનામાં ઘંટાના અવાજ થાય છે, અને ઈશાનાદિક દેવલાકામાં તેવી ઘટા વાગવાથી અઠ્ઠાવીસ લાખ આદિ વિમાનામાં ઘંટાના અવાજ ઉત્પન્ન થાય છે, અને તેવી રીતે ઘંટા વગાડી ક્રીડામાં આસક્ત અને વિષયમાં ડુબેલા એવાઓને તે ક્રીડા અને વિષયથી પરાસ્મુખ કરી જિનેશ્વરમહારાજના જન્માભિષેક આદિ માટે પે।તે મેરૂપવ ત ઉપર જાય છે. એમ જણાવવા સાથે સર્વ દેવ અને દેવીઓને પણ ત્યાં જન્માભિષેક આદિમાં હાજર થવાના હુકમ કરવામાં આવે છે. ઇંદ્રની આજ્ઞાને માનવાવાળા દેવ-દેવીઓના મ્હોટા ભાગ
આ કારણથી દેવતા અને દેવીએના આવાગમનમાં શાસ્ત્રકાર ઈંદ્રની આજ્ઞાને કારણ તરીકે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-૬
૪૧ જો કે કેટલાક દેવ-દેવીઓ જિનેશ્વરમહારાજની ભક્તિથી આવે છે, કેટલાક અન્યની પ્રેરણાથી આવે છે, પરન્તુ દેવ-દેવીઓને મોટો ભાગ તે જન્માભિષેકાદિની અંદર આવે છે. માટે શાસ્ત્રકારે “હવે એવું વિશેષણ વાપરે છે, જે કે “હવે એવા વિશેષણથી ઇદ્રમહારાજ જન્માભિષેકમાં હાજર થવાને જે હુકમ, તે તેના ભંગને અંગે શિક્ષાને પાત્ર તરીકે તે હેતે જ. એમ ‘વ’થી સ્પષ્ટ થાય છે, પરતુ દેવ-દેવીઓને મહેટો ભાગ ઈદ્રમહારાજના હુકમને અનુસરવા વાળે હતું, અને તેથી ભગવાન જિનેશ્વર મહારાજના જન્માભિષેક આદિમાં ભક્તિને અતિશય લાભ તે મેળવતે હતે તે નિશ્ચય છે.
આ રીતે અદ્ધિમાન-શ્રાવકોએ પણ પિત-પોતાના કુટુંબી અને મિત્રજનેને ભક્તિ, અનુવૃત્તિ, પ્રેરણા, અને યાવત્ હુકમદ્વારા પણ ગ્રામચેત્યના ગમનરૂપી પ્રભાવ નાના મહોત્સવમાં દોરવા જોઈએ. દ્રવ્યો પણ ઉત્તમોત્તમ વાપરવાં જોઈએ.
જેવી રીતે સૂત્રકાર-મહારાજા ગ્રામચિત્યમાં જતી વખતે કુટુંબીજનો અને મિત્રને સાથે લેવાનું જણાવે છે, તેવી જ રીતે એ વાત પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે
પૂજામાં ઉપયોગી થતું જે પુષ્પ વિગેરે દ્રવ્ય લેવું જોઈએ તે બધું ઉત્તમત્તમ દ્રવ્ય શ્રાવકે કુટુંબ અને મિત્રસહિત જતાં ઘેરથી સાથે લેવું જોઈએ.
ભગવાન જિનેશ્વર મહારાજના જન્માભિષેક વખતે જેમ ઇંદ્રમહારાજના અભિષેકે છે તેવી રીતે ઈંદ્રાણી–લેકપાલ–સામાનિક ત્રાયશ્ચિંશ-સન્યાધિપતિ વિગેરેના પણ અભિષેકે હોય છે, એટલે સ્પષ્ટ થયું કે એકલા માલિકે જ અભિષેકની સામગ્રી એકઠી કરવાની નથી, પરંતુ માલિકે જેવીરીતે અભિષેકની સામગ્રીને ઉપયોગ કરે, તેવી જ રીતે તેની આજ્ઞામાં રહેનારા બીજાઓએ પણ ભગવાન જિનેશ્વર મહારાજની ભક્તિ માટે સામગ્રી ધારણ કરવી જોઈએ.
આ હેતુથી ત્રાદ્ધિમાન શ્રાવકની સાથે જે એને કુટુંબવગર
Page #60
--------------------------------------------------------------------------
________________
આગમત અને મિત્રવર્ગ ગ્રામચૈત્યે જવાના આડંબરમાં જોડાયેલ હોય તે સએ કલશ, ધૂપ, દીપ, પુષ્પ, ફલ, નૈવેધ વિગેરે સર્વે પૂજાની સામગ્રી સાથે લેવી જોઇએ.
ઉપર જણાવેલ અધિકારમાં એક વસ્તુ ખરેખર ધ્યાન ખેંચે એવી છે અને તે એ કે ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા નાન અને વિલેપનથી શરૂ થાય છે, અને તેથી જળ અને સુગન્ધિદ્રવ્યની જરૂર જણાવવી જોઈએ, છતાં શાસ્ત્રકાર પુષ્પાદિદ્રવ્યોને પૂજાના સાધન તરીકે જે જણાવે છે તેનું કારણ ગંભીરપણે વિચારવાની જરૂર છે. ઉપયોગમાં પ્રથમ જલ હેવા છતાં પુષ્પાદિ પૂજા કેમ!
જૈન જસ્તાને એ વાત તે ધ્યાનબહાર નથી કે
જેવી રીતે સુવર્ણ, રત્ન, રૂપું વિગેરે ઉત્તમ ધાતુઓની મૂતિએ જેમ થાય છે, તેમાં અનેક પ્રકારના ઉત્તમપાષાણની મૂતિઓ પણ કરવામાં આવે છે, આ મૂતિઓ જેવી રીતે શાસ્ત્રવચનેને અનુસરીને કરવામાં આવેલી મનાય છે, એવી જ રીતે માટીની મૂતિ પણ બનાવવાનું શાસ્ત્રોમાં અનેક સ્થાને સૂચન છે, અને તે મૂતિઓ બનાવેલાના પણ લેખે શાસ્ત્રોમાં ઘણે ઠેકાણે છે.
તે તેની માટીની મૂતિ ઉપર, અભિષેક-વિલેપનાદિ ન હોય, અને પુષ્પાદિકથી જ પૂજન કરવાનું હોય, તેથી પૂજામાં પુષ્પની વ્યાપકતા ગણીને શાસ્ત્રકારોએ ઘણે સ્થાને પુષ્પાદિપૂજા જણાવી હોય તે તે યોગ્ય છે.
વળી કેટલાકના કહેવા પ્રમાણે વિલેપનાદિકની પૂજાએ પોતપિતાને સ્થાનેજ માત્ર પ્રવર્તતી હોય છે, પરંતુ પુરુષને ઉપગ તે કુસુમાંજલી, મુખ્યપ્રકર, પુષ્પપૂજા, આંગીરચન, પુષ્પગૃહ વિગેરે અનેકસ્થાનમાં હોય છે અને તેથી દ્રવ્યપૂજામાં મુખ્ય પ્રાધાન્યતા ભગવે છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
8સમ્યકત્વના ત્રણ પગથિયાં 8
સમ્યકત્વના ત્રણ પગથિયાં ક્યાં? મેવ નિષથે પાવાગે- મધે, ૧૨મકે, તેણે મને,
સમ્યકત્વ પામનારે પહેલાં કયા વિચારમાં આવે? હજી સમ્યકત્વ પામ્યું નથી. હજી માત્ર ધમીના સંસર્ગમાં આવ્યું જેથી તેને ધર્મનું કાર્ય કરવાનું વિચાર થાય, એને એમ થાય કે દુનિયા માટે આટલું કરું છું તે આટલું આમાં પણ કરૂં. આવી સ્થિતિ થાય પહેલું અઠે નું પગથીયું આવ્યું ગણાય.
નિર્ચથ-પ્રવચનને અર્થ ગણે ત્યાં સુધી તે હજી પહેલું પગથીયું સમજવું. પણ હજી એ સેનું તથા પિત્તલ સરખા ભાવે લે છે તેનું શું? અલબત્ત સેનું ન લે તેના કરતાં એ સારે પણ બુદ્ધિમાનની અપેક્ષાએ એ કે ગણાય?
દુનિયાના પદાર્થો પ્રત્યે જેટલે રાગ, તેટલે દેવાદિ પ્રત્યે રાગ હોય તે હજી “ ટકે શેર ભાજી, ટકે શેર ખાજા, વાળ ન્યાય ત્યાં રહ્યો, તે છતાં “ન મામાથી કેણે મા સારે* પણ તેય કયાં છે? પાંચ રૂપિયા ગયેલા મળે તેમાં અને અવિરતિમાંથી વિરતિ મળી તેમાં આ બેના આનંદમાં કેટલે ફરક પડે છે?
હજી ત્યાં સરખે આનંદ નથી એટલે સમજાશે કે આ જીવ હજી પહેલા પગથીયે પણ આવ્યું નથી.
સમ્યકત્વના ત્રણ પગથિયામાં બીજુ પગથીયું પરમ છે. શ્રી જિનેશ્વર દેવે પ્રરૂપેલ ત્યાગમય પ્રવચન પરમાર્થ છે. એવું મંતવ્ય તે બીજુ પગથીયું છે. બીજા પગથિયાવાળે દુનિયાને (દુન્યવી પદાર્થોને) કાચના હીરા તુલ્ય માને જ્યારે ધર્મને સાચે હીરે માને છે.
ઝવેરીને છેક સાચા મોતી કે સાચા હીરાને સમજવા
Page #62
--------------------------------------------------------------------------
________________
આગમત (પારખવા) લાગે કે તરત જ કલચર મેતી કે કાચના નંગને ફેકી દે છે. સાચા હીરાની કણી આગળ બેટા હીરાની પેટીની પણ કિંમત નથી.
જંદગી વહેતા પાણી જેવી છે.
આવી જ રીતે આયુષ્યની ઘટના પણ વહેતા પાણીની સાથે કરવી, કેમ કે આપણું આયુષ્ય પણ વહેતા પાણીની માફક વહી રહ્યું છે.
ચાહે તે ધર્મમાં જોડે અગર ન જેડે તે પણ એ તે વહેવાનું છે. ક્ષણે ક્ષણે અંદગી ઘટવાની છે. ધર્મ કરે કે ન કરે તેથી જીદગી વધવા-ઘટવાની નથી. જીવ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક મેક્ષાદિ તની માન્યતામાં જુદા જુદા મતે છે, એમાં મતભેદ છે. પણ મેત છે એમ માનવામાં જગત્ ભરમાં બે મત નથી.
મરણ નહીં માનનાર એ કેઈ નાસ્તિક નથી. જીંદગી ફના થવાની છે. એ તે સૌ (બધા) એક સરખી રીતે કબુલે છે. જેમ ઘાટનું પાણી સદુપયોગમાં લે અગર ન લ્યા તે પણ ખારા પાણીમાં ભળીને ખારૂં થવાનું જ, તેમ જીંદગી સાચવીએ તે પણ ફના થવાની છે. આ વાત જાણવા છતાં જીવન પ્રત્યે જેટલે પ્યાર થાય છે તેટલે ધર્મ પ્રત્યે થતું નથી.
કારણકે હજી આ જીવ રમના બીજે પગથિયે આવ્યું નથી. શરીર, કુટુંબ, સિદ્ધિ, વિગેરે જીવને છેડે કે જીવ એ તમામને છેડે? વસ્તુતઃ છૂટવાનું છે. એમાં ફરક નથી. આયુષ્ય કમે કમે ક્ષય પામે છે. મરવું કેઈને ગમતું નથી. જીવ માત્ર જીવવાની આશા રાખે છે. પણ એમ આશા રાખવાથી જીવન મળી જતું નથી.
આટલે આવ્યા પછી સમકિત આવ્યું? ના! હજી સુધી મિને મિત્ર ગણ્યા પણ શત્રુને શત્રુ સમજ્યા નહિ, શત્રુને મિત્રની કેટીમાં (પંક્તિમાં) બેસાડયા. (ગણ્યા) માટે ધર્મને અર્થ તથા પરમાર્થ ગણવા છતાંયે સમ્યકત્વ છેટું (ર) છે. નિગ્રંથ પ્રવચન સિવાય દુનિયાના પદાર્થ માત્ર અનર્થ રૂપ છે, નિરર્થક છે, એટલું જ માત્ર નહિં પણ અનર્થકર છે, અનર્થ રૂપ છે આ ત્રીજું પગથીયું !!!
આનંદ ઝરણાં' (ળા-૧)માંથી
Page #63
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન સ્વામિને નમઃ
2. રાજા
:
-
વિર નિ. સ. $ાઘોદિ સાસણ
૨૫૦૪
વર્ષ ૧૩
૨૦૧૪
વિ. સં. શ્રીશ્રેયાંસકુમારના 6.
પુસ્તક દાનનું રહસ્ય આ અવસર્પિણીમાં પ્રથમ સુપાત્રદાનના પ્રસંગમાં આપણે જાણીયે છીયે કે –
ગ્રામાધીશ, દેશાધિપ, ખંડાધિપ કે સાર્વભૌમસત્તાધીશે બેલાવ્યા કે અણબે લાગ્યા કેઈપણ પ્રજાજનને ત્યાં પધારે છે, ત્યારે કંઈ પણ પ્રજાજન તે ગ્રામાધિપ આદિને અત્યંતરપણે ઈષ્ટ હોય તે પણ અશન-પાનાદિને દેવાનું કે તેની વિજ્ઞપ્તિ કરવાનું એગ્ય ગણતા નથી. તે પછી અખંડ અને આદ્ય -અધિપતિ પણાને કરનાર અને જગતની સર્વસૃષ્ટિની ઉત્પત્તિ જેઓના બુદ્ધિ-પ્રાબલ્ય આદિનેજ આભારી હતી, તેવા મહાપુરૂષ કેટવાલ તરીકે, માન્યતમ ગુરૂવર્ગ તરીકે, સમાન, સ્થિતિમાં રાખેલા હેઈ રાજન્ય તરીકે અને છેવટે ત્રણે વર્ગમાં પણ જેઓને ચઢાવી શકાય કે ચઢી શક્યા નહિ તેવા ક્ષત્રિયે પ્રજાવ તરીકે લાખે પૂર્વે અને કેડે વર્ષો સુધી રહેલા અને રાખેલા એવા મનુષ્ય પાસે પોતાની રાજ્યકદ્ધિની અને મુકુટાદિસહિતની દશાને સર્વથા તિરાવવા સાથે રાજ્યના કટકા બુકલા કરી પોતાના ફરજંદોને
Page #64
--------------------------------------------------------------------------
________________
આગમત આપી જાતિ પે એકલા નીકળી પડેલા તે આરક અનેિ ઘેરે પગલાં કરે તે વખતે તે તે આરક્ષકાદિ શું શું આપવા નિમંત્રણ કરે? એ સહેજે કલ્પી શકાય તેવી હકીકત છે.
વળી તેમાં પણ જે ભગવાન રાષભદેવજીએ લાગલાગેટ એક વર્ષ સુધી અખંડપણે અને દેવતાની હાજરીમાં કોડે સૌનેયા અને હાથી–ઘેડા વગેસ્માંજ દાન દીધાં છે, તથા અશન–પાનાદિનું દાન અન્ય; તથા કના વખતમાં તેમના કુટુંબ તરફથી બન્યાં છે, છતાં ભગવાન રાષભદેવજીના સાંવત્સરિક દાન પ્રસંગે તેવાં મહાસ આદિ ખેલાવી અશનાદિનું દાન નથી બન્યું, તેથી પણ અશનાદિની માત્ર દરકાર રાખવાવાળા આદ્ય-ભિક્ષાચર એવા ભગવાન્ શ્રીષભદેવજીને અશનાદિની નિમંત્રણ કોઈપણ ન કરે તે તેમને માટે અસ્વાભાવિક હોતું, તેમજ હાથી–અશ્વ આદિ કે જેને પિતે પ્રથમ રાજ્યાધિકારમાં અત્યંત આદરથી સંગ્રહ કર્યો હતો, તેનું જ નિમંત્રણ થાય તે સ્વાભાવિક હતું.
આવી સ્થિતિમાં ભગવાન શ્રીરષભદેવજીને પોતે અશનદિના દાનનું પાત્ર છે, એમ જણાવવું કેવું અસંભવિત થઈ પડે? તે કલપના બહાર નથી. અને આવી દશામાં એ કલ્પનાને પણ હવે
સ્થાન નહિ મળે કે ભગવાન શ્રી ઋષભદેવજીએ સાથે પ્રવજ્યામાં દાખલ થયેલા અને ભગવાનને ભરોસે જ કુટુંબ-કબીલા અને ઘરબાર છેડનારાઓની દીક્ષા ટકાવવા જેવા મહા-ભગીરથ પરોપકારી કાર્યમાં કેમ પ્રવૃત્તિ નહિ કરી હોય ? એવા જગતની સૃષ્ટિને સર્જનારને આવી દશામાં થવું એ અસંભવિત છે, તેમ અકલ્પનીય પણ છે.
સામાન્ય મનુષ્યની ઔચિત્ય પ્રવૃત્તિ સ્કાય તેવી હોય, પણ રિલેકનાથ તીર્થકર ભગવાનની ઔચિત્ય પ્રવૃત્તિ અનેખું સ્થાન લે,
તે અને ઉપરથી એ પથારીમાન શ્રમણ
આ ઉપરથી એ પણ સમજી શકાશે કે ભગવાને દીક્ષા ગ્રહણ કર્યા પછી ચાર હજાર સહચારીઓને શ્રમણભાવને ટકાવવા માટે
Page #65
--------------------------------------------------------------------------
________________
પાક ૨-જુ પણ સુપાત્રદાનને ઉપદેશ કેમ નહિ આ હેય? અર્થાત્ કેટલીક બાબતમાં રિલેકનાથની ઔચિત્યવૃત્તિ અલૌકિક હોય છે. એ વાત બરાબર ધ્યાનમાં લેવા જેવી એટલા માટે છે કે ભગવાન ધમષસૂરિજીએ ભગવાન શ્રીકષભદેવજી આગળ સાધુઓને કેવી ભિક્ષા કલ્પ વગેરે જણાવ્યું છે છતાં તેજ ભગવાન આ વખતે ચાર હજાર સહચરના સાધુપણાના રક્ષણ માટે તેટલે રીતિને પણ ઉપદેશ કે ઈશારો કરતા નથી.
આ ઘટનાના મૂલમાં એમ વિચારવું અસ્થાને નહિ ગણાય કે આદ્ય પ્રવૃત્તિ જણાવનારને પ્રવૃત્તિની કર્તવ્યતા જણાવતાં તેનું અનંતર અને પરંપર ફળ જણાવવું તે આવશ્યક થાય, તેમજ દાનના પાત્રનું પણ સરસ રીતે વિવેચન કરવું પડે, એટલે કહે કે શાસનની સ્થાપના સર્વજ્ઞપણું પ્રકટ થયા સિવાય કરવાને પ્રસંગ આવી પડે, માટે મૌન રહેવું અને સર્વ સહન કરવું એજ પ્રભુએ લીધેલે માગ
ગ્ય હતે-એમ બુદ્ધિશાળઓને માનવું પડશે. - એક વાત ચાલુ અધિકાર–વિશે વિચારવા જેવી છે ને તે એ છે કે શ્રીશ્રેયાંસકુમારને ફળ દેનાર તરીકે સાચું સ્વમ આવ્યું, તે સ્વમ મેરૂનું કેમ? સમયશા મહારાજાને સુભટ અને તેની હારજીત સંબંધી તથા નગરશેઠને સૂર્યનાં કિરણનું ખરી જવું અને શ્રેયાંસકુમારદ્વારા જોડાવું દેખાયું, પણ ખુદું શ્રેયાંસકુમારે મેરૂનું શ્યામ થવું અને અભિષથી ઉજળા થવું કેમ દેખ્યું ? તે વિચારવાની આવશ્યકતા છે.
આ સ્થાને આ વાત જણાવવાની જરૂરી છે કે-કેઈપણ બાળક પછી રાજાને કુમાર હો કે રંકને છ કરે છે.? પણ પ્રત્યક્ષ દેખાતી સુંદરરૂપની. વાતે કરતાં અદશ્ય અને આશ્ચર્યકારી વાતે તરફ વધારે લક્ષ્ય ધરાવનારે હોય છે. વળી તે વખતની સ્થિતિની અપેક્ષાએ આ-બાલગે પાંગનામાં મેરૂની કીતિ ઘણી જ જાહેર રીતે ગવાઈ હતી ભગવાન જિનેશ્વરમહારાજના અભિષેકને અંગે જાહેર થયેલ પર્વત
Page #66
--------------------------------------------------------------------------
________________
આગમત એજ છે કે જે મેરૂના નામે જાહેર હિતે. ભગવાન રાષભદેવજી મહારાજ અને બીજા પણ મહારાજાઓની મહત્તાનું મા૫ એજ મેરૂની ઉપમાથી જ લેવાતું. સંસારિ–લેકેને દ્રવ્યની જે અભિલાષા હોય છે તેમાં ચિરસ્થાયી કહેવાય નહિ, અને બહુમૂલ્ય, એવા જ કઈ પણ દ્રવ્યને હિસે ગણાયે હોય તે બીજે કઈ નહિ પણ માત્ર સુવર્ણને જ હિરસે તે ગણાય છે.
જે કે રત્નાદિ વસ્તુઓ પદાર્થો તરીકે સ્થાન–સ્થાન પર વખણાય છે. પણ કાન્તિના પ્રભારને માટે ચાંદી અને સેનાને સ્થાન વિશેષ મળે છે અને કાંતિના સ્થાનમાં સેનાને રાખી તેનું અને સુંગધ એવું દષ્ટાંત ઉભયની ગ્યતા માટે વપરાય છે.
આ બધી વાતની સાથે જ્યારે એમ જાહેર રીતે સિદ્ધ થયું હોય કે મેરૂ સોનાને છે તે પછી કાંતિમાન પદાર્થોની પરમકેટિ મેરૂને વરે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. અને જ્યારે મેરૂ તે સ્થિતિમાં જાહેર હેય તે પછી તે સંબંધનું રૂમ સામાન્યરીતિએ કુમારને આવે અને તેમાં વર્તમાનની અધમતા જણાવવા સાથે અતિ ઉત્તમતા જણવવી હોય તે તેની શ્યામતા અને છેવટે તેને અભિ એકથી તે સુવર્ણમય મેરૂની અધિક કાંતિમત્તા દેખાય તેમાં આશ્ચર્ય નથી.
સામાન્ય રીતે જે કે અનુભવેલી, સાંભળેલી અને દેખેલી વિગેરે વસ્તુઓ સ્વમાને વિષય બને છે. પણ ચિન્તના એ એવી અપૂર્વ વસ્તુ છે કે તેને પ્રભાવ પ્રદશા ઉપર જબરદસ્ત પડે છે. જો કે ચિન્તાના પ્રાબલ્યપણાને લીધે આવતું સ્વમ ફલ દેનાર તરીકે ગણાતું નથી, અને તેથી ચિત્તાની શ્રેણિથી આવતાં સ્વપ્રોને નિરર્થક ગણવામાં આવે છે, પણ અનુભવ વગેરે ભેદે જુદા પાડેલ હોવાથી ચિંતાના સ્વરૂપને યથાર્થ રીતે સમજવાની જરૂર છે. કેમ કે જે વિચારમાત્રને ચિંતા સ્વરૂપે ગણવાને હેત તે અનુભવાદિ સર્વ જે સ્વમાના હેતુઓ ગણવેલા છે તે વિચારથી હાર તે નથી. માટે સ્મૃતિ અને સમન્નાહારને ચિંતા સ્વરૂપ ગણવાં. પણ માત્ર બોધને અથવા
Page #67
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ સામાન્ય અધ્યવસાયને ચિંતાસ્વરૂપે ગણવા વ્યાજબી નથી, અને તેવી મેરૂની રાજ્યવર્ણન, ભૂપતિ-સ્તુતિ, સ્થિરતા, સુવર્ણમયતા, અતિશય પ્રભાસહિતતા આદિગુણેને અંગે અદ્વિતીય છાયા શ્રેયાંસકુમારના મગજમાં પડે એ અસ્વાભાવિક નથી, અને તેથી તે સંબંધી નઠારી અને સારી દશા જે સંભવ છે તે સંબંધી સ્વપ્ન આવે તે સ્વાભાવિકજ છે અને તેથી જેમ સેમમહારાજાને જીતનું, નગરશેઠ સાહેબને સૂર્યનું સ્વપ્ર જેવું યેગ્ય હતું, તેવી જ રીતે શ્રેયાંસકુમારને અંગે મેરૂની શ્યામતા અને અમૃત અભિષેકે થયેલી ઉજજવલતા દેખાય તે સ્વાભાવિક છે.
જે કે સુવર્ણની શ્યામતા ટાળવા માટે વનિ કે ક્ષાર જેવા પદાર્થની જરૂર દુનિયામાં જણાઈ છે, પણ સર્વસાધારણ રીતે જગતમાં અમૃતરસ સર્વરસમય અને સર્વકાર્ય કરનારે ગણતે હેઈ તે અમૃતના અભિષેકથી સુવર્ણમય મેરૂની શ્યામતા નષ્ટ થાય એમ દેખાય અને સુવર્ણમય મેરૂ સ્વાભાવિક સુવર્ણથી જે શેભા પામે તેના કરતાં અમૃતના અભિષેકથી વિશેષ શોભા પામતે દેખાય તેમાં આશ્ચર્ય નથી.
પ્રથમના બે સ્વમોથી જેમ યુદ્ધવીર અને દાનધર્મની જાજ્વલ્યમાનતા વિનિત કરાઈ તેવી રીતે જ અહીં ધર્મવીરપણું ધ્વનિત કરાયું છે, એમ માનવામાં અગ્ય થાય છે, એમ કહી શકાય નહિ.
સુવર્ણની સ્વાભાવિક કાંતિ માફક આત્માના સદ્દર્શનાદિરૂપ ધર્મ સ્વાભાવિક ગણાય અને આવિર્ભાવદશામાં વધારે શેભે અને તેને દેખાવ જ શ્રીશ્રયાંસકુમારના સ્વપ્નામાં આવે અને આત્માના સ્વાભાવિક અને અવ્યાબાધ સ્વરૂપને પ્રકટ કરનાર ધર્મના અસાધારણ કારણ તરીકે સુપાત્રદાન છે, એમ સ્વમ દ્વારા કુદરત જણાવે છે.
ઉપરના અધિકારને આપણે વર્ષોવર્ષ સાંભળીએ છીએ પણ રહસ્યને વિચારવા તરફ જ લક્ષ્ય ઓછું ગયું હશે તે પછી તેની
. ૪
Page #68
--------------------------------------------------------------------------
________________
આગમત તાત્વિક સમીક્ષા તે આપણે કરી હોય એ સંભવ નથી એમ કહેવામાં ભાગ્યે જ ભૂલ થતી ગણાય.
આપણે શું એટલી ખાતરી દાનધર્મને માટે રાખીએ છીએ કે કિરણ વિનાના સૂર્યની જે દશા ગણી શકીયે તે દશા દાન વિનાના શાસન કે ધર્મસૂર્યની છે કે ગણાય? જે શાસન સૂર્યને માટે દાનધર્મ મૂલરૂપે સહસ્ત્રકિરણને સ્થાને છે, એમ ગણી શકીએ તો તે સુપાત્રદાનની પ્રવૃત્તિ, વૃદ્ધિ અને અતિશયિતા તરફ આપણું કેવું લક્ષ્ય હેવું જોઈએ તે સહેજે સમજાશે.
અને જ્યારે સુપાત્રની તે સ્થિતિ સમજાશે ત્યારે જ શીલ, તપ અને ભાવ એ ત્રણ ભેદો જરૂરી છતાં શિક્ષાત્રત તરીકે અને તેમાં પણ છેવટે વ્રતના છેડા તરીકે હેઈ કલશ તરીકે સુપાત્રદાનને કેમ સ્થાન મળ્યું છે? તે સમજવાની સુગમતા થશે.
વળી એ બીન ઉપર પણ ખાસ ધ્યાન આપવા જેવું છે કે અન્ય સર્વવતેમાં તે તે વૃત્તિપાલનને જ ઉપદેશ અને તે પાલનને અંગે જ ફલ આવે છે, જ્યારે આ દાનને અંગે તે જાહેર થયેલ અને આચરાતા વ્રતને અંગે તે દાન દેવાનું ન મળે તે પણ તેનું ફલ લેવા માટે વિચારની શ્રેણી ગોઠવવા નિર્દેશ કરે છે અને તેવી ગોઠવણીથી વિચારમાત્રથી પણ વ્રત પાલન થઈ ગયું, એમ વ્રતધારીએ માની લેવું છે એમ શાસ્ત્રકાર જણાવે છે અને આપણે માનીએ છીએ. અર્થાત્ ભાવનામાત્રથી હજાર કિરણેનું જોડાવું માનવું એ દાનધર્મને જ વરે છે.
આ હકીકતને બરોબર વિચારવાથી સમજાશે કે બીજાં બધાં વતે કરતાં આ દાનનું જ વ્રત એવું છે કે કે જેને ન પાલનારો અર્થાત્ દાનને ન દેનારે હોય છતાં માત્ર થતા વ્રતનું એટલે કરાતા દાનનું અનુમોદન કરવાથી પણ અનેક ભવ્યાત્માઓએ ફલ મેળવ્યાં છે અને એ હકીકત સૂત્ર, સિદ્ધાન્ત, પંચાંગી અને ગ્રંથી સેંકડે સ્થાને સિદ્ધ થયેલી છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ર–જું
શરીર વિના મેક્ષ નથી, આહાર વિના શરીર નથી, અને દાનધર્મની પ્રવૃત્તિ થયા વિના આહારની પ્રાપ્તિ થતી નથી એ વાતને સમજનાર મનુષ્ય આહારાદિદાનને તીર્થરૂપ માનવા તરફ દેરાય તેમાં નવાઈ શી?
મહાશ ! શું આપણે આપણા આત્માને એવી અવસ્થામાં મૂકી શકયા છીએ કે મુકી શકીએ? કે આપણું સ્વમના ફલની સંકલના પણ શાસનના સરવાળા સાથે હેય. નગરશેઠ જેવા અગ્રગણ્ય પુરૂષ શ્રેયાંસને લાભદાયી સ્વમ દેખે અને શ્રેયાંસકુમારને તે સ્વમસૃષ્ટિની સફલતા શાસનસૌધની શ્રેયસ્કરતામાં જ મેળવે છે એ સર્વ ભાગ્યચકની ચઢતીની ચેષ્ટા છે.
મહાશ! આ વાત તે તમારી ધ્યાન બહાર નહિ જ હોય કે સ્વપ્નદશા છે કે સર્વથા જાગૃતદશા નથી. તેમ સર્વથા નિદ્રિતદશા પણ નથી, કિંતુ કંઈક જાગૃતદશા અને કંઈક નિદ્રિતદશા હોય છે ત્યારે જ સ્વપ્નદશા હોય છે. આવી દશામાં સંકલ્પ-વિકલ્પની જાલ ટકી શકતી નથી અને તેમાં પોતાની ધારણું પ્રમાણે સ્વપ્નસૃષ્ટિ બનાવી શકાતી નથી. અર્થાત્ ખરી રીતે સ્વપ્નસૃષ્ટિની સર્જનહાર સંકલ્પદશા નથી, પણ આત્માની સંસ્કારદશાની પરિપકવતા છે.
આ વાત ધ્યાનમાં લેવાથી સ્પષ્ટ રીતે સમજી શકાશે કે સંસ્કારની પરિપકવદશા પિતાને અંગે હોય તે તે સ્વપ્નસૃષ્ટિના ફલને તેિજ મેળવે. આ અપેક્ષાએ ભગવાન તીર્થકર આદિની માતાઓ વૈદ વગેરે સંખ્યાનાં સ્વપ્નાં જુએ અને પરને અંગે હોય તે પરજન મેળવે અને ઉભયજન હોય તે ઉભયજન મેળવે છે અને તેના ફળ તરીકે થનારા જીવનું તીર્થંકરપણા આદિપણું હોય છે, એ રીતે મર્ભધારણ કરવાવાળી માતાના દેહલા પણ સ્વ-સંકલ્પના માત્ર પરિણામ
પ નથી, પણ ગર્ભમાં આવેલા જીના સંસર્ગથી પરિપક્વ થયેલ સંસ્કારને અંગે હોય છે, અને તેથી તે સ્વપ્ન અને દેહલાઓને મર્ભમાં આવનારા જીવની અપેક્ષાએ ઉદ્ભવતા ગરીને શાકારોએ
Page #70
--------------------------------------------------------------------------
________________
આગમત જે રા િવન? કુછ મહીલા કર એ વગેરે સ્પષ્ટ વાક્ય જણાવ્યાં છે.
આ બધી વાત સમજતાં એ પણ સાથે જ સમજવાનું છે કે પરના સંબંધને અંગે થયેલ સંસ્કારના પરિપકવાણાને લીધે પણ પરાશ્રય ફલવાળાં સ્વપ્ન વગેરે આવે છે, છતાં અન્યને અંગે દેખવાથી ફલ મેળવનારને ફળ તે મળે, પણ તે ફળને સાધનાર સ્વને સ્વપ્ન મેળવનારની દશા ઉપર પણ ઘણે આધાર રાખે છે.
આ વાત ધ્યાનમાં લેવાથી એકજ સુપાત્રના ફલને સૂચવવામાં મહારાજા સેમિયશા સુભટની છતમાં મદદગાર તરીકે શ્રેયાંસને ઉત્તમ ફલ સામગ્રી પ્રાપ્ત થવાની જણાવે છે, ત્યારે શ્રીમાન નગરશેઠ સાહેબ સૂર્યના કિરણો ખરી પડેલ દેખી તે હજારો કિરણે સૂર્યમાં જોડવા દ્વારા શ્રેયાંસકુમારને ઉત્તમફલ-પ્રાપ્તિની પ્રવીણતા જણાવે છે.
કહેવું જોઈએ કે મહારાજાના રાજ્યધર્મની લાયકાત પ્રમાણે સુભટનું પરાક્રમ, તેની હાર અને તેમાં શ્રી શ્રેયાંસકુમારની મદદથી જીત મેળવવાનું દેખવું થયું અને શ્રીમાન નગરશેઠે સાહજિક લેકેપગી કાર્યની એક નિષ્ઠા હોય અને તેથી તે પદ્ધતિએ સૂર્યના કિરણોનું ખરી જવું થઈ લેકે પકારની પ્રવૃત્તિ બંધ થઈ અને ત્યાં શ્રેયાંસકુમારે ભાગ્યશાલિપણાની યારીથી તે હજાર કિરણો પાછાં સૂર્યમાં મેળવ્યાં, એમ શ્રેયાંસને ફલવાવાળું પણ સ્વપ્ન મહારાજાએ મહારાજ પણાના હિસાબે અને શ્રીમાન નગરશેઠ સાહેબ શ્રીનગરશેઠપણને હિસાબે સ્વપ્ન જોયાં છે. જ્યારે આમ રાજા અને શેઠ સાહેબને અંગે રાજ્ય અને લેકે પગના સંસ્કારથી સ્વપ્નાં અને તેનું કુલ ગણવામાં આવ્યું, તે હવે ખુદ શ્રેયાંસકુમારે મેરૂને અંગે જોયેલી .. 2 કિરીએ કે જેથી તેની દિશા ઓળખી શકાય.
Page #71
--------------------------------------------------------------------------
________________
श्री वर्धमान-स्वामिने नमः
શ્રી સ્વાર્થીથિગમ-સૂત્રનું કહદયગ્રાહી વિવેચન
- વિવેચનકાર છે કપૂર-આગમ દ્ધારક આચાર્યશ્રી જ છે
પ્રૌઢ પ્રવચનિક, પરમ ગીતાર્થ, આગમિક વ્યાખ્યાતા શિરમણિ, આગમિક તલસ્પર્શી વ્યાખ્યાતા, ધ્યાનસ્થ સ્વર્ગત ૫૦ અગમેદ્ધારક આચાર્યદેવશ્રી વિ. સં. ૧૯૮ના પાલીતાણાના પન્નાલાલ બાબુની ધર્મશાળા–ચાર્તુમાસમાં સુજ્ઞ તરવપ્રેમી જિજ્ઞાસુઓના લાભાર્થે શ્રી તત્વાર્થાધિ પમ સૂત્રની સુક્ષ્મ તાત્વિક વિવેચનાવાળી વાંચના બપોરના સમયે આપતા.
જેની નોંધ તે વખતે પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.શ્રી એ ટુંકમાં પણ વ્યવસ્થિત કરેલ. તેના ઉપરથી પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરશ્રીએ પોતાની નોંધના આધારે વ્યવસ્થિત સુધારા વધારા કરી વ્યવસ્થિત પ્રેસ કેપી રૂપે આખી વાંચના સળંગ લખાણરૂપે તૈયાર કરેલ.
પૂ. આચાર્યદેવશ્રી પાસેથી આ પ્રેસ કેપી મલી, એથી આગમજ્યમાં પ્રકટ કરવાથી અનેક તવરૂચિ જીજ્ઞાસુઓનું આમહિત થશે એમ ધારી ભાષાકીય રીતે વ્યવસ્થિત રીતે સુધારીને. વર્ષ-૯ પુસ્તક–રથી આગમળેતમાં આપવાની શરૂઆત કરેલ.
ચાર હપ્ત પ્રથમ અધ્યાયના ચોથા સૂત્ર સુધી લખાણ પ્રકટ થયું. પણ તેની આગળનું મેટર ભાવીયેગે આડુંઅવળું થવાથી આગળનું લખાણ આપી શકાયું નથી. પણ પાંચમાં અધ્યાય પરની વાંચનાનું લખાણ થોડું જડી આવ્યું છે. તેથી તે લખાણ આ વખતે વ્યવસ્થિતરૂપે હવે રજુ કરાય છે. વિવેકી સુજ્ઞ વાચકોએ અર્થ–ગંભિર નય–સાપેક્ષ આ વિવેચનના પરમાર્થને સમજવા માટે યોગ્ય જ્ઞાની ગુરૂ ભગવંતના ચરણેમાં બેસી ગ્યતા મુમુક્ષુતાને વિકાસ કરે જરૂરી છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
gesprongoosessermay છે પૂ. આગોદ્ધારક આચાર્યશ્રીએ વાચનારૂપે ફરમાવેલ છે
શ્રી તત્વાર્થાધિગમ સૂત્રનું તાત્ત્વિક-વિવેચન છે છે. " (વર્ષ ૧ર , ' પા ૩૮ થી ચાલુ) છે
- નિદેશ, સ્વામિત્વ વિગેરે વ્યાખ્યાના દ્વારે વડે ઉપલક્ષણ અને ભેદોવાળા જેને એકથી ચાર અધ્યાય સુધી કહીને પ્રથમ અધ્યાયના ચોથા રીવાડનીયાડડઝવવા-જવર-નિરા–મોક્ષાસ્તમ' એ ઉદ્દેશસૂત્રમાં. છત્ર પછી અનત કહેલા અને કહેવાની ઈચછાવાળા ભાષ્યકાર ભગવાન એકથી ચાર અને પાંચમા અધ્યાયને શું સંબંધ છે તે જણાવવાના અમિનાવથી કહે છે.
મગ-૩ નીવા મનીવાન શ્યામ !
ભાષ્યને અર્થ_એકથી ચાર અધ્યાય સુધીમાં જીવે કહ્યા. હવે આ પાંચમા અધ્યાયમાં અજી કહીશું.
ટીકા-યથાસંભવ દ્રવ્ય પ્રાણુ અને ભાવપ્રાણના સમૂહ વડે યુક્ત એવા જ દેવ, તિર્યચ, મનુષ્ય અને નારકીના ભેદથી તેમજ સાકાર અને નિરાકારરૂપ બને ઉપગના ચિન્હ વડે અખંડ ચૈતન્યશક્તિસ્વરૂપ લક્ષણ વડે વર્ણવ્યા.
હવે લક્ષણ અને ભેદ વડે અજીવ સ્વરૂપ ધમસ્તિકાયાદિક ચાર અને પાંચમું કાળદ્રવ્ય તેને કહીશું.
એ પ્રમાણે વાચકેમાં મુખ્ય એવા શ્રીમત્ ઉમાસ્વાતિ મહારાજે “મનીવાન વશ્યામ” એ પદથી પ્રતિજ્ઞા કરી. એ કારણથી એ પ્રતિજ્ઞાનું રહસ્ય પ્રગટ કરવાની ઈચ્છા વડે (અજવદ્રવ્યનું પ્રતિપાદન કરનારું સૂત્ર ) કહે છે. સત્ર - ગીર-વધારા-જુદા १ निर्देशस्वामित्व-साधनाधिकरण स्थिति-विधानतः (१-७) सत्संरव्याक्षेत्रस्पर्शજાન્તર–માવીત્રદુ એ સૂત્રોમાં કહેલા વ્યાખ્યાના અંગો
Page #73
--------------------------------------------------------------------------
________________
પુતક - વડે જીવોની વ્યાખ્યા કરી એ વ્યાખ્યાના અંગો વડે કોઈપણ દ્રવ્યની વ્યાખ્યા કરી શકાય છે.
“૩ો #ળ ' એ સૂત્રમાં જીવનું જે ઉપગ રૂપ લક્ષણ કહ્યું છે, તે લક્ષણ યુક્ત જે હોય તે જીવો કહેવાય. અને તેવા લક્ષણ વાળા જે નથી તે અજીવે છે, એટલે કે દ્રવ્ય-ભાવપ્રાણને સંબંધ ન હેવાથી જે દ્રવ્યોએ ચૈતન્ય શક્તિ ગ્રહણ કરી નથી તેવા જે દ્રવ્ય તે અજીવ દ્રવ્ય કહેવાય છે.
ન નીવા મનીલા એ વિગ્રહમાં પૂર્વ જણાવેલ ઉપયોગ રૂપ વિશેષણને આશ્રીને અહિ વ ને પ્રતિષેધરૂપ અર્થ સમજવાનું છે, પરંતુ જીવમાં ઉપગ લક્ષણ સાથે સત્વ, યત્વ, પ્રમેયાત્વાદિ જે ધમેં કહેલા છે તે દરેક ધર્મોના નિષેધ અર્થમાં ન લેવાને નથી.
કારણકે “નગયુનિવયુ = નવડે જે યુક્ત હોય અને વ વડે જે યુક્ત હોય તે અન્ય વસ્તુને જણાવનારા છે.” એ ન્યાયથી અહિં પણ ઉપગ રૂપ ધર્મના નિષેધ સાથે સત્વ, યત્વ, પ્રમેયત્વાદિ ધર્મોની સત્તા અવશ્ય સ્વીકારવી પડશે. એમ ન થાય તે અજીવ દ્રવ્ય આકાશકુસુમવત્ થશે.
એટલે કે જીવદ્રવ્યોથી ઉપયોગરૂપ લક્ષણની અપેક્ષાએ વિપરીત અજીવ દ્રવ્ય ગણવાના છે. અહિંયાં અજીમાં દ્રવ્યપણને અને સત્તાપણાને વિપર્યાય ગણવાને નથી. કારણકે “જ્યમાં જીવી” એ આગળ સૂત્રમાં શાસ્ત્રકાર પોતે જ અજીમાં દ્રવ્યત્વ ધર્મનું પ્રતિપાદન કરવાના છે. અને સત્તાને વિપર્યાય ગણુએ તે પૂર્વોક્ત રીતિએ આકાશ કુસુમવત જ આ જી થશે. એથી એટલે કે દ્રવ્ય ગુણ અને સત્તા એ ત્રણમાંથી દ્રવ્યત્વ અને સત્તાત્વને વિપર્યય ઈષ્ટ નથી ત્યારે બાકી રહેલા ચૈત્યન્યગુણને વિપર્યય અહિં સમજ એ ગ્ય છે. અને તે વિપર્યય વિપર્યાસ રૂપ છે. શબ્દને જે પ્રતિષેધ રૂપે અર્થ કરીને પૂર્વોક્તરીતિએ જે વ્યાખ્યા કરેલ છે તેમાં કારણ એ છે કે પ્રતિષેધ બે પ્રકારનો છે પ્રસજ્ય પ્રષેિધ અને પથુદાસ પ્રતિષેધનું લક્ષણ.
Page #74
--------------------------------------------------------------------------
________________
૧૨
આગમત
प्रतिषेधोऽर्थनिर्दिष्ट एकवाक्यविधेः परः
तद्वानस्व पदोक्तश्च पर्युदासोऽन्यथेतरः ॥ १॥ એટલે તાત્પર્ય એ થયું કે-ઉપગ લક્ષણની અપેક્ષાએ જીવથી જુદો અને દ્રવ્યત્વ, સત્તાત્વ, યત્વ વિગેરે ધર્મો વડે જીવ સરખે તે અજીવ કહેવાય. કારણ કે વિદ્યમાન વસ્તુ માટે જ પર્યદાસ પ્રતિષેધ સ્વીકારેલ છે. એથી અસ્તિત્વાદિ ભાવેની અપેક્ષાએ સદશપણું છતાં ચૈતન્ય ગુણના નિષેધ દ્વારા ધમસ્તિકાયાદિ દ્રવ્યમાં અજીવપણને સ્વીકાર કરવાને છે.
વ્યવહાર નયની અપેક્ષાએ જીવ પ્રાધાને દ્રવ્યપ્રાણને ધારણ કરે તે જીવ કહેવાય એવી માન્યતાવાળા છે, તેઓ કહે છે કે અજીવોમાં જીવનામકર્મને જ પ્રતિષેધ ગણવાને છે તે જીવનામકર્મ જીવવાથી કહી શકાય છે. એથી જેએમાં ચૈતન્ય નથી અને ચૈતન્યના ભેગ વટારૂપ કર્મો નથી એવા ધર્માસ્તિકાયાદિ દ્રામાં છવદ્રવ્યની અપેક્ષાએ અસ્તિત્વ તુલ્ય હેતે છતે અજીવપણું છે.
આ મંતવ્ય ઉપર સિદ્ધાંતકાર દોષ પ્રગટ કરવા સાથે ખંડના કરે છે કે–પૂર્વોક્ત માન્યતામાં બે દોષ આવે છે. એક તે કઈ વખતે કર્મગ્રંથાદિ મહાશાસ્ત્રોમાં ક્યાંઈ નહિ સાંભળેલ નીવનામર્મને ઉચ્ચાર કરવો એ વચન જ યુકિતથી અસંગત છે. આગમમાં ક્યાંઈ જીવનામકર્મ પ્રસિદ્ધ છે નહિ. આયુષ્યને જે જીવનામકર્મ કહેતા હોય તે તે આયુષ્ય છે. પરંતુ નામકર્મ નથી.
' વળી કમ રહિત દ્રવ્યમાં અજીવપણું કહેતા હે તે સિદ્ધોના છ કર્મથી રહિત હોવાથી તેમને પણ અજીવ કહેવાને પ્રસંગ આવશે અને તેથી વધારસિદ્ધપુત્રઃ એમ નવીનતા કરીને છે અસ્તિકની પ્રાપ્તિને પ્રસંગ આવશે.
સિદ્ધના જીવમાં આવતી અતિવ્યાપ્તિને દૂર કરવા માટે કદાચ એમ કહે કે-જે દ્રવ્યોમાં ચૈતન્ય અને કર્મો નથી તેને અમારે અજીવ કહેવા છે, તે પ્રત્યુત્તર કહેવાય છે જે બેને પ્રતિષેધ કરતાં
Page #75
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
૧૩. કરતાં એક ચૈતન્યને પ્રતિષેધ કર એ જ ગ્યા છે જીવન (કર્મ) પ્રતિષેધ કરવાને શું વિશેષ છે.
હવે પ્રસજ્ય પ્રતિષેધની અપેક્ષાએ જીવ જે ન હોય તે અજીવ કહેવાય તેને પ્રસજ્ય પ્રતિષેધ કહેવાય, અને તે પ્રાયઃ કરીને પ્રસંગની આપત્તિ (પ્રાપ્તિ) પૂર્વક હોય છે, અહિં ચૈતન્ય ધર્મને પ્રસંગ છે, નહિ માટે તે (પ્રસજ્ય પ્રતિષેધ)ની ઉપેક્ષા કરીએ છીએ.
એ પ્રમાણે “અજીવ’ શબ્દની વ્યાખ્યા કરીને તેની સાથે રહેલા કાય શબ્દને સંબંધ બતાવવાપૂર્વક કાય શબ્દનો અર્થ કરે છે.
અજીવોને જે સમૂહ તે અછવકીય કહેવાય, સ્ટિા પુત્રજય શરીરમ્ એની માફક અભેદ અર્થમા પણ ષષ્ઠી સમાસ થાય છે. સુવીચ એ બીજું ઉદાહરણ અપાય છે. એટલે કે શિલાપુત્રક અને તેનું શરીર એ બન્ને વસ્તુ અભિન્ન છે. સુવર્ણ અને વીંટી એ પણ બંને અભિન્ન છે. છતાં જેમ અમેદાર્થમાં ષષ્ઠી તપુરૂષ સમાસ થાય છે. તે પ્રમાણે અહિં પણ અજીવદ્રવ્ય અને તેને સમૂહ એ બને અભિન્ન છતાં ષષ્ઠી સમાસ કરવામાં કાંઈ હરકત નથી. એમ છતાં (રાવપુષા) ઈત્યાદિ ષષ્ઠી સમાસોમાં રાજા અને પુરૂષ અને જેમ ભિન્ન છે તેમ અહિં ષષ્ઠી સમાસ કરવા જતાં અજીવ અને કાય એ બને ભિન્ન છે. એવી શંકા થતી હોય તે તે શંકા દૂર કરવા માટે કર્મધારય સમાસ ગીવા તે યāત્યનીવાર કરે એટલે અન્યત્વની શંકા રહેશે જ નહિં, કારણકે કર્મધારય સમાજ અભેદ અર્થમાં જ થાય છે. મનીવાયાઃ એમાં કાય શબ્દ ઉપસમાધાન વાચક છે, ઉપસમાધાન એટલે પ્રદેશ તેમજ અવયવોનું સમીપપણું સાથે એક બીજામાં અભેદપણે સમ્યગુ મર્યાદાપણે રહેવું તે ઉપસમાધાન કહેવાય.
ધારાપુર એમાં દ્રઢ સમાસ છે, રૂપી એ પરમાણુ જેમ દ્વયણુકાદિ કાર્યથીજ અનુમેય (અનુમાન પ્રમાણથી જાણવા લાયક)
Page #76
--------------------------------------------------------------------------
________________
આગમજતા છે. તે પ્રમાણે અરૂપી એ આ ધર્માસ્તિકાય (તિથિભુપમ વર્મા ધર્મલોરપાર એ આગળ કહેવાતા સૂત્ર પ્રમાણે ગતિ પરિણામે પરિ
મેલા જીવ અને પુદ્ગલેને) ગતિમાં ઉપકાર કરવા સંબંધી કાર્યથી અનુમાન કરવા લાયક છે.
એજ પ્રમાણે સ્થિતિ પરિણામે પરિણમેલા જીવ અને પુદ્ગલેને સ્થિતિમાં ઉપકાર કરવા સંબંધી કાર્યથી અધમસ્તિકાય અનુમાન કરવા લાયક છે.
ધર્મ અને અધર્મ શબ્દથી નૈયાયિકમતની અપેક્ષાએ અદષ્ટવાચક શુભાશુભ ફલદાયી ધમધર્મ કેમ ગ્રહણ કરતા નથી? એમ જે કહેતા હે તે કહીએ છીએ કે-અહિં દ્રવ્યના વર્ણનને પ્રસંગ ચાલે છે, જ્યારે અદgવાચક ધમધમે એ ગુણ છે તેથી તેનું ગ્રહણ કરવું એ વ્યાજબી નથી.
વળી જૈન દષ્ટિએ શુભાશુભ ફળદાયી જે ધમધમે છે તે. (પુણ્ય-પાપ સ્વરૂપ હોવાથી) રૂપી અને પુદ્ગલાત્મક છે અને તેથી પુદ્ગલ નામનું જુદું જે દ્રવ્ય ગ્રહણ કરેલ છે તેમાં તેને અંતભવ થાય છે. એ સંબંધી જરા પણ શંકા કરવાની જરૂર નથી.
અવગાહ સંબંધી ઉપકાર વડે આકાશ (દ્રવ્ય) અનુમાન કરવા ગ્ય છે. “અવગાહ સંબંધી જે ઉપકાર કરે તે આકાશ” એ અર્થ ગ્રહણ કરીને કેઈ અલકાકાશમાં આવ્યાપ્તિને પ્રસંગ લાવવા ઈચ્છતા હોય તે તેને માટે અમે કહીએ છીએ જે જીવ અને પુદ્ગલેને ગતિ સ્થિતિમાં સહકારી કારણભૂત ધમધમસ્તિકાય જે અલકાકાશમાં હેત તે જરૂર અવગાહરૂપ ઉપકાર કરત, ધમસ્તિકાય ત્યાં છે નહિં. તેથી અવગાહ ગુણ અલેકાકાશમાં વિદ્યમાન છતાં તેને આવિર્ભાવ જણાતું નથી.
હવે પુદ્ગ શબ્દની વ્યુત્પત્તિ કરે છે. પ્રદેશના મળવાથી જે પૂરાય-પુષ્ટ થાય અને પ્રદેશના અપચયથી જે ગળ-હાનિ
Page #77
--------------------------------------------------------------------------
________________
પુસ્તક રજુ
૧૫ પામે તે પુદ્ગલ કહેવાય. એમાં પુદ્ગલેની સંહતિ-સમાગમ અને વિસંહતિ-અપચય એ કારણ છે. અથવા પુરૂષ વ વિન્તિ પુણેન વા તે તિ પુદ્ર એટલે પુરૂષને જે ગળે અથવા પુરૂષ વડે જે ગ્રહણ કરાય તે પગલે કહેવાય. અહિં પુરૂષ શબ્દથી સકર્મક આમા ગ્રહણ કરવાનું છે, અર્થાત્ મિથ્યાદર્શનાદિ હેતુઓમાં ઔદયિક ભાવે વિદ્યમાન એ જે આત્મા–પુરૂષ તેને જે બાંધે, અથવા કષાય અને વેગ વડે યુક્ત પુરૂષ–આત્મા વડે જે ગ્રહણ કરાય તે પુદગલે કહેવાય. પહેલા અર્થમાં 7 ધાતુને અર્થ બાંધવું કરવું અને બીજા અર્થમાં “ગ્રહણ કરવું” કર.
મળવા પધારી પુદ્રઢઃ એ સૂત્રમાં કાળ અજીવ છતાં કેમ ગ્રહણ કર્યો? એ શંકાના સમાધાનમાં જણાવે છે કે કાળ એક આચાર્યોના મત પ્રમાણે જ દ્રવ્યની ગણતરીમાં છે (જે આગળ દ્રવ્ય લક્ષણના પ્રસંગે કહેવાશે. વળી અહિં અસ્તિકાય દ્રવ્યની જ વ્યાખ્યા ચાલે છે. કાળ એક સામયિક હોવાથી અસ્તિકાય નથી, માટે તેની ગણના પૂર્વ સૂત્રમાં કરવામાં આવેલ નથી.
भाष्यम्-धर्माऽस्तिकायः अधर्मास्तिकायः आकाशास्तिकायः पुद्गला स्तिकाय इत्यजीवकायाः। तान् लक्षणतः परस्तात् वक्ष्यामः । काय ग्रहणं प्रदेशाऽवयवबहुत्वार्थमद्धासमयप्रतिषेधार्थ च ।
ભાષ્યાર્થી—ધર્માસ્તિકાય અધમસ્તિકાય આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય એ અજીવ કાય છે તેઓનું લક્ષણ આગળ કહીશું.
જીવાય પwisscરાપુકૂળ એ સૂત્રમાં કાય ગ્રહણ ધમસ્તિકાય, અધર્માસ્તિકાયે આકાશાસ્તિકાયમાં પ્રદેશના અને પુદ્ગલાસ્તિકાયમાં અવયના બહત્વ માટે તેમજ કાલદ્રવ્યમાં સમયના બહુત સંબંધી નિષેધ માટે.
ટીકાથ–સૂત્રમાં ધર્મ અને ઃ ગ્રહણ એ સાક્ષાત્ કરેલ છે. અને તે કાયગ્રહણ પણ મનીયા: અજીવ પદની સાથે સંબંધવાળું
Page #78
--------------------------------------------------------------------------
________________
આગમત છતાં સામાન્યાધિકરણના નિર્દેશથી ધર્માદિ દરેકની સાથે સંબંધવાળું છે અને તેથી ધર્માસ્તિકાય વિગેરે પદો બરાબર થઈ શકે છે.
અહિં શિષ્ય શંકા કરે છે કે-સૂત્રમાં કાયશ અને ધર્મા પરિપુદ્રા એટલા શબ્દો હેવાથી ધર્મના મધર્મલાઃ વિગેરે થવું જોઈએ. પરંતુ ધર્મ અને કાય શબ્દ વચ્ચે અણુચિત તિ શબ્દ કયાંથી આવ્યું ? ઉત્તરમાં જણાવાય છે–જે સ્વભાવ અને આપત્તિ એ બંને જ્ઞાન અને શબ્દનું કારણ છે એમ અર્થને જાણવાવાળા પુરૂષે (ન્યાય-વિશારદો) કહે છે (એટલે કે કોઈ પણ શબ્દ અથવા તે શબ્દથી ઉત્પન્ન થતા જ્ઞાનનું કારણ તે શબ્દના વામાં અથવા જ્ઞાનના
યમાં રહેલ સ્વભાવ અર્થાત્ બ્રૌવ્ય અને આપત્તિ એટલે કે આવિર્ભાવતિભાવ છે.
જેમ એક પુરૂષે ઘટ શબ્દને ઉચ્ચાર કર્યો એ ઘટ શબ્દના ઉચ્ચારની સાથે એ ઘટ શબ્દથી વાચ્ય જે પદાર્થ છે તે પદાર્થનું જેને જ્ઞાન હોય તે વ્યક્તિને તે ઘટ ખનું શ્રવણ થતાની સાથે જ ઘટમાં રહેલ મૂર્ત પણાને અને ઘટ પર્યાયરૂપે ઉત્પત્તિ અને કૃત્તિકા (માટી) પર્યાયરૂપે વિનાશને બોધ થાય છે. એથી સ્વભાવ અને આપત્તિ એ ઉભય શબ્દ અને જ્ઞાનનું કારણ છે.
તેમાં સર્વ વિશેષણથી રહિત એ જે સ્વભાવ જે અંશ વડે સર્વત્ર અવિકારી છે તે અંશ વડે) તે પ્રૌવ્ય પદના વ્યપદેશને ભોગવે છે
જેમ સહજ એ આત્માને ચૈતન્યગુણચૈતન્ય એ ઉપયોગ સ્વરૂપ હેવાથી જ્યારે જ્યારે જે જે ઉપયોગ પ્રવર્તમાન હશે તે પ્રત્યેક ઉપયોગ વિશિષ્ટ ઉપયોગ એટલે જે યમાં ઉપયોગ ચાલુ હશે તે યના વિશેષણથી વિશિષ્ટ ઉપગ હોવાથી અને તે ઉપયોગવાળા આત્માને ચૈતન્યગુણ લેવાનું હોવાથી અને તે વિશિષ્ટ ઉપયોગ વિશેષણ યુક્ત હવા સાથે પરાવર્તમાન હવાથી આવિર્ભાવ તિભાવ યુક્ત હોઈ તન્ય (ઉપગ)માં જે ધ્રૌવ્યપણું સાબીત કરવું છે,
Page #79
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨–જુ
૧૭ તેમાં ઘણી જ શંકા-સમાધાનને પ્રસંગ આવતું હોવાથી તે સહજ આત્માના ચૈતન્ય ગુણના દ્રષ્ટાંતને છેડી દઈને પુદ્ગલ દ્રવ્યમાં મૂર્તપણાનું તુ સમજી શકાય તેવું દ્રષ્ટાંત આપે છે.
મૂર્તવં વા પુદ્રસ્ય એટલે પુદ્ગલદ્રવ્યમાં રહેલ મૂર્ત પણું જેમ સ્વભાવરૂપ ધ્રુવ) છે. અથવા તે ધર્માસ્તિકાય વિગેરેમાં રહેલું અમૂર્ત પણું, સકલ કાકાશમાં વ્યાપ્ત થઈને રહેવાપણું, ગતિ-સ્થિતિ વિગેરેમાં સહાયક પણું જેમ સ્વભાવરૂપધવ છે. આપત્તિ એટલે આવિર્ભાવ-
તિભાવ વસ્તુ, વસ્તુની ઉત્પત્તિ અને વિનાશ.
આ જ વસ્તુ દ્રષ્ટાંત આપી સમજાવે છે. માટી મૂર્ત પણું વિગેરે પિતાના સ્વભાવને નહિં છેડતી ઘટ-કપાલ (ઠીબ) ઠકરા વિગેરે આકારમાં પરિણામ પામે છે. તેમાં ઘટ વિગેરે આકારની ઉત્પત્તિ, મૂર્ત પણને પ્રવતા એ સ્પષ્ટ સમજાય તેમ છે.
વ્યવહાર દ્રષ્ટિએ એક વ્યક્તિ પાસે ઘટ પડેલ છે. અન્ય. વ્યક્તિને માટીની જરૂર પડતાં તે વ્યક્તિ પાસે માટી માંગશે તે તાત્વિક દષ્ટિથી ઘટ મૃત્તિકારૂપ છતાં તે ઘટ જેની પાસે છે તે વ્યક્તિ ઘટમાંથી માટી આપી શકશે નહિં એ કારણથી બીજું દષ્ટાંત સમજાવે છે.
સુંદર પવનના વેગ-જન્ય પ્રયાસથી મોટા સરેવરમાં મહાન તરંગને સમૂહ ઉત્પન્ન થાય છે. અને તે જળમય છે. પ્રથમાવવસ્થામાં જે જળ હતું તેજ જળ અહિં પણ કન્હેલરૂપે પરિણમવા છતાં બન્ને અવસ્થામાં એક સરખું ઉપયોગમાં આવી શકે છે. એ પ્રમાણે ઘટ વિગેરેમાં પણ સમજવું.
વળી ઘટ વિગેરે આકારને પ્રલય તેને વિનાશ કહેવાય છે. અને તે વિનાશ કારણની અપેક્ષાવાળે છે. વિનાશે નાસ્તિ રણમ્ એ બૌદ્ધની માન્યતા માફક આપણી માન્યતા નથી, પરંતુ વિનાશ એ કારણની અપેક્ષા રાખે છે. એ જ પ્રમાણે વાયુના પ્રબળ વેગને સંબંધ દૂર થવાથી મેટા મેજાઓની સંતતિનું જેમ સ્થિરપાણ પણે રહેવાનું થાય છે. એ પ્રમાણે પ્રવચનમાં જિનેશ્વર ભગવંતના સિદ્ધાંતમાં
Page #80
--------------------------------------------------------------------------
________________
આગમોત
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ અસ્તિ શબ્દને અર્થ સિદ્ધ થયેલ છે.
એમણે અવસ્થા જણાવવા માટેની ઇચ્છાથી સમગ્ર ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં રહેલ પ્રવપણાનું પ્રતિપાદન કરવા માટે અવ્યય–સંજ્ઞક અસ્તિ શબ્દ કહ્યો.
જય શબ્દ તે સૂત્રમાં જ ગ્રહણ કરેલ છે. જેને આવિર્ભાવ તિભાવ અર્થ થાય છે. જ્યારે આવિર્ભાવ-તિભાવ વાચક કાય શબ્દ સૂત્રમાં ગ્રહણ કર્યો છે. તે એ પ્રમાણે પ્રતિ શબ્દનું પણ સુત્રમાં ગ્રહણ કરવું એગ્ય છે. કારણકે કાય શબ્દની માફક વિશિષ્ટ અર્થને પ્રતિપાદક છે. અથવા તે જેમ અસ્તિ શબ્દનું ગ્રહણ કર્યું નથી, તે પ્રમાણે કાય શબ્દનું પણ ગ્રહણ ન કરવું જોઈએ. એ પ્રમાણે શિષ્યની શંકાના સમાધાનમાં જણાવે છે કે
બેમાંથી એકનું ગ્રહણ કરવાથી બાકી રહેલ એક સંબંધ જરૂર આવી જાય છે એમ આચાર્ય મહારાજને અભિપ્રાય છે. એજ વસ્તુની સાબિતી માટે કહે છે કે સંસ વિગેરે આગળ કહેવાતા કારણે અધ્યાહારાર્થ શબ્દને વાળવામાં જ તેમજ દૂર કરવામાં કારણ થાય છે તે સંસર્ગ વિગેરે કારણે આ પ્રમાણે.
संसर्गो विप्रयोगश्च साहचर्य विरोधिता । अर्थः प्रकरणं लिंग शब्दस्यान्यस्य सन्निधिः ॥१॥ सामर्थ्यमौचितीदेशः कालो व्यक्तः स्वरादयः। शब्दस्यार्थव्यवच्छेदे विशेषस्मृतिहेतवः ॥२॥
(ળિીનુરાસનમ p. ૩૨) સંસર્ગ, વિપ્રયાગ, સાહચર્ય, વિરોધીપણું, અર્થ પ્રકરણ અને લિંગ એ અન્ય અધ્યાહાર્યને મળતાં શબ્દનું સામીપ્ય અર્થના વિશેષ જ્ઞાનમાં કારણરૂપ છે. જેમ કે રામ-રકમની એ પદમાં કમળ ના સંસર્ગથી દારથિ રામ લેવાશે પણ, પરશુરામનું ગ્રહણ નહિં થાય. એમ દરેક ઉદાહરણે સ્વ-બુદ્ધિથી વિચારવા.
એ મુજબ સામર્થ્ય, ઉચિતતા, દેશ, કામ, વ્યક્તિ સ્વર વિગેરે શબ્દને જે અર્થ છે તેના નિશ્ચયમાં કારણે થાય છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
એ પૂર્વે કહેલા સાહિ કારણે પૈકી અહિં સંગ્રહણ કરવાને છે.
એટલે કે સંસર્ગ (કારણ)ને સ્વીકાર કરીને અહિં પ્રૌવ્ય સંબંધી અર્થની પ્રતિપત્તિ માટે સ્તિ શબ્દને પ્રક્ષેપ કરેલ છે. ઉત્પત્તિ અને વિનાશ એ બને ધ્રૌવ્ય સિવાય હોઈ શકવાના જ નથી, એથી ધ્રૌવ્યમાં આવ્યું ત્યાં ઉત્પાદ–વિનાશ આવી ગયેલા છે. જે એમ નહિં હોય તે દ્રવ્યના અભાવમાં વસ્તુ સત્તાના અભાવે નહિં થવાં
ગ્ય એવા ઉત્પાદ-વિનાશ નિર્દૂલ થશે અને એથી જ તે ઉત્પાદવિનાશ થશે જ નહિં.
વળી પ્રવતા એ પણ આવિર્ભાવ, તિભાવ (ઉત્પાદ–વિનાશ)થી રહિત નથી. તેથી બુદ્ધિથી જેની વહેંચણી કરવી એગ્ય છે એવા એ ત્રણ ધર્મવાળા દ્રવ્ય જિનેશ્વરના મતાનુયાયીઓને નરસિંહ શબ્દની માફક, પ્રતિપાદન કરવા ગ્ય છે. એથી ય શબ્દ વડે આપત્તિ (આવિર્ભાવ-
તિભાવ) ગ્રહણ કરવાને ઈચ્છતા એવા આચાર્ય મહારાજે અતિ શબ્દ ધ્રૌવ્યાથને સિદ્ધ કરવા માટે સ્વીકારે છે.
શિષ્ય શંકા કરે છે કે-કાય શબ્દના ગ્રહણથી ઉત્પાદ-વિનાશ સ્વરૂપ આપત્તિનું ગ્રહણ કેમ થઈ શકે!
ઉત્તર–એકઠા થવું તેનું નામ કાય-સમુદાય, એ કયારે થાય કે વિભાગ હોય છે. ધર્માસ્તિકાયાદિ દ્રવ્યના પ્રદેશ વિભક્ત છે જે આકાશપ્રદેશમાં એક ધર્માસ્તિકાયને પ્રદેશ છે ત્યાં બીજો પ્રદેશ નથી. તે વિભક્ત પ્રદેશને પરસ્પર અંતર–રહિતપણારૂપી જે સંયોગ તે સમુદાય અને એ પ્રમાણે જે હોય તે અવશ્ય સમુદાય શબ્દથી જ બેલાવાય.
પૂર્વોક્ત વર્ણનથી એ સાબીત થયું જે વસ્તુ પ્રથમ વિભક્ત અવસ્થામાં હતી તે એકત્ર થઈ એટલે તેને સમુદાય કહેવાય.
હવે એ વર્ણન ઉપરથી પુનઃ શિષ્ય શંકા ઉઠાવે છે કે – એ હોય તે ધમસ્તિકાય વિગેરે (અનાદિય દ્રવ્યમાં પણ આદિપણાની
Page #82
--------------------------------------------------------------------------
________________
૨૦
આગમત
સિદ્ધિ થશે. કારણ કે જેમાં પ્રથમ છુટા છુટા તંતુઓ જ્યારે એકત્ર થયા ત્યારે ધર્માસ્તિકાય (સમુદાય)ની ઉત્પત્તિ થઈ
- ઉત્તરમાં જણાવાય છે જે એ પ્રમાણે વિભક્ત પ્રદેશના સમુદાય થવા છતાં પણ ધર્માસ્તિકાયાદિની આદિ થઈ શકતી નથી કારણ કે પુદ્ગલ દ્રવ્યની અનેક પ્રકારની શક્તિ છે અને તે શક્તિ. શક્તિમાન (દ્રવ્ય)થી અમુક અપેક્ષાએ ભેદભેદવાળી છે. તેનું વર્ણન અમે ગુખપર્યાયવશ્યમ્ વિગેરે ત્રણ સૂત્રમાં કરવાના છીએ.
હવે પૂર્વોક્ત રીતિએ સમુદાયની ઉત્પત્તિ સિદ્ધ થયા બાદ આગળ વધતાં જણાવે છે જ્યાં ઉત્પાદ છે ત્યાં વિનાશ અવશ્ય હોવો જોઈએ. કારણ કે વિનાશ એ ઉત્પાદને સહચારી છે અને તે વિનાશ એટલે પૂર્વાવસ્થા પ્રવુતિઝક્ષણ પૂર્વાવસ્થાનું વન છે અને તે સમુદાયથી જ પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે સમુદાયરૂપ પૂર્વવસ્થાને નાશ તે જ વિનાશ.
અથવા હમણાં ગતિપરિણામે પરિણમેલ ચૈત્ર નામની વ્યક્તિ) ને ધર્માસ્તિકાય દ્રવ્ય ગતિ-સહાયકપણે ઉપકાર કરે છે. પ્રથમ ગતિ પરિણામે નહિ પરિણમેલ ચૈત્રને ધર્માસ્તિકાય દ્રવ્ય ગતિ સહાયકપણે ઉપકારક ન હતું. પરંતુ જ્યારે ચિત્ર ગતિ પરિણત થયે તે કાળમાં કઈ એ અતિશય વિશેષ ઉત્પન્ન થયે કે જેથી ધમ. દ્રવ્ય કેઈપણ વિકારક અવસ્થા સાથે ઉપકારક થયું. એ અપેક્ષાએ તે ચિત્રને ઉપકારક સ્વરૂપે ધર્માસ્તિકાયની ઉત્પત્તિ થઈ. ચિત્રને ગતિ
વ્યાપાર જ્યારે શાંત થયે તે અવસરે ચૈત્રને ગતિસહાયરૂ૫ ઉપકાર નાશ થવાથી ધમસ્તિકાયને તે સ્વરૂપે નાશ થયે.
આ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્વવ્યના ઉત્પાદ અને વિનાશ માટે સ્થિતિ સહાયક અને અવગાહદાયક ગુણની અપેક્ષાએ સ્વયં વિચારી લેવું.
આ ઉપરથી એ. સિદ્ધ થયું કે કાય શબ્દના ગ્રહણથી આપત્તિ ગ્રહણ કરીને તે આપત્તિને જે આવિર્ભાવ-તિભાવ સ્વરૂપ
Page #83
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જું જે અર્થ કર્યો છે તે સુગમ છે. અર્થાત બરાબર છે. એ પ્રમાણે અસ્તિ અને સ શબ્દને કર્મધારય સમાસ કરી ઉત્પત્તિ, વિનાશ અને પ્રાવ્ય એમ ત્રણે અવસ્થા ધમસ્તિકાયાદિ પ્રત્યેક દ્રવ્યમાં અવશ્ય હેવાનું નિર્મીત થાય છે.
હવે ભાષ્યની પંક્તિઓથી અર્થ કરે છે– એ પ્રમાણે એ ચારે ધર્મ. અધર્મા. આકાશા. પુદ્ગલા. દ્રવ્યોને સૂત્રથી ગણીને આગળ વધે છે કે તાન અક્ષાતઃ વરસ્તા વમઃ (ભાષ્ય) તે ધમસ્તિકાયાદિ દ્રવ્યના લક્ષણે તિથિલ્યુબ ઘવારઃ વિગેરે સૂત્રોથી આગળ કહીશું.
એટલે કે ધર્માસ્તિકાયનું ગતિસહાયક, અધર્માસ્તિકાયનું સ્થિતિસહાયક, આકાશાસ્તિકાયનું અવગાહદાયક, પુદ્ગલાસ્તિકાયનું શરીરાદિ વિગેરે જે લક્ષણે છે, તે બધું આગળ જુદા જુદા સૂત્રેથી વર્ણવીશું.
ભાષ્યની પંક્તિની વ્યાખ્યા કરવાના આધારે પ્રશ્ન
કાયગ્રહણ શા માટે કર્યું? ઉત્તર યમાં કવિયવ-દુર્વાદ્યર્થ માસમયતિધાર્થ ર (એટલે કે, કાય શબ્દનું ગ્રહણ–પ્રોજન આપત્તિ અવિર્ભાવ-તિભાવ માટે છે.
એ અત્યાર સુધી તમેએ વર્ણવ્યું છે, તે વળી ફરીથી ઉપરની પંક્તિ લખવાની શી જરૂર ?
ઉત્તર : સત્ય વાત છે, અમે એ કાયશબ્દ ગ્રહણનું પ્રજન પૂર્વ ઘણું વર્ણવ્યું છે અને હવે તે ભાષ્યના અક્ષરના આધારે વર્ણવાશે. આમ કરવાનું કારણ વ્યાખ્યાના અનેક કારે છે અર્થાત્ અનેક રીતે વ્યાખ્યા થઈ શકે એ છે.
સૂત્રમાં મનાવ શબ્દ પડેલે હેવાથી કાય શબ્દ વિના પણ ધર્માદિ દ્રવ્યની અજીવત્વ સિદ્ધિ તે થઈ શકે છે. તેથી કાય શબ્દનું જે ગ્રહણ છે તે ધમધમકાશાદિ દ્રવ્યના પ્રદેશના મહત્વ માટે છે.
. ૫.
Page #84
--------------------------------------------------------------------------
________________
આગાયત છેલ્લામાં છેલ્લે દેશ તે પ્રદેશ, એટલે તેના હવે વિભાગ થઈ શકે નહિ તે નિર્વિભાગ ખંડ કે જેને કોઈપણ વખતે નાશ થવાનું નથી અને અનાદિકાળથી તેવા પ્રકારને જ (અનપાયી) પરિણામ જેને પ્રાપ્ત થયેલ છે. એવા પ્રકારના પ્રદેશનું જે બહત્વ એટલે ધર્મા, અધમ, કાયનું અસંખ્ય પ્રદેશપણું આકાશાસ્તિકાયનું અનંતપ્રદેશીપણું તે બહત્વ કહેવાય. અર્થાત્ અસંખ્ય પ્રદેશના સમુદાયરૂપે ધર્માસ્તિકાય છે, તે જ પ્રમાણે અધર્માસ્તિકાય છે. લેક પ્રમાણુ આકાશપણ તે જ પ્રમાણે છે અને સમગ્ર આકાશ અનંત પ્રદેશના સમુદાયરૂપે છે એ પ્રમાણે બહુત્વ હોવાથી ગતિસહાયક, સ્થિતિ સહાયક વિગેરે ઉપકારથી પૂર્વોક્ત રીતિ પ્રમાણે ઉત્પાદ અને વિનાશ દ્વારા મારિ સ્પષ્ટ છે. આ રીતે પુદ્ગલદ્રવ્યને આશ્રીને અવયવનું બહુત કહ્યું છે.
હવે વ્યુત્પત્તિ દ્વારા તેમાં આવિર્ભાવ, તિભાવ સાબિત કરે છેઅવધૂચન્ત વયવ પરમાણુ- ધાતુ મિશ્રણાર્થક છે. એટલે કે જે મિશ્ર થાય, એકઠા થાય તે અવયવે પરમાણુ-યણુક વિગેરે પરમાણુઓ સમુદાય-પરિણામને અનુભવી (એટલે કંધમાં રહીને) ફેર પાછા છુટા પરમાણુ રૂપે થાય છે. અને તે છુટા થતાં થતાં છેવટ એકેક પણ (પરમાણુ રૂપે) થાય છે, ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમા એ પ્રમાણે કદી પણ સંઘાત–ભેદ થતું નથી. અને તેથી જ તે અવયવ કહેવાતા નથી. એ કારણથી પ્રદેશ અને અવયવ એમ જુદા જુદા બે શબ્દો ગ્રહણ કર્યા છે, પુદ્ગલ દ્રવ્ય ઘણુ અવયવોવાળું છે સંખ્ય પ્રદેશી, અસંખ્ય પ્રદેશી, અનંત પ્રદેશી, અનંતાનંત પ્રદેશી સ્કંધ વિગેરે સર્વ પુદ્ગલના આકાર છે.
શંકા-કાય શબ્દને અર્થે જ્યારે અવયવ-મહત્વ કરી (મુદ્દગલાસ્તિકાય પણ ઘણું અવયવાળું દ્રવ્ય છે એમ સિદ્ધ કરે છે તે પરમાણુ એ પણ પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય છતાં અવયવથી રહિત છે. તે તેમાં પક્ત અર્થથી વિરોધ (અવ્યાપ્તિ) આવશે તેમાં તમે શું કહે છે?
Page #85
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
ઉત્તર–અરે ! એ તે ચોક્કસ છે કે–પ્રત્યેક પરમાણુમાં એક વર્ણ એક ગંધ એક રસ અને બે સ્પર્શ અવશ્ય હોય છે એથી પરમાણુ ભાવાવથી અવયવ સહિત છે. દ્રવ્યાવયવથી અવયવ રહિત છે. આગમનું પ્રમાણ આપી એજ વસ્તુને પુષ્ટ કરે છે. कइविहे णं भंते भावपरमाणू पण्णत्ते ? गोयमा ! चउविहे भावपरमाणू पण्णते, तं जहा-वण्णमंते रसमंते गंधमंते फासमते इति ( भग० सू० ६७० ) वण्णमंते ઈત્યાદિમાં મત પ્રત્યય સંસર્ગ અર્થમાં છે, અથવા દ્રવ્ય-પરમાણુની અપેક્ષાવાળે છે, એથી વર્ણાદિભાવાવય વડે પરમાણુનું બહત્વ છે જે ભાવાવયે પિતાની મેળે જ એવા પ્રકારના પ્રયત્નવાળા થાય છે કે પરમાણુથી છુટા પડે છે. અને ભેગા પણ થાય છે અહિં પણ આપત્તિ (આવિર્ભાવ-
તિભાવ) સ્પષ્ટ છે. પ્રદેશ અને અવયના બહત્વ માટે જેમ કાય શબ્દ ગ્રહણનું પ્રયોજન છે, તે પ્રમાણે કાય શબ્દના ગ્રહણમાં બીજું પ્રયેાજન અદ્ધારૂપ સમય કાય (સમુદાય) નથી એ જણાવવા માટે છે બધા વાસી સમય અધ્યામિક અધા રૂ૫ સમય (કર્મધારય સમાસ છે) તે સમય રૂપ કાળ અઢી કપ વતી એક સમયાત્મક પરમસૂમ જેના એકથી બે વિભાગ ન થઈ શકે તે હોવાથી તેને ચંતા (સમુદાયપણું નથી) અને કાય શબ્દ સમુદાય વાંચી છે.
દ્રવ્ય વિવરણના પ્રસંગમાં કાળ એ અમુક આચાર્યોના મતથી જ દ્રવ્યની ગણતરીમાં છે એ આગળ કહેવાશે. દ્રવ્ય જે હોય તે પ્રદેશના સમૂહવાળું અથવા અવયના સમૂહવાળું હોય છે. એ આશંકા સાથે જ કાળ રૂપ સમયના સમુદાયપણ સંબંધી કાય ગ્રહણથી જ નિષેધ કરેલ છે એટલે જે દ્રવ્ય હોય તે પ્રદેશ અથવા અવયના સમુદાયવાળું છે કાળ એ સમય રૂપ હોવાથી તેમાં અવયવે અથવા પ્રદેશોના સમૂહના અભાવે દ્રવ્યની ગણતરીમાં નથી, સમય રૂપ કાળમાં પ્રદેશને તેમ જ અવયાને અભાવ છે. એ કાળ શમની સાથે કાય શબ્દને સંબંધ નથી એથી જ સિદ્ધ થાય છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
આગમત પ્રશ્ન-ઉપર કહ્યા પ્રમાણે સમુદાયવાચી કાય શબ્દને સંબંધ કાળની સાથે નહિં હોવાથી કાળ એ ઉત્પાદ અને વિનાશ વિનાને થશે, કારણ કે સમુદાય હોય ત્યાં જ આવિર્ભાવ-
તિભાવ અથવા ઉત્પાદ–વિનાશ થાય છે જે ઉપર જણાવવામાં આવેલ છે. અને પ્રથમ સિદ્ધ કરવા મુજબ ઉત્પાદ-વિનાશના અભાવે ધ્રૌવ્ય પણ રહેશે નહિં, એથી કાળ દ્રવ્ય સંબંધી આ ચાલતું સમગ્ર વર્ણન દેડકાની જટાના સમૂહને કેશને અલંકાર કરવા જેવું, વધ્યાપુત્ર સરખું અથવા આકાશ પુષ્પની માળા સરખું વસ્તુ વિનાનું નિરાલંબન થશે. કારણ કે આગળ જ કહેવાના છે કે ઉત્પ––ઘી– યુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત જે હોય તે જ સત્ છે એ ત્રણ જેમાં નથી તેવું જગતમાં કઈ સત્ દ્રવ્ય છે જ નહિં.
ઉત્તર-સમુદાયવાચી કાય શબ્દથી જે આક્ષિત હોય તે જ દ્રવ્ય ઉત્પાદ–વિનાશવાળું હોય એ કેઈ નિયમ નથી, કારણ કે દ્રવ્યમાં સ્વભાવ સિદ્ધ ઉત્પાદ–વિનાશને કાય શબ્દ પ્રગટ કરે છે પરંતુ દ્રશ્યમાં ઉત્પાદ વિનાશ હતા જ નહિં અને કાય શબ્દના સામીપ્યથી ઉત્પાદ–વિનાશ નવીન ઉત્પન્ન થયા તેવું કાંઈ નથી. માટે
જ્યાં કાય શબ્દનું ગ્રહણ નથી ત્યાં (તે દ્રવ્યમાં) પણ ઉત્પાદ વિનાશ સહજ સિદ્ધ છે. અને પ્રૌવ્ય એ ઉત્પાદ વિનાશનું સહચારી હોવાથી ધ્રુવપણું પણ અવશ્ય છે. એ બધું અમે દ્રવ્ય વર્ણનના પ્રસંગમાં કહીશું.
યા એ ભાષ્યની પંક્તિમાં જે શબ્દનું ગ્રહણ કર્યું છે તે કારણના સમુચ્ચય માટે છે એટલે કાયગ્રહણ અવયવ અને પ્રદેશના બહુત્વ માટે તેમજ અદ્ધા સમયમાં સમુદાયના પ્રતિષેધ માટે ગ્રહણ કરેલ છે. એ બને કારણના સમુદાય માટે જ શબ્દનું ગ્રહણ કર્યું.
પ્રશ્ન:-પ્રથમ ધર્માસ્તિકાય પછી અધર્માસ્તિકાય ત્યાર બાદ આકાશાસ્તિકાય એમ કમ રાખવાનું શું પ્રજન છે?
ઉત્તર-ગ્રંથના પ્રારંભ વિગેરે મગળ કરવા યોગ્ય સ્થાનમાં
Page #87
--------------------------------------------------------------------------
________________
પુરતક ૨-જુ
૨૫ અર્થથી મંગળ નિર્દેશ થાય છે તેમજ કેઈ સ્થાને શબ્દથી પણ મંગળ નિર્દેશ થાય છે. અહિંયા ધર્મ એ પ્રશત નામ (શબ્દ) હેવાથી ધમસ્તિકાય પ્રથમ રાખ્યું. પંચાસ્તિકાયમય લેક છે અર્થાત્ લેકની વ્યવસ્થા (મર્યાદા) માં પંચાસ્તિકાય કારણ હોવાથી (ગુણની) અપેક્ષાએ) ધર્માસ્તિકાયથી વિપરીત હોવાથી ધમસ્તિકાયની માફક અધર્મ પણ એક દ્રવ્ય હોવાથી ધમસ્તિકાય પછી અધર્મનું ગ્રહણ કર્યું. ધર્મા. અધર્મા. કાયથી જાણવા લાયક (યુક્ત) આકાશ તે કાકાશ હેવાથી તેમજ તે સિવાયનું અકાકાશ હોવાથી) તથા અરૂપી૫ણુની સાથે સમાનતાથી તે પછી આકાશાસ્તિકાયનું ગ્રહણ કર્યું. અને સર્વ પુદુબળે તેમાં અવગાહીને રહેલા હોવાથી ત્યારબાદ પુદ્ગલાસ્તિકાયનું ગ્રહણ કરેલું છે એ પ્રમાણે ધર્માસ્તિકાયાદિને જે વિશેષ ક્રમ છે તેમાં પૂર્વોક્ત હેતુઓ જાણવા યોગ્ય છે.
અવતરણ-પૂર્વસૂત્રમાં ધમધમદિદ્રવ્યો અજીવ હેય છે, એ જણાવ્યું, પરંતુ દ્રવ્યની માફક ગુણ અને પર્યાય પણ અજીવ હોય છે, તે જ્યાં સુધી સૂત્ર દ્વારા ધર્માસ્તિ. વિગેરે દ્રવ્ય છે? ગુણ છે? કેપર્યાય છે ? તે સંબંધી ઉપદેશ ન થાય ત્યાં સુધી તે ધમસ્તિ. વિગેરેના દ્રવ્યત્વ વિગેરે માટે સન્ડેડ અવશ્ય રહે, તે સÈહને દૂર કરવા માટે સૂત્રકાર મહર્ષિ આગળનું સૂત્ર જણાવે છે–
सूत्रम्-द्रव्याणि जीवाश्च ॥५-२॥ સૂત્રાથ-પૂર્વ કહેલ ધમસ્તિ. વિગેરે દ્રવ્યો છે, અને ચાર અધ્યાયમાં વર્ણવેલા છે પણ દ્રવ્ય છે.
ટીકા–ગુણ વયવ ચમ્ એ સૂત્ર દ્વારા દ્રવ્યનું લક્ષણ આગળ કહેવામાં આવશે.
સે પુરૂષમાં પુરૂષપણું જેમ સામાન્ય છે અને તે પુરૂના જે દેવદત્તાદિકનામે છે તે વિશેષ સંજ્ઞા છે તે પ્રમાણે ધમસ્તિ વિગેરે દ્રવ્ય એવું જે નામ તે સામાન્ય (અર્થાત્ દરેકમાં રહેલું)
Page #88
--------------------------------------------------------------------------
________________
૨૬
માગમત
નામ છે, અને ધર્માસ્તિકાય, અધમતિકાય વિગેરે વિશેષ નામે છે, એથી ધમસ્તિકાય વિગેરે દ્રવ્ય સામાન્ય અને વિશેષ સંજ્ઞાવાળા છે.
શબ્દનો અર્થ જાતિ, વ્યક્તિ અને આકાર એ ત્રણે પ્રકારમાં થાય છે. જેમ એક ઘટના સાંનિધ્યથી આ ઘટ છે એવું જ્ઞાન થયા બાદ તેવી આકૃતિવાળા જે ઘટથી જ્ઞાન થયું છે, તે સિવાયના બીજા સેંકડે ઘટ-ઘડાઓ દષ્ટિમાં આવતાં આ ઘટ છે એવું જ્ઞાન થાય તેમ ઘટ શબ્દને અર્થ જાતિ છે. એક છિદ્ર ઘટને દેખતા ઘટમાં જળ વિગેરે રહેવાની યોગ્યતાને અભાવ છતાં હજુ આકાર ઘટ સરખો હેવાથી તે છિદ્ર ઘટને પણ ઘટ કહેવાશે. તેમાં શબ્દને અર્થ આકાર છે જયારે સ્નાન વિગેરે કિયામાં ઉપયોગી મંગળધટને દેખતાં તેને પણ ઘટ કહેવાશે, તેમાં ઘટ શબ્દને અર્થ વ્યક્તિ છે.
* એ પ્રમાણે અહિં પણ દ્રવ્યા–સ્તિક નયના અભિપ્રાયથી ધમાંસ્તિકાયાદિ દ્રવ્યમાં દ્રવ્યસંજ્ઞા દ્રવ્યત્વનિમિત્તક છે અને ધમસ્તિકાયને પણ જે દ્રવ્ય કહેવાય છે તેમાં દ્રવ્ય શબ્દનો અર્થ જાતિ છે
પરમાર્થથી વિચાર કરતાં તે દ્રવ્યત્વ દ્રવ્યની સાથે ભેદભેદસંબંધવાળું છે, દ્રવ્યથી એકાંતે દ્રવ્યત્વ ભિન્ન નથી, તેમજ ધમસ્તિકાય વિગેરે વ્યકિતથી પણ દ્રવ્યત્વ ભિન્ન નથી, એટલે ઘટમાં જે વખતે ઘટત્વધર્મની વિવક્ષા કરીએ તે વખતે દ્રવ્યત્વ અનર્પિત છે. અને ઘટત્વ અર્પિત છે. અને દ્રવ્યત્વની વિરક્ષા કરીએ તે વખતે દ્રવ્યત્વ અર્પિત છે. અને ઘટત્વ અનર્પિત છે. વિગેરે સમર્પિતાનતિસિદ્ધ ઈત્યાદિ ત્રણે સૂત્રમાં કહીશું.
આથી તાત્પર્ય શું આવ્યું કે જેમ મેરલીને ઇંડાને રસ ચિત્ર વિચિત્ર સર્વવર્ણ સંબંધી ભેદ-પ્રભેદના કારણેથી યુકત હોવા સાથે જુદા જુદા સ્થાન અને કાળના અનુક્રમ વડે વણે પ્રગટ થવાની યોગ્યતાવાળે તેવા છતાં વર્તમાનમાં એક સમાન પરિણામમાં તે રસ જણાય છે, તેમ ધર્માસ્તિ વિગેરે દ્રવ્ય ભૂતકાળમાં થઈ ગયેલા, ભવિષ્યમાં થવાવાળા અને વર્તનમાનમાં થતા સર્વ જે ગુણ અને
Page #89
--------------------------------------------------------------------------
________________
પુરતક – પર્યાયે તેના કારણે હોવાથી જે વખતે ભેદની વિચારણા કરીએ તે વખત અભિન્ન છતાં ભિન્નની માફક ભાસે છે! - હવે વ્યાકરણના નિયમથી દ્રવ્ય શબ્દની સિદ્ધિ કરે છે. ટ્રä ર મ એ સૂત્રથી ભાવ અને કર્તા અર્થમાં નિપાતથી દ્રવ્ય શબ્દ સિદ્ધ થાય છે.
અહીં ભાવ અર્થમાં ગ્રહણ કરવાનું છે, એટલે દ્રવ્ય શબ્દને અર્થ થવું (જુદારૂપે પરિણમવું) થાય છે.
જેમ એક જ પુરૂષ સુવું, બેસવું, ઊભા થવું વિગેરે ક્રિયાની અપેક્ષાએ સુતેલે, બેઠેલ, ઉભે થયેલે કહેવાય છે તે પ્રમાણે ગુણ અને પર્યાયની અપેક્ષાએ અન્ય અવસ્થામાં પરિણમેલ વ્યકિત રૂપે અમુક ઉત્પન્ન થયું છે, અન્યરૂપે પરિણમે છે. વધે છે, ક્ષય પામે છે, નાશ પામે છે વિગેરે કહી શકાય છે.
રૂ મળે એ વ્યાકરણના નિયમથી જ્યારે દ્રવ્ય શબ્દને અર્થ ભાવ અર્થમાં ભવનવૃત્તિ=થવું વિગેરે થાય છે તે થવાવાળા કેણુ? તે ઉભેલ, બેઠેલ, ઉભડક બેઠેલ, અને સૂતેલ પુરૂષની માફક ગુણ અને પર્યાયે ભવનવૃત્તિ થવાના આકારવાળા છે અને તેજ અવસ્થાન્તર વ્યક્તિરૂપ વડે થાય છે, વિપરિણામ પામે છે, વધે છે. ઘટે છે. એમ કહેવાય છે.
એટલે એક જ પુરૂષ સુતેલ હોય તે સુતેલ કહેવાય, તેને તે બેઠેલ હોય તે બેઠેલ કહેવાય, ઉભેલ હોય તે ઉભેલ કહેવાય, તે પ્રમાણે જોકે થવાના આકારવાળા ગુણવયે જ છે, તે પણ તે ગુણ-પર્યાય સંબંધી અન્ય અવસ્થાની અપેક્ષાએ દ્રવ્ય થયું છે. વિકાર પામે છે, વધે છે, ઘટે છે, નાશ પામે છે. વિગેરે વ્યપદેશ કરી શકાય છે.
- હવે એ થાય છે, છે, વિકાર પામે છે. વિગેરે પ્રત્યેક દ્રત પૂર્વક સમજાવે છે–પિંડ સિવાયની અન્ય સંબંધની અવસ્થાના અપ્રગટપણામાં વિંડ ઉત્પન્ન થાય છે. એમ કહેવાય છે,
Page #90
--------------------------------------------------------------------------
________________
આગમત
જે કે અહિં કે પ્રત્યક્ષ ક્રિયા દેખાતી નથી, તે પણ વ્યાપારવાની ક્રિયાની માફક ભવનવૃત્તિ અહીં ગ્રહણ કરવાની છે, અસ્તિ છે એ વડે વ્યાપાર રહિત સ્વ સત્તા પ્રગટ થાય છે, અહિં ભવનવૃત્તિ (થવું) એ ઉદાસીન છે, જ્યારે અતિ એ ક્રિયા છે તે તદનુકૂળ વ્યાપાર પણ અવશ્ય થ જોઈએ.
તે કહે છે કે અતિ શબ્દ નિપાતન અર્થ માં છે, વિપરિજન વિકાર પામે છે, એ વડે પણ જે અવિનાશી પણ સાથે રહેવાવાળું છે, એવું જે ઢંકાએલું પોતાનું સ્વરૂપ તેનું રૂપાંતરપણે થવું એટલે કે જેમ દૂધ દહીંપણે પરિણમે છે, અન્ય વિકારણે થાય છે, અહિં ગોરસપણારૂપી જે પિતાનું સ્વરૂપ તે તે દૂધ અને દહિં બન્નેમાં છે, પણ દહિંપણું જે દૂધમાં તિરભૂત હતું, તે પ્રગટ થયું, એ અપેક્ષાએ અહિં ભવન વૃત્તિને અર્થ “વિકાર થાય છે” એમ લેવાને છે.
વર્ધત વધે છે એ વડે તે પરિણામ પુષ્ટિરૂપે પ્રવર્તે છે પુષ્ટ થાય છે, જેમ અંકુર વધે છે. અહિં વધવાવાળે જે પરિણામ તે વડે ભવન વૃત્તિ પ્રગટ થાય છે.
મીત્તે હાનિ પામે છે એ ક્રિયા વડે તે જ પરિણામની હાનિ કહેવામાં આવે છે, દુર્બલ થતાં પુરૂષની માફક અહિં હાનિ થવા રૂપ ભવન વૃત્તિ છે.
વિનતિ નાશ પામે છે, એ વડે પ્રગટ થયેલ ભવન વૃત્તિનો તિભાવ જણાવાય છે, જેમ ઘડે જ્યારે નાશ પામે, ત્યારે અમુક આકારમાં રહેવા સંબંધી જે ભવન વૃત્તિ હતી, તે અદશ્ય થઈ પણ સ્વભાવપણાને જ (માટીને જ) અભાવ થયે એમ નથી માટી તે જે ઘટસ્વરૂપ આકાર ઉત્પન્ન થયે હતું, ઘડે કુટયે ત્યારે તે આકાર અદશ્ય થયે, પરંતુ માટી તે હજુ પણ છે, કપાલ-કપાલિકા ઠીબ, નાની ઠીબ, ઠીંકરી, ભૂકો વિગેરે આગળ આગળ થવાવાળી અન્ય
Page #91
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨- અવસ્થાઓના કમથી જાણવા ગ્યપણું હોવાથી દરેક અવસ્થામાં માટી પિંડ તે છે જ.
એ પ્રમાણે ના, મસ્તિ ઉત્પન્ન થાય છે. વિગેરે આકારે વડે દ્રવ્ય ભવન વૃત્તિ અર્થાત્ થવાવાળા છે.
કેટલાક આચાર્યો ટ્રાળિ નીવાશ્વ એ પૂર્વોક્ત સૂત્રમાં યોગ વિભાગ કરીને દાળ, નીવાશ્વ એમ બે સૂત્ર બનાવે છે. પરંતુ એ અગ્ય છે. કારણ કે યુગવિભાગ કરીને તમે જીવમાં અસ્તિપણું અને દ્રવ્યપણું પ્રતિપાદન કરવા ઈચ્છતા હે તે સૂત્રમાં ગ્રહણ કરેલ = શબ્દના સામર્થ્યની તે બને ધર્મો આવી જાય છે, તે પછી નિષ્કારણ ગ વિભાગ કરવામાં શું કારણ? અર્થાત્ પ્રયજન નથી.
હવે ભાગ્યના અનુસાર વ્યાખ્યા કરે છે.'
भाष्यम्-एते धर्मादयश्चत्वारो जीवाश्च पंच द्रव्याणि च भवन्ति इति । उक्त च हि 'मति-श्रुतयो निबंधः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु “ सर्वद्रव्य-पर्यायेषु केवलस्य"
अ १. सू. २७-३० ભાષ્યને અર્થ–એ પૂર્વ કહેલા ધર્માસ્તિકાય વિગેરે ચાર અને (પાંચમા) છે એ પાંચે દ્રવ્ય અને શખથી અસ્તિકાય છે ( યા સંસા, સા વતી કે), જે જે સંજ્ઞાઓ હેય તે સફળ હેય છે. તે અહિં દ્રવ્ય સંજ્ઞાનું ફળ શું? તે પ્રથમ અધ્યાયમાં જે કહ્યું છે કે અસવ (સર્વ નહિં) પર્યાયવાળા દ્રવ્ય એ મતિ અને શ્રતને વિષય છે. અને કેવળજ્ઞાન સર્વપર્યાયવાળા સર્વ દ્રવ્યના વિષયવાળું છે, એમાં આવતે જે દ્રવ્ય શબ્દ તે જણાવવા માટે દ્રવ્યસંજ્ઞા કરેલી છે.
ટીકાને અર્થ.... વધારા પુત્ર એ પ્રથમ સૂત્રમાં કહેલા ધર્માસ્તિકાય અધર્મા, આકાશાપુદ્ગલા. એ ચાર તેમ જ જીવે અસ્તિકાય અને દ્રવ્ય કહેવાય છે.
* અહીં શંકા થાય કે-જીવમાં અસ્તિપણને સંબંધ કયાંથી આવ્યું? કારણ કે ચા નીવાશ એ સૂત્રમાં જેને માટે પ્રખ્યત્વનું જ ફક્ત વિધાન છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
હo
આગમન સમાધાનમાં જણાવે છે કે જે નીચા એમાં જે 7 પદ છે તેના સામર્થ્યથી અસ્તિકાયત્વ અને દ્રવ્યત્વ અને બન્નેને સંબંધ થાય છે.
ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની દ્રવ્યતા સ્વનિમિત્તથી અને પર નિમિત્તથી જાણવા લાયક છે. તેમાં સ્વમેવ નિમિત્ત નિમિત્તે પોતે જ નિમિત્ત એટલે ધર્માસ્તિકાયને સ્વધર્મ ધર્મ તેની વ્યાપ્તિ એટલે જ્યાં જ્યાં ધર્મત્વ છે ત્યાં ત્યાં ધર્માસ્તિકાય છે. જે વ્યાપ્તિ વડે તેવા પ્રકારનું ગ્રહણ થાય છે કે સ્વધર્મ વ્યાપ્તિ વડે આ દ્રવ્ય છે એમ ભાન થાય છે, એથી તે ધર્મ જેનામાં નથી તેને પ્રતિષેધ થાય છે તેનું ગ્રહણ થાય છે, તે ધર્મ જેનામાં છે એટલે જે વસ્તુ જે પ્રમાણે છે તે પ્રમાણે જ્ઞાન થાય છે, સ્વધર્મની પ્રાપ્તિ એ વ્યાપ્તિ સ્વરૂપ છે એટલે કે તે સ્વરૂપે રહેવું તેનું નામ જ વ્યાપ્તિ છે, જ્યાં જ્યાં ધર્મ છે ત્યાં ત્યાં ધર્માસ્તિકાય છે. એટલે તાત્પર્ય શું થયું કે–દવમવીવથાનમેવશ્વેસ્ટરક્ષામ” પિતાના ધર્મમાં (સ્વભાવમાં રહેવું તે જ દ્રવ્યનું લક્ષણ છે એ પ્રમાણે સ્વનિમિત્ત દ્રવ્યતા’ કહી.
હવે પર નિમિત્ત દ્રવ્યતા જણાવે છે પર એટલે સ્વથી અન્ય જેમાં નિમિત્ત છે, તે પરનિમિત્ત કહેવાય. એટલે કે જેમાં ચક્ષુ વડે રૂપ ગ્રહણ કરવા લાયક છે વિગેરેમાં જોડવું, એટલે કે રૂપ વિગેરે પણ વડે અથવા તે ગતિ સહાયક વિગેરે પણ વડે વિશેષણની અપેક્ષાએ દ્રવ્ય જ તેવા પ્રકારનું કહેવાય છે, એકને એક જ દેવદત્ત પુત્રની અપેક્ષાએ પિતા, ભાઈની અપેક્ષાએ ભાઈ, મામાની અપેક્ષાએ ભાણેજ, ભાણેજની અપેક્ષાઓ માટે જેમ કહેવાય છે, તે પ્રમાણે (એટલે કે પુદ્ગવ ધમ. સ્તિકાય વિગેરે દ્રવ્યમાં રૂપ રસ, ગતિ સહાયકપણું વિગેરે સ્વષમ નથી પરંતુ તે દ્રવ્યમાં ઉત્પન્ન થયેલ છે તે પ્રકારનું જે રૂપ અને ગતિ પરિણામે પરિણામેલા જીવ અને પુદકેને આશ્રીને ધર્માસ્તિકાયમાં ઉત્પન્ન થયેલ ગતિસહાયકપણું વિગેરે કારણે દ્રવ્યથી પર હોવાથી દ્રવ્યત્વની સિદ્ધિમાં પર નિમિત્ત છે.
પર નિમિત્ત અને સ્વનિમિત્ત લક્ષણ જણાવવાના ઈરાદાથી કહે છે કે કt દિ ઈત્યાદિ ભાષ્ય
Page #93
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જું
એટલે પહેલા અધ્યાયમાં જણાવી ગયા છીએ કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનું ધર્માદિ સર્વ દ્રવ્યમાં ગ્રહણપણું (જાણવાપણું) છે, પરંતુ સર્વ પર્યાયમાં જાણવાપણું નથી એટલે કે ચક્ષુ વિગેરે ઈન્દ્રિ વડે તે ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય જણાય છે.
શંકા-ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય અરૂપી છે તે ચક્ષુ વડે તે શી રીતે ગ્રહણ થઈ શકે
1 ઉત્તર-જીવ અને પુદ્ગલની ગતિ ચક્ષુ વડે જોઈ શકાય છે, એ ગમન કરતા જીવ અને પુદ્ગલમાં સહકારી કારણ કેણ છે? તે સંબંધી શાસ્ત્રીય વિચાર પ્રમાણે મન વડે વિચારતાં અથવા વિશિષ્ટ જ્ઞાની પુરૂષે કહેલી વસ્તુ મનમાં ધારેલી હોવાથી તે પ્રમાણે વિચાર કરતાં ધર્માદિ દ્રવ્યોનું ગ્રહણ થઈ શકે છે અર્થાત્ મનવડે તેનું ગ્રહણ થાય છે. અને મનને અ-ચક્ષુમાં સમાવેશ છે. માટે ચક્ષુ વિગેરેથી ધમદિનું ગ્રહણ થવામાં કોઈ બાધકપણું નથી.
એ પ્રમાણે શ્રુતજ્ઞાન વડે પણ ધર્માદ્રિવ્યનું ગ્રહણ (જ્ઞાન) થાય છે. પણ સર્વ પર્યાનું ગ્રહણ થતું નથી, મતિકૃત વડે જે દ્રવ્યાદિનું ગ્રહણ થાય છે તે પર નિમિત્ત હોવાથી અવિશુદ્ધ ગ્રહણ
છે. વિશુદ્ધ ગ્રહણ તે સર્વ દ્રવ્ય અને સર્વપયનું કેવળ જ્ઞાન વડે જ થાય છે.
એથી સમગ્ર વિશેષણે જેમાંથી દૂર થયા છે એવા કેવળજ્ઞાન વડે જ દ્રવ્યોનું યથાર્થ સ્વ-નિમિત્ત ગ્રહણ થાય છે. એથી સ્વ-નિમિત્ત અને પર-નિમિત્ત વડે જણાતાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો દ્વવ્યાસ્તિકનયના અભિપ્રાયથી સ્વીકાર કરવા ગ્ય છે. આ
* દ્રવ્યનું લક્ષણ સ્વનિમિત્તક ઉપર જણાવ્યા પ્રમાણે હોય છે, રૂ૫ત્વથી રૂપની જે સિદ્ધિ કરવી તે સ્વનિમિત્ત લક્ષણથી સિદ્ધિ છે, જ્યારે ચક્ષુથી ગ્રાહ્ય છે, માટે રૂપ છે એ પ્રમાણે જે રૂપની સિદ્ધિ કરવી તે પર નિમિત્ત છે, તેમ અહિં પણ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં દ્રવ્યત્વથી દ્રવ્યની સિદ્ધિ કરવી તે સ્વનિમિત્તક છે અને બન્નતિશ્રતોનિવઃ સર્વ શ્વેશ્વર ચેપુએ દ્વારા જે દ્રવ્યની સિદ્ધિ કરવી તે પર નિમિત્તિક છે.
અહી ભાષ્યકાર મહારાજાએ પણ પર- નિમિત્તથી ધર્માદિ દ્રવ્યોમાં દ્રવ્યત્વની સિદ્ધિ કરી છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
૩૨
'આગમત ટીકામાં પ્રવ્યાસ્તિનમન એમ નથી પરંતુ સ્તિથા ળિયેળ એમ લખેલ છે, તેમાં આશય એ જણાય છે કે-જુસૂત્રનય સ્કંધ, દેશ વિગેરેને તે જાતે જ નથી, એ પ્રદેશ અને પરમાણુમાં જ દ્રવ્યપણું માને છે, તે માસ્તર શબ્દ આપવાથી પ્રદેશ અને પરમામણુઓના સમુદાયમાં દ્રવ્યપણાની સત્તા પ્રગટ થાય છે.
અતરણ–એમાં એ દ્રવ્ય શું કઈ વખતે પોતપોતાના સ્વભાવમાંથી ખસે છે? દ્રવ્યની જે પંચ સંખ્યા છે, તે સંખ્યામાં વ્યભિચાર એટલે કેઈ વખતે ન્યૂનાધિકપણું થાય છે? અને એ પાંચે દ્રવ્ય રૂપી છે કે અરૂપી છે? એ ત્રણે પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એ શંકા દૂર કરવા માટે સૂત્રકાર કહે છે.
સૂત્રનિત્યવસ્થિતાન્યા જ છે
સ્વાર્થ–ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્ય નિત્ય છે, પાંચની સંખ્યામાં યુનાધિકપણું ન થતું હોવાથી અવસ્થિત છે અને અરૂપી પુલદ્રના રૂપી પણ માટે આગળ “વિનઃ પુત્ર: ” એ અપવાદ કહેવાના છે.
ટીકાથ-અવતરણમાં પૂછાએલાં ત્રણ પ્રશ્નને ઉત્તર અનુક્રમે આ સૂત્ર વડે અપાય છે, સૂત્રમાં નિત્ય શબ્દનું જે ગ્રહણ કરેલ છે, તેથી ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનું સ્વભાવથી નહિં ખસવાપણું જણાવાય છે, એટલે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યનું ત્રણે કાળમાં –સ્વભાવથી પ્રચ્યવન થતું જ નથી. જે કાંઈ પ્રચ્યવન થાય છે અર્થાત દેખાય છે, પર્યાયની અપેક્ષાએ થાય છે એથી દ્રવાસ્તિક નયની અપેક્ષા એ સર્વ દ્રનિત્ય છે, એટલે કે સ્વભાવથી ખસવાવાળા નથી. અવસ્થિત શબ્દના ગ્રહણથી અનુનાધિકપણું જણાવાય છે
એટલે દ્રવ્યની જે પંચત્વ સંખ્યા છે તે સંખ્યા માં કઈ કાળે ન્યૂનપણું અથવા અધિકપણું થતું નથી, અનાદિ અનંત તેમજ મર્યાદા વડે સ્વભાવ સ્વતત્વ બદલાતું જ નથી અર્થાત્ જે અવસ્થિતપણું છે તે અનાદિ નિધન છે
Page #95
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જું
વૈશેષિક શંકા ઉઠાવે છે કે દૃષ્યિર્લેનોવીરહિwમનાંતિ એ પ્રમાણે પૃથ્વી વિગેરે નવ દ્રવ્યો છે તે તમે પાંચની સંખ્યામાં ન્યૂનાધિક પણું થતું નથી તેમ કેમ કહે છે ?
સમાધાન આપે છે –
પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને મન તે રૂપીપણું અને ક્રિયા પણ વડે પુદ્ગલ દ્રવ્ય જ છે અથવા છાએ ગ્રહણ કરીને સ્વરૂપે પરિણુમાવેલા પૃથ્વી વિગેરેના પગલે પણ મનુષ્યની માફક જીવે જ છે કાળ અમુક આચાર્યોના મત પ્રમાણે જ દ્રવ્ય છે. જે આગળ કહેવાશે ઉમાસ્વાતિ મહારાજ કે જે વાચકોમાં મુખ્ય છે તેમના મત પ્રમાણે તે પાંચ દ્રવ્ય છે.
આકાશ નામના દ્રવ્યથી દિશા નામનું દ્રવ્ય જુદું નથી કારણ કે આકાશ દ્રવ્યના અમુક અમુક વિભાગને જ સૂર્યોદય વિગેરેની અપેક્ષાએ આ પૂર્વ દિશા, આ પશ્ચિમ દિશા વિગેરે વ્ય૫.
૨ ૩ જ ઘર દેશ કરાય છે બીજું ૦ ૦ એમાં ૪ થી પૂર્વ દિશામાં છે જ પશ્ચિમ દિશામાં છે. પરંતુ હું પોતે કઈ દીશામાં છે? ૮ વમવિ સર્વતત્વ
૧. અહિ તૈયાયિક મત પ્રમાણે પ્રામાવયો તત્ત્વિ નિત્યં શ્વેતપ્રતિયોગિન્દ્ર
वानित्यत्त्व अथवा अप्रच्युतानुत्पन्नास्थरै कस्वभावत्त्व नित्यत्व इत्यादि સર્વ જે લક્ષણે છે તે કરતાં આ પાંચમાં અધ્યાયમાં જ તીવાડયું નિત્યમ્ એ જે સૂત્ર કહેવાનું છે તે અનુસારે અહિં માવાન્યુä એવો
જે અર્થ કરેલ છે તે વિચાર કરતાં યોગ્ય લાગે છે. ૨. અમુક દ્રવ્યથી અમુક દ્રવ્ય ભિન્ન છે એ કયારે કહેવાય કે લક્ષણનો
ભેદ હોય તો, પરંતુ જે દ્રવ્યો પરિણામોતરને પ્રાપ્ત થવાના છે તે દ્રવ્યોમાં તે તે જુદા દ્રવ્યને આશ્રીને દ્રવ્યની સંખ્યામાં વધારો કરે. તે યોગ્ય નથી. કારણ કે વર્તમાનમાં સાયન્ટીફીક પદ્ધતિથી ગાકસીજન અને નાઈટ્રોજન દ્વારા પાણીનું વાયુરૂપમાં અને વાયુનું પાણીના રૂપમાં પરિણમન થતું જોવાય છે તો જે પાણીનું લક્ષણ કર્યું હોય તે લક્ષણને પાણી-વાયુનાહવાના રૂપમાં પરિણમતાં નાશ થાય છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
૩૪
આગમત
મહંત એ વાક્યથી ના સ્થાનમાં કોઈ પણ દિશા નથી એમ તે કહી શકાશે જ નહિ કારણ કે પૂર્વવાક્યના અનુસાર દિશાનું સર્વવ્યાપક પણું તે સિદ્ધ જ છે.
કદાચ એમ કહેશે કે ૪ ની અપેક્ષાએ 9 જેમ પૂર્વ દિશામાં છે તેમ ની અપેક્ષાએ ૨ પૂર્વ દિશામાં છે અને ૪ ની અપેક્ષાએ પશ્ચિમ દિશામાં છે, તે જ્યાં અપેક્ષાથી વ્યવહાર છે ત્યાં દ્રવ્ય પણું સિદ્ધ થઈ શકતું નથી, એ તે સામાન્ય વાત છે, માટે દિશા દ્રવ્ય આકાશ દ્રવ્યથી જુદું નથી બીજું જ્યારે કઈ પ્રશ્ન કરશે કે પૂર્વ દિશા કઈ ? તે વખતે હર કેઈ એમ જ કહેશે કે જ્યા સૂર્યોદય થાય તે પૂર્વ દિશા, અસ્ત થાય તે પશ્ચિમ દિશા વિગેરે, તે દિશાનું ગ્રાહ્યપણું સૂર્યોદયથી જણાય છે, પરંતુ દિશા દ્રવ્યનું પિતાનું ગ્રાહ્યપણું તે છે જ નહિ, જયારે સૂર્યોદયના વ્યવહારથી દિશાનું અસ્તિત્વ સ્વીકારવું પડે છે તે અપેક્ષાએ જે આકાશ દેશમાં
- જ્યારે લક્ષણ એવું હોવું જોઈએ કે–ગમે તે અવસ્થામાં દ્રવ્યનું પરિણામન્તર થાય તો પણ તે અન્ય પરિણામાપન દ્રવ્યમાં પૂર્વનું લક્ષણ તો કાયમ રહેવું જોઈએ. અર્થાત જે દ્રવ્યો પરિણમી ધર્મવાળા છે એટલે અવસ્થામાંથી તદ્દન અવસ્થા બદલાઈ જાય તેવા છે જેમ કે પાર્થિવ લાકડું અનિના સ્વરૂપમાં જળહવાના સ્વરૂપમાં અથવા તે અંકુરને પાયેલ જળ વનસ્પતિના સ્વરૂપમાં એવા અવસ્થાન્તર થવાવાળા પૃથ્વી વિગેરે દ્રવ્યમાં જુદા જુદા દ્રવ્યની કલપના કરવી એ એગ્ય નથી.
જ્યારે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો પઘપિપર્યાયની અપેક્ષાએ અન્યપર્યાય ઘટાકાશ મઠાકશ વિગેરે પામે છે તે પણ તેમાં ધર્માસ્તિકાયસ્વાદિ સ્વનિમિતે લક્ષણે તે કાયમ જ હોય છે. જ્યારે પાર્થિવ લાકડાનું અગ્નિરૂપે પરિણામન થતાં તે લાકડામાં હવે પાર્થિવપણું નથી પરંતુ અગ્નિપણું છે માટે પૃથ્વી આદિ દ્રવ્યની પૃથક્ કલ્પના કરવી એ યોગ્ય નથી, પરંતુ તે પૃથ્વી વિગેરે પૂર્વ જણાયેલા પાંચે પુદગલ દ્રવ્યમાં સમાવેશ થાય છે. એટલે કે લાકડું અગ્નિરૂપે થશે તે લાકડામાં જે પુલત્વ છે તે અગ્નિમાં પણ કાયમ રહેવાનું છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ સૂર્યોદય થાય તે પૂર્વ દિશા ઈત્યાદિ વ્યવહાર માની આકાશ દ્રવ્યથી દિશા દ્રવ્યની જુદી કલ્પના ન કરવી, એજ ચગ્ય છે. આકાશ પ્રદેશે વિશિષ્ટ આકારમાં ગોઠવાયા પછી પૂર્વ દિશા વગેરે વ્યપ દેશને પામે છે. આકાશ સિવાય દિશાઓની તસ્વરૂપે (દિશા સ્વરૂપે) પ્રાપ્તિ થઈ શકતી જ નથી.
- એ પ્રમાણે “નિત્ય સ્થિત” એ બેને અર્થ કર્યો પછી હવે ચવાણ ને અર્થ કરે છે. અને એ શબ્દના ગ્રહણથી ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવનમાં અમૂર્ત પણું જણાવાય છે અર્થાત્ એ ચારે દ્રવ્ય અરૂપી છે.
હવે અમૂર્ણપણું એટલે શું? તે જણાવાય છે કે રૂપ-રસગંધ-અને સ્પર્શના જે પરિણામે તે પરિણામે પૂર્વેત ચારે દ્રવ્યમાં ન હોવાથી એ ચારે દ્રવ્યનું અમૂર્ત પણું છે.
કેટલાક નિત્યાવસ્થિત એ પદને અર્થ કરે છે–ધમસ્તિકાયાદિ પાંચે દ્રવ્ય નિત્ય છે અને અવસ્થિત છે ત્યાર પછી પાળ એટલે પૂર્વે જણાવેલા ધર્માદિ દ્રવ્ય રૂપ રસ વિગેરે સિવાયના હેવાથી અરૂપી છે. જુદા વાક્યો કરવાથી તાત્પર્ય શું? જણાવ્યું કે નિત્ય પણું અને અવસ્થિતપણું તે પચે દ્રામાં છે જ્યારે અરૂપીપણું તે ચાર દ્રવ્યમાં જ છે.
હવે ટીકાકાર પિતાને આશય જણાવે છે કે, પૂર્વોક્ત અર્થ તે એક પેગથી એટલે વાક્ય તરીકે વિભાગ ન કરવાથી પણ થઈ શકે છે, કારણ કે અરૂપ પદના ગ્રહણથી જ્યાં સંભવ હશે ત્યાં તે પદને સંબંધ થશે, અથવા તે મHrણ એ પદથી પાંચમાં અરૂપી પણાનું નિવારણ કરવા માટે આગળ જ અપવાદ કહેવાનું છે. એટલે ઉત્સર્ગથી અપવાદ બલવત્તર હોવાથી તે પહેલાં લાગશે. વાક્ય જુદું કરવાથી આ અર્થ આવી શકશે નહિ. માટે વાય વિભાગ કરવાની વાંછા ફેગટ છે. અર્થાત્ અખંડ સૂત્ર રાખવું એજ ઈષ્ટ છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
આગમત બીજા આચાર્યો જણાવે છે જે નિત્યવસ્થિતાકપાણિ એ એક ગ જ છે. એટલે બે વાક્ય કરવાની જરૂર નથી. એમાં પ્રથમના બે પદને સમસ્ત (સમાયુક્ત) પાઠ છે અને બાળ એટલે એ સમસ્તપદ નથી એટલે પ્રથમના બે પદોની સાથે તેને સમાસ નથી એથી બે વિભક્તિનું શ્રવણ થાય છે એથી
એ અર્થ નીકળી શકે કે–નિત્યવસ્થિતાને એ ધર્માધર્માદિ બધા દ્રવ્યનું વિશેષણ છે, અને કપાળ એ એકલું પદ પુદ્ગલાસ્તિકાય દ્રવ્યને જુદુ પાડવા સાથે ધમધર્માદિ ચારનું વિશેષણ છે.
એ વિષયમાં કેટલાક અન્ય આચાર્યો કહે છે કે બે વાક્ય હેવાથી ઉપર પ્રમાણે અર્થ વ્યકત કરે એ વજુદ વગરનું છે નિત્યાર સ્વિતાળ એ પ્રમાણે સમસ્ત પાઠ હોય તે પણ ઉપર પ્રમાણે ઈષ્ટ અર્થ પ્રાપ્ત થાય છે કારણ કે રૂપળઃ પુઃિ એ આગળનું અપવાદસૂત્ર ગ્રહણ કરેલું છે માટે ત્રણ પદો સમસ્ત કહેવા તે ગ્ય છે.
આ પક્ષમાં આચાર્ય મહારાજે રચેલ સૂત્રની રચનાને ભંગ થાય છે. પરંતુ પ્રક્રિયામાં દેષ આવતું નથી. - વળી બીજા કેટલાક આચાર્યો નિત્ય ગ્રહણને જુદું વિધાન ન રાખતાં અવસ્થિતનું વિશેષણ રાખીને નિત્યાવયિતાનિ એ પદને અર્થ સદાકાળ અવસ્થિત એ કરે છે.
અહિં સમાસ શી રીતે થયું તે કહે છે કે સદ સુવા-સુનત્તે સુવન્તન સર્વમતે સુખંતને સુબન સાથે સમાસ થાય છે, એ અધિકાર સૂત્રથી નિહ અવસ્થિત વિગેરે શબ્દોની માફક સમાસ થાય છે.
આ અર્થમાં ભાષ્યકાર મહારાજાએ જે પ્રમાણે અર્થ કર્યો છે તે અર્થને સંબંધ થતું નથી. કારણ કે ભાગ્યકાર મહારાજાએ નિત્ય ને અવસ્થિતનું વિશેષણ ન રાખતાં નિત્ય-અવસ્થિત-અરૂપ એ ત્રણે વિધાને જુદા કરેલા છે. તે પછી ભાષ્યના અર્થથી વિરૂદ્ધ નિત્યને અવસ્થિતનું વિશેષણ શી રીતે કરી શકાય?
વળી બીજા આચાર્યોને એ અભિપ્રાય છે કે સવકાર મહર્ષિ
Page #99
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨જું
૩૭ સૂત્ર આ પ્રમાણે કહેલું છે નિત્યવસ્થિતાચવીન એટલે કે પાળ બદલે પણ સમજવું.
અહિં વ્યાકરણને નિયમ છે કે જે તત્પરૂષ સાથે મવર્ગીય તથા બહુવહિને પ્રસંગ આવ્યા હોય તે બહુ સમાસ કરો પણ મવર્ગીય પ્રત્યય ન કરે–એ નિયમને અનુસારે બહુવીહિ સમાસ કરે પણ મત્વર્થીય ન કરે. જે એમ કહેશે-તે નિયમનું બાહુલ્ય હવાથી બહુ વ્રીહિને બાધ કરીને કેઈ ઠેકાણે મરવથી પણ થાય છે. તે આ પ્રમાણે-ધી. રાત્રી (વર્ગ-રૂ.-૨-૨૨૦) અનાન્તિ चक्राणि, नअरं अनरं, अनरं अस्ति येषामित्यनरवन्ति चक्राणि मेभारेम તપુરૂષથી મતપૂ પ્રત્યય કરે છે અથવા પનીર વિગેરે શબ્દો જેમ સર્વધનાદિ ગણમાં કહેલા છે તે પ્રમાણે અહિં પણ સમજવું
अविद्यमानं रुपं येषां तानि अरूपीणि (बहुव्रीहि) न रूपं अरूपं (नतत्पुरुष) अरूपं अस्ति येषां तानि अरूपीणि (मत्वीय इनि प्रत्ययः)
અહિં બીજા વાદીએ શંકા કરે છે કે –
ભલે! મવથય લાયક પ્રત્યય થાઓ પરંતુ મત પ્રત્યય થવા જોઈએ. કારણ કે રસાદિગણમાં તે શબ્દ પતિ છે માટે ઈનિ ન થવું જોઈએ.
એના ઉત્તરમાં જણાવે છે–જે ત્યાં સમુચ્ચય માટે પ્રચતરસ્ય ગ્રહણ કરેલું હોવાથી ઈનિ પણ થઈ શકે છે. અર્થાત પણ એ બરાબર છે (આ પક્ષ ટીકાકારને ઈષ્ટ છે)
भाष्यम्-एतानि द्रव्याणि नित्यानि भवन्ति। (तद्भावाऽव्यनित्यं) इति च वक्ष्यते अवस्थितानि च नहि कदाचित् पञ्चत्वं भूतार्थत्वं ब्यभिचरन्ति अरुपाणि च नैषांरूपमस्तीति । रूपं मूर्तिः मूर्त्याश्रयाश्च स्पर्शादय इति ॥ ३ ॥
ભાષ્યને અર્થ-એ પૂર્વે કહેલા દ્રવ્ય નિત્ય છે. તત્સરૂપ નાશને અભાવ તેને નિત્ય કહેવાય-જે આગળ કહેવાશે વળી એ દ્રવ્ય અવસ્થિત છે, એટલે કેઈ દિવસ પાંચથી જૂનાધિક
આ. ૬
Page #100
--------------------------------------------------------------------------
________________
૩૮
આગમત
થતા નથી, તેમાં સ્વ–સત્તામાંથી ખસતા નથી. વળી એ દ્રવ્ય અરૂપી છે અર્થાત્ તે દ્રવ્યમાં રૂપ નથી રૂપ એટલે મૂર્તિ–આકાર અને એને આધારે રહેલા સ્પર્શ વિગેરે છે
ટીશર્થ-પૂર્વે જણાવેલા ધમધર્મ વિગેરે પાંચે દ્રવ્ય નિત્ય છે, એટલે દ્રવ્યાસ્તિકનયના અભિપ્રાયથી દ્રવ્ય નિત્ય છે, પરંતુ પર્યાયાસ્તિક નયના અભિપ્રાયથી નહિ, કારણ કે દ્રવ્યાસ્તિકાય એ ધ્રૌવ્યમેજ (નિત્યપણનેજ) ઈચ્છે છે પરંતુ ઉત્પાદ-વિનાશને ઈચ્છત જ નથી, તે દ્રવ્યાસ્તિકનયની અપેક્ષા રાખ્યા સિવાય પ્રરૂપણ કરીએ તે તે એકાંતવાદ જ થાય. અને તે એકાંતવાદ ઘણા દોષથી સંગત રહેવાથી સામાન્ય નજરે જોવાવાળાના અભિપ્રાયની માફક અયોગ્ય લાગે.
ઉપર મુજબ દ્રવ્યાસ્તિકનયની અપેક્ષાએ દ્રમાં નિત્યપણું પ્રતિપાદન થવું જોઈએ.
શિષ્ય-શંકા કરે છે કે-એ પ્રમાણે એકનયની અપેક્ષાવાળી જે પ્રરૂપણ છે, તે જિનેશ્વર ભગવંતનું જે દર્શન છે, તેનું પ્રતિપાદન કરવામાં સમર્થ નથી.
ઉત્તર–ભાઈ! તારી વાત સાચી છે! પરંતુ દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક એ બને નયમાં ગૌણ-મુખ્ય ભાવ કહેવાની ઈચ્છા વડે શ્રી મહાવીર પરમાત્માના અનુયાયીઓ વસ્તુ-તત્વને નિર્ણય કરે છે.
અર્થાત્ જે વખતે દ્રવ્યાદિકના નિર્ણયમાં દ્રવ્યાસ્તિકનયની અપેક્ષા રાખવામાં આવે છે, ત્યારે તે વ્યાસ્તિકની મુખ્યતા હોય છે અને પર્યાયાનું ગૌણપણું હોય છે, એ પ્રમાણે પર્યાયાદિના સ્વરૂપના નિરૂપણ માટે કરવું અતિ દુષ્કર બની જાય.
જે પ્રમાણે નરસિંદ શબ્દના સ્થાને નવેT નરશબ્દની ગૌણતા અને સીંહને સ્થાને કેસરી મુકવાથી કેસરી શબ્દની મુખ્યતા છે તે પ્રમાણે અભિન્ન અંશવાળી એટલે કે દ્રવ્ય પર્યાય વિગેરે અંશને તાત્વિક દષ્ટિએ જેમાં ભેદ નથી એવી વસ્તુની આ પ્રમાણે
Page #101
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ જ પ્રજ્ઞાપના થઈ શકે છે. તેવા પ્રસંગે ઉપરના પ્રસંગમાં દ્રવ્યાસ્તિકના પ્રધાનપણની અપેક્ષાએ અને પર્યાયાસ્તિકના ગૌણપણની અપેક્ષાએ (દ્રવ્યમાં) બંને નયને સંગ્રહ છે, તે પ્રથમ અધ્યાયમાં કહ્યું છે અને આગળ ત્રીજા સૂત્રમાં ફરીથી કહેવાશે.
એ પ્રમાણે દ્રવ્યાસ્તિકનયથી જણાવવાલાયક જે ધ્રૌવ્યાંશ છે, તેનેજ નિત્ય શબ્દથી જણાવે છે. એટલે કે નિત્યશબ્દને અર્થ જે બ્રિૌવ્ય કરે છે તે અર્થ કયાંથી આવ્યા! તે પ્રશ્નના સમાધાનમાં વ્યુત્પત્તિ દ્વારા તે અર્થની સિદ્ધિ કરે છે.
નેવેશ્યલૂને એ સૂત્રથી પ્રવાર્થમાં ચપૂ પ્રત્યય થાય છે. અને એથી પ્રવઅર્થમાં નિત્ય શબ્દ બને છે નિત્યનિ એટલે ધ્રુવ અર્થાત ઉત્પાદ-વિનાશ વિનાના દ્રવ્ય છે.
ભાષ્યમાં જે મર્યાન્તિ પર છે તેને અર્થ કહે છે મૂ સત્તામાં એ ધાતુ છે, અહીં અર્થ સામાન્ય થાય છે” એ થાય. એટલે કે પ્રથમ ન હતું અને હવે થાય છે. એમ કહી શકાય અને એમ જે થાય તે જે દ્રવ્યની વૈકાલિક સત્તા ગણાવી છે, તે થઈ શકે નહિ, તે ત્યાં એવી રીતે સિદ્ધ કરવું કે-વર્તમાન અર્થમાં વપરાતે ધાતુ વ્યાકરણના નિયમથી સૈકાલિક સત્તા પણ પ્રદર્શિત કરે છે. જે માટે સિદ્ધહેમમાં ત્રણ અર્થમાં વર્તમાનપ્રાગ થવાનું કહેલ છે. તેમાં નિત્ય પ્રવૃત્ત અર્થમાં પણ કહેલા છે.
અહિં દ્રવ્યો નિત્ય હોવાથી મર્યાન્તિ ને અર્થ નિવૃત્ત અર્થમાં કરે, પરંતુ થાય છે અર્થાત્ પ્રથમ ન હતું અને હવે થાય છે એવા અર્થમાં કરવાનું નથી, મવત્તિ એ પદથી ધર્માદિ દ્રવ્યની કેઈપણ કાળે વિકાર ન પામવાવાળી સત્તા જણાવાય છે અને એ સત્તા નિત્ય સ્વરૂપે છે, નિત્યનું જે લક્ષણ આગળ કહેવાનું છે, તે અહિં ઉદ્દઘાટન કરે છે.
તર્જીવાડશ્ય નિત્યમ્ એ વિદ્યમાન સ્વરૂપથી વિનાશ પામ્યું નથી, વિનાશ પામતું નથી અને વિનાશ પામશે નહિં. મવતિ એ આખ્યાતમાં
Page #102
--------------------------------------------------------------------------
________________
૦
આગત દ્રવ્ય એ કર્તા છે તે કત (દ્રવ્ય) સ્વરૂપથી કઈ વખતે ખર્યું નથી ખસતું નથી અને ખસશે પણ નહિં એથી નિત્ય કહેવાય છે સ્વભાવ પણું કઈ દીવસ છોડતું નથી; તાત્પર્ય છે.
હવે વરિત શબ્દનો અર્થ કહે છે. અર્થાત્ નિત્ય અને અવસ્થિત એ બંને એક જ છે એવી જે બ્રાન્તિ તેને દૂર કરે છે જે બંને નિત્ય અને અવસ્થિત જુદા લક્ષણવાળાં છે, તે બંને જુદા જુદા લક્ષણવાળાને એક દ્રવ્યમાં સમાવેશ થતે (દ્રવ્યના બંને વિશેષણે) હોવાથી સાંકય દોષને પ્રસંગ આવશે અનિચ નું લક્ષણ જુદું છે અને અવસ્થિતનું લક્ષણ પણ જુદું છે.
अवस्थितानि च नहि कदाचित् पञ्चत्वं भूतार्थत्व च ब्यभिचरन्ति से દ્રવ્ય પાંચની સંખ્યા પણું તેમજ જે વસ્તુ જે પ્રમાણે છે, તે કદી પણ છેડતા નથી જે શબ્દનું ગ્રહણ નિત્યપણાને પણ સાથે જણાવનાર છે. એટલે ધર્માદિ દ્રવ્ય અવસ્થિત છે તે અવસ્થાન અન્ય વાક્ય વડે જણાવે છે.
જે કઈ દીવસ પાંચની સંખ્યામાં ફેરફાર થતું નથી તત્સરૂપનું અવિનાશીપણું છતાં અવસ્થિતના ગ્રહણથી એ દ્રવ્યની મર્યાદા સંખ્યા સંબંધી નક્કી કરે છે. અર્થાત્ પાંચ જ દ્રવ્ય છે, પરંતુ જૂન કિંવા અધિક નથી એમ સંખ્યાને નિયમ જણાવવાને આશય છે. કારણ કે લેક હંમેશાં પંચાસ્તિકાયમય છે.
કેઈ કહે કે કાળ કેમ ગ્રહણ ન કર્યો! ભલે! અસ્તિકાય ન ગણે, પરંતુ દ્રવ્યોની સંખ્યામાં કેમ ન ગયું? તે ઉત્તર આપે છે–જે કાળ પર્યાય સ્વરૂપ હેવાથી ગ્રહણ કર્યો નથી, પિતાને સ્વભાવ પણ વ્યભિચરિત થતું નથી એ જણાવવા માટે અવસ્થિતનું ગ્રહણ કરેલ છે. અન્ય પ્રવિષ્ટ છતાં એટલે જ્યાં ધમસ્તિકાય આકા. પુદ્ગલા. જીવ હોવા છતાં પણ ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય સ્વતત્વથી ભ્રષ્ટ કેઈ કાળે થતા નથી. એટલે તે પિતાનું જે વિશિષ્ટ લક્ષણ છે. તેનું ઉલ્લંઘન કરતા નથી.
.
Page #103
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જું
ધર્માદિ દ્રવ્યનું પિતાનું શું સ્વતત્વ છે? તે જણાવે છે. ધર્માસ્તિકાયનું ગયુકારકપણું, અધર્માનું સ્થિત્યુપકારકપણું, આકાશનું અવગાહ સંબંધી ઉપકારકપણું, જીનું સ્વ અને પરોપકાર કરવામાં કારણભૂત ચૈતન્ય પરિણામ અને પુદગલેમાં શરીર વાણી મન-શ્વાસોશ્વાસ, સુખ-દુઃખ, જીવવું, મરવું વિગેરે ઉપકારપણું તેમજ મૂર્ત પણું સ્વતવ છે, અથવા ધર્મા, અધમ, જીવમાં અસંખ્ય પ્રદેશીપણું આકાશમાં અનંત-પ્રદેશીપણું અને પુદ્ગલમાં સંખ્ય અસંખ્ય અનંતપ્રદેશીપણું પાચેમાં સ્વતત્વની અપેક્ષાએ અનાદિ પરિ ણામ અથવા જે વસ્તુ જે પ્રમાણે છે, તે પણું અથવા ચાર દ્રવ્યોનું અમૂર્ત પણું અને એક પુદ્ગલ દ્રવ્યનું મૂર્ત પણું વિગેરે જે સ્વતત્વ છે, અનાદિ કાળથી પ્રસિદ્ધ એવી પૂર્વોક્ત તે તે મર્યાદાનું તે દ્રવ્ય કઈ કાળે પણ ઉલ્લંઘન કરતા નથી.
પિતાના લક્ષણમાંથી ખસવું એ પદાર્થોના ભેદમાં હેતુ છે. એથી પિતાના જે ગુણો છે તેને ત્યાગ કરીને અન્યના ગુણને કદી પણ દ્રવ્ય ગ્રહણ કરતા નથી, માટે એ દ્રવ્ય અવસ્થિત છે. - હવે ૩Hળ એ પદને અર્થ કરે છે. એ ધર્માદિ દ્રવ્યમાં રૂપ નથી એથી અરૂપી દ્રવ્ય છે HT” એ સમુદાય ધર્માદિ પ્રત્યેક દ્રવ્યને જે સમુદાય-સમૂહનું વિશેષણ નથી, પરંતુ સંમવ-મવારીખ્યાં ચાત્ વિરોષણમર્થવત્ એ ન્યાયથી ધર્મા, અધર્માઆકાશા. અને આવા સ્તિ એ ચારમાં જે અરૂપી વિશેષણ સંભવે છે, પરંતુ પુદ્ગલેમાં એ અરૂપી વિશેષણને સંભવ નથી, નિત્ય-અવસ્થિતની માફક અરૂપી એ વિશેષણ પણ દરેક દ્રવ્યમાં લાગવું જોઈએ તે અહીં આ ચારમાં વિશેષણ લગાડે છે અને એક પુદ્ગલમાં નથી લગાડતા તેમાં શું કારણ છે? યદ્યપિ, અરૂપી વિશેષણને સંબંધ પુદ્ગલ દ્રવ્યમાં થવાને પ્રસંગ તે છે, પરંતુ પળ પુથી એ ઉત્તર સૂત્ર વડે એ પ્રાપ્ત થયેલ પ્રસંગને નિષેધ થાય છે.
હવે અરૂપીને અર્થ કરે છે. ચક્ષુથી ગ્રહણ થાય
Page #104
--------------------------------------------------------------------------
________________
આગમત. તે રૂપી કહેવાય. તે જેમાં નથી તે દ્રવ્ય અરૂપ દ્રષે કહેવાય. એથી શું થયું કે? દ્રવ્ય અરૂપી હવાથી ચક્ષુ વડે ગ્રહણ થઈ જોઈ શકાતા નથી, પરંતુ ચક્ષુ વડે ગ્રહણ કરી શકાતા નથી, માટે અરૂપી છે. છે એમ ન સમજવું. એમ જે થશે તે રૂપીપણું છતાં પરમાણુ વિગેરે ચક્ષુથી જોઈ શકાતા કથી, તેથી પરમાણુમાં વ્યભિચાર આવશે, માટે અરૂપીનું ગ્રહણ દ્રવ્યને સ્વભાવ જણાવવા માટે એટલે ચાર દ્રવ્યમાં મૂતિમત્તાને જે અભાવ તે પ્રગટ કરવા માટે છે,
શિષ્ય શંકા ઉઠાવે છે કે ઘટાકાશ મહાકાશ વિગેરે ઉત્પાદ– વિનાશ રૂપે પ્રસિદ્ધ છે, ઘટના સંબંધી ઘટાકાશની ઉત્પત્તિ અને ઘટના અભાવથી ઘટાકાશને વિનાશ થાય છે, જ્યારે એ પ્રમાણે ઘટાકાશ-મઠાકાશની અપેક્ષાએ આકાશદ્રવ્ય ઉત્પાદ–વિનાશવાળું છે, તે જે દ્રવ્ય ઉત્પાદ-વિનાશવાળું હોય તેમાં પુદ્ગલ-દ્રવ્યની માફક અવશ્ય મૂર્તિમત્તા હેવી જોઈએ. તે અરૂપી આકાશમાં મૂતિમત્તાને. પ્રસંગ આવશે.
ઉત્તર–અન્ય વસ્તુના સંગથી–અન્ય ઉપાધિથી ઉત્પાદવિનાશવાળા દ્રવ્યોમાં અંગુલ્યાકાશની માફક ભજના છે, પરંતુ સ્વની અપેક્ષાએ એ દ્રવ્યમાં રૂપાદિ નથી.
હવે રૂપ એટલું શું? તે જણાવે છે કે રૂપ એટલે મૂતિ અર્થાત્ મૂર્તિ એ રૂપ વિગેરે શબ્દોથી કહેવા લાયક છે, તે મૂર્તિ રૂપ-રસ, ગંધ-સ્પર્શ અને સંસ્થાન (આકાર)ના પરિણામરૂપ છે, પરંતુ નિયાચિક જેમ વિભુ-દ્રવ્યને અમૂર્ત માને છે અને જે વિભુદ્રવ્ય નથી તેને મૂર્ત માને છે, કારણ કે સર્વ મૂર્તદ્રવ્ય-સંગીપણું જે દ્રામાં નથી તે મૂર્ત દ્રવ્ય છે જેમ કે પૃથ્વી વિગેરે, તે તેવું અસર્વગત-દ્રવ્ય પરિણામ સ્વરૂપ મૂર્ત પણું માનવાનું નથી. કારણ કે તેમ કરવા જતાં વ્યભિચાર-દોષને પ્રસંગ આવે છે.
વૈશેષિકેને પણ કાદિના વિશિષ્ટ સંસ્થાનપણાએ કરીને આત્મા વિગેરે વિભુ દ્રવ્યનું પરિમિતપણું તે સ્વીકારવું જ પડશે
Page #105
--------------------------------------------------------------------------
________________
૪૩.
પુસ્તક ૨-જુ કારણ કે જે પરિમિતપણું હોય તે વિશિષ્ટ આકારવત્તા આવી શકે, અન્યથી અપરિમિતપણામાં વિશિષ્ટ આકારવત્તા આવી શકતી નથી.
બીજા આચાર્ય કહે છે કે-રૂપ શબ્દ નીલ વગેરે વર્ણવાચક છે, અને લાંબુ, ચોરસ વિગેરે સંસ્થાનનું પ્રતિપાદન કરનાર પણ છે, તે અહિં સંસ્થાન–આકારનું પ્રતિપાદન કરનાર આ શબ્દનું ગ્રહણ કરનાર લે. તેથી જે રૂપ શબ્દ સંસ્થાનના સ્વીકારને આવિર્ભાવ કરે છે, તે શબ્દને સ્વીકાર કરીને આચાર્ય ભગવંતે કહ્યું કે સ્ત્ર મૂર્તિ એવા પ્રકારની મૂર્તિને આધારે રહેલા સ્પર્શ વિગેરે કઈ દીવસ સંસ્થાનવિનાના હોઈ શકતા નથી, જે સ્પર્શ વિગેરે સંસ્થાન વિનાના હોય તે વંધ્યાપુત્ર, આકાશકુસુમ, મંડૂકશિખા વગેરે સરખા સ્પર્શ થાય.
આ પ્રમાણે રૂપ શબ્દને આકાર અર્થે કરવાવાળા આચાર્યોના મતમાં પણ દેષ આવે છે. તે કહે છે –
આ પક્ષમાં ધર્મ અધમ, વિગેરે દ્રવ્યને લેક પ્રમાણ આકાર હોવાથી તે અમૂર્ત દ્રવ્યમાં પણ રૂપવત્તાને પ્રસંગ પ્રાપ્ત થશે, માટે આકાર એ રૂપ શબ્દને અર્થ એગ્ય નથી, તેથી રૂપ એ જ મૂતિ હે ! પરંતુ આકાર મૂતિ નથી. જે એમ થાય તે ફક્ત ગુણ જ શબ્દને વિષય થયે. માટે રૂપ જ મૂતિ નથી.
ઉત્તર કહે છે કે દ્રવ્યાસ્તિકનયની અપેક્ષાએ આ પ્રસંગે બધું નિરૂપણ થાય છે. જે પ્રથમ જણાવેલ છે, તે શું એટલીવારમાં ભૂલી જવાયું? એ રૂપાદિ ગુણે મૂર્તિથી કાંઈ જુદા કરેલા નથી તે જ મૂતિ દ્રવ્ય સ્વભાવવાળી છતાં ચક્ષુની ગ્રહણતાને માનીને આ રૂપ છે એમ વ્યપદેશ પામે છે.
એક કાળી ડબીને દેખીને કઈ કહે કે-આ કાળાશ છે, તેમાં તે ડબીથી કાળાશ જેમ જુદી નથી, પરંતુ ચક્ષુથી કાળાશનું ગ્રહણ થતું હોવાથી આ કાળાશ છે એ વ્યપદેશ થાય છે, તે પ્રમાણે રૂપની ચક્ષુથી ગ્રહણતા હેવાથી મૂતિમાં આ રૂપ છે એ વ્યપદેશ થાય છે. એથી જ મૂર્તિ અને રૂપાદિકનું નિકૃષ્ટસહચરપણું
Page #106
--------------------------------------------------------------------------
________________
આગમત (એટલે જ્યાં મૂર્તિ છે ત્યાં રૂપાદિ છે અને જ્યાં રૂપાદિ છે ત્યાં મૂર્તિ છે, એ જણાવવા માટે ભાષ્યકાર કરીથી જણાવે છે કે,
મૂત્રાશ પર તિ સ્પર્શદિગુણ મૂતિના આધારે રહેલા છે. સ્પશદિગુણે મૂતિથી કઈ દિવસ વ્યભિચરિત-રહિત નથી, કારણકે ઉભયનું સહચારીપણું છે. જ્યાં રૂપપરિણામ છે ત્યાં સ્પર્શ, રસ, ગન્ધ પણ અવશ્ય હોય છે, માટે એ રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ એ ચારેનું સહપણું છે એથી પરમાણુમાં પણ એ ચારે છે. પરમાણુઓ એ ચારે ગુણેની જાતિથી ભેટવાળા નથી.
કારણકે સર્વ પરમાણુઓ પરમાણુત્વની અપેક્ષાએ એક રૂપ છે. ફક્ત આટલું વિશેષ છે. કેઈક દ્રવ્ય ઉત્કૃષ્ટ ગુણના પરિણામને પામીને પુનઃ તે પરિણામને ત્યાગ કરે છે તે જ વસ્તુ દ્રષ્ટાંતથી સમજાવે છે.
મીઠું અથવા હીંગ જે વખતે સમુદાય એટલે ટુકડાના રૂપમાં હોય છે તે વખતે ચક્ષુરિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયથી જાણી શકાય છે એટલે ટુકડાના રૂપમાં રહેલ મીઠું હીંગમાં ચાક્ષુષ–સ્પાર્શન પરિ ણામ છે. પરંતુ પાણીમાં નાખેલ તે જ મીઠું અને હીંગ ઓગળી ગયા બાદ રસનેન્દ્રિયથી જાણી શકાય છે. એટલે કે પ્રથમની અવસ્થામાં જે ચાક્ષુષ અને સ્પાર્શન પરિણામ હતું તેને નાશ થવા સાથે રાસન અને પ્રાણ પરિણામ ઉત્પન્ન થાય છે સ્પર્શ અને વર્ણ તે ઓગળી ગયેલ મીઠું તથા હીંગમાં પરિણામ વિશેષ થવાથી ચહ્યુ તેમજ સ્પર્શનેન્દ્રિયથી ગ્રહણ થઈ શકતાં નથી.
એ પ્રમાણે પૃથ્વી, અપ, અગ્નિ અને વાયુ સંબંધી અણુઓ એક જાતિવાળા છતાં કોઈ વખતે કઈ પરિણતિને ધારણ કરતાં છતા સર્વ ઈદ્રિયથી ગ્રહણ થઈ શકતા નથી. એથી રૂ૫. રસ. ગંધ અને સ્પર્શ વિશિષ્ટ પરિણામ વડે ગ્રહણ કરાયા છતાં મૂર્તિપણે કહી શકાય છે.
બીજા આચાર્યો ભાષ્યને આ પ્રમાણે વર્ણવે છે. તેઓને આશય આ છે કે વ્યક્તિ નીવા એ સૂત્રમાં પ્રચાર એ અધિકાર સૂત્ર નથી ભલે આગળના સૂત્રમાં તે સ્થાન પદની અનુવૃત્તિ લાવવી જોઈએ. એ ઈચછા ઉપર છે. પણ અધિકાર હોય તે ટૂળ્યાન અવશ્ય આવે જ છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
આગમત
,
છે
વીર વિ. સ. વિજs પાસે જારે વર્ષ a
૨૫૦૪
*
૨૦
૩
વિ. સં.
પુસ્તક વિનય ધર્મનું મૂળ છે. ૨ વિનય કલ્પવૃક્ષની ફલ પરંપરા
જમાં અનેક દર્શનકારે સ્વર્ગ અને મેક્ષના કે ઉદય અને સિદ્ધિના કારણરૂપે ધર્મને માને છે, નાસ્તિક સિવાયના દર્શનકારમાં જે કે પૂર્વમીમાંસક સરખા દર્શનકારે મેક્ષને માનનારા નથી હોતા. તે પણ ધર્મને માનવાની બાબતમાં કેઈપણ આસ્તિક દર્શનકારને મતભેદ નથી.
જે કે નાસ્તિક દર્શનકારે પણ ધર્મને જગના વ્યવહારથી કે આસ્તિકને ફસાવવા માટે માનવાને તૈયાર રહે છે. પરંતુ તે નાસ્તિક દશનકાર માત્ર અહિક સુખ કે જે વર્તમાન ઈદગીમાંજ અનુભવાય છે, તેને ધર્મ તરીકે માને છે. કેમ કે પરભવ કે પરભવે જવાવાળે જીવ ન માનવાને લીધે કે સ્વર્ગાદિક સદ્ગતિ કે નરકાદિક દુર્ગતિ ન માનવાને લીધે તેઓ મોક્ષને પણ માનતા નથી એટલે નાસ્તિક દર્શનકારની અપેક્ષાએ ઐહિક સુખને ધર્મ તરીકે જણાવવામાં પણ આવે. પરંતુ સ્વર્ગ અને મેક્ષના કારણ
Page #108
--------------------------------------------------------------------------
________________
આગમત તરીકે ગણાતે એ ધર્મ તે નાસ્તિક દર્શનકારે સ્વપ્નમાં પણ અને ભૂલે ચૂકે પણ કબુલ કરી શકે નહિં.
એટલે સાચી હકીકત તે એ છે કે નાસ્તિક દર્શનકાર શિવાયના સર્વ દર્શનકારો એટલે સર્વ આસ્તિક દર્શનકારે જ ધર્મને વાસ્તવિક રીતિએ માનનારા ગણાય
એવી રીતે સર્વ આસ્તિક દર્શનકારે ધર્મને માનવાવાળા છતાં કેટલાક આસ્તિક દર્શનકારે પિતપતાના દર્શનશાસ્ત્રો દ્વારા કરાયેલા વિધાન અને કરાયેલા નિષેધને આદરવા અને છેડવામાં ધર્મ જણાવનારા છે. અને તેથી તેવા દર્શનકારેના કહેલા ધર્મની પરીક્ષા કરતી વખતે પહેલાં જ તેમના શાસ્ત્રના યુક્તાયુક્તપણની પરીક્ષા કરવાની જરૂર રહે છે. અને તે પરીક્ષા થયા પછી ધર્મની સત્યતા અને અસત્યતાને નિશ્ચય કરી શકાય છે. અને તે શાસ્ત્રની યુક્તાયુક્તની પરીક્ષા કરવા માટે પણ તેના શાસને અંગે સર્વ કથિતપણું, હિતેપદેશકપણું અને મહાજનસ્વીકૃતપણું જેવાની જરૂર ઉભી થાય છે. અર્થાત્ જ્યાં આ ત્રણ વસ્તુઓ હેય તે જ શાસ્ત્રને વિચક્ષણે સમ્યફ શાસ્ત્રતરીકે કહી શકે છે. તે ત્રણ વસ્તુ જેમાં ન હોય એવા કોઈપણ વિદ્યમાન શાસ્ત્રને વિવેકી પુરૂષે શુદ્ધ-શાસ્ત્ર તરીકે કે સત્શાસ્ત્ર તરીકે ગણી શકે નહિં, અર્થાત્ ધર્મની પરીક્ષા માટે શાસ્ત્રની પરીક્ષો કરવી પડે, અને શાશની પરીક્ષા માટે તેના વકતાની પરીક્ષા કરવી પડે.
આમ છતાં પણ કેટલીક વખતે કેટલાક શાસ્ત્રકારે પરીક્ષાને માટે ધર્મની વ્યાખ્યા કરતાં ધર્મના મૂલને જણાવે છે, તેમાં જૈનદર્શન શિવાયના દર્શનકારે ધર્મના મૂલ તરીકે લક્ષણને જણાવતાં શૌચવાદને આગળ કરે છે. અને તેથી તેઓ “શૌચમૂલ ધર્મ છે” એમ નિરૂપણ કરવા તૈયાર થાય છે.
પરતુ જેનદર્શનકારો જૈનધર્મની પરીક્ષાને માટે તે નિરૂપણ કરનાર શાસ્ત્રની સ્વયં પરીક્ષા તથા વક્તા દ્વારા જણાવી ગ્યાયેગ્યપણાને.
Page #109
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ વિભાગકરવા જેમ આગળ આવે છે, તેવી જ રીતે ધર્મનું મૂલ દેખાડવા દ્વારા પણ ધર્મની પરીક્ષા કરાવી ધર્મને ગ્રહણ કરાવવા માટે આગળ આવે છે. અને તેથી તેઓ જેમ ધર્મનું આજ્ઞા એટલે જૈનશાસનથી પ્રતિબદ્ધપણું સાબીત કરીને તેના વક્તા ભગવાન જિનેશ્વરમહારાજનું નિર્દોષપણું સાબીત કરવા પરીક્ષકને પરીક્ષાનાં સાધને અર્પણ કરે છે. તેમ ધર્મનું સીધું મૂલ દ્વારા લક્ષણ જણાવતાં વિનયમૂલ નિરૂપણ કરે છે,
એટલે “આત્મીય-ગુણેને પ્રાપ્ત કરી તેની પ્રતિક્ષણે વૃદ્ધિ કરનારા અને તે વૃદ્ધિની પરાકાષ્ઠાને પામેલા મહાનુભાવ પુરૂષાનો વિનય કરે તે ધર્મનું મૂલ છે.” એમ સ્પષ્ટ શબ્દોમાં સ્થાને સ્થાને જાહેર કરે છે.
આ કારણથી શ્રીજ્ઞાતાસૂત્ર વગેરેમાં “વિનય મૂલ ધર્મ છે.” એમ કહીને ધર્મનું મૂલ વિનય છે, એમ જણાવ્યા છતાં સાધુધર્મ અને ગૃહસ્થધમ એવા તે ધર્મના બે ભેદો જણાવી શકાયા છે.
આ વસ્તુ સમજનારે મનુષ્ય વિનયને કલ્પવૃક્ષ સમાન સર્વ ઈષ્ટ-વસ્તુઓને દેનારો ગણે તે તેમાં આશ્ચર્ય નથી.
જે કે મેક્ષને કરાવનાર એવા સમ્યગદર્શનાદિક સાધનેમાં વિનયને સાક્ષાત્ સ્થાન આપવામાં આવેલું નથી, પરંતુ મેક્ષના. કારણે માં ખબ્ધને અભાવ અને નિર્જરા એ બે કારણે સર્વવ્યાપક તરીકે જણાવેલા છે, તેમાં નિર્જરારૂપ તપસ્યાની અંદર તે વિનયને જરૂર સ્થાન આપવામાં આવેલું છે, પરંતુ તે તપસ્યામાં ગણવેલ વિનય એ સામાન્ય વિનયના ફલની પરંપરામાં લેવાતા નિજર નામના ફલનું જ રૂપાંતર છે. એમ ગણવામાં કંઈ ખોટું નથી.
વાસ્તવિક રીતે વિનયને નિર્જરાને સ્થાને ગોઠવવા છતાં વૃક્ષને સ્થાને બેઠવવામાં કઈપણ જાતની યુક્તિથી બાધા આવતી નથી.
જગતમાં દેખી શકીએ છીએ કે જે વસ્તુ મૂલ તરીકે ગણાય
Page #110
--------------------------------------------------------------------------
________________
આગમત
છે કે કામ લાગે છે, તેજ વસ્તુ ફલ તરીકે પણ હોય છે. જેમકે આંબાનું મૂલ પણ આ છે અને આંબાનું ફલ પણ આ જ છે. અને તે આખા વૃક્ષને પણ આંબે કહેવાય છે, તેવી રીતે અહિં પણ વિનયને વૃક્ષ તરીકે કહીએ અને તે વિનયનું જે લક્ષણ પૂજ્ય મહાત્માઓએ પ્રકરણમાં જણાવેલું છે કે આદિ-મધ્ય અને અન્ત એ ત્રણે અવસ્થામાં જે કલ્યાણ કરે તેજ ધર્મ કહેવાય, અથવા ધર્મ તેવું કલ્યાણ કરનારે છે. એટલે આદિ, મધ્ય અને અન્ત એ ત્રણે અવસ્થામાં વિનયને મહિમા જાગતે રહે અને ધર્મનું મૂલ પણ વિનય ગણ્ય અને સવરૂપ તથા ફલ પણ વિનય-નિર્જરા ગણાય તે તે ગ્યજ છે.
આવી રીતે વિનયને વૃક્ષ તરીકે કે મૂલ તરીકે ઘટના કર્યા પછી તેની ફલપરંપરા સામાન્ય=શ્રોતાની અપેક્ષાએ શ્રીઉમાસ્વાતિવાચકજી મહારાજે જણાવી છે, અને આગમમાં શાસ્ત્રકારોએ સાધુ=મહાત્માની અપેક્ષાએ ફલ-પરંપરા જણાવી છે. સાધુ ભગવંતેની અપેક્ષાએ સામાન્ય જીવોની અપેક્ષાએ
વિનય વૃક્ષના ફળે | વિનય વૃક્ષના ફળ શ્રવણ
વિનય જ્ઞાન
શુષા વિજ્ઞાન
શ્રત ' પ્રત્યાખ્યાન
વિતિ સંયમ
આશ્રવનિરોધ અનાશ્રય
ત૫ ત૫
નિજ રા
ભવસંતતિ ક્ષય અંતક્રિયા
મેક્ષા સિદ્ધિ
ઉપર જણાવેલ ફલની પરંપદા સમજનાર મનુષ્ય એવી શંકા તે નહિં જ કરે કે-કેઈપણ વૃક્ષન ફલ ભિન્ન ભિન્ન
નિજરે.
Page #111
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ જાતનાં હતાં નથી, તે વિનયવૃક્ષનાં ભિન્ન-ભિન્ન ફિલે કેમ ગણવાં? કેમકે જગતના સામાન્ય વૃક્ષે કરતાં કલ્પવૃક્ષની સ્થિતિ દિવ્ય હોય છે. અને તેથી આ વિનયને કલ્પવૃક્ષની ઉપમા આપવામાં આવી છે.
તેથી તેના જુદા જુદા પરંપરાગત ફલો માનવામાં કેઈપણું. જાતની હરક્ત નથી.
આ વિનયના સ્વરૂપને સમજનાર મનુષ્ય સ્વપ્નમાં પણ તેની આચરણ ન ભૂલતાં ત્રિવિધ–ત્રિવિધ તેનું આરાધન કરનારે. થશે અને તે દ્વારા બને પરંપરામાં જણાવેલા સિદ્ધિ અગર મેક્ષપદને પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી થશે.
છે જિનશાસનની 8 8 નય સાપેક્ષ વિચારણાની મહત્તા ઈશ્વર
ઉન્માર્ગની દેશના શરૂ થાય તે માગ રહેવું મુશ્કેલ ઈ પડે, માર્ગને નાશ થાય જ ! આમ છતાં પણ શાસ્ત્રકારે છે 8 નયગંભીર દેશનામાં જણાવે છે કે વિપરીત પદાર્થ માને! છે. વિપરીત પદાર્થની પ્રરૂપણ કરે ! સત્યપદાર્થ ન માને ! સત્ય- 8. પદાર્થનું ખંડન કરે ! આટલી સ્થિતિ હોવા છતાં સમ્યકત્વ છે રહે! આ માટે જુઓ શ્રી ઉત્તરાધ્યયન સુત્ર નિર્યુક્તિ
ગા. ૧૬મી. છે. આ ઉપરથી જિનશાસનની નય સાપેક્ષ વસ્તુ વિચાર! 6 રણાની મહત્તા સમજાશે.
પર્વ વ્યાખ્યાન સંગ્રહ પુ. ૧૧૭
પૂ. આગધારકથી જ
Page #112
--------------------------------------------------------------------------
________________
ELEBોની
- હરીફ : ની
..'
પૂ. આગમ તિર્ધર, આમિક ઐયર્ય બોધક, તાત્વિક વ્યાખ્યાતા ધ્યાનસ્થ સ્વર્ગત આગદ્ધારક આચાર્યદેવશ્રીને વિવિધ માર્મિક પદાર્થોની છણાવટ રૂપના વ્યાખ્યાને, લેખે, નિબંધ આદિના રસથાળ સમા “આગમ ત”ના ત્રીજા પુસ્તકમાં પૂ. આગમેદ્વારક આચાર્યદેવશ્રીના માર્મિક સચોટ લેખ, નિબંધ આદિનું સંકલન કરી વ્યવસ્થિ રજૂઆત કરવાને કમ રાખે છે.
તે મુજબ અહીં પણ મહત્વના વિચારપ્રેરક અર્થગંભીર તાત્વિક લેખ જૂના સંગ્રહમાંથી તારવીને વ્યવસ્થિત રીતે કરાય છે.
વિવેકી વાચકેએ જ્ઞાની મહાનુભાના ગહન પદાર્થોને ચિંતનાત્મક દ્રષ્ટિથી પારખવાની પદ્ધતિ સદ્દગુરુ ભગવંતના ચરણમાં બેસી મેળવવા પ્રયત્ન કરી આ વિભાગના લેખેને અવધારવા પ્રયત્નશીલ થવું.
સં.
આ જિન શાસનની મહત્તા છે
જિનશાસનને સમજવા માટે ગુરૂ ચરણમાં આત્મ-સમર્પણ સાથે નયગંભીર દેશનાના મર્મને સમજવાની ખાસ જરૂર છે
Page #113
--------------------------------------------------------------------------
________________
સિદ્ધચક્રને મહિમા
[૫૦ આગાદ્વારકશ્રીએ જિનશાસનના સારભૂત શ્રીનવ– પદમય શ્રી સિદ્ધચક્રજીનું અદ્ભુત રહસ્ય દર્શાવનાર જે નિબંધ લખેલ કે જે બાલજી અને તત્વદષ્ટિ મુમુક્ષુઓને ખૂબ જ ઉપયેગી ધારી વ્યવસ્થિત રૂપમાં અહીં રજૂ કરવામાં આવે છે.
સં.] આખા જગતમાં સામાન્યપણે કેઈપણ આસ્તિકવાદી મત એ નથી કે જેઓ આત્મા અને કર્મ એ બેની માન્યતા મ ધરાવતા હોય, એટલું જ નહિ, પણ અમુક અપવાદને છોડી દઈને સર્વ આસ્તિકવાડીએ આત્માના ચિદાનન્દસ્વરૂપને માનવાવાળા છે, અને તે ચિદાનન્દપણામાંથી ખસવું ન પડે તેવા પુનરાવર્તન વગરના મહોદય કહો, નિર્વાણ કહ, ધ્રુવપદ કહ, શિવ કહો, સિદ્ધિ કહે અપુભવ કહે, અપવર્ગ કહે, કે એવા કઈ પણ નામે કહો એવા પદને સર્વે માનનારા છે,
પરંતુ એ વાત પણ જગતમાં સિદ્ધજ છે કે-સંસારમાં રખડપટ્ટી કરવાવાળા દરેક આત્માએ કર્મની જંજીરમાં ઝકડાયેલા છે, અને તેથી જેમ જીવમાત્રની ચક્ષુને સ્વભાવ માત્ર બાહ્યદષ્ટિ તરીકે છે. એટલે કેવલ બીજા પદાર્થનેજ જેવાને છે, પરંતુ અંતર્મુખ જેવાને સ્વભાવજ નથી, અને તેથી ચક્ષુના અંતર્ગત પડલેમાં ક્યા કયા ફેરફારે કયી કયી વખતે થાય છે? એ જાણવું તે દૂર રહ્યું, પરન્તુ બાહ્યભાગમાં પણ ચક્ષુમાં થતા વિકારોને ચક્ષુ જાણી શકતી નથી તેવી રીતે આ સંસારી આત્મા પણ કથી ઝકડાયેલે હેવાને લીધે તે પિતે કેવલ બહિર્મુખજ દષ્ટિવાળે રહે છે.
સંસારમાં રાચેલે માચેલે જીવ માલપણામાં માતાપિતાના
Page #114
--------------------------------------------------------------------------
________________
આગમત સંગના જ વિચારમાં જ રહે છે. એનાથી વધારે ઉંમર થતાં ગાઠીયાઓના વિચારમાં રહે છે, અને કીડાને જ વધારે પ્રિય ગણે છે, બચપણમાં જે માતપિતાને વિગ દુઃખમય લાગતું હતું તે અવસ્થા ભૂલી જાય છે. અને ગઠીયાના વિયેગને અગર રમતના વિનને દુઃખમય ગણવા લાગે છે.
એનાથી અધિક ઉંમરમાં ઉપનયન થતાં માસ્તર અને વિદ્યાભ્યાસમાં જીવ લાગે છે. તે વખતે માતાપિતાથી છુટા રહેવાપણું ગઠીયાથી છુટા રહેવાપણુ અને રમતનું છુટવું તે તેને દુખમય નથી લાગતું, પરંતુ માસ્તર બરાબર શીખવવાવાળે ન હોય અથવા અભ્યાસમાં નાપાસ થાય અગર તે પરીક્ષામાં માર્ક ઓછા મળે કે કલાસમાં નંબર ઉતરી જાય એ વસ્તુ એને દુસહ થઈ પડે છે.
જગતમાં અભ્યાસની કંઈક દશા વધ્યા પછી પોતે જે અભ્યાસને કરે છે તેના ફલરૂપે પેટપૂજા અને દ્રપાર્જનનું સાધ્ય રાખે છે. અભ્યાસ પૂરો થયા પછી માતા-પિતા, ગઠીયા, રમત, વિદ્યાભ્યાસ વિગેરે વસ્તુની સર્વથા ઈચ્છા ગૌણ થઈ જાય છે. પરંતુ કોપાર્જન ઉપરજ એક સરખું ધ્યેય થઈ જાય છે.
તે ધ્યેય સાધતાં સાધતાં સ્ત્રી, પુત્ર, માતાપિતા, ભાઈબહેન વિગેરેને સંબંધ ઘણેજ પ્રીતિમય અને રૂચિકર થાય છે, અને તેને લીધે સર્વસાધ્યને ગૌણ કરીને જે દ્રપાર્જનનું સાધ્ય રાખ્યું હતું તે પણ ગૌણ થઈ જાય છે અને દ્રવ્યવ્યય કરીને અગ રદ્રવ્યઉપાર્જન અટકાવીને પણ કુટુંબપાલનની ફરજ અદા કરવી પડે છે.
આ દ્રપાર્જન અને કુટુંબના પરિપાલનની ફરજને પ્રવાહ ઘણેજ લા ચાલે છે, અને એમ કહીયે તે હું નહિ કે જૈનશાસ્ત્રની અપેક્ષાએ પ્રવજ્યાને અંગીકાર અગર અન્યમતની અપેક્ષાએ ત્યાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમને અંગીકાર ન કરે તે જંદગીની છેલ્લી અવસ્થા સુધી તે દ્રવ્યચિંતા અને કુટુંબની ચિંતામાંથી મુક્ત થતું જ નથી.
Page #115
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જું
પરભવની થવી જોઈતી ચિંતા હવે આ જગા પર વિચારવાનું એટલું જ છે. કે–જન્મથી મરણ સુધીમાં આ સંસારી-જીવે જે માતાપિતા, ગઠીયા, કીડા, વિદ્યાભ્યાસ, દ્રવ્ય અને કુટુંબની ચિન્તા કરીને સમગ્ર જીંદગી ગુજારી, તેમાંથી કઈ વસ્તુને આવતા ભવમાં સાથે લઈ જવાનું છે? એ વિચાર આ જીવને જ્યારે આવતું નથી તે એમ કહેવું જોઈએ કે ઘાંચીને ઘેરે જન્મેલે બળદ જેમ ગયા ભવને કે આ ભવને વિચાર કરે નહિ, અને તે ગયા ભવ કે આ ભવની વાત જાણે પણ નહિ, પરંતુ માત્ર પોતાના માલિક ઘાંચીની ગુલામગીરીમાં આખો જન્મ ગુમાવે. તે બળદ દ્વારા એ ઘાંચી જેમ પિતાના આખા કુટુંબનું પિષણ કરે, તેવી રીતે આ જીવ પણ જે પૂર્વભવ અને આગામી-ભવને વિચાર ન કરે અને કેવલ ઉપર જણાવેલ પિતાના માતાપિતા વિગેરેના સંગને આધીન ચિન્તામય જીવન ગુજારે અને અહિંથી પરભવ-ગમન કરે તે તે ઘાંચીને બળદમાં અને આ ભવવાળા જંતુમાં કંઈ ફરક ગણાય ખરે? જીવને મૂલ ઈછા કઈ? ને શાથી?
સુજ્ઞ-મનુષ્યને સહેજે સમજાય તેવું છે કે આ જીવ બાહ્ય દષ્ટિવાળે થઈ આખી જીંદગી માતા-પિતાદિકને માટે મથન કરે છે, મહેનત કરે છે, પરંતુ તેવી કોઈપણ અવસ્થા આ જીવની નથી કે જેમાં આ જીવ પિતાના પૂર્વભવ અને અનન્તર આગામી-ભવને વિચાર કરે.
ધ્યાન રાખવું કે જગતમાં જીવને માને, કે ન માને પુણ્યપાપને માનવા કે ન માનવા, ભવાન્તર અને મોક્ષને માનવા કે ન માનવા, એવા મત-મતાંતરે છે. પરંતુ ઉપર જણાવેલા માતા-પિતાદિક પદાર્થો તે અંદગીને અંતે છેડી દેવા પડશે એ વાતમાં કિંચિત્ પણ મત-મતાંતર નથી. હવે જે માતા-પિતાદિક - આ. ૭
Page #116
--------------------------------------------------------------------------
________________
આગમજયોત સર્વ પદાર્થોને છેડી દેવાના છે, તે પછી તેને અંગે ચિંતા અને પ્રયત્ન કરી આખી જીંદગી ગુમાવીએ તે અનન્તર-ભવને અંગે આ જીવે શું મેળવ્યું? એ ખરેખર વિચારણીય પ્રશ્ન છે.
સુજ્ઞ મનુષ્ય એ વાત તે સહેજે સમજી શકશે કે કોઈપણ નાસ્તિમતને ધારણ કરવાવાળા પણ એમ નહિં કહી શકે કે અનન્તર ભવ નથી, એવું હું જોઈ આવ્યો છું. કોઈપણ નાસ્તિકનો જીવ પરભવ નહિં હોવાથી પાછા આવે તે નથી! વળી જગતમાં અનેક સ્થાને જાતિસ્મરણનું કંઈક તત્વ પણ દેખાય છે અને તેથી પ્રત્યક્ષ-પ્રમાણથી પણ એમ કહી શકીએ કે જીવને માત્ર આ જીવનના નિવહથી કૃતાર્થપણું થતું નથી, પરંતુ જીવને ભવિષ્યની જીંદગી જરૂર ધારણ કરવાની છે, તે પછી આ જીવે તે પર-ભવની જિંદગીને માટે કેમ વિચાર નહિ કરવો ?
ધ્યાન રાખવું કે થેડી મુદતને માટે બીજા શહેરમાં જવું હોય છે, તે પણ તેને લાયકની લાગવગ અને મૂડી એકઠી કરીયે છીએ, તે પછી અહિંથી સર્વથા છોડીને નિકલવું છે અને આગલી જંદગીમાં સર્વ પ્રકારે દાખલ થવું છે, તે તેવી આગલી-જંદગીને સરંજામ કેમ તૈયાર કરે નહિં? બીજી બાજુ વિચાર કરીયે તે આ જીવની મૂલ ઈરછા કેવલ આહાર લેવાની હતી, કેમકે જીવની સાથે તૈજસનામની ભઠ્ઠી હંમેશાં ખાઉં–ખાઉં કરતી લાગેલી છે. તિરૂની ભઠ્ઠી શું કરે છે?
જગતમાં જેમ અગ્નિ દાહ્યથી ઉત્પન્ન થાય છે, દાહ્યથી ટકે છે, અને દાહ્મને જ પિતાના રૂપે પરિણુમાવે છે, તેવી રીતે આ જીવની સાથે લાગેલી નૈરૂની ભઠ્ઠી પણ અનાદિકાળથી ઓલવાયા વગર ઔદારિક આદિ પુદ્ગલ દ્વારા ઉત્પન્ન થતી જાય છે વધતી જાય છે અને દારિકઆદિ પુદ્ગલેને રૂપાન્તરમાં નાંખતી જાય છે.
અન્ય-શાસકારે જે લિંગ શરીર કહે છે, તેઓ કેવલ એકલા
Page #117
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ કર્મનેજ લિંગ કહે છે પરંતુ જૈનશાસ્ત્રને હિસાબે અને યુક્તિને અનુસારે કાશ્મણ અને તૈજસ બને જાતનાં પુદ્ગલેને લિંગ શરીર તરીકે એટલે ભવાન્તરે જનારા જીવના ચિન્હરૂપ શરીર તરીકે માનવાં પડે છે.
અન્યમતની અપેક્ષાએ જેમ એક્ષપદને નહિં પામેલે કઈ પણ જીવ લિંગ-શરીર વગરને હોતે નથી, તેવી રીતે જૈનશાસ્ત્રને હિસાબે કોઈપણ જીવ તૈજસ અને કાર્પણ વગરને હેતે નથી, તે તૈજસ અને કાર્માણમાં પણ સીધો પ્રભાવ તેજસ શરીર દેખાડે છે. અને તે તૈજસશરીરના પ્રતાપે જીવ ગર્ભમાં આવે તેની સાથે જ બીજો કેઈપણ રાક નહિ, પરંતુ માતા-પિતાના રુધિરને અને પિતાના વીર્યને આહાર તરીકે ગ્રહણ કરે છે. અનુક્રમે તે રૂધિર અને વીર્યનાં પુદ્ગલે શરીરની જડરૂપ થાય છે.
ગર્ભમાં આવવાવાળા કોઈ પણ જીવે શરીર બાંધવાની ઈચ્છા કરી નહોતી અને તેટલા માટે શાસ્ત્રકારે પણ શરીર નામની સંજ્ઞા જણાવતા નથી, પરંતુ ચારે સંજ્ઞાઓમાં પહેલવહેલી થવાવાળી અને પહેલે નંબરે ગણવેલી એવી આહાર સંજ્ઞા સર્વજીને પ્રથમથી હોય છે, તે આહાર-સંજ્ઞાને પ્રભાવે કરેલા આહારમાંથી કેટલેક ભાગ ખેલરૂપ ચાલ્યા જતાં રસરૂપે થયેલે ભાગ જીવની સાથે શરીરરૂપે પરિણમે છે. અને તે શરીરપણે પરિણમેલા ભાગમાંથી પિતાપિતાની જાતને લાયક ઈન્દ્રિને આવિર્ભાવ થાય છે.
યાદ રાખવું કે આહાર વગર કઈ દિવસ શરીર થતું નથી, વધતું નથી, ટતું પણ નથી, અને એટલા માટે સમુદ્દઘાત અને અગીઅવસ્થાને જે અમુક કાળ તે શિવાય સંસારી જીવ માત્રને આહારના દ્રવ્યને સંગ હોય ત્યાં સુધી આહારકપણું છે. પણ અણહારકપણું એક અશે પણ નથી.
એટલે સ્પષ્ટ થયું કે શરીરવાળા જીવને પહેલાં આહાર
Page #118
--------------------------------------------------------------------------
________________
આગમત કરવું પડે છે, એટલું નહિ પરંતુ તે પછી પણ આહારમાંને આહારમાં પ્રવૃત્ત રહેવું પડે છે. કેવલીભગવંતને આહારની મનાઈ શી રીતે કરાય?
દિગમ્બરભાઈએ જે કે કેવલિઓને આહાર નથી માનતા, તે પણ તેઓથી શરીર હોય ત્યાં સુધી રૂવાટાદ્વારા આવતી આહારની શ્રેણિ તે રોકી શકાય તેમ નથી.
વિચાર કરવાની જરૂર છે કે દિગમ્બરભાઈએ જગતના દુઃખને લીધે કેવલીઓને આહારની મનાઈ માને, તે પ્રથમ તે તે કેવલીઓને મહાદુઃખમય માનવા પડશે. કારણ કે ચર્મચક્ષુથી જોનારા મનુષ્ય બે-પાંચ દુઃખી જેને જોઈ અપૂર્વ—દુઃખને ધારણ કરે છે, તે પછી જે કેવલજ્ઞાનીએ સર્વ નિમેદ વગેરે તિર્યંચગતિના છે અને સાતે નરકના નારકી ઓને દુઃખમય અવસ્થામાં દેખનારા તેમના દુઃખને પાર રહે નહિ, એટલે કહેવું જોઈએ કે દિગમ્બર ભાઈઓના મતની અપેક્ષાએ તે દુઃખમય અવસ્થા લેવી હોય તેજ કેવલજ્ઞાન મેળવવા માગે.
કદાચ દિગમ્બર ભાઈ એમ કહે કે-કેવલીમહારાજાએ રાગ-દ્વેષરહિત હોવાથી તેમજ ઉદાસીનતારૂપી કેવલજ્ઞાનનું ફલ હોવાથી કેવલીમહારાજાએ સમગ્ર-જગતના દુઃખને દેખે તે પણ તે ઉદાસીનભાવનાના પ્રતાપે તેઓને આત્મા દુઃખી થાય જ નહિં, તે પછી તિર્યંચ અને નરકના દુઃખે દેખવાથી કેવલી કવલાહાર નથી કરતા એવી માન્યતા જાહેર કરવી તે કેવલ જુઠી છે. એટલું નહિ પણ કેવલીમહારાજાઓને પણ કલંક દેનારી છે.
વળી દિગમ્બરભાઈએ આહાર-સંજ્ઞાને અસાતાના ઉદયરૂપે ગણીને કાવલિક-આહારને નિષેધ કરે છે, તે તેમાં પણ તેઓએ વિચારવું જોઈએ કે આહાર સંજ્ઞાથી અશાતા વધી જાય કે જગતના જીવને દુઃખી જોઈને કેવલીમહારાજા પણ દુઃખી થઈ જાય અને તેથી આહારના લાભને અન્તરાય સર્વથા ગુટેલે છતાં અને આહારના
Page #119
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ કારણભૂત તેજસશરીરની હયાતી છતાં પણ આહાર ન કરી શકાવ તે દુઃખની અશાતા વધી જાય?
વળી દિગમ્બરભાઈએએ વિચાર કરે જોઈએ કે છઘસ્થજેને તે રોમદ્વારા થયેલા આહારને પ્રથમથી ખ્યાલ હેતે નથી, પરંતુ તેના પરિણામથી થયેલા મૂત્રાદિકની અધિકતા દ્વારાએ તે વસ્તુને ખ્યાલ થાય છે, પણ કેવલીમહારાજને તે પ્રથમથી
મદ્વારાએ આવતા પુદ્ગલેને ખ્યાલ હોય છે, અને તે દ્વારા શરીરનું પુષ્ટ થવું પણ થઈ શકે છે, તે પછી કલાહારદ્રારાએ જે શરીરની પુષ્ટિ થવાની હતી તે પુષ્ટિ માહાર દ્વારા પણ જ્યારે કેવલીમહારાજાઓને પણ રહી તે પછી જગતના જીવન દુઃખથી દુઃખીપણાની વાત અને તેથી કાલાહાર નહીં કરવાની વાત કેવલ હમ્બકરૂપ ગણાય.
કેટલાક દિગમ્બર ભાઈ એ તે એમ કહેવાને પણ પિતાની જીભ તૈયાર કરે છે કે છદ્મસ્થ પણ આહાર કરે અને કેવલી પણ આહાર કરે તે તે બેમાં ફરક શો? પરંતુ આવું કહેનારાઓએ વિચાર કર જોઈયે કે પ્રથમ તે છઘને પણ વેદનીય વગેરે આયુષ્ય, નામ અને ગેત્ર કર્મ છે અને વેદનીય કર્મો કેવલીમહારાજને પણ છે. તે શું તેટલા માત્રથી છદ્મસ્થને જીવ અને કેવલી–મહારાજને જીવ કંઈપણ ફરક વગરનો છે એમ કહી શકશે ખરા? અને જો એમ કહેવામાં આવે કે કેવલી–મહારાજને વેદનીયઆદિક કર્મો છતાં પણ જ્ઞાનાવરણીયાદિ ઘાતી-કર્મો નથી માટે તેમની અધિકતા છે, તે તે વાત અહિં આહારને અંગે પણ લેવામાં શી અડચણ છે?
વળી છવસ્થ અને કેવલી બને શરીરવાળા છે. દ્રવ્યઈન્દ્રિયવાળા છે. શ્વાસોશ્વાસવાળા છે, ભાષાવાળા છે, દ્રવ્યમનવાળા છે, ગમનાગમનવાળા છે. તે શું એ વિગેરેની સરખાવટથી કેવલી-મહારાજને છદ્મસ્થ સરખા ગણશે ખરા? કહેવું પડશે કે શરીરઆદિક સર્વ છતાં પણ કેવલી–મહારાજા ઘાતી-કર્મથી રહિત છે માટે ઊંચા જ છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમત તે પછી અહિં આહાર કરવાવાળા છસ્થ અને કેવલી હોય તે પણ કેવલજ્ઞાનીમહારાજ ઘાતિકર્મ રહિત હોવાથી આહાર કરવાવાળા છદ્મસ્થ કરતાં ઉશ્ચમ ગણાય.
વળી કેટલાકની માન્યતા છે કે આહાર સંજ્ઞા અપ્રમત્તને પણ હોતી નથી તે પછી કેવલી સરખા મહાપુરૂષને તે તે આહાર સંજ્ઞા હોય જ ક્યાંથી? કેવલીભગવંતેને રસાદિકને અનુભવ તે હેય છે.
આવું કહેવાવાળાએ આહારસંજ્ઞા અને આહાર કરે એ બેને ભેદ વિચાર્યું નથી. દિગમ્બરભાઈએ ધ્યાન રાખવું કે કેવલીમહારાજાઓને રસનાદિક ઇંદ્રિય દ્વારા રસાદિકને ઉપગ નથી. છતાં રસાદિકને અનુભવ કેવલીઓને નથી તે તેમ કહેવાય નહિ તીર્થકર મહારાજને કેવલજ્ઞાન થયા પછી ધ્રાણેન્દ્રિય દ્વારા ગંધને ઉપગ નથી, ચક્ષુરિન્દ્રિયદ્વારા રૂપને ઉપગ નથી. શ્રોત્રેન્દ્રિય દ્વારા શબ્દને ઉપગ નથી. છતાં તીર્થકર કેવલી મહારાજા ગંધના, રૂપના કે શબ્દના અજ્ઞાનવાળા છે એમ તે કહી શકાય નહિ. તેવી રીતે મેહનીયના ઉદયદ્વારા થતી ઈચ્છાપૂર્વકવાળી આહાર સંજ્ઞા ન હેય, તે પણ અનાવર્તનીય અને નિરૂપક્રમ-આયુષ્યને લીધે શ્વાસોશ્વાસના પુદ્ગલેને લેવાની માફક આહારને પુદ્ગલે લે તેમાં પ્રમત્તદશાને સ્થાન કહેવાય નહિં, આ બધું કરે છે. અને તે આહાર પ્રમત્તદશા સુધીના જીવો આહાર સંજ્ઞાથી કરે છે, એટલે કહેવું જોઈએ કે સંસારી જીવ માત્ર તૈજસના સહચારને લીધે માત્ર આહારની ઈચ્છાવાળે થયે, અને તે આહારની ઈચ્છાથી આહાર કરતાં શરીર અને ઈન્દ્રિય તેમજ શ્વાસોશ્વાસ, ભાષા અને મને એ વગર ઈચ્છાએ પુદ્ગલેના પ્રબંધથી અને કર્મના ઉદયથી ગળે વળગ્યાં અને પછી જેમ થયેલા ગુમડાને પંપાળ્યા શિવાય છુટક થતું નથી, તેવી રીતે તે ગળે પડેલા શરીરાદિને ટકાવવા માટે વિવિધ પ્રયત્ન કરવા પડે છે, છતાં પણ શરીર અને આહાર કરતાં ઈન્દ્રિ
Page #121
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ તે એટલી બધી જબરજસ્ત છે કે રૂપીયા કરતાં વ્યાજ વહાલું લાગે એવી દશા થાય છે. ઇન્દ્રિના પ્રભાવે તેના વિષયે તરફ અને તે વિષયના સાધન તરફ જીવ તનતોડ પ્રયત્નવાળે થાય છે, અને તેના માટે આખી જીંદગી ગુમાવે છે. એવી રીતે દરેક સંસારી જીવ દરેક ભવમાં અનેક પ્રકારના આહારે કરીને શરીર, ઈન્દ્રિય અને તેને વિષયના સાધનો એકઠાં કરે છે, પણ પિતાનાં હજાર જન સુધી કરેલા શરીરે જે કે હજારો વર્ષો સુધી મહેનતનું પરિણામ હોય છે, છતાં તે શરીરે, તે ઇંદ્રિય, તે વિષયે અને તેનાં સાધનેને એક સમય કે જેના બે હિસ્સા પણ કલ્પી શકાય પણ નહિ, તેવા બારીક વખતમાં છોડી દઈને પુનર્ભવમાં સિધાવવું પડે છે.
એટલે ટુંકાણમાં કહીયે તે આ જીવને દરેક ભવમાં આ ધંધે મેળવવું અને મહેલવું. દરેકભવમાં નવા નવા શરીરાદિકે મેળવે અને દરેક ભવમાં મૂકી દે, આગલે ભવે તે ખાલીને ખાલી પ્રવાસ કરે. એટલે કહેવું જોઇએ કે અણઘડ બાઈને અંગે તે એમ કહેવાય છે કે, “હાથમાં નહિં કેડી અને ઉભી બજારે દેડી” પણ આ જીવ તે તેથી પણ નપાવટ છે, કેમ કે અનંતા –અનંત જન્મ સુધી મેળવી મેળવીને તેણે મેલ્યાં જ કર્યું તે પણ હજુ આ જીવને સમજણ પડતી નથી. અને ઉપર જણાવેલી ચક્ષુની દષ્ટિની રીતિએ બાહ્યદષ્ટિ થઈને તે માત-પિતાદિક અને આહારાદિકમાં જ લીન રહે છે, પરંતુ જેમ આરિએ આગળ ધરનારે મનુષ્ય પોતાની ચક્ષુથી પિતાના નેત્રના વિકારને સ્પષ્ટપણે જોઈ શકે છે, તેવી રીતે આ જીવ અનાદિકાલથી બાહ્યદષ્ટિવાળે છતાં પણ કઈક એવા મહાપુરૂષના વચનરૂપી આગમના આરિસામાં પોતાના આત્માને જુએ તે તે ખરેખર બાહ્યદષ્ટિના સ્વભાવાવાળે છતાં પણ અંતર્દષ્ટિવાળે થઈ શકે છે.
- આટલા વિચારથી આત્માને અંતષ્ટિ થવા માટે તીર્થકરભગવાનના વચનરૂપી આગમ આરિસાની જરૂર જરૂર છે એમ નક્કી થયું.
ધ્યાન રાખવું કે ચઉદ રાજકમાં દરેક ભવે બાહપુદ્ગલે
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૬
આગમત
મેળવીને મહેલવાવાળા અનંતાનંત જ ભ્રમણ કરી રહ્યા છે, પરંતુ પહેલા ભવમાં મેળવેલ શુદ્ધબેધ અને સાચી માન્યતા લઈને આ જંદગીમાં આવવાવાળા હોય તે તે યુગની આદિમાં તીર્થંકરભગવાને હોય છે,
એટલે આ ઉપરથી નક્કી થયું કે મેક્ષના માર્ગને પહેલ વહેલા કોઈપણ યુગમાં જાણનારા, આદરનારા અને તેના કેવલજ્ઞાનરૂપી અનન્તરફલને મેળવીને જગતને મોક્ષમાર્ગને પ્રકાશ કરનાર કેઈપણ હેય તે તે અરિહંત પરમાત્મા છે. મુમુક્ષુદશા સર્વ આસ્તિક-દર્શને શ્રેષ્ઠ ગણે છે.
જેવી રીતે જૈનશાસ્ત્રકારના કથન મુજબ જૈનેને મોક્ષમાર્ગના પ્રકાશક અને આચરનાર તરીકે અરિહંતને માનવાની જરૂર છે, તેવી જ રીતે દરેક આસ્તિકને પિતાના મતને પ્રવર્તાવનારાઓ મોક્ષને માટે જ જુદા જુદા મતને પ્રવર્તાવનારા હતા એમ માનીને માર્ગ–પ્રવર્તક તરીકે આદ્યપુરૂષને માનવા પડે છે. અર્થાત્ આસ્તિકમાત્રનું મુખ્ય ધ્યેય મેક્ષ હોવાને લીધે દરેક આસ્તિકને તે મેક્ષમાર્ગના પ્રણેતાને ઈશ્વર તરીકે માનવાજ પડે છે.
કે જેઓ વાસ્તવિકરીતિએ મેક્ષને કથન કરી શકયા નથી. મોક્ષના સ્વરૂપને જાણી શક્યા નથી. મેક્ષના માર્ગને આચરી શક્યા નથી. અને બતાવી પણ શક્યા નથી છતાં જેમ છોકરાઓ હીરાની પરીક્ષાને જાણતા નથી જ, ચણાઠી વિગેરે દ્વારા હીરાનું તેલ વિગેરે કરી જાણતા નથી, તેમજ હીરાની કિંમત પણ જાણતા નથી છતાં ઝવેરીલેકેએ સાચા હીરાને માટે વાપરેલે હીરે એ જે શબ્દ તેને તે બચ્ચાઓ પણ પકડી રાખે છે અને તે હીરા શબ્દને વ્યવહાર કાચના કટકામાં પણ કરે છે, તેવી રીતે આ ઈતરદર્શનકારે પિતાના આત્માને વીતરાગપણને પ્રાપ્ત કરી કૈવલ્ય-સ્વરૂપ નહિં બનાવેલ હોવાથી મેક્ષના સ્વરૂપને યથાસ્થિત રીતે જાણતા નથી, અને તે મોક્ષના સ્વરૂપને નહિં જાણવાથી તેના કારણે તરીકે
Page #123
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
૧૭ સમ્યગ્દર્શનાદિ-રત્નત્રયીને પણ તેઓ જણાવી શકતા નથી, છતાં પણ જૈનદર્શનના અનુકરણથી છોકરાએ કાચમાં વાપરેલા હીરા શબ્દની માફક પોતપોતાના માર્ગના ફલમાં મેક્ષ શબ્દને પ્રવેગ કરે છે. ' અર્થાત્ દરેક આસ્તિક ધર્મવાલા હાય તે કુદેવને દેવરૂપે માને, કુગુરૂને ગુરૂરૂપે માને, કુધર્મને ધર્મરૂપે માને, સુદેવને સુદેવરૂપે ન માને, સુગુરુને સુગુરૂરૂપે ન માને, અને સુધર્મને સુધર્મરૂપે પણ ન માને, તે પણ પોતાનું સાધ્ય તે મોક્ષજ છે એમ માને છે, અને તેથી દરેક મતવાળાએ મુમુક્ષુદશાને એકસરખી રીતિએ ઉત્તમ ગણેલી છે, એટલે ઝવેરીમાં અને બાલકમાં જેમ હીરાશબ્દને ઉચ્ચારે એક સરખી રીતે ઉત્તમપણે વપરાયેલ છે, તેવી રીતે મેક્ષરૂપ સાધ્યને નિર્દેશ દરેક મતવાળાએ ઉત્તમોત્તમ રીતે કરે છે.
આ વાત જ્યારે ખ્યાલમાં લઈશું ત્યારે કઈક કેઈક ગ્રંથકારે જે જણાવ્યું છે કે અભવ્યજી કે જેઓને મેક્ષની ઈચ્છા હતી નથી, તેવા અભવ્યજીને આ આસ્તિકમતનું મિથ્યાત્વીપણું દેવું સંભવિત નથી, તે ખરેખર દીર્ઘદ્રષ્ટિથી થયેલું કથન છે. જો કે ભવગતદેવને દેવ તરીકે માનવા તે પણ આજેગિક મિથ્યાત્વ છે, પરંતુ તેવા ભવફલની અપેક્ષાએ ભવગત દેવેને માનવરૂપ મિથ્યાત્વ અગર નાસ્તિકાદિકના મતે દેવને ન માનતાં કુગુરૂ આદિને માનવારૂપ આગિક મિથ્યાત્વ અભવ્યજીને હોવું અસંભવિત નથી. પરંતુ પૂર્વે જણાવેલ મેક્ષની સાધ્યતાવાળા આસ્તિકદશનેને અનુસરવાથી થતું આગિકમિથ્યાત્વ તે અભવ્યજીમાં હેય નહિં એ સ્વાભાવિક
ધ્યાન રાખવું કે આવી રીતે મોક્ષબુદ્ધિથી જે જે મતમતાંતરમાં યથાભદ્રિકભાવે ક્રિયા કરવામાં આવે છે, તેવી કિયાવાળાઓમાં વિનયીપણું, દાક્ષિણ્યતા પ્રિયભાષીપણું વિગેરે ગુણે મિથ્યાત્વીમાં છતાં પણ અનુદવા લાયક બને છે. કારણ કે મિથ્યાત્વની વૃદ્ધિ થવાને પ્રસંગ તે મિથ્યાત્વીએના ગુણોના વર્ણનથી આવે કે જેઓ
Page #124
--------------------------------------------------------------------------
________________
આગમત પિતાના વર્ણન દ્વારા કુમતમાં દૃઢ અભિનિવેશવાળા હોવાથી કુમતના વિસ્તારમાં તેના વર્ણનનું પર્યવસાન થાય, આ કારણને મુખ્ય રાખીને શાસ્ત્રકાર મિથ્યાષ્ટિના ગુણની પ્રશંસાને નિષેધ કરે એટલું નહિ, પણ જે મિદષ્ટિના ગુણની પ્રશંસા થઈ જાય તે તેને સમ્યક્ત્વના દૂષણરૂપ ગણે છે. અને જે તે ગુણવાળે ભદ્રકભાવવાળે હાય, હેના ગુણનું વર્ણન કુમતની વૃદ્ધિમાં પર્યવસાન ન પામતું હોય, ફલિતાર્થ તરીકે તે ગુણો માર્ગને અનુસરવાવાળા હવા સાથે તે પ્રશંસાપાત્ર જીવને અને તેના ગુણોનું વર્ણન સાંભળનાર ને મિથ્યાત્વનું દૃઢીકરણ કરનાર ન થાય, પણ માર્ગની સન્મુખતા કરનાર થાય, તે તેવા ગુણ અનમેદવા- ગ્ય છે.
તેથી કલિકાલસર્વજ્ઞભગવાન હેમચંદ્રસૂરિજી પણ સુકૃતની અનુમોદનામાં સ્પષ્ટપણે જણાવે છે કે “યત સુકૃતં વિશ્વત્
ત્નત્રિતોનર તસ્બનનુમડë મામાત્રાનુ”િ I એટલે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી રત્નત્રયીને અંગે જે કંઈ સુકૃત કર્યું હોય તેની હું અનુમોદના કરું છું, એટલું જ નહિં, પણ માર્ગમાત્રને અનુસરનારા સુકૃતની પણ અનુમંદના કરું છું. નમસ્કારમંત્રનો એક અક્ષર પામનાર
પણ કેટલાં કમ ખપાવે ? આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે કુમતના આગ્રહી પુરૂષોએ કરાતા પંચાગ્નિત, ભૃગુપતે, પૃપાપાતે, માઘસ્નાન, કાશીકરવત એ વિગેરે કાર્યો અનમેદવા–લાયક નથી, પરંતુ તે કાર્યો જેટલાં ભયંકર છે તેના કરતાં પણ તેની અનુમોદના સેંકડોગુણી ભયંકર છે, અને તેથી તેવા મિથ્યાત્વને દૃઢ કરનાર કાર્યો અકથનીય–કષ્ટમય હોય તે પણ સુજ્ઞજનેથી એ કાર્યો પ્રશંસાપાત્ર છે એમ કહેવાય નહિં. આટલું છતાં પણ મેક્ષની બુદ્ધિએ મિથ્યાત્વની પણ પ્રાપ્તિ થવી તે ભવ્યજીવ શિવાય બીજાને હોયજ નહિં,
સુજ્ઞપુરૂષોએ વિચારવાનું છે કે મોક્ષની બુદ્ધિએ મિથ્યાત્વની
Page #125
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ પ્રવૃત્તિ પણ જે ભવ્ય-પણાની છાપ દેનારી છે, તે પછી ત્રિલેકનાથ તીર્થકર-ભગવાને નિરૂપણ કરેલ યથાસ્થિત સ્વરૂપવાળા મેક્ષને માટે તે ત્રિલેકનાથ તીર્થ કરે તે મેક્ષના કારણ તરીકે જણાવેલ સમ્યગ્દર્શનાદિકની વ્યવહારથી થતી પ્રવૃત્તિ તે આત્માની ઉન્નતદશાને કેમ સૂચવે નહિ?
આ વાત વિચારવામાં આવશે તે શાસ્ત્રકારો જે જણાવે છે કે નમો અરિહંતાળ ના આદ્ય અક્ષર પુકારને અગર ક્રમ મત ! સામાäના. આદ્ય અક્ષર “કકારને” દ્રવ્ય થકી પામનારે પણ અગસિત્તેરકડાકડીથી અધિક સ્થિતિ મેહનીયકર્મની તેડી નાખી છે, એવાં શાસ્ત્રોનાં વચને સુજ્ઞઆત્મામાં ઓતપ્રેત થઈ જશે, જે મોક્ષમાર્ગની નીસરણીને પહેલે પગથીયે દ્રવ્યથકી આવનારને આટલી બધી ઉત્તમતા છે તે મોક્ષમાર્ગને પ્રગટ કરનાર જે કઈ પણ હોય તે. ફક્ત ત્રિલેકનાથ તીર્થકર ભગવાને જ છે.
આ વાત સુજ્ઞપુરૂષ અંત:કરણથી વિચારશે તે શ્રી સિદ્ધચક્રના આદ્યપદમાં પાંચે કલ્યાણકમાં જગતને સુખ કરનાર, ત્રણે જ્ઞાન સહિત ગર્ભમાં આવનાર, દીક્ષાવખતે મન:પર્યવ-જ્ઞાનને પ્રાપ્ત કરનાર, અઢારદોષેએ રહિત, અષ્ટમહાપ્રાતિહાર્યથી યુક્ત, ત્રીશ અતિશયને ધારણ કરનાર, વાણુના પાંત્રીસગુણએ કરીને સહિત એવી દેશના દેનાર, દેવેન્દ્ર, નરેન્દ્ર અને લેગીન્દ્રોથી પૂજ્ય, એવા જિનેશ્વર ભગવાનને પ્રથમ સ્થાન કેમ આપ્યું છે? તે સારી રીતે સમજાઈ જાશે.
ધ્યાન રાખવું કે હીરાની કિંમત અમૂલ્ય છે, છતાં તેને દેખાડનારી ચક્ષુની કિંમત અગર ઉપયોગિતા તેથી પણ ઘણી જ ચઢીયાતી છે. તેવી રીતે મેક્ષમાર્ગની કિંમત જેટલી આંકીયે તેટલી ઓછી છતાં તે મોક્ષમાર્ગને બતાવનાર ત્રિલેકનાથ તીર્થંકર ભગવાન અરિહંત મહારાજની ઉચ્ચતા અનહદ છે. તેથી જ તેમના નમસ્કાર, ભક્તિ, જાપ અને ધ્યાનથી આત્માનું કૃતાર્થપણું કરી શકાય છે, વળી ચિન્તામણિરત્નની હાજરી છતાં પણ તે ચિન્તામણિરત્નથી ફલની પ્રાપ્તિ
Page #126
--------------------------------------------------------------------------
________________
આગમોત તે તેવાઓને થાય કે જેઓ ચિન્તામણિરત્નની વિધિપૂર્વક આરાધના કરે ! જો કે ચિન્તામણિરત્નને ભક્તની આરાધનાથી કંઈ મેળવવાનું નથી, ભક્તિ કરનાર ઉપર કંઈ રાગ નથી, તેમજ ભક્તિ નહિં કરનાર ઉપર દ્વેષ નથી, તે પણ સ્વભાવથી ચિન્તામણિરત્ન આરાધકને ભાગ્યશાળી બનાવે છે, અને ભક્તિ રહિત તથા વિરોધને નિભાંગીયા કહેવા દે છે. તેવી રીતે ભગવાન જિનેશ્વર મહારાજની હયાતી માત્ર જગને તારનારી થતી નથી, પરંતુ તે અરિહંત ભગવાનની પૂજાભક્તિ-ધ્યાન-જપ-નમસ્કાર કરવામાં, આવે તેમજ વીતરાગ મહારાજને ભક્તિની અભિલાષા નહિં છતાં, ભક્તિ કરનાર ઉપર રાગ નહિં કે અભક્તિ કરનાર ઉપર દ્વેષ નહિં છતાં, ભક્તિ કરનારને સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીથી ભાગ્યશાળી બનાવે છે અને ભક્તિ નહિં કરનાર કે અભકિત કરનારને મિથ્યાત્વરૂપી નિર્ભાગ્ય દશામાં રહેવાને જ વખત થાય છે. અરિહંત ભગવંત અને ચાર નિક્ષેપ.
આ વાત સમજવામાં આવશે ત્યારે શ્રી સિદ્ધચક માં પહેલા પદે અરિહંત મહારાજ કરતાં પણ નમસ્કારનું અમે પદ પહેલાં કેમ મૂકયું છે? એનું તત્ત્વ સમજી શકાશે. યાદ રાખવું કે સૂત્રકારોએ પણ રિહંતાણં ણમો એમ નહિ કહેતાં અને હું તો એમજ સ્થાને સ્થાને કહેલું છે, અને એ ઉપરથી અરિહંત મહારાજાથી ફળની પ્રાપ્તિ અરિહંત મહારાજની હયાતી માત્રથી નથી, પરંતુ તેમની ભક્તિથી છે, આટલું જણાવી એ મો મહૅિતા માં ચારે નિક્ષેપ કેવી રીતે રહ્યા છે તે ઉપર વિચાર કરીશું.
નમો અતિti ને ગણનારે દરેક મનુષ્ય સારી રીતે સમજી શકે તેમ છે કે-અરિહંત એ શબ્દ અક્ષરના અનુક્રમવાળે છે, અને તેથી તે વાચ્ય નથી, પણ વાચક છે. અને એવા અનુક્રમે અક્ષરવાળા વાચકને જ નામ કહેવામાં આવે છે. જો અર્દિતા પદને ગણનારે મનુષ્ય જે અરિહંત પદ દ્વારા નમસ્કાર કરે છે તે જે
Page #127
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩–જું
૨૧ અરિહંતનામને માનતે હોય તે અરિહંતપદથી નમસ્કાર કરી શકે નહિ, જગતમાં જે શબ્દ અનેક અર્થને કહેનારે હોય છે પછી તે કહેવાતા અર્થોમાં ભલે આકાશ-પાતાળ જેટલું આંતરૂ હેય, છાયા અને આતપ એ વિષેધ હોય, ઉદ્યોત અને અંધકાર જે નાશ્ય-નાશકભાવ હેય, છતાં તે અનેકાર્થનું વાચકપણું શબ્દમાંથી ચાલ્યું જતું નથી, તેવી રીતે કઈક ગોશાલા સરખે મનુષ્ય. પિતાનામાં અરિહંતપદની વાચ્યતાને આરેપ કરી પિતાને અરિહંત કહેવડાવે અને પોતે અરિહંતપદથી વાચ્ય બને તે તેટલામાત્રથી. અરિહંતનામની મહત્તા ઘટતી નથી.
વળી અરિહંત એ નામ દરેક જેને ઉચ્ચારણ કરે છે તે. સર્વના મુખમાં કંઈ ભાવ-અરિહંતની હાજરી હતી નથી. તેથી, કહેવું જ જોઈયે કે અરિહંતપદને ઉચ્ચારણ કરનારો મનુષ્ય નામનિક્ષેપને માનીને જ જુનો મરિëતાળ એમ બેલે છે. જો કે અરિહંતભગવાનને આત્મા અરિહંતપદથી વાચ્ય છે. છતાં અરિહંતપદનું વ્યાપકપણું છે, પણ અરિહંત મહારાજનું તેવું વ્યાપકપણું હંમેશાં હેતું નથી. તેથી ભાવની સાથે જોડાયેલા નામની જેટલી ઉત્તમતા છે, તેટલી જ ઉત્તમતા ભાવ-અરિહંતથી જુદા પડેલા એવા પણ આ અરિહંત નામની માનવી જોઈએ, કેમકે જે એમ ન મનાય તે સાક્ષાત્ અરિહંતને નમસ્કાર કરવાથી જે ફલ મળે તે ફલ. ગમો વાર્દિતા બોલવાથી મળે જ નહિં, એટલું નહિં, પણ નામમાં વાયને સંબંધ ન રાખવામાં આવે તે મને મારદ્તા કહેવાથી કંઈપણ ફલ થવું જોઈએ નહિ. કારણ કે ભાષાના પુદ્ગલ કેવલ અચેતન છે અને તેવા ભાષાપુદગલેને પરિણામ કરવાથી અરિહંતમહારાજના નમસ્કારનું ફલ મળે જ કેમ? માટે એક્લા અરિહંતનામમાં પણ મહત્તા માનવી જોઈએ.
વળી વિશેષ ખ્યાલ કરવા જેવું એ છે કે ભગવાન ઋષભદેવજી આદિ તીર્થકર કઈ દિવસ પણ એક ક્ષેત્રમાં એકઠા થઈ શકતા
Page #128
--------------------------------------------------------------------------
________________
૨૨
આગમોત નથી, અને તેથી કોઈપણ જીવ એક ક્ષેત્રમાં એકીકાલે બે અરિહંતના નમસ્કારનું ફલ મેળવી શકે પણ નહિં, નમો અરિહૃતાના ઉચ્ચારણથી અતીત કાલના અનંત અરિહંત ભગવંતે, વર્તમાન કાલના કઈ અરિહંત ભગવંતે, અને ભવિષ્યકાલના પણ અનંત અરિહંતને વન્દના કરવાનું થાય છે. આ બધું મહિમા નામની સાથે કહેલ બહુવચન છે.
જો કે એ વાત તે ખરી છે કે એક રતી સોનાનું સ્વરૂપ જે હિય તેજ લાખે તેલા સેનાનું સ્વરૂપ હોય છે. અને જે લખો તેલા સેનાનું સ્વરૂપ હોય છે તે જ સ્વરૂપ એક રસ્તી જેટલા સેનામાં પણ હોય છે, તેવી રીતે એક પણ ત્રિલેકનાથ તીર્થકર ભગવાનમાં જે ગુણેને સમુદાય હોય છે, તે ગુણેને સમુદાય અતીત અનાગત અને વર્તમાનકાલના તીર્થંકરમાં રહે છે અને અતીત, અનાગત અને વર્તમાન એ ત્રણે કાલના અરિહંત-ભગવંતે માં જે ગુણોને સમુદાય છે, તે એક તીર્થકરમાં રહેલે છે.
અને એ કારણથી ભગવાન હરિભદ્રસૂરિજી જણાવે છે કે giમિ પૂમિ સવે તે પૂર્યા હુંતિ અર્થાત્ એક પણ તીર્થંકરની પૂજા કરવાથી સર્વ પણ તીર્થકરેની પૂજા થઈ જાય છે. એવી રીતે એક પણ અરિહંતને નમસ્કાર કરવાથી સર્વ અરિહંતને નમસ્કાર થઈ જાય છે, તે પછી જો અરિહંતામાં બહુવચન કહેવાની જરૂર રહેતી નથી. આવા કથનના સમાધાનમાં એમ કહી શકાય કે સંઘના એકપણ અવયવની, એકપણ સાધુની, એકપણ આચાર્યની ભક્તિ કરવાથી સર્વ સંઘ-મુનિ અને આચાર્યોની ભક્તિ થઈ જાય છે, છતાં પણ પૃથક પૃથક્ સંઘની વ્યક્તિઓની મુનિઓની અને આચાર્યની ભક્તિ કરનારાઓને જે ઉલ્લાસ, જે ભાવના, અને તે દ્વારા જે તત્રકર્મને ક્ષપશમ એટલે નિર્જરા થાય છે તે અનુભવ અને શાસ્ત્રથી સિદ્ધ છે. માટે જ નમો અરિહૃતલ્સ એમ એકવચન ન કહેતાં જનો અરિહંતાળ એમ બહુવચનથી નમસ્કાર કરે છે.
વળી પૂજ્ય પુરુષોને અંગે એક હોય તે પણ બહુવચન વાસ્તવિક
Page #129
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ નહિં હોવા છતાં રૂઢિથી ગણાય છે. પરંતુ જો રિëતાળમાં કહેલું બહુવચન માત્ર બહુમાનની રુઢિને અંગે નથી, પરંતુ સર્વકાળના સર્વ અરિહંતે લેવાને માટે છે. કેમકે શાસ્ત્રમાં અરિહંત મહારાજ અંગે બહુમાન છતાં પણ રૂઢિથી બહુવચન લેવા છતાં પણ નમોહ્યુ જે સમસ્ત મજાવો મહાવીરક્સ તથા સમળે મહાવીરે તેમજ કલ્પસૂત્રમાં પણ સકલ-કાલના અરિહંતેને માટે મોધુ i મદિંતાન કહેવામાં આવ્યું છે, અને એક ભગવાન મહાવીર મહારાજરૂપી વર્તમાન અરિહંતને અંગે સફર વિગેરે કહીને આખા મધુ ન એકવચનથી સૂચના કરેલી છે.
એટલે સ્પષ્ટ થયું કે અરિહંત મહારાજ તરફ બહુમાન છતાં પણ વ્યક્તિને અંગે એક વચનને પ્રયોગ શાસ્ત્રોમાં સ્થાને સ્થાને વાપર્યો છે. છતાં અહિં જે જ અરિહંતા એ પદથી આરાધન જણાવ્યું છે તે સર્વકાળના સર્વ અરિહંતેના નમસ્કારને માટે છે અને તેવી રીતે પદ બેલીને આરાધના કરી માનવાનું અગર નમસ્કારથી ફલ પ્રાપ્ત થવાનું તેઓ માની શકે કે જેઓ નામનિક્ષેપાને માનતા હોય, on ગરિહંતામાં સ્થાપના
જેવી રીતે જો અરિહંતા જનારને નામનિક્ષેપાની અગર નામ-અરિહંતની ઉત્તમતા માનવીજ પડે અને ધારવી પડે, તેવી રીતે ળો અરિહૃતને બેલવાવાળે જે બાલ્યાદિ અવસ્થામાં ન હોય તે જરૂર અરિહંત મહારાજની આકૃતિને મગજમાં લાવીને સરિતા બેલી શકે,
યાદ રાખવું કે જગતમાં વાચકના ઉચ્ચારની સાથે જેમ વાચ્યની પ્રતીતિ થાય છે અથવા વાચ્ચને દેખવાની સાથે તેનું વાચકપદ જરૂર યાદ આવે છે. તેવી રીતે વાચ્ય એવા પદને ઉચ્ચાર કરવાની સાથે વાટ્યના આકારના અનુભવવાળાઓને તે વાચ્યના આકારનું સ્વરૂપ ધ્યાનમાં આવ્યા વિના રહેતું નથી. અગ્નિના
Page #130
--------------------------------------------------------------------------
________________
આગમત
પાક-સ્વભાવને જાણવાવાળે મનુષ્ય અગ્નિશબ્દના ઉચ્ચારણની સાથે જેમ પાકગુણને સ્મરણ કરનારે થાય છે, અથવા અગ્નિના આકારને મગજમાં લાવનારે થાય છે, તેવી રીતે અરિહંત મહારાજના પ્રશમરસ-નિમગ્નાદિ આકારને જાણવાવાળે મનુષ્ય મા મરિહંતાળ પદઉચ્ચારણ કરવાની સાથે પ્રશમરસ-નિમગ્નાદિ આકારને મગજમાં લાવ્યા શિવાય રહી શકતું નથી.
વળી જીમ રિહંતાણં માં આઘમાં જણાવેલું ગમે પર હાથ અને મસ્તકને જોડીને નમાવવારૂપે હેવાથી નમસ્કાર કરવા પૂર્વક પદ ખેલવાવાળા સજજન પુરૂષ અરિહંત ભગવાનના પ્રશમરસ-આકારને મગજમાં લીધા શિવાય નમસ્કાર કરી શકે નહિં. આ વાત તે સર્વને કબુલ છે કે નમો અરિહંતા કહેવાવાળે. સમજુ હોય તે જરૂર નમસ્કારની ક્રિયા કરે, અને તે નમસ્કારની ક્રિયા કરવાવાળે જે મનમાં આવેલી અરિહંત ભગવાનની પ્રશમરસ નિમગ્નાદિ આકૃતિને ન માનતા હોય તે નમસકાર કેને કરે ? નમસ્કાર કરવાની હામે ખાલી ભાગ હોય, ભીંત હોય, કે ઘટ-પટાદિ કંઈ પણ હય, તેના આકારને ધારીને શું તે નમસ્કાર કરશે ? સ્થાપના નિક્ષેપની વ્યાપકતા.
ધ્યાન રાખવું કે જગતમાં દષ્ટિએ દેખાતા સર્વ–પદાર્થોની આકૃતિ ચક્ષની અંદર પડે છે, કેઈપણ દેખનાર મનુષ્ય એ નથી હેતે કે ચક્ષુમાં જે પદાર્થની આકૃતિ ન પડે તે પદાર્થની આકૃતિ તે દેખી શકે. એટલે ચેકનું થયું કે નિર્જીવ આકૃતિ જેણે ન માનવી હોય તે મનુષ્ય તે આંખ પણ ઉઘાડવી જોઈએ નહિ. કેમકે આંખ ઉઘાડીને દેખનારાની આંખમાં તે સ્થાપના આવ્યા વગર રહેવાની નથી. એટલે એફખું થયું કે મેઢેથી સ્થાપના નથી માનતા એમ કહેનારાને પણ જે દેખનાર તરીકે રહેવું હશે તે તેને આંખમાં તે સ્થાપના લેવી પડશે. એટલે મેંઢથી સ્થાપના નકામી છે, સ્થાપના ફાયદો કરતી નથી વિગેરે બલવું તે ન્હાના
Page #131
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩જું
કરાઓ ખાતા જાય અને ઉપવાસ કર્યો કહે એના જેવી બાલચેષ્ટા જ કહેવાય. તેવી રીતે જ અરિહંત મહારાજને નમસ્કાર કરવા માટે મે મરિતાના પદ લે તે વખત અરિહંત મહારાજને આકાર જાણ હોય તે મગજમાં તે આવ્યા શિવાય રહેતું નથી. અને તે આકારને ઉદ્દેશીને નમસ્કાર થવાને અગર બેલાવાને છે. માટે સ્થાપના મગજમાં જેને ન લાવવી હોય તેને અરિહંતા બલવાનુંય નથી અને જો મારતાળ કહેવું એ વ્યર્થ જ છે.
ણમે અરિહંતાણથી” દ્રવ્યસિદ્ધિ.
એવી રીતે નમો મહેંતાળ દ્વારા જેમ સર્વવ્યાપક એવા નામ અને સ્થાપના જણાવ્યાં તેવી રીતે મે મરિહંતાણં કહેનાર દ્રવ્યને કેઈપણ પ્રકારે દૂર કરી શકે તેમ નથી. કારણ કે અમે અરિહંતાળ કહેનારે મનુષ્ય અરિહંતપણું આકાશમાં રહેલું છે એવું માનવાવાળ હેતા જ નથી, પરંતુ સ્પષ્ટ રીતે જાણે છે અને માને છે કે અરિહંતપણું તીર્થંકર મહારાજાના જીવમાં જ રહેલું છે. જીવદ્રવ્ય સિવાય અજીવમાં અરિહંત નામનું કમ હેતું જ નથી, કે જેથી અજીવને અરિહંતપણું મળવાને વખત આવે. તે પછી અજીવ એવા દ્રવ્યને પણ અરિહંતપણું ધારણ કરવાનું થતું નથી જ. પરંતુ પૂર્વભવમાં વીસ સ્થાનકની આરાધના કરનારા ભાગ્યશાલી એવા જીવદ્રવ્યમાં જ અરિહંતપણું આવેલું હોય છે તેથી અરિહંતને નમસ્કાર કરવા માટે નમો અરિ બલવાવાળો જીવ અરિહંત ભગવાનના જીવદ્રવ્યને લક્ષ્યમાં ન લે એવું તે બને જ નહિં. દ્રવ્યનિક્ષેપ
જૈનશાસ્ત્રને માનનારા મનુષ્યો ચાલ્સ સૂત્રને તે સર્વ પ્રકારે માનનારા હોય છે અને તે તેના માં ભગવાન ઋષભદેવજી વગેરે
વીસ તીર્થકરેને રિહંતે શિત્તરરૂં કહીને જે સ્તવન કરાય છે તે દ્રવ્ય નિક્ષેપે નહિં માનનારની અપેક્ષાએ તે જુદું જ છે. યાદ રાખવું
આ. ૮
Page #132
--------------------------------------------------------------------------
________________
૨૬
આગમત
કે ભગવાન ઋષભદેવજીથી માંડીને મહાવીર ભગવાન્ સુધીના વીસ તીર્થકરમાંથી કોઈપણ તીર્થકરને જીવ અત્યારે નથી તે શરીરને ધારણ કરનાર અને નથી તે અરિહંતનામ કમને ભેગવનાર અત્યારે તે તે ચોવીસે તીર્થક સર્વથા કર્મથી રહિત થઈને સિદ્ધપદને પામેલા છે. તે તેવા સર્વથા કર્મથી રહિત એવા સિદ્ધિને અરિહંત નામકર્મના ઉદયથી થતા અરિહંતપણાને અંગે નમસ્કાર કરે એ ભૂત અરિહંતપણારૂપી દ્રવ્યનિક્ષેપાની ધારણા સિવાય બની શકે જ નહિં. જેઓ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની પ્રતિમાની પૂજા કરતાં ભેગીપણુને આરેપ કરવાવાળા છે તેએાએ વિચારવું જોઈએ કે પ્રતિમાને પૂજવાવાળા તે તમારા મતની અપેક્ષાએ માત્ર અજીવ એવા પાષાણને ભેગી બનાવે છે. પરન્તુ તમે તે સિદ્ધ ભગવાન જેવા નિર્લેપ પરમાત્માને કર્મના કાદવથી ખરડે છે. કેમકે અરિહંતપણું નામકર્મના ઉદયથી જ છે અને નામકર્મ વેદનીય ગોત્ર અને આયુષ્ય સિવાય હેતું જ નથી, માટે ચારકર્મથી સિદ્ધમહારાજને ખરડે ત્યારે જ તેનલ્સ બેલી શકે? કદાચ એમ કહેવામાં આવે કે ભગવાન ષભદેવજી આદિ ચોવીસ તીર્થંકરે દ્વારા એ અમારા આત્માના ઉદ્ધારને માર્ગ પ્રગટ કરાવાય છે તેથી તે ચોવીસે તીર્થ"કરે મેક્ષે ગયા છે છતાં અમે તેઓને તીર્થંકરના રૂપે જ ભજીએ છીએ, તે પછી ત્રિલેકનાથ તીર્થકરના ભગવાનની પ્રતિમાની પૂજા કરનારા પિતાને થયેલ ઉપકારને અંગે અને વરબોધિલાભને અંગે ભગવાન તીર્થંકરની પ્રતિમાની આરાધના કરે છે તેની અનુ. મદના કરવાનું તમારું નશીબ ન હોય તે જુદી વાત છે. પરંતુ નિંદા કરીને દુર્ભાગ્યનું નેતરું કેમ દો છો? વળી જે ભૂતકાળના તીર્થકરોને દ્રવ્યનિક્ષેપા દ્વારા એ જ વન્દન કરવાનું ઈષ્ટ ગણ્યું છે તે પછી ભાવિકાલના તીર્થકરોના જીવરૂપી દ્રવ્ય તીર્થકરોને ભાવિભાવના કારણ તરીકે નમસ્કાર કરવામાં શા માટે શ્રદ્ધા થતી નથી? યાદ રાખવું કે ફલ સન્મુખ તીર્થંકરપણું તેરમે ગુણસ્થાનકે હોય છે. છતાં ભગવાન તીર્થંકર મહારાજના જન્મ વિગેરે કલ્યાણકેની વખતે
Page #133
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
૨૭ કુદરત પણ તેઓને તીર્થકર માનીને સમસ્ત લોકોમાં પણ અજવાળું કરે છે. એથી સ્પષ્ટ થયું કે જેઓ ભવિષ્યના તીર્થંકરપણાને અંગે તીર્થકરના જીવેને ન માને તેઓ પિતાને માથે કુદરતને કેપ ઓઢી લે છે. વળી તીર્થકર મહારાજ જન્મ પામે તે વખતે સિદ્ધ બુદ્ધ આદિ ગુણવાળા હોતા નથી. એ વાત સર્વને કબૂલ કરવી પડે તેમ છે છતાં એ વાત પણ સાથે કબૂલ જ કરવી પડે તેમ છે કે ચરમભવવાળા આરાધક સમ્યગ્દષ્ટિ અને ભવ્યપણાની છાપ ધરનારા શકાદિક ઇંદ્રમહારાજાએ તે જ જન્મના અભિષેકની વખતે સિદ્ધ બુદ્ધ મુક્ત આદિ ગુણોથી સંબોધન કરવાપૂર્વક સ્તુતિ કરે છે એમ શ્રીજબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં સ્પષ્ટપણે જણાવે છે. એટલે સિદ્ધ થયું કે ભાવિભાવની અપેક્ષાએ પણ સમ્યગ્દષ્ટિએને તે દ્રવ્યનિક્ષેપ વાંદવા લાયક છે. ભાવનિક્ષેપ
જેવી રીતે નામ સ્થાપના અને દ્રવ્યનિક્ષેપાને આશ્રીને નમો મહૈિં તાળમાં વિચાર કર્યો, તેવી જ રીતે ભાવને અંગે પણ વિચાર કરવાની જરૂર છે. કેમકે જે તેને વિચાર કરવામાં ન આવે તે વાસ્તવિક અરિહંતના નમસ્કારની સ્થિતિ કે નહિ. સુજ્ઞ વાચકોએ ધ્યાનમાં રાખવું કે જેઓ તીર્થકર ભગવાનની પૂજામાં લાભ માનનારા છે. વળી તીર્થંકરનામકર્મ કે જે બધે અને ઉદયે શુભ રૂપ જ છે, તેના ફલ મનુષ્ય શું? પણ દેવતાઓ પણ જેની અષ્ટપ્રાતિહાર્યાદિથી પૂજા કરે છે, તેઓ જ અરિહંત કહેવાય છે. ધ્યાનમાં રાખવું કે જગમાં ગુરુમહારાજાએ ધર્મકાર્યને ઉપદેશ સતત કરે છે, છતાં પ્રાણી રક્ષા અને અભયદાન તથા અનુકંપાદિક કાયે સાધનસામગ્રીને ધરાવનારા ગૃહસ્થ જ અધિક રૂપમાં કરે છે. યાદ રાખવું કે સાધુઓ સુપાત્ર દાનને ઉપદેશ કરે છે પરન્તુ સુપાત્ર દાન કરવાને માટે તે ભાગ્યશાળી શ્રાવકો જ બને છે તેવી રીતે સાધુ અને શ્રાવકે અરિહંત મહારાજ તરફ ભક્તિની દષ્ટિવાળા હોય છે છતાં પણ રિલેકનાથ
Page #134
--------------------------------------------------------------------------
________________
આગમત તીર્થકર ભગવાનની પૂજા મહારાજા વાસુદેવ ચક્રવત દેવતા અને ઈંદ્રની પૂજા કરે તે કરતાં પણ અધિક થવી જોઈતી પૂજા કરવાને માટે દેવતાઓ ભાગ્યશાળી બને છે. પ્રતિમાને નહિં માનનાર ઢુંઢક અને તેરાપંથીઓ પણ એ તે કબૂલ જ કરશે કે ભગવાન રાષભદેવજી નિર્માણ પામ્યા ત્યારે ભગવાન રાષભદેવજીના નિર્વાણ મહત્સવને કેઈપણ સાધુ કે શ્રાવકે કર્યો નથી. પરંતુ જબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર સ્પષ્ટપણે જણાવે છે કે તે નિર્વાણ મહત્સવ ઈંદ્ર અને દેવતાઓએ જ કરે છે. કેઈપણ મનુષ્ય એમ તે નહિ કહી શકે કે ભગવાન કાષભદેવજીના નિર્વાણની વખતે શ્રાવકે કે સાધુએ ભક્તિવાળા હેતા, પરંતુ કહેવું તે પડશે જ કે દેવતાઓ જ ભક્તિના કાર્યમાં અગ્રપદને ભેગવે છે. તે વાત જે શ્રી જબુદ્ધીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર જણાવે છે તેવી જ રીતે શ્રી દશવૈકાલિકસૂત્ર પણ દેવા િત નમંતિ નસ્ય ધમે ય મળો એ વાકયથી સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. સુજ્ઞ વાચકે ધ્યાન રાખવું કે નમસતિ એ પ્રયોગ નમચન્તિ ને જણાવનારે છે અને નમસ્થતિ એ પ્રયાગ પૂજાના અર્થમાં જ બને છે. નમસ્ અવ્યયથી પૂજા અર્થ લાવવો હોય તે જ નિ પ્રત્યય આવે અને તે વર્ષનું આવવાથી જ નમયંતિ એવું રૂપ બને છે. એટલે સ્પષ્ટ થયું કે જે મનુષ્યનું હંમેશાં ધર્મમાં મન છે તેને ધર્મના અવાન્તરફળ તરીકે દેવતાઈ પૂજા મળે છે. એટલે ટીકા અને નિર્યુક્તિ કાર વિગેરે પણ એ વાકયના દષ્ટાન્તમાં પણ અરિહંત ભગવાન્ કે જેઓ હંમેશાં દેવતાઓથી પૂજાયેલા છે તેનું જ દષ્ટાન્ત દે છે. કે કેટલાક વ્યાખ્યાકારે નમંત્યંતિ ને અર્થ નમન્તિ એ કરે છે એમાં પણ મ્ ધાતુ પ્રપણામાં હોવાથી એટલે ઝુકવામાં હોવાથી સર્વ નમસ્કાર આદિભક્તિને તેમાં સમાવેશ થાય છે. આ બધું કહેવાની મતલબ એટલી જ કે નમો અરિહંતાઈને ઉચ્ચારનારે મનુષ્ય જે અરિહંત શબ્દના અર્થ તરફ ધ્યાન રાખે તે જરૂર સમજે કે અકાદિ આઠ પ્રતિહાર્ય રૂપી પૂજાને જેઓ દેવતા દ્વારાએ પામે છે તે જ અરિહંતો છે. અને તેવા અÚિતેને હું નમસ્કાર કરું છું. જો કે કેટલીક જગે પર નિરૂક્તિથી કર્મશત્રુને હણનારા હોય તેને અરિહંત કહેવાય એમ
Page #135
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩જુ કહેવામાં આવે છે. પરંતુ એ કર્મશત્રુને હણવાને અર્થ જગના છોને લાગેલા કર્મોના નાશની અપેક્ષાએ લેવે વધારે ગ્ય થશે, કેમ કે જગતના જીને કર્મોના નાશને રસ્તે બતાવનાર જગતમાં કોઈપણ હોય છે તે માત્ર ત્રિલેકનાથ તીર્થકર ભગવાને જ છે. અને આ જ કારણથી અરિહંતના નમસ્કારને હેતુ જણાવતાં શાસ્ત્રકારે માર્ગના પ્રકાશનને જ જણાવે છે. જે પોતાની અપેક્ષાએ સર્વકર્મને નાશ લઈએ તે અરિહંતપણામાં તે સંભવતે જ નથી. કેમકે અરિહંતાણું હોય તે સર્વકર્મને નાશ ન હોય, અને સર્વ કર્મને નાશ હોય ત્યાં અરિહંતપણું ન હોય, કદાચ ભવિષ્યમાં સર્વ કર્મને નાશ ભવને અંતે કરશે, કેમકે અરિહંત મહારાજાને તે ભવના અંતે મેક્ષે જ જવાનું હતું જ નથી, માટે તેઓ જરૂર આઠે કમેને નાશ ભવને અંતે કરવાના છે તેમ ધારીને અષ્ટક રૂપી શત્રુને હણનારા અરિહંત છે એમ નિરૂક્તિ દ્વારા કહીએ તે તેમાં પણ ભાવિ-ભાવના કારણ તરીકે દ્રવ્યપણું માની દ્રવ્ય નિક્ષેપ માન્યા સિવાય છૂટકો જ નથી. વળી જે સર્વકર્મના નાશને અંગે અરિહંતપણું કહીએ તે સિદ્ધ અને અરિહંતપણામાં ફરક જ રહે નહિ અને તેથી પંચપરમેષ્ટિને ન માનતાં ચાર જ પરમેષ્ઠી માનવા પડે. આ બધી અડચણ તેઓને નહિં આવે કે જેઓ અષ્ટ પ્રાતિહાર્યાદિક રૂપી પૂજાને જેઓ દેવતાઓથી ગ્ય થાય છે તે જ અરિહંત કહેવાય અને તે જ ભાવઅરિહંતપણું છે. અને તેના ભાવ-અરિહંતપણામાં વર્તવાવાળા સર્વકાલના સર્વ તીર્થકરેને નમસ્કાર કરવા માટે જ Tો અરિહંતાણં એ નવપદમાં શ્રી સિદ્ધ ચક્રના પહેલે પદે સ્થાપન કરવામાં આવ્યું છે. સિદ્ધચકયંત્ર શાનું બનેલ છે?
આવી રીતે અનેક પ્રકારે નમસ્કાર કરવા લાયક, સ્તુતિ કરવા લાયક, ધ્યાન કરવા લાયક, જપ કરવા લાયક, આરાધના કરવા લાયક એવા એવા અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ સમ્યગ્દન જ્ઞાન ચારિત્ર અને તપ એ નવ પદેનું બનેલું યંત્ર તે સિદ્ધચક કહેવાય છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
આગમત
જીવના ભવ્ય સ્વભાવની
ઓળખાણ
(પૂ. આગમ દ્ધારક બહુમુખી પ્રતિભાથી આચાર્યદેવશ્રીએ વિ. સં. ૧૯૮૯ જેઠ સુદ ૧૪ સુરત નેમુભાઈ શેઠની વાડી, ગોપી પુરાના ઉપાશ્રયમાં ભવ્ય જીના હિતાર્થે ભવ્યત્વ જેવા આગમિક ગહન પદાર્થને રોચક શૈલીમાં ખૂબ સુંદર છણાવટ સાથે વ્યાખ્યાન પ્રસંગે સમજાવેલ તેને સંક્ષિપ્ત ઉતારે જિજ્ઞાસુ તત્વરૂચિ ના હિતાર્થે સિદ્ધચક (વર્ષ ૧માં, પાન પર) માંથી ચગ્ય સુધારા વધારા સાથે પુનર્મુદ્રિત કરવામાં આવે છે. ભવ્ય જીવ કેણુ?
શાસ્ત્રકાર મહારાજા ભગવાથી હરિભદ્રસૂરીજી મહારાજ ભવ્યજીના શ્રી અષ્ટકછપ્રકરણ રચતાં આગળ જણાવે છે, કે આ સંસારમાં આ જે અનાદિ કાળથી રખડે છે. એ જીવને મેક્ષ પ્રાપ્તિ કરાવવામાં મુખ્ય કારણ શું? ઉત્તર એ જ છે કે ભવ્યપણું ! પ્રથમ ભવ્યપણું જોઈએ. મેક્ષ એ પણ ઉત્તમોત્તમ વસ્તુ છે. એ ઉત્તમોત્તમ પ્રાપ્ત કરવા માટે પિતાના આત્માને ભવ્યપણાની પ્રાપ્તિ થઈ ચૂકી છે, તેવું દર્શાવનારૂં શું કઈ ચિન્હ છે? એ તે મોક્ષની અભિલાષા માટે જ શાસ્ત્રકારોએ નિયમ માન્યું છે કે –
જેને મોક્ષની અભિલાષા થાય, તે જીવ ખરેખર ભવ્ય જીવ છે !) ભવ્યત્વ નહિ તે મેક્ષ પણ નહિ જ?
બીજા દાર્શનિકે કહેતા કે મોક્ષને પામવા માટે દેવને માનવા, તેમની સેવા-પૂજા કરવી, જ્ઞાન મેળવવું અને વ્રત વગેરે કરવા
Page #137
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
૩૧ જોઈએ. આ સઘળી ક્રિયાઓ શા માટે કરવાની છે? જવાબ એ છે કે મેક્ષને પામવા માટે પણ તે પહેલાં ભવ્ય જીવને જ મોક્ષ મળે છે–ભવ્યજીવ એકલે જ મોક્ષને અધિકારી છે, તે વાત નક્કી થવાની જરૂર છે. એ નક્કી થવું જ જોઈએ કે ભવ્ય જીવને મેક્ષ મળે છે, બીજાને નહિ, જે જીવ ભવ્ય નથી, તેને મોક્ષ પણ નથી જ! જ્ઞાન મેળવવું, સર્વ વિરતિપદ ગ્રહણ કરવું, તપસ્યા, તપ, જપ, કરવા, વિનય વૈયાવચ્ચ વગેરે આદરપૂર્વક સેવવાં એ સઘળાંનું ફળ મેક્ષપણું છે. પણ તે સઘળાને પાળવા છતાં એ, તે સઘળાંનું ફળ મેક્ષપણું; તે મળે ક્યારે? જીવમાં ભવ્યપણું હોય તે જ ! નહિ તે નહિ જ!! જ્ઞાન, જપ, તપ કરવાં, વિનય સર્વ વિરતિ એ સઘળી ચીજો એવી નથી કે જે આત્માને સ્વતંત્ર રીતે જ મેક્ષ આપી શકે. કોઈ એમ શંકા કરશે કે ભવ્યપણું જેમ મેક્ષ મેળવવામાં કારણભૂત છે, તે જ રીતે જ્ઞાન વગેરે પણ મોક્ષ મેળવવામાં કારણભૂત છે, તે પછી તે ચીજ-જેવાં કે જ્ઞાન, તપ વગેરે પણ-શા માટે મેક્ષ આપનારા છે, એમ ન ગણવું જોઈએ? આ પ્રશ્નનો ઉત્તર જરૂર સમજવા જે છે.
અંકુરનું મુખ્ય કારણ કેણુ? “બીજ.”
એક ઉદાહરણ–દષ્ટાંત–દાખલ . ખેડૂત જમીનમાં બીજ નાંખે છે, બીજમાંથી અંકુરે થાય છે. એ અંકુર ઉગવામાં કારણભૂત વસ્તુઓ કઈ કઈ છે? બીજ, માટી, પાણી, હવા એ સઘળી વસ્તુઓ કારણભૂત છે. પણ એ કારણેની સહાય વડે જે અંકુર ઊગે છે તે અંકુરને આપણે માટીઅંકુર, જલઅંકુર, હવાઅંકુર કહેતા નથી; પરંતુ ઘઉને અંકુર, બાજરીને અંકુર, જુવારને અંકુર તેમ જ કહીએ છીએ. ખ્યાલ કરે –બીજ એકલું ઊગી શકે જ નહિ. તે ઉગાડવામાં બીજ માટી, પાણી, હવા એ સઘળા કારણભૂત છે. પણ મુખ્ય કારણ શું છે? બીજ છે! બીજ પતે જ અંકુરસ્વરૂપ છે અને તે અનુકૂળ કારણે મળતાં પોતાથી મેળે જ અંકુર રૂપ બને છે. માટે જ
Page #138
--------------------------------------------------------------------------
________________
૩૨
આગમત અંકુરનું મુખ્ય કારણ તે બીજ છે અને માટી, પાણી, હવા-એ બધાં સહકારી કારણે છે અથવા ઉપકારણે છે. મોક્ષનું બીજ તે જ “ભવ્યત્વ”
એ જ ઉદાહરણ અહીં પણ આબાદ રીતે લાગુ પડે છે. ત્યાં જેમ બીજ મુખ્ય છે તેમ અહીં મોક્ષ માટેનું બીજ તે જ ભવ્યપણું મુખ્ય છે, અને ત્યાં જેમ માટી, પાણી, હવા ઈત્યાદિ છે, તેમ અહીં જ્ઞાન, ચારિત્ર, તપસ્યા, તપ, વિનય આદિ છે. એટલે આ સઘળા મેક્ષ મેળવી આપનારાં મદદનીશ કારણે અથવા સહકારી કારણે છે. મેક્ષ મેળવવા માટેનું મુખ્ય કારણ તે જીવનું ભવ્યપણું જ છે. ભવ્યપણારૂપી બીજ હોય; તે જ જ્ઞાન, ચારિત્ર, તપસ્યા, તપ આદિની સહાયતાથી તેનું ફળ મેક્ષ એ મળી શકે છે. જે બીજ ન હોય તે માટી, પાણી, હવા વગેરે મળ્યા છતાં અંકુરે ઉગતાં નથી, તે જ પ્રમાણે જે ભવ્યપણું ન હોય એવા આત્માને ૯ નવ પૂર્વજ્ઞાન લીધું હોય, પ્રતિમા વહન કરી હેય, શુકલ લેક્ષાના પરિણામવાળું અખંડ ચારિત્ર પાળ્યું હોય તે પણ તેને મોક્ષ મળી શકતું નથી એ સિદ્ધ છે. કારણ કે મેક્ષનું મુખ્ય કારણ ભવ્યપણું છે. તપસ્યામાં બે–ચાર છ મહિના ગાળે-મહિનાના મહિના તપ કરે, વિનય વૈયાવચ્ચ કરે, બધું કરે, પણ જ્યાં ભવ્યત્વરૂપી બીજ નથી, ત્યાં તે બીજનું ફળ મિક્ષ નહિ જ હોય એ ખુલ્લું છે. તાત્પર્ય એ છે કે મેક્ષ થવામાં મુખ્ય કારણ તે જીવનું ભવ્યત્વ જ છે, તે જ બીજ છે અને જ્ઞાન, તપ આદિ તે તેના મદદકર્તા છે. અંકુર પરથી બીજની પરીક્ષા.
હવે એ પ્રશ્ન આવીને ઊભું રહે છે કે આત્મામાં ભવ્યપણું છે એમ જાણવું કેવી રીતે? એવી કઈ નિશાની છે કે જે આત્મામાં ભવ્યપણું છે એ દર્શાવી આપે છે? સાંભળે? અંકુર ઊગે છે તેથી આપણે જાણીએ છીએ કે ફલાણે દાણે વાવ્યું હતું, તે જ પ્રમાણે
Page #139
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩–જુ
૩૩ મેક્ષ થાય, ત્યારે જ આપણે જાણી શકીએ છીએ કે એ આત્મામાં ભવ્યપણું હતું. આત્માની અંદર જ્યારે ભવ્યપણું જણાય છે, ત્યારે તે આત્માને મેક્ષ થવાને જ છે, એવો નિશ્ચય થાય છે. આ નહિ થાય ત્યાં સુધી મેક્ષની આશાએ જે ઉદ્યમ કરીએ છીએ. તે બધે આંધળાની ઈટ જે પરિણમે છે. આ પ્રમાણે જેઓ કહેતા હતા, તેમની મતલબ શી હતી? તેઓ કઈ મતલબથી આ પ્રમાણે કહી રહ્યા હતા? તે હવે તપાસે. જૈનશાસ્ત્ર એમ માને છે કે કેટલાક જીવે ભવ્ય છે અને કેટલાક અભવ્ય છે. જ્યારે બીજાઓ એમ માને છે કે સર્વ જી મેક્ષે જવાના છે. બીજો પક્ષ જેઓ માને છે, તેમની એ માન્યતા કેવી મિથ્યા છે તે જુઓતેઓ એમ કહે છે, કે સઘળા જ ક્ષે જવાના છે, પણ તરત જ બીજી વાત રજૂ કરે છે કે મનુષ્ય શરીરમાંના જીવ સિવાય બીજા જેવો મોક્ષે જઈ શકવાના નથી! જે તેમની એ માન્યતા છે કે “મનુષ્ય સિવાય બીજો જઈ ન શકે તે સહેજે સાબીત થાય છે કે તેમને “સઘળા જી મોક્ષે જવાના છે એ પૂર્વપક્ષ બેટો છે અને તેથી તેઓ સીધી રીતે જ જુઠા છે. મનુષ્યની પરાધીનતા.
સર્વ જીવોને મેક્ષ માને, પણ વળી મનુષ્યજીવ સિવાય બીજા જીવને મોક્ષ નહિ-એ બે પરસ્પર વિરોધી વસ્તુ બને શી રીતે? મનુષ્યનું જીવન તે હંમેશાં પરાવલંબી છે. પૃથ્વી! પાણી એ મનુષ્ય વગર જીવી શકે છે. મનુષ્ય હોય તે જ પૃથ્વીકાયઅપકાય છે જીવી શકે, અને નહિ તે મરી જાય એમ નથી. તેઉકાય-વાયુકાયને માટે પણ તેમજ મનુષ્ય ન હોય તે તેઉકાય અને વાયુકાયના જીવો પણ મરી જાય એમ નથી. આ બધા ઉપરથી એક વાત સાબીત થાય છે કે મનુષ્યની હયાતીને સંબંધ બીજા જી સાથે છે. મનુષ્ય જરા વિચાર કરે કે, હું જગતમાં નહિ હેઉ તે નુકસાન કોને? તારા (મનુષ્યના) નહિ હેવાથી
Page #140
--------------------------------------------------------------------------
________________
૩૪
આગમત
કેઈની પણ જીદગીનું નુકસાન નથી. પૃથ્વી, અપકાય, તેઉકાય વાયુકાય, વનસ્પતિ, બે, ત્રણ, કે ચાર ઇંદ્રિવાળા પ્રાણીઓમાં કેઈને પણ મનુષ્ય ન હોય તે કેઈપણ જાતનું નુકસાન નથી. ત્યારે મનુષ્યજીવન કઈ દશાનું? જો આધારરૂપ પૃથ્વી ન મળે તે મનુષ્ય ગબડી પડે ! પાણી ન મળે તે મનુષ્ય મરી જાય છે તેજઅગ્નિ ન હોય તો મનુષ્ય આંધળે બને ! વનસ્પતિ ન હોય તે મનુષ્ય ભૂખે મરે ! હવે વિચાર કરે કે મનુષ્યનું જીવન કેટલું બધું પરાધીન છે! આજના જમાનામાં પોકળ સ્વતંત્રતાવાદી ઘણુ મળશે, પણ કોઈ એવો સ્વતંત્રતાવાદી નીકળે છે કે જેણે એમ કહ્યું હોય કે મારે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ કેઈને આધીન રહેવું નથી. હું એ બધા વિના ચલાવી લઈશ ! આજે તો ઉત્તમ ચીજની આધીનતામાં રહેવું નથી પણ અધમ ચીજની ગુલામગીરી કાલાવાલાપૂર્વક કબૂલ રાખવામાં આવે છે ! અગ્નિ મનુષ્યને તાબે નથી, વનસ્પતિ આદી અધમ ચીજ તેની ગુલામીમાં માણસ રહે છે -અરે તેના વડે જ માણસનું જીવન ટકેલું છે, અને આ રીતે અધમ ની ગુલામીમાં રહેનારા માણસને સ્વાતંત્ર્ય લેવું છે! સ્વતંત્ર કેનાથી થવાનું હોય? અધમ વસ્તુથી! તેને બદલે આજે શું થાય છે? પુન્યશાળી જીથી, ધર્મથી, માબાપથી, બુદ્ધિશાળી જીવાથી, આજે તે સ્વતંત્ર બનવાની વાત થાય છે!!! મનુષ્ય, પૃથ્વી આદિ અધમ સ્થિતિમાં રહેવાથી જ્યારે સ્વતંત્ર બની શકતું નથી ત્યારે તે મનુષ્ય જ મેક્ષે જઈ શકે અને બીજા છ મેક્ષે ન જઈ શકે એમ કહેવું તે મિથ્યા છે. મનુષ્ય સિવાય મેક્ષ નથી, અને મનુષ્ય તે પૂરેપૂરે પરાવલંબી છે તે પછી બધા છે મેક્ષે જવાના છે એમ બોલી જ કેમ શકાય? મૂંગે કહે કે “હું મંગે છું!” તે તમે શું કહે? વદતે વ્યાઘાત જ કે કાંઈ બીજુ ! જે ગે પિતાનું મૂંગાપણું બતાવવાનું પણ કહે કે, “હું મૂગો છું,” તે ખલાસ!! તે પોતે જૂઠો છે એમ તેની બેલી જ સાબિત કરે છે. તે જ પ્રમાણે મનુષ્યનું જીવન પણ એકેન્દ્રિયાદિ વગર રહી શકે નહિ એ સ્પષ્ટ છે, તે પછી સઘળા છે
Page #141
--------------------------------------------------------------------------
________________
૩૫
પુસ્તક ૩-જુ મોક્ષે જવાના છે એ વાત ત્યાં ને ત્યાં જ જૂઠી થાય છે. ભવ્યપણું પારખે કેણુ?
જૈન શાસ્ત્ર કહે છે કે કેટલાંક છ મેક્ષે જવાને લાયક છે, કેટલાક નાલાયક છે. જે લાયક છે તે ભવ્ય છે. નાલાયક છે તે અભવ્ય છે. એ ભવ્યાભવ્યના નિર્ણય વગર ધર્મ કરે તે આંધળે બહેરું કુટાવા જેવું છે. ત્યારે હવે આગળ વધે; આ જીવે પહેલા નિર્ણય કરવાનું હતું કે હું ભવ્ય છું કે નહિ? જે. હું ભવ્ય હેઉં તે જ્ઞાનાદિક માટે જે ઉદ્યમ કરું તે સફળ થશે, પણ કદાચ હું અભવ્ય હેઉ તે જ્ઞાનાદિક માટે કરેલ ઉદ્યમ નકામે જાય, આ શંકા એની ખસવાની નહિ, માટે જ્યારે પિતાના ભવ્યપણાની ખાતરી થાય ત્યારે જ જીવ ડગલું ભરે. ભવ્યપણાને. નિર્ણય થયા વિના જીવ જે ડગલું ભરે તે આંધળે બહેરું કુટાયા જેવું થાય. તમે કબૂલ કરે છે કે કયા જીવમાં ભવ્યપણું રહેલું છે અને કયા જીવમાં અભવ્યપણું રહેલ છે, તે માત્ર કેવળી જાણે, છે, બીજે નહિ. કેવળી શી રીતે થયા?
ભવ્યાભવ્યપણું એ પારણામિક ભાવ છે. અજીવપણું, ભવ્યપણું, એ પણ પરિણામિકભાવ છે. જે જીવને જાણે છે. તે જ માણસ જીવના પરિણામિક ભાવ ભવ્યપણું, અભવ્યપણું વગેરે પણ જાણું શકે છે જેમ જે માણસ ઘડિયાળને જ જોઈ શક્તા નથી, તે ઘડિયાળમાં કેટલા વાગેલા છે તે કહી શકતું નથી. તે જ પ્રમાણે જે જીવને ઓળખી શકેલ નથી, તે જીવના પરિણામિક ભાવને પણ જાણી શકે જ નહિ એ સ્પષ્ટ છે. - જીવ-શુદ્ધ સ્વરૂપવાળા જીવને કેવળજ્ઞાની સિવાય બીજે કઈ જાણે શકે નહિ તે પછી જીવના સ્વભાવને પણ બીજે કોણ જાણી શકે? કેવળી તમારા જીવને જુએ, તેમાં રહેલું ભવ્યપણું જુએ અને તમને કહે કે તમે ભવ્ય છે તે તમારે જ્ઞાનાદિક
Page #142
--------------------------------------------------------------------------
________________
આગમત
માટે ઉદ્યમ કરે, નહિ તે નહિ; એટલે પરિણામ શું આવશે તેને ખ્યાલ કરે. કેવળી તમે ભવ્ય જીવ છે એમ ન કહે, ત્યાં સુધી શું તમારે જ્ઞાનાદિક માટે ઉદ્યમ ન કરે? તમારા જીવને ભવ્ય અભવ્ય જાણું શકનાર કેવળી, કેવળી શી રીતે થયા? તે કહેશે કે જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, વૈયાવચ્ચ બધામાં ઉદ્યમ કરવાથી! તે એ કેવળીએએ ઉદ્યમ શા આધારે કર્યો? તમારું ભવ્યપણું તમે જાણું શકે છે.
તેને તેને જીવનું ભવ્ય અભવ્યપણું કેણે કહ્યું? માને કે તેને કેઈ બીજા કેવળીએ કેવળ જ્ઞાનપૂર્વે “તું ભવ્ય છે” એમ કહ્યું હોય. તે એ બીજા કેવળીને “તું ભવ્ય છે” એમ કેણે કહ્યું? અને આ વિચારશ્રેણી આગળ લંબાવી જુઓ; પરિણામ એ આવે છે કે તીર્થકરનું થવું, તીર્થની શરૂઆત એ સઘળું જ ઊડી જાય છે. કેવળીપણું ધર્મપ્રવૃત્તિએ કેવળી વગર સંભવે નહિ. કેવળીની પાછળ કઈ કેવળી હાજર હો જ જોઈએ. આ વસ્તુમાં વિચ્છેદવાળું કેવળીપણું ન ચાલે. કેવળીને કઈ કાળે વિચછેદ ન માન અને માન્ય તે ધર્મ ઊડી ગયે. કેવળજ્ઞાનીની સતત સત્તા માનવી પડે અને તે ન હોય તે ધર્મને છેડે છે. આત્માના ભવ્ય અભવ્યપણના વિભાગ પાડયા, પણ છતાં આ ભવ્ય અને આ અભવ્ય એ કેવળી સિવાય નિર્ણય મળે નહિ અને નિર્ણય મળે નહિ ત્યાં સુધી ધર્મ પ્રવૃત્તિ કરવી એ આંધળે બહેરું કુટાવા જેવું નકામું છે, એટલે ખલાસ સઘળી ધર્મ પ્રવૃત્તિ અને ક્ષમાર્ગ જ બંધ થઈ જાય ! ત્યારે હવે માર્ગ છે ? અહીં જ સમજવાનું છે. જૈનદર્શન કહે છે કે જીવમાં રહેલું ભવ્યાભવ્યાપણુ કેવળી સિવાય નહિ જાણી શકાય એ વાત તદ્દન સાચી, પરંતુ પરજીનું ભવ્યાભવ્યપણું માત્ર કેવળી જ જાણી શકે છે, પિતપોતાના આત્મામાં ભવ્યપણું છે કે નહિ એ તો દરેક માણસ પોતે સમજી જ શકે છે, જે મેક્ષ ઈચ્છે છે તે ભવ્ય.
જેને મેક્ષની ઈચ્છા છે તે સઘળા ભવ્ય છે પણ એ
Page #143
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જું મોક્ષ તે કો? એકલે તમેએ માની લીધેલે ગમે તે મોક્ષ ઈચ્છ જોઈએ તેમ નહિ, અનંત કલ્યાણરૂપ અને સંસારની ઉપાધિ વિનાને જે મેક્ષ–તે મેક્ષ જે ઈચ્છે છે, તે પણ ભવ્ય જીવ છે.
બનાવટી સેને હોય તે પણ તેની માંગણી કોણ કરે? અથી! અથ એની માંગણી કરે, પણ એ બિચારાનું આગળ નસીબ નથી, કારણ કે તે જે સેના માંગે છે તે બનાવટી છે. તે જ પ્રમાણે સાચે મેક્ષ જૈન શાસનમાં જ હોય તો પણ અન્ય દર્શનમાં રહેલે. ખેટે મેક્ષ તેને પણ ઈ છે કે? અથી ! અન્ય મતની અપેક્ષામાં પણ મોક્ષ માનનારા ભવ્યપણે નિશ્ચિત થવામાં અડચણ નથી. માર્ગો નુસારી છે દરેક પોતપોતાના મતમાં જુદા જુદા રૂપમાં, મેક્ષમાં માનનારા હોય છે અને જુદી જુદી ક્રિયાઓ કરે છે. ઉપદેશ-રત્નાકરમાં. ખુલ્લું કહ્યું છે કે ચાહે જૈન મતમાં છે, ચાહે અજૈન મતમાં હા પણ જેઓ મેક્ષની ઈચ્છાવાળા છે તેઓ સઘળા જ ભવ્ય જીવો છે. ચરમ-પુદ્ગલપરાવતી એટલે શું ?"
જે કોઈ પણ મતમાં રહેલે જીવ સંસારને અસાર માને અને મેક્ષ પરમ કલ્યાણકારક ચીજ છે, એમ માને-અલબત્ત એ મેક્ષ કે છે, તેનું સ્વરૂપ કેવું છે, તેની ચર્ચામાં ન ઉતરે–તે તે જીવ જરૂર ભવ્ય છે. આ સ્થિતિને અંગે શાસ્ત્રકારોએ ભવ્ય કરતા ચઢિયાતે ઈલકાબ યેળે છે. આ પુદ્ગલપરાવર્ત સંસાર કહીએ છીએ આ જીવે અનંતા પુદ્ગલપરાવર્ત કર્યા છે, પણ જેને હવે એક જ-એક જ પુદ્ગલપરાવર્તમાં મેક્ષે જવાનું છે, તે “થરમ-પુદગલપરાવતી છે. જેને મેક્ષની ઈચ્છા થઈ તેને એક પુદ્ગલપરાવર્તથી વધારે સંસાર હેય નહિ, કિયાવાદી શુકલપક્ષી છે. તેને પણ અર્ધ પુદ્ગલપરાવર્તથી વધારે સંસાર નહિ જ હેય. જેમ સમ્યક્ વવાળાને અર્ધપુદ્ગલપરાવર્ત સંસાર છે. તેમ શુકલપક્ષીને પણ અર્ધપુદ્ગલપરાવ બાકી રહ્યો છે, તે શુકલપક્ષી છે. તે હવે પ્રશ્ન એ ઉભું થાય છે કે સમ્યક્ત્વવાળે અને શુકલપક્ષી એ બેમાં ફેરશે ? સમ્યકત્વવાળાને
Page #144
--------------------------------------------------------------------------
________________
૩૮
આગમત
કાંઈક ન્યૂન અર્ધપુદ્ગલપરાવર્ત સંસાર છે અને શુક્લ પક્ષીને પણ તેમજ છે. પણ તે છતાં એ બેની વચ્ચે મોટો ફરક છે. સમ્યકત્વવાળાને જે અર્ધપુદ્ગલપરાવર્ત સંસાર કહ્યો તે હજારમાં લાખમાં અસંખ્યાત જીમાં એક બે જેને માટે છે. અર્ધપુદ્ગલ પરાવર્ત સંસાર કયા સમકિતીને હેાય?
જગતમાં તમે મેટામાં મોટી આશાતના કલ્પ અસંભવિત હોય તેવી પણ આશાતના તમારી કલ્પનામાં ખડી કરે. તેવી આશાતના ધ્યાનમાં આવે તેટલીવાર ક. તે આશાતના ભગવતે ભગવતે સમ્યકત્વધારી અર્ધ પુદ્ગલ પરાવર્તથી વધારે કાળ સંસારમાં રખડે નહિ. પતિત અને પ્રત્યનિક
સમ્યકત્વને અંગે કહેલે અર્ધ પુદ્ગલપરાવર્ત એ છેલ્લામાં છેલ્લી કેટી છે, જ્યારે શુકલપક્ષને અંગે કહેલ કાળ એ પહેલામાં પહેલી કેટી છે. ગમે તે જીવ પછી ચાહે તે તે એકેદ્રિયમાં હેય, નિગેદમાં પડ હોય કે શ્રી મરૂદેવે સરખા અનાદિ નિગેદ સ્થાનમાંથી નીકળી સીધા મેક્ષે જવાવાળા હોય, તે એ પણ તેમને મેક્ષે જવા પહેલાને અધપુદ્ગલપરાવર્ત કાળ લઈએ ત્યારથી શુકલપક્ષ શરૂ થઈ ગયે. આવું જ્ઞાનીની દષ્ટિએ નક્કી થાય છે તે કાળ શુકલપક્ષ છે. અર્ધ પુદ્ગલપરાવર્ત બાકી હોય ત્યારથી શુકલપક્ષ શરૂ થાય. હવે એક બીજું કારણ સમજે સમ્યકત્વવાળાને અર્ધપુદ્ગલપરાવર્ત સુધી રખડવાનું કેઈકને જ થાય. તેનું કારણ ધ્યાનમાં લે. સમ્યકત્વની જઘન્ય આરાધના આઠ ભવમાં મોક્ષ આપનારી હેય. ‘ઉત્કૃષ્ટ આરાધના તદ્દભવમાં મેક્ષ આપનારી હોય અને મધ્યમ આરાધના પાંચ ભવમાં મેક્ષ આપનારી હેય. તે પછી અર્ધપુદગલપરાવર્ત કાળ કયાંથી ભર-કયાંથી પુરે કરે ? આપણે આઠ ભવ ક. તે પણ ૩૩ ના ૮ (૩૩૪૮=૩૬૪) ર૬૪ સાગરોપમ એટલે કાળ થયે, જ્યારે અર્ધપુદ્ગલપરાવર્ત કાળમાં તે અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી, એક ઉત્સર્પિણી અવસર્પિણ
Page #145
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-૦નું
૩૯ કાળમાં તે ૨૦ કોડાક્રોડ સાગરોપમ એવી અનંત અવસર્પિણી ઉત્સર્પિણી કાળ! એ કાળ લાવ કયાંથી? જઘન્ય આરાધના પછી પતિત થાય તે ઠીક, પણ પ્રત્યનિક થાય તે? હવે પતિત પ્રત્યનિકના અર્થ સમજો: બે ભાગીયાઓ હોય તે જુદા પડી ફાગરતી કરે તે પતિત. પણ જટિયા ઉખેડ લડે તે પ્રત્યનિક. જે પતિત થાય તે ભાગીદાર સાથે ભાગીદારી માનતે બંધ થાય પ્રત્યનિક થાય તે ભાગીદારીથી છુટો થઈ તેને તેડવા મથે. તેડવા ન ફરતે હોય તે આઠ ભવમાં મેક્ષ યા તે સમ્યકત્વ પામ્યા પછી તેડવા ફરે, મૂળ ઉત્પાદકની જીંદગી ઉપર હલ્લો કરવા તૈયાર થાય, બની શકે તેટલા હલ્લા કરે, આવું કરનારે અર્ધપુદ્ગલપરાવર્તથી વધારે સંસારમાં ફરે નહિ. કેટલાકના મુદ્દા પ્રમાણે છેલ્લા પુદ્ગલપરાવર્તવાળાને શુકલપાક્ષિક કહે છે. મેષને વિચાર થે એટલે એક પુદ્ગલપરાવર્તથી વધારે સંસાર રખડવાને નથી. જે માટે શ્રી હરિભદ્રસૂરીશ્વજીએ ઉપદેશપદમાં જણાવ્યું છે કે –
મુલાસો વિનજી” જૈનશાસન એવી જાતનું કલ્પવૃક્ષ છે કે મનમાં પૂરેલાં મોતીના ચેક સાચા કરવાની તેનામાં તાકાત છે. દુનિયાના વ્યવહારમાં મનથી મેતીના ચેક પૂરવાથી કંઈ ન વળે, અહીં મનમાં ખેતીને ચેક પૂરે તે સાચા કરી દેવાની પૂરી તૈયારી છે. તમારે વિચાર થાય એટલે તમને મેક્ષ દેવા તમારી સાથે આ શાસન બંધાય છે. હવે સાચા મોતીના ચેક મળી જાય, તે મનમાં મોતીના ચેક પૂરવામાં અડચણ શી? મનમાં મેતીના ચેક પૂરે તે પણ સાચા કરી આપવાની આ શાસનની પ્રતિજ્ઞા છે. પણ વધે ત્યાં છે કે હજી આ મન મેક્ષની માન્યતારૂપ મેતીના ચેક મનમાં પૂરતું નથી. આઠ ભવમાં જ મોક્ષ
પ્રશ્ન –આ જીવે અનંતી વખતે ચારિત્ર લીધા તે વખતે મેક્ષ માને કે નહિ?
Page #146
--------------------------------------------------------------------------
________________
આગમત ઉત્તર–મોક્ષની ધારણાએ ચારિત્ર લીધું જ નથી. શાસ્ત્રકારોએ કહ્યું કે અનંતી વખતે લેવાએલું ચારિત્ર તે દ્રવ્યચારિત્ર છે. ભાવ ચારિત્ર અનંતી વખતે આવવાનું શાસ્ત્રકારોએ કહ્યું જ નથી. ચારિત્રમાં વધારેમાં વધારે આઠ ભવ. ભાવચારિત્ર હોય તે તે આઠ ભાવમાં તે મોક્ષ મેળવી જ દેવાનું. અનંતચારિત્ર થયા તે સઘળા દ્રવ્યચારિત્ર. તે ચારિત્ર દેવલેક મેળવવા માટે. માનપૂજા માટે, સત્કાર માટે, જે ચારિત્ર લેવાય છે, તે દ્રવ્યચારિત્ર છે. આવા અનંતાચારિત્ર મેક્ષ આપી શકે નહિ. જે બીડમાં–જે ખેતરમાં જાણે વા નથી, તે બીડમાં સોએ વરસ ઘાસ જ થાય, ધાન્ય નહિ જ ઊગે. કારણ કે ધાન્યને દાણે વાવ્યું નથી. તેમ અનંત ચારિત્ર ક્ય, વરસાદ આવે, પણ બીજ–મેક્ષરૂપી બીજ ન વાવ્યું એટલે ધાન્ય નહિ ઉગ્યું. જે ચારિત્રમાં દેવકના, મનુષ્યલકના સુખની ઈચ્છા નથી તેવું કેવળ કલ્યાણની ભાવનાવાળું એક જ ચારિત્ર બસ છે. કલ્યાણની ભાવના રહી હોય તે એ સંસાર નિર્વેદ થયે. ચારિત્ર બગડયું તે દેવ કાદિકની ઈચ્છાએ. અનંતા ચારિત્રે જે બગડ્યા, તે દેવકાદિના સુખને બગાડયા. કર્મક્ષય કે ફક્ત આત્મકલ્યાણની ભાવનાવાળું ચારિત્ર કંઈપણ બગાડતું નથી. એવા ચારિત્ર અનંતી વખત થઈ શકતા નથી. માર્ગાનુસારીપણું દરેક મતમાં માનીએ છીએ. માર્ગાનુસાર પણું તે તેમના મતના મેક્ષને અનુસરીને હેય. જુઠી મહેરની ઈચ્છા પણ મહોરના અથીને થાય. મેક્ષની ઈચ્છાએ ચારિત્ર થએલા જ નથી. જે મેક્ષની ઈચ્છા થાય તે તે દ્રવ્ય ચરિત્ર કહેવાય જ નહિ. સતીને નામે સ્ત્રીઓ બળી મરતી હતી, પણ તે શાને અંગે? મારા કુટુંબમાં હું સતી ગણાઈશ એ લેભથી, પછી તેનું જીવન ગમે તેવું હોય. તે પછી માનપૂજાને માટે ધર્મની કિયાએ તીવ્ર હોય તેમાં અસંભવીત શું છે? જે શાસ્ત્રકારે અનંતા ચારિત્ર કહે છે. તે જ શાસ્ત્રકારે જણાવે છે કે એ ચારિત્ર દેવલેકાદિકની ઈચ્છાએ ચારિત્ર લેવાય તે ચારિત્ર છે. ચારિત્રના ભેદ,
અભવ્ય આત્માઓએ અનંતાચારિત્રે લીધા છે, તેને પણ
Page #147
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩–જું દ્રવ્ય–ચારિત્ર કહે છે. આવા ચારિત્રવાળાના મનમાં સંસારથી જુદા સ્વભાવવાળે મોક્ષ છે, તે મને મળે એવી ઈચ્છા હોય જ નહિ. પાંચ પાંચ વરસના ગાળામાં રમતા ડેકર મારી આબરૂ વધે કે ઘટે એ જોતા નથી; તે જ પ્રમાણે અભવ્યોને સંસારથી જુદા રૂપને મેક્ષ મને મળે એવી ઈચ્છા થતી નથી. ભાવચારિત્ર લીધા પછી વિરાધનામાં આવી જાય તે અથવા પ્રત્યેનકપણામાં જાય તે રીતે નથી. પ્રત્યેનીકપણું થયું, તે ફરી ચારિત્ર મળવું મુશ્કેલ છે. મરિચીએ પહેલવહેલું ચારિત્ર લીધું તે આત્મકલ્યાણની ઈચ્છાએ ચક્રવર્તી રાજગાદી છેડી દીધી અને સાધુપણું લીધું. પણ જે વખતે પ્રત્યનિક થયા તે વખતે શું? પ્રત્યનિક થયા તે વખતે ભાવ ચારિત્રનું બીજ નાશ પામે છે. મનમાં મેતીના ચેક પૂરે તે પણ સાચા થાય છે.
હવે મૂળ વાતમાં આવે. જૈન શાસનરૂપી કલ્પવૃક્ષ સમાસ મનમાં મેતીના ચોક પૂરે તેને સાચા કરી દે છે. પણ આ કલ્પવૃક્ષ તે એવું છે કે સાચા મેતી માગો તે સાચા મેતી પણ આપે અને ખાસડા માંગે તે ખાસડા પણ આપે. ઉત્તમ ફળ કલ્પે તે ઉત્તમ ફળ પણ આપે, અધમ ફળ કલ્યો તે અધમ ફળ પણ આપે, ઉપાધિથી જુદો મેક્ષ નામને પદાર્થ તમે માની લે તે સાચે મેક્ષ તમને મેળવી દે એ આ શાસનની ફરજ થઈ પડી છે. જેમ હૂંડીની જુદી જુદી મુદત હોય છે, તેમ મેક્ષની પણ જુદી જુદી મુદત છે. તમે તત્વની પ્રતીતિ કરી મોક્ષની ઈચ્છા રાખે તે અધપુદ્ગલપરાવતમાં મોક્ષ. તમારા નિર્વાહને થલાવી શકે, તે સિવાય બિન જરૂરી પાડે છે તે બધાને સર તો આઠ ભવની મુદત એવા રૂપમાં આવે કે ભલે મારું જીવન અને મારા જીવનના સાધને રહેવાના હોય તે રહે અને જવાનાં હોય તે જાય, પણ મારે તે મેક્ષ, મેક્ષ અને મેક્ષ જોઈએ જ, અને તેને અંગે પ્રવૃત્તિ કરવી જ જોઈએ. તે દષ્ટિએ સઘળા પાપની પ્રવૃત્તિ બંધ
આ,
૯
Page #148
--------------------------------------------------------------------------
________________
૪૨
આગમત
કરે : હિંસાદિક પાંચ હથિયારો ઉપર જોર રાખીને કમ રાજા રાજ્ય કરી રહ્યો છે, આ પાંચ હથિયારે બુટ્ટા કરે, તેને ત્રણ ચોકડી ઊડી ગઈ એક ચોકડી બાકી રહી! તે એકાવતારી ગણાય, જે મનને પણ આંચકે ન આવવા દે, બીજા કશામાં (શબ્દાદિકમાં) મન ન જાય, એક જ પરિણતિમાં આવી જાય, કદાચ મેક્ષમાં ન રહે, પણ બીજા કશામાં મન ન જાય; તે તે જ ભવે મેક્ષ ! મેક્ષની આવી તરત મુદતની હૂંડી નકકી કરે, કે પછી વધારેમાં વધારે લાંબી મુદતની હૂંડી નકકી કરે; તે તમારા પોતાના હાથમાં છે. માત્ર ઈચ્છા કરે તે એક પુદ્ગલપરાવર્તમાં જ એક્ષ. એ લાંબામાં લાંબી મેક્ષ સંબંધી હૂંડી છે. મેક્ષની શંકા પણ મેક્ષ આપે છે.
હજી એથી આગળ વધે, શાસ્ત્રકારે તે એમ કહે છે કે મને મેક્ષ મળશે કે નહિ મળે? એવી શંકા કરે તે પણ આ શાસન તમને મેક્ષ આપવા બંધાય છે, પણ તે મેક્ષ ક્યારે મળે એ નક્કી નહિ. શંકા કોને થાય? ચાંદીને જાણતા નથી, ચાંદી છે એમ માનતે નની, ચાંદી સારી ચીજ છે એમ માનતા નથી તેને એવી શંકા થાય કે આ તે ચાંદી છે કે છીપલી છે? વસ્તુની સિદ્ધિ તે માનવી જ પડશે. “મેક્ષ” એ સત્ય છે અને એ જ કલ્યાણપ્રદ છે, એમ માનવું તે પડશે જ. પછી તેવું માન્યા પછી એ મેક્ષ મને મળશે કે નહિ મળે એવી જે શંકા કરે છે તેને આ શાસન મેક્ષ મેળવી આપવાની પ્રતિજ્ઞા કરે છે.
પણ આવી શંકાઓ કેને હોય? અભવ્ય જીને કે ભવ્ય જીને? મેક્ષ લાયક હઈશ કે નહિ, એ શંકા અભવ્યને હતી નથી. પ્રાપ્તિની શંકા કોને થાય? પદાર્થને જાણે, જાણ્યા પછી માને. માન્યા પછી ઈષ્ટ ગણે, ઈન્ટ ગણ્યા પછી એ પદાર્થ ન મળે તે ઠીક નહિ, મળે તે જ ઠીક એવી ધારણા થાય. એ ધારણામાં આ સંજોગો ન મળવાના છે, મળવાના સંજોગે તે આવા હોય એમ જુએ; પિતાના ન મળવાના સંજોગો ઉપર મુખ્ય મદાર ન બાંધે,
Page #149
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
૪૩ મળવાના સંજાગે ઉપર નજર જાય, ત્યારે જ શંકા થાય કે મને મક્ષ મળશે કે નહિ? આ શંકાના સ્થાનવાળાને શાસકારે મોક્ષે જવાને લાયક ભવ્ય છવ ગણે છે.
કેવળી હોય તે ભવ્ય–અભવ્યપણું જાણે છે તેથી તે જીવનું ભવ્યપણું જણાવે તે જ મોક્ષ માટે પ્રવૃત્તિ કરવી અને તે પહેલાંની પ્રવૃત્તિ નિષ્ફળ છે એ શંકા આ રીતે ઊડી જાય છે. પરજીવમાં રહેલું ભવ્યાભવ્યપણું તે સાક્ષાત્ કેવળી જાણીને કહી શકે છે, બીજે તે જાણું શકે નહિ, પણ પિતાને જીવ ભવ્ય છે કે નહિ તે વાત મોક્ષની ઈચ્છા દ્વારાએ જીવ પોતે નક્કી કરી શકે છે; અને એ માગે પ્રવૃત્તિ કરી શકે છે, બીજાની અંદર પણ રહેલું ભવ્યપણું તીર્થકરના કુળમાં ઉત્પત્તિ, શત્રુજ્ય તીર્થે જવું ઈત્યાદિક કારણથી નિશ્ચિત થઈ શકે છે, પણ તેની અહીં વિશેષ ઉપયોગિતા નથી, ઉપયોગિતા તો માત્ર પોતાને મેક્ષની ઈચ્છા થવાથી પોતાનું ભવ્યપણું નિશ્ચિત કરે અને તેથી જ નિ:શંકપણે મેક્ષ સાધવા માટે મેક્ષના કારણેમાં યથાસ્થિત પ્રવૃત્તિ કરે તેની જ છે, સર્વમંગલ.
ગુરુમૂર્તિ કે તેની પૂજા અંગે ધ્યાનમાં
માં રાખવા જેવું
કઈ પણ પ્રાચીન અને પ્રામાણિક ગ્રંથમાં આચાર્ય ભગવંતનું સ્વતંત્રપણે નાત્રાદિ, મુકુટાદિ, પ્રતિહાર્યો એ પૂજન કરવાનું વિધાન કે પ્રવૃત્તિ જણાવનારા કોઈપણ અક્ષરે હોય એમ જાહેર થયું નથી.”
Page #150
--------------------------------------------------------------------------
________________
દિગંબર મતને પ્રવર્તન કાળ
[પૂ. આગમધર બહુશ્રુત સૂરિશેખર ધ્યાનસ્થ સ્વર્ગત આગદ્ધારક આચાર્યદેવશ્રીએ વિ. સં. ૧૯૦ રાજનગર મુનિ સંમેલનના જૈનશાસન પર આવતા વિરોધીઓના આક્રમણોને ખાળવા પાંચ આચાર્યોની સંમતિથી પ્રકટ થતા “શ્રી જૈનશાસન પ્રકાશ,” (વર્ષ ૧, અંક ૪ થા)માં “દિગંબરની ઉત્પત્તિ” નામથી લેખમાળા શરૂ કરેલ. તે ઘટિત ફેરફાર સાથે આગમ તમાં તે લેખમાળા સુરક્ષિત બને અને જિજ્ઞાસુઓને નવીન તત્વાવધ થાય તે હેતુથી પુનર્મુદ્રિત કરાય છે.
ગહન બાબતે આ લેખમાળામાં છે. જ્ઞાનના ચરણોમાં બેસી રહસ્ય સમજવા પ્રયત્ન કરે. સં. ]
દિગમ્બરની ઉત્પત્તિ 8 હું દિગંબરોની ઉત્પત્તિની સાલનો ફેટ 8 લે. આચાર્ય મહારાજ શ્રીમત સાગસનદ સૂરિજી મહારાજ
ત્રિલોકનાથ તીર્થકર ભગવાન મહાવીર મહારાજના શાસનમાં મહાવીર ભગવાનના નિર્વાણ પછી છસે નવ વર્ષે દિગમ્બરે શાસનના બારે પ્રકારના સંગથી દૂર થયેલા છે.
જો કે દિગંબરેના “દશનસાર'ની અંદર તેના કર્તા દેવસેન વિક્રમ સંવત ૧૩૬માં વેતાંબરેને મત ઉત્પન્ન થયે અને તે વલ્લભીપુરમાં ઉત્પન્ન થયે એમ જણાવે છે.
તે તે “દશનસારની અપેક્ષાએ વિક્રમ સંવતની શરૂઆત વીર મહારાજાના નિર્વાણ પછી ૪૭૦ વર્ષ ગયા પછી થએલી હેવાથી
Page #151
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
૫.
૪૭૦ + ૧૩૬ અર્થાત્ વિક્રમનું વીર મહારાજ વચ્ચેનું અંતરૂં અને દેવસેને કહેલા વર્ષની સંખ્યા બંને એકઠા કરવાથી ૬૦૬ વર્ષ થાય છે,
એટલે દિગંબર અને તાંબરના જુદા પડવાપણામાં વર્ષની સંખ્યા લગભગ મળતી જ આવે છે, પણ બારીક દષ્ટિથી અવલોકન કરનારે જોઈ શકશે કે જે શ્વેતાંબરેએ દિગંબરની ઉત્પત્તિ કલ્પિત રીતે કહી હોત તે તેઓ દિગંબરના કપેલા ૬૦૬ વર્ષ કરતાં ઘણી જ પહેલાંની કે ઘણીજ પાછળની વર્ષ સંખ્યા બતાવત, પણ તાંબરેએ દિગંબરની ઉ૫ત્તિ કલ્પિત રીતિએ નથી કહેલી, પણ વાસ્તવિક રીતે ૬૦૯ વીર વર્ષની જે સંખ્યા હતી તેજ જણાવેલી છે, અને તે ૬૦૯ ને દેખીને જ દિગંબરેએ વીર મહારાજના વર્ષની સંખ્યા પણ ન લીધી અને વેતાંબરએ કહેલી ભિન્નતા કરતાં ત્રણ વર્ષ પહેલાં ભિન્નતા જાહેર કરી.
બીજું એ પણ વિચારવાનું છે કે વીરશાસનમાં પડેલે ભેદ જણાવતાં વીરશાસનને જ સંવત જણાવો જોઈએ, છતાં તે વીર શાસનને સંવત ન જણાવતાં વિક્રમ સંવતની સંખ્યા જે જણાવવામાં આવી તેજ જણાવે છે કે–તે દિગંબરએ માત્ર વિક્રમની સંવત સંખ્યાને માનનારા લોકોના મગજને ભરમાવવા માટે જ તે વિક્રમની સંખ્યા મેલેલી છે.
વળી જૈનશાસનના ઈતિહાસને જાણનારાઓથી એ વાત અજાણી નથી કે વીર મહારાજની સાતમી સદીમાં વીર મહારાજના શાસનનું કેન્દ્ર ઉની અને પાટલિપુત્રની વચ્ચે હતું. દિગંબરની ઉત્પતિનું સ્થાન
તેથી વીર મહારાજના ૬૦૯ વર્ષે દિગંબરાની જે ઉપત્તિ વેતાંબરેએ તે મધ્ય-હિંદુસ્તાનમાં જણાવેલી છે તે વ્યાજબી ઠરી શકે.
ધ્યાન રાખવાની જરૂર છે કે જનધર્મનું કેન્દ્ર કાઠિયાવાડમાં નવમી અને દશમી સદીમાં મહવાદીજી પછી થએલું છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
આગમત વલ્લભીપુરમાં શ્વેતાંબરની ઉત્પતિ કહેવી તે અસત્ય કેમ?
ઇતિહાસ સાફ સાફ જણાવે છે કે મદ્યવાદીજીના બાલ્યકાળમાં વલ્લભીપુર કે જે કાઠિયાવાડનું મુખ્ય સ્થાન હતું તેમાં કેવળ બૌદ્ધોને પ્રચાર હતે.
મહુવાદીજીની માતા કેવળ મહારાજાની બહેન હેવાને લીધે જ જૈનધર્મને પાળી શકતી હતી અને તે માતાને એકલી જૈન ધર્મની ક્રિયા કરતી દેખીને જ મલવાદીજીને સમગ્ર લેકેની ધર્મક્રિયાથી ભિન્ન ધર્મક્રિયા લાગતાં જ ધર્મકિયા સંબંધી પ્રશ્ન કરવાની જરૂર પડી, કે તું આ સર્વ લેકે કરતાં ભિન્ન ધર્મક્રિયા કેમ પાળે છે? આ ઉપરથી મલ્લવાદીજીએ બૌદ્ધોને કાઠિયાવાડમાંથી કાઢવાની પ્રતિજ્ઞા કરી અને તે મહાપુરૂષ તે પ્રતિજ્ઞા પાળવામાં ફતેહમંદ થયા, અને તેથી બૌદ્ધોને કાઠિયાવાડ છોડી દેવું પડયું અને ત્યારપછી સાતમા આઠમા શતકથી કાઠિયાવાડમાં જનધર્મની જાહેરજલાલી ચાલવા માંડી.
વળી એ પણ વાત ઈતિહાસ જણાવે છે કે સ્વામીજી મહારાજ કે જેઓ વીર મહારાજની છઠ્ઠી શતાબ્દિમાં કાળ પામી ગયા તેઓ અને આર્યરક્ષિતસૂરિજી કે જેઓ અપૃથકત્વ-અનુગના પ્રવર્તક છે, અને ત્યાંજ ઘણું વિચરેલા છે, અને ભગવાન સ્વામીની વખતે કાઠિયાવાડમાં કોનું આલંબન તે શું પણ સામાન્ય દેવતાઈ પ્રવાહ પણ જૈનેને માટે એટલે બધે પ્રતિકૂળ હશે કે જેથી શાશ્વતગિરિ તરીકે મનાએલા શ્રીસિદ્ધાચલજી કે જે વલ્લભીપુર એટલે વળાની ઘણી નજીકમાં છે, તેની ઉપર પ્રતિમાજી પધરાવવામાં પણ દેવતાઈ ઉપદ્રવને પાર રહ્યો ન હતે.
વળી વલ્લભીપુરની જાહોજલાલીને ઈતિહાસ વીર મહારાજની સાતમી સદી કરતાં ઘણું જ પાછળથી શરૂ થાય છે, આ વાત વલ્લભીપુરના સિક્કા વિગેરેથી શોધખોળ કરનારાઓએ સ્પષ્ટપણે જાહેર રીતે જણાવી દીધેલી છે.
માટે ભગવાન મહાવીર મહારાજની સાતમી સદીમાં
Page #153
--------------------------------------------------------------------------
________________
. ૪૭
પુસ્તક ૩–જું વલ્લભીપુરમાં તાંબરની ઉત્પત્તિ થઈએ કથા વ્યાજબી કરી શકે તેમ નથી, પણ દિગંબરેની જે ઉત્પત્તિ હિંદુસ્તાનના મધ્ય ભાગમાં આવેલા રથવીરપુર નગરથી કહે છે તે દેશમાં તે વખતે જૈન ધર્મનું કેન્દ્ર હેવાથી કરી શકે છે. દિગંબરોએ શ્વેતાંબરમત પ્રવર્તકનું નામ કેમ
નથી જણાવ્યું ? વળી ઝવેતાંબરે સાતમી સદીમાં મધ્યહિંદુસ્તાનના રવીરપુર શહેરથી થએલી ઉત્પત્તિ જે જણાવે છે તે જેમ ઈતિહાસની અપેક્ષાએ ક્ષેત્રસંગત છે.
તેવી જ રીતે વેતાંબરે દિગંબરના આદ્યપ્રવર્તક પુરૂષનું નામ શિવભૂતિ અને તેના શૌર્યની અપેક્ષાએ સહઅમલ કે જેઓ કૌડિન્ય (કુન્દકુન્દ)ને ગુરૂ હતા, તેમનાથી જાહેર રીતે જણાવે છે. જયારે દેવસેન પિતાના કરેલા “દશનસાર શાસ્ત્રમાં વલ્લભીપુરમાં
તાંબરની ઉત્પત્તિ વિક્રમ સં. ૧૩૬ (વીર સંવત ૬૦૬)માં જણાવતાં કઈ પણ આચાર્યને કે જે વેતાંબરમતને ઉત્પન્ન કરનારા હેય તેના નામને ઉલ્લેખ કરતા નથી. દિગંબરને શ્વેતાંબરની કલ્પિત ઉત્પત્તિ કેમ કહેવી પડી! - હવે વિચાર કરવાની જરૂર છે કે જેને તાંબરની ઉત્પત્તિનું
સ્થાન અને સંવત માલમ પડે અને તેને ઉલ્લેખ કરવાને વખત આવે ત્યારે તે મતના ઉત્પાદકનું નામ ન જાણે અને તેને ઉલ્લેખ ન કરી શકે તેવા મનુષ્યને બીજાનું અનુકરણ કરીને કપિલ કલ્પિત કથન કરનારે કહેવું પડે કે નહિ? દિગંબરોની પરંપરા ચલાવનાર
વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે-વેતાંબરેએ એકલા દિગબરમતના પ્રવર્તાવનારના નામને જ ઉલ્લેખ કર્યો છે એમ નહિ, પણ તેમના આદ્ય બે શિષ્યના નામને પણ સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે,
Page #154
--------------------------------------------------------------------------
________________
૪૮
આગમત
એટલે કૌડિન્ય (કુન્દકુન્દ) અને કેટ્ટવીર દિગંબરની પરંપરાને પ્રવર્તાવનારા છે, એમ ચકખું જણાવ્યું છે, જ્યારે દિગંબરેએ Aવેતાંબરમતને ઉત્પન્ન કરનાર આચાર્યનું નામ લખ્યું નથી, તેમજ તેની પરંપરા કયાંથી શરૂ થઈ, એ પરંપરા શરૂ કરનારનું નામનિશાન પણ આપ્યું નથી. કલ્પનાથી શ્વેતાંબરેને નવા કેમ કહેવા પડયા?
આ ઉપરથી બારીક દષ્ટિએ જેનારને સહેજે માલમ પડશે કે સાતમી સદી પછી જ્યારે કાઠિયાવાડમાં જૈનેનું કેન્દ્ર થયું અને ‘દિગંબરોને પ્રચાર દક્ષિણ તરફ કે જ્યાં માત્ર સંપ્રતિ મહારાજની વખતે ધર્મને પ્રચાર હતું, ત્યાં એક ભાગમાં જવાનું થયા પછી
જ્યારે કવેતાંબરે તરફથી તેમના મતને જૈનશાસનથી બહાર હોવાને પિકાર જાહેર થયે, ત્યારે જ તે દિગંબરોને તે સત્ય પિકારના પ્રત્યાઘાત તરીકે વિકમની બીજી સદીમાં કાઠિયાવાડના વલ્લભીપુરમાં
વેતાંબરેની ઉત્પત્તિ કહેવી પડી, પણ તેઓ ઘણે દૂર કાળે અને દૂર ક્ષેત્રે રહીને કલ્પિત રીતે શ્વેતાંબરની ઉત્પત્તિ કહેવાવાળા હોવાથી શ્વેતાંબર મતને ઉત્પન્ન કરનાર આચાર્યનું નામ કહી કે લખી શક્યા નહિ. પધિ-ઉપકરણને નિષેધ કરનાર કુંદકુંદ
વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે –
વર્તમાન કાળમાં વર્તતા દિગંબર સાહિત્યમાં સાધુને ઉપાધિ નહિ રાખવાને મૂળથી ઉપદેશ શરૂ થતું હોય તે તે કુંદકુંદાચાર્યના દનપ્રાત” વિગેરે ગ્રંથની પછીને જ છે, અર્થાત્ કહેવું જોઈએ કે કુંદકુંદાચાર્ય કે જે શિવભૂતિના મુખ્ય અને પ્રથમ શિષ્ય હતા, તેમણે જ સંયમસાધન ઉપાધિનું ખંડન કરવાની શરૂઆત કરી, અને ત્યાંથી તે દિગંબરમતની જડ પેઠી. દિગંબરેએ જણાવેલ કારણની કલિપતતા
વળી દિગંબર શ્વેતાંબરની ઉત્પત્તિ માટે જે કારણ જણાવે છેતે કેવળ કલ્પિત અને બાળકોને પણ હસવા જેવું લાગે છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
૪૦
પુસ્તક ૩-જું
દિગંબર જણાવે છે કે “વિક્રમની ૧૩૬ એટલે વીર મહારાજની દ૬ ની સાલમાં વલ્લભીપુર અર્થાત્ કાઠિયાવાડમાં દુકાળ પડશે, એટલે તાંબરથી નગ્નપણે ન રહેવાયું અને તે કારણથી શ્વેતાંબરએ વસ્ત્ર ધારણ કર્યા”
આ સ્થળે સામાન્ય મનુષ્ય પણ વિચાર કરી શકે તેમ છે. કે-દુકાળનું ભયંકરપણું હોય ત્યાં વસ્ત્રવાળાને વસ્ત્ર છેડીને નાગા થવાને વખત આવે કે વસ્ત્ર ન ધારણ કરતા હોય તે વસ્ત્ર ધારણ કરતા થાય?
બાળકે પણ સમજી શકે તેમ છે કે-અનાજ પ્રાપ્તિની દુલ ભતાને વખતે ભૂખે મરતા મનુષ્ય વસ્ત્ર ધારણ કરતા હોય તે પણ વસ્ત્ર વગરના થાય, પણ દુષ્કાળને લીધે વસ્ત્રોનું ધારણ કરવાનું કહેવું, એ તે કઈ પણ અક્કલવાળાથી બની શકે નહિ. मूलं नास्ति कुतः शाखा ?
વળી વિક્રમ સંવત ૧૩૬ માં એટલે કે વીર સંવત ૬૬ માં કાઠિયાવાડમાં એ ભયંકર દુષ્કાળ પડે હતું કે જેમાં નાગાઓને નાગા છતાં વસ્ત્ર ધારણ કરવાં પડયાં એ કોઈ પણ ઈતિહાસ પુરા આપતું નથી.
' અર્થાત્ આ બધા ઉપરથી દિગંબરએ તાંબરને માટે કહેલી ઉત્પત્તિ સર્વથા ઘડી કાઢેલી કલ્પિત છે એમ તેમણે જણાવેલા દુષ્કાળના કારણથી પણ સ્પષ્ટ થાય છે. દિગંબરની શાસન બાહ્યતા જણાવનાર શ્વેતાંબર શાસ્ત્રોને સમૂહ અને તેની એકવાક્યતા - તાંબરોએ દિગંબરની જે ઉત્પત્તિનું કારણ જણાવ્યું છે, તે તાંબરેએ જણાવેલા કાળ અને ક્ષેત્રની સત્યતાની માફક ખરેખર સત્ય કરી શકે છે, તાંબરે પિતાના સર્વ શાસ્ત્રોમાં જ્યાં જ્યાં દિગંબરની ઉત્પત્તિ જણાવે છે ત્યાં ત્યાં એક સરખે ક્ષેત્ર, કાલ અને કારણને સદ્ભાવ જણાવે છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
૫૦
આગમત
દિગંબરના દેવસેનના રચેલા “દર્શનસાર સિવાયના કોઈ પણ શાસ્ત્રમાં વિક્રમ સંવત ૧૩૬ માં દુષ્કાળ પડવાથી વલ્લભીપુરમાં શ્વેતાંબરમત ઉત્પન્ન થયે તે લેખ નથી, અને દર્શનસારના કર્તા દેવસેન સાતમી સદીમાં તે શું પણ વીર મહારાજની બારમી-તેરમી સદીથી પણ પછી થએલા છે, એટલે કહેવું જોઈએ કે વેતાંબરના પિકારથી બળેલા દેવસેનને તે બેટી ઉત્પત્તિ લખવાની ફરજ પડી.
વેતાંબરમાં આવશ્યક નિર્યુક્તિ, ઉત્તરાધ્યયન. નિર્યુક્તિ, વિશેષાવશ્યકભાષ્ય અને તેની ચૂર્ણિ, વૃત્તિઓ વિગેરે કેટી સ્થાનમાં દિગંબરની ઉત્પત્તિ આપવામાં આવી છે, અને તે સર્વ સ્થાને ક્ષેત્ર, કાળ અને કારણે એક સરખાં આપવામાં આવેલાં છે, અને તે ગ્રન્થ દેવસેન કરતાં પણ ઘણું ઘણું પહેલાંના રચાયેલા તથા પુસ્તકારૂઢ થએલા છે, અને દેવસેનની અપેક્ષાએ જે પિતે નવી કલ્પના કરી હોય, પહેલાંના કેઈએ તે કલ્પના ન કરી હોય, તે તે એમ કહેવું જોઈએ કે બારમી–તેરમી સદી પછી અત્યંત અકળાઈને દેવસેને ગ૫ ચલાવી કે જે ગપ ઉપર જણાવેલા વેતાંબરના શાસ્ત્રોની રચના કરતાં ઘણું પાછળની ગણાય. દિગંબર મતને ઉત્પન્ન થવાનું કહેનારા મધ્યસ્થ તે સત્ય કેમ ?
કવેતાંબર શાસ્ત્રોમાં દિગંબરની ઉત્પત્તિનું જે કારણ જણાવવામાં આવે છે તે તત્વજ્ઞ પુરૂષને “દિગંબરોને વસ છોડવામાં મેગ્ય કારણ છે” એમ માલમ પડ્યા સિવાય રહેશે નહિ.
પ્રથમ તે તાંબરનાં સર્વ શાસ્ત્રો દિગંબરમતના આદ્ય. પ્રવર્તકને ઘણું જ શૂરવીર દ્ધો હોય તેમ જણાવે છે, એટલું જ નહિ પણ તેને રથવીરપુરના રાજાને ઘણું જ માનીતે સરદાર હતું એમ સ્પષ્ટ શબ્દોમાં રાગ જાહેર કરે છે.
જે વેતાંબરોએ દિગંબરની ઉત્પત્તિ કલ્પિત રીતે કહી હતી
Page #157
--------------------------------------------------------------------------
________________
પુસ્તક -જુ
૫૧ તે પ્રથમ તેઓ આ ઈતિહાસ જણાવત નહિ, અને પરસ્પરની શ્રેષબુદ્ધિની લાગણી પ્રસર્યા પછી જે આ હકીકત કહેવામાં આવી હત તે દિગબરમતના આદ્ય પ્રવર્તકને શૂરવીર હૈદ્ધા અને રાજાના માનીતા સરદાર તરીકે જણાવત નહિ, જૈન શ્વેતાંબરશાસ્ત્રમાં શૂરવીર યોદ્ધા તરીકે કે રાજાના માનીતા સરદાર તરીકે સર્વત્ર જે એક સરખી રીતે સ્થિતિ જણાવવામાં આવી છે તેજ જણાવે છે કેઆ હકીક્તનું લખાણ ઘણા કાળ પછી કે દ્વેષબુદ્ધિથી થએલું નથી.
વળી સર્વ વેતાંબરશાસ્ત્રોમાં તે સહસમક્ષ(શિવભૂતિ)નું, નિરંકુશ વર્તન ગૃહસ્થાપણુમાં જણાવવામાં આવ્યું છે, તે તેની
દ્વાપણની પરિણતિ અને રાજમાનીતાપણાને અંગે અણઘટતું છે, એમ કેઈપણ મનુષ્યથી કહી શકાય તેમ નથી. શિવભૂતિ ઉપર રથવીરપુરના રાજાને રાગ
વળી વેતાંબર-શાસ્ત્રો સર્વ એકી અવાજે એમ કબુલ કરે છે. કે–તે રથવીરપુરના રાજાને રાગ શિવભૂતિ ઉપર દીક્ષા લીધા. પછી પણ ઘણે રહેલ છે.
જે શ્રેષબુદ્ધિથી આ કથા લખવામાં આવી હતી કે કલ્પનાથી ખડી કરીને એ ઉત્પત્તિની કથા લખવામાં આવી હતી તે રથવીરપુરના રાજાને શિવભૂતિના ગુરુ મહારાજ ઉપર રાગવાળો ન ઠરાવ્યું કે જેઓ દિગંબરને શાસનથી બહાર કરવાવાળા હતા, પણ શિવભૂતિ કે જે ખુદ ન મત કાઢનારે હતે તેના અંગત રાગી તરીકે રથવીરપુરના રાજાને જણાવ્યું, તે જણાવત નહિ.
વળી વેતાંબર સર્વશાસ્ત્રો રથવીરપુરના રાજાને શિવભૂતિનો એટલે બધે રાગી જણાવે છે કે-જેને અંગે રથવીરપુરના રાજાએ રત્નકંબલ સરખી મેંઘી ચીજ તે શિવભૂતિને વહેરાવી.
રથવીરપુરના રાજાનું જનધર્મ પ્રત્યે અજ્ઞાન આ સ્થળે એટલી વાત તે સ્પષ્ટ જ છે કે રથવીર પુરને
Page #158
--------------------------------------------------------------------------
________________
પર
આગમજાત રાજા જૈનધર્મને જાણનારે કે માનનાર હતું નહિ. પણ ફક્ત શિવભૂતિના પ્રેમનેજ જાણનારે હતું, અને તેથી સાધુઓને નહિ કલ્પતું રત્નકંબલ દેવાને તૈયાર થયે અને તે પણ શિવભૂતિને દેવા તૈયાર, નહિ કે તેમના ગુરુ મહારાજ કે જેઓ આચાર્ય હતા, તેમને આવી રીતે જૈન ધર્મને અજાણ્યો અને કેવળ શિવભૂતિ ઉપર સ્નેહરાગ ધરનાર રાજા નિને નહિ ખપતું એવું રત્નકંબલ શિવભૂતિને આપે તેમાં કાંઈજ આશ્ચર્ય નથી. રત્નકંબલ ઉપર શિવભૂતિની મૂચ્છ
વળી સર્વશાસ્ત્રોમાં એ પણ એક સરખી રીતે અને સત્યપણે લખાયું છે કે તે રત્નકંબલ ઉપર શિવભૂતિને ઘણીજ મૂચ્છ થઈ
સ્વાભાવિકરીતે એ સંભવિત છે કે જેવી વસ્તુ બીજા સાધુઓ વાપરતા ન હોય અને તે વસ્તુ પિતાને મળે અને તેમાં પણ રાજા તરફથી, રાજાએ ભક્તિ તરીકે અપૂર્વ ચીજ આપેલી હોય અને તે ગ્રહણ થઈ હોય તે તે ચીજ શિષ્યની વિનયવૃત્તિને છેડીને સ્વતંત્રપણે રાખવાનું મન થાય અને તેવી રીતે આવેલી તેવી અપૂર્વ ચીજમાં અવિહડપણે રાગ રહે.
આ સ્વભાવને જ્યારે વિચારીએ ત્યારે શ્વેતાંબરશાસ્ત્રમાં સર્વત્ર શિવભૂતિએ તે રત્નકંબલને વીટીઆમાં રાખ્યું, એમ જે કહેવામાં આવે છે તે ઘણું જ સાચું અને યોગ્ય છે. શિવભૂતિની મમતાનું સ્થાન રત્નકંબલ ને તેને નાશ
દીક્ષા લેનારે મનુષ્ય જે કે પિતાના આત્માને ભયંકર સંસાર–દાવાનળથી બચાવવા માટે તૈયાર થએલું હોય છે, અને તેથી પ્રથમ તે દીક્ષિત થનાર પોતેજ પિતાના પરિણામથી કર્મ– બંધના કારણોથી દૂર રહે છે, અને તેથી માયા-મમતાને કરતે નથી, પણ ક્ષાપથમિક ભાવમાં રહેલ આત્મા તે પરિણતિ સતત અંશે કર્મના ઉંદયને લીધે ટકાવી શકે નહિ, અને જે વખતે તે
Page #159
--------------------------------------------------------------------------
________________
પકે
પુસ્તક ૩-જુ પરિણતિ ફરે તેવી વખત અશુભ આલબને કદાચિત જે મળી. જાય છે. તો જીવોનું પતન થઈ જાય છે, પણ તેવી વખતે ગુરમહારાજા કે જેઓનું આલંબન તે ભવ્યજીવો સંસાર સમુદ્રથી તરવાને લે છે. તે ગુરુ મહારાજની ફરજ આવી પડે છે કે તે સંસાર સમુદ્રથી તરવાને શરણે આવેલા ભવ્ય જીવને જે અશુભ. આલંબન મળેલું હોય તે દૂર કરાવે, અને તે ભવ્યાત્માના પરિણામને ઔદયિક ભાવથી હઠાવીને ક્ષાપશમિક ભાવમાં લાવે..
જે કે મુખ્યતાએ ગુરૂમહારાજનું ધ્યેય તે શિષ્યના પરિણામ સુધારવાનું હોય છે, પણ કર્મવશવત સર્વ આત્માઓ આલંબનને આધીન હોવાથી ગુરુમહારાજની ફરજ પ્રથમ તે અશુભ આલંબન દૂર કરવાની રહે છે, અને આ વાત વિચારતાં ઘણુ યુક્તિયુક્ત. માલમ પડશે, કેમકે જિનેશ્વર ભગવાનેએ સાધુ મહાત્માઓને બ્રહ્મચર્ય પરિણતિનો ઉપદેશ આપતાં સ્ત્રી, પશુ, પંડકવાળી વસતિને ત્યાગ વિગેરે નવ બ્રહ્મચર્યની ગુપ્તિએ પાળવાને ઉપદેશ ઘણાજ જેરથી આપેલે છે, તેવી રીતે અહીં પણ આચાર્ય મહારાજે શિવભૂતિને સંસારસમુદ્રથી તરવાને માટે હસ્તાવલંબ આપેલે હોવાથી તે શિવભૂતિને રત્નકંબલની થએલી મૂછ છોડાવવી અત્યંત વ્યાજબી હતી, અને રાજાએ આપેલા અને તેણે ગ્રહણ કરેલા સાધુને નહિ ક૯પતા એવા રત્નકંબલ કે જે તેની મૂછનું આલંબન હતું, તેને નાશ કર્યા સિવાય બીજે રસ્તે નહોતું અને તેથી તે શિવભૂતિ ઓશીકામાં બાંધેલી તે રત્નકંબલને વારંવાર જો હોવાથી મૂછિત થએલે જાણી તે શિવભૂતિર્ની ગેરહાજરીમાં આચાર્ય મહારાજે તે રત્નકંબલના કટકા ક્ય. ને તે કટકાઓ, સાધુસમુદાયને વહેંચી દીધા, અને તેને પાછણું કરાવ્યાં. શિવભૂતિને પ્રગટેલે કેધ દાવાનલ
આ બધું બન્યા પછી શિવભૂતિનું બહારથી ઉપાશ્રયમાં આવવું થયું, અને તે જ્યારે જ્યારે બહારથી આવતા હતા ત્યારે પિતાને અત્યંત વહાલી લાગેલ રત્નકંબલને જતા હતા, અને આ
Page #160
--------------------------------------------------------------------------
________________
૫૪
આગમત વખતે તે શિવભૂતિએ ઓશીકું છેડી રત્નકંબલ જેવા પ્રયત્ન કર્યો, તેમાં તે રત્નકંબલ ન મળવાથી મૂછિતેના હૃદયને મૂચ્છને વિષયનાશ થવાથી જે આઘાત થ સંભવિત છે તે આઘાત તેને થ, પણ જ્યારે તે રત્નકંબલને ફાડીને આચાર્ય મહારાજે કડકાએ - સાધુઓને પાછણ તરીકે આપ્યા છે, એમ માલમ પડયું ત્યારે તેને તે હદયને આઘાત ક્રોધ દાવાનળરૂપે પરિણમે. પણ તે - રત્નકંબલ જેવી સાધુને નહિ ખપતી વસ્તુ પિતે સ્વતંત્ર લીધેલી, - રાખેલી અને મૂછને વિષય કરી દીધેલી હેવાથી તે વખતે તે
બાબતમાં તે ક્રોધ-દાવાનળની જવાળાને જ જળહળતે એમને - એમ રહ્યો. આ બધો ક્રોધદાવાનળ બીજા કેઈ ઉપર નહિ પણ - રત્નકંબલને ફાડનાર આચાર્ય મહારાજ ઉપરજ હતે.
જિનકલ્પના વર્ણનને પ્રસંગ મળે.
હવે ક્રોધમાં જેમ સ્વાભાવિક રીતે દુનિયામાં બને છે તેમ તે "શિવભૂતિ ક્રોધની જવાલા પ્રગટાવવા માટે એજ વખત જોઈ રહ્યો - હિતે, એવામાં આચાર્ય મહારાજ કલ્પ-સ્થિતિનું નિરૂપણ કરતાં જિનકલ્પીનું નિરૂપણ કરવા લાગ્યા, અને તે જિનકલ્પના નિરૂપણમાં - સ્થવિરકલ્પીને લાયકનાં ઉપકરણે અને મુખ્યત્વે કંબલને અભાવ સાંભળી તે શિવભૂતિને ક્રોધ-દાવાનળની જવાળા પ્રગટાવવાને વખત મળે.
સામાન્ય રીતે કેધમાં ચઢેલો મનુષ્ય હિતાહિતને જોઈ શકતા નથી અને રીસમાં ચઢેલે બાળક ખાવાની એક કુપથ્ય વસ્તુ ન મળતાં જેમ બીજી ઈષ્ટ વસ્તુઓ પણ લાત મારી ઢળી નાખે છે, તેવી રીતે શિવભૂતિ પણ રત્નકંબલના નાશને લીધે સર્વ ઉપકરણ ખસેડવા તૈયાર થયે, વસ્તુતાએ જિનકલ્પનું વર્ણન એ તે તેને ક્રોધને પ્રગટ થવાનું માત્ર આલંબન હતું, વાસ્તવિક રીતિએ તેને કાંઈ જિનકલ્પની મર્યાદા લેવી નહોતી, પણ ગચ્છવાસી તરીકે આચાર્યાદિકે આચરાતે વિરક૯પ તેડે હતે.
(ક્રમશઃ)
Page #161
--------------------------------------------------------------------------
________________
આચાર્યની પ્રતિમા દ્વારા આરાધના કેમ નહિં ?
વળી એ પણ વાત ધ્યાનમાં રાખવાની છે કે- અરિહંત ને સિદ્ધપદની આરાધનામાં પ્રતિમા ભરાવવી, પૂજા કરવી, વંદન કરવું એ વિધાન તરીકે જણાવ્યું છે ત્યારે આચાર્યપદની આરાધનામાં પ્રતિમા કરાવવી પૂજા કરવી કે ધ્યાન કરવું વિગેરે શુશ્રષાના વિધાને લીધેલા નથી. તે જ સ્પષ્ટ કરે છે કે
આચાર્યપદનું આરાધન કરનારાએ સાક્ષાત્ આચાર્યનું ભક્તિ-બહુમાન આદિ કરવું તે જ આરાધના ગણાય–અર્થાત્ અરિહંત અને સિદ્ધપદની આરાધનામાં જેવી પ્રતિમા દ્વારા આરાધના કરવામાં સાધનતા ગણી આશાતના વજન માન્યું છે, તેવી રીતે આચાર્યદિક પદમાં નથી માન્યું.
તેમાં એ પણ તત્વ હોય કે-એક ક્ષેત્રમાં જેમ સર્વકાળે તીર્થકર હોતા નથી તેમ અનેક તીર્થકરે પણ એકીકાળે હતા નથી. પણ આચાર્યે સર્વદા નિયમિત હોય છે અને એકેક ક્ષેત્રે અનેક ભાવાચાર્યો હોવાનું સંભવ છે. છતાં જે ઈતર ભાવાચાર્યોની અવજ્ઞા ન હોત તે કોઈપણ એક ભાવાચાર્યના ભક્તિ, બહુમાન આદિથી આચાર્યપદનું આરાધન થઈ શકે છે. એટલે કે આચાર્યના ગુણ દ્વારા એકપણ ભાવાચાર્યનું આરાધન અઢીદ્વીપમાં રહેલા સકલ ભાવાચાર્યને આરાધનારૂપ છે અને એકપણ ભાવાચાર્યની અવજ્ઞા અને અબહુમાન કરવા તે સકલ જગતના ભાવાચાર્યની અવજ્ઞા અને અબહુમાન કરવા જેવાં નુકસાનકારક છે.
તેથી શાસ્ત્રકારે કહે છે કે, “પ્રશ્ન પૂરજ સર્વે તે પૂર્ણ તિ” અર્થાત્ એક ભાવાચાર્યની પૂજા કરવાથી સકળ જગતના ભાવાચાર્યોનું પૂજન થાય છે. અર્થાત્ ભાવાચાર્યના વંદન, બહુમાન આદિ દ્વારા એ સાક્ષાત્ સર્વ ભાવાચાર્યોના ભક્તિ, બહુમાન આદિનું ફળ પ્રાપ્ત
Page #162
--------------------------------------------------------------------------
________________
૫૬
આગમત
કરી શકાય છે. ત્યારે આચાર્યની પ્રતિમા હોય તે તે પ્રતિમા દ્વારા તે તે પ્રતિષ્ઠિત કરવામાં આવેલા આચાર્યની મુખ્યતા એ આરાધના થાય છે, અને તેથી કેઈપણ ચૈત્યમાં મૂલનાયકજીરૂપ પ્રતિમાનું ચૈત્યવંદન કર્યા પછી જ, જે કિંચિ. કહીને બીજી પ્રતિમાઓનું વંદન કરવાનું જુદું સૂત્ર કહેવાનું રહે છે.
અર્થાત્ પ્રતિમા દ્વારા થતી આરાધનાથી કેવળ તેજ પ્રતિમા (નહિ કે તેમની બીજી પ્રતિમા) અને તેમાં પ્રતિષ્ઠિત થયેલે જ ભાવનિક્ષેપ માત્ર આરાધ્ય થાય છે. જ્યારે ભાવનિક્ષેપના આરાધનથી સર્વ ભાવનિક્ષેપોનું આરાધન થઈ જાય છે.
આવા કારણથી શકેંદ્ર મહારાજે વગુલિ નામના શ્રાવકને ભગવાન મલ્લીનાથજીની પ્રતિમાની પૂજા કરવા જતાં સાક્ષાત શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જે ઇશ્વસ્થપણમાં કાઉસગ ધ્યાને રહેલા હતા. તેમની ભક્તિ, બહુમાન, પૂજા કરવા પ્રેરણા કરી.
આ ઉપરથી સમજી શકાશે કેવળજ્ઞાન પામી, તીર્થ પ્રવર્તાવી મેક્ષને પામેલ. એવા મલ્લીનાથ ભગવાનની પ્રતિમા કરતાં કેવળ જ્ઞાન નહિ પામેલા, હજુ તીર્થ જેણે પ્રવર્તાવ્યું નથી, અને મેક્ષ મેળવ્યું નથી એવા શ્રમણ ભગવાન મહાવીર મહારાજની અધિકતા જણાવી, તે પછી ભાવાચાર્યની પ્રતિમા કરતાં ખુદ ભાવાચાર્યની આરાધના અત્યંત અધિક હોય છે એ સ્વાભાવિક છે.
શાસ્ત્રકાર મહારાજે આચાર્યપદના આરાધનાના વિધાનમાં વંદનને વિધિ પ્રથમ નહીં જણાવતાં પ્રથમ ભક્તિ અને બહુમાન જણાવ્યાં તેથી એમ સૂચિત થઈ શકે છે કે આરાધન કરનાર મનુષ્ય અરિહંત ભગવાન અને સિદ્ધ મહારાજની પૂજા આદિકની માફક આચાર્ય ભગવંતના ભક્તિ અને બહુમાન અત્યંત જરૂરી આદરવાં જોઈએ, અને એજ સૂચના જે વ્યાજબી ગણીએ તે એમ કહેવું જોઈએ કે ભક્તિ, બહુમાનનું કર્તવ્ય ભાવાચાર્ય દ્વારાએજ બજાવી શકાય.
પ. પુ. આગમે. આચાર્યદેવશ્રીકૃત તપ અને ઉલ્લાપન” (નવી આવૃત્તિ) પા. ૧૩૦માંથી
Page #163
--------------------------------------------------------------------------
________________
';
શ૧it &
ઈમરાજ
વર્ષ ૧૩
નીર નિ. આ છે આથિલિfીને લાલન છે
- ૧ તીર્થોનું સ્થાન
૨૫૦૫
વિ. સં. 8 આર્યભૂમિમાં કે હું
પુસ્તક ર૦૩પ
8 અનાર્ય ક્ષેત્રમાં? હું જૈન જનતામાં એ વાત તે જાહેર છે કે- “ભવ્ય–જીને સંસાર-સમુદ્રથી તરવાને માટે તીર્થની આવશ્યકતા અનિવાર્ય છે !”
અન્ય મતેમાં તીર્થસ્થાને છે કે માનવામાં આવેલાં છે. પરંતુ તે અન્ય-મતેઓ માનેલાં તીર્થસ્થાને મુખ્યતાએ પૂર્વપુરૂષોની સ્મૃતિને માટે હોય છે. જ્યારે જૈન જનતાએ માનેલા તીર્થો તે તેની સાથે આત્માને સમ્યગ્દર્શનાદિક ગુણે ઉત્પન્ન કરવા આદિ દ્વારા ઉપકારક મનાયેલા હોય છે.
તેથી જૈનદર્શનકારે ભવ્યજીવને સંસાર-સમુદ્રથી તારનાર એવા સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્રના મુખ્ય કારણ રૂપે તીર્થોને માનવાનું ફરમાવે છે.
આ વાત ધ્યાનમાં રાખવાથી જૈન-દર્શનકારેએ તીર્થના જંગમ અને સ્થાવર એવા જે બે ભેદ પડેલા છે, તે કેટલા બધા વાસ્તવિક છે? તે સમજાશે.
આ. ૧૦
Page #164
--------------------------------------------------------------------------
________________
આગમત
કારણ કે –સમ્યગ્ગદર્શન–જ્ઞાન અને ચારિત્રના ગુણેને પામેલ સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકારૂપ શ્રી ચતુર્વિધ સંઘ રિએ જ વણ ઉર્જ એ ન્યાયે અન્ય ભવ્યજીને પણ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની અંદર સ્થાપન કરનાર હોઈ તીર્થરૂપ બને છે તેથી તે ચર્તુવિધ સંઘ જંગમતીર્થ રૂપ ગણાય છે.
આ ચાર પ્રકારના જંગમ તીર્થને અંગે વિચાર કરીએ તે સ્પષ્ટ સમજાશે કે સાધુ-સાધ્વીનું વિહારક્ષેત્ર મુખ્યતાએ આર્યક્ષેત્ર હોય છે. કેક સંપ્રતિ મહારાજ જેવા શાસન-પ્રભાવક જૈન રાજાના પ્રતાપે અનાર્યક્ષેત્રે પણ જ્ઞાન-દર્શન અને ચારિત્રની વૃદ્ધિના કારણ રૂપ બને.
આથી તે વખતે તેવા અનાર્ય–ક્ષેત્રોમાં પણ સાધુ-સાધ્વીરૂપ જંગમ તીર્થને વિહાર હોઈ તીર્થને અનાર્યમાં સદ્ભાવ હેય અને એને અંગે અફવા ગરથ –હંસાકુ-રિવાળિ વધ્વતિ એ પક્ષાન્તરથી ગૌણ આદેશ શાસ્ત્રકારેને કરવું પડે છે.
પરન્તુ મુખ્યપક્ષે વિચાર કરતાં સ્પષ્ટપણે માલમ પડશે કે-શાસ્ત્રકાર મહારાજે સાધુ-સાધ્વીના વિહારનું ક્ષેત્ર બતાવતાં આર્ય ક્ષેત્ર જ લાયકપણે ગણાવ્યું છે. અને તેથી વિહારની મર્યાદા જણાવતાં તીવ્ર તાવ મારિય-વિરે એમ ફરમાવી સ્પષ્ટ કર્યું છે કે જેટલું આર્યક્ષેત્ર અંગ-મગધાદિક છે. તેટલા ક્ષેત્રમાંજ સાધુ-સાધ્વી રૂપ જંગમતીર્થને વિહાર હોય.
ઉપર જણાવેલા પાઠથી સ્પષ્ટપણે માલમ પડશે કે આર્યક્ષેત્રથી બહાર જે કંઈપણ સાધુ કે સાધ્વી વિહાર કરે તે તે પ્રાયશ્ચિત્તને ભાગી બને.
આ પ્રમાણે જયારે સાધુ–સાવીને વિહાર આર્યક્ષેત્ર સાથે નિયત કરવામાં આવેલ છે, ત્યારે શ્રમણોપાસક અને શ્રમણોપાસિકારૂપ બે જંગમ તીર્થોને પણ રહેવાનું કે પર્યટન કરવાનું
Page #165
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-થું મુખ્યતાએ આર્યક્ષેત્રની બહાર ન હોય તે સ્વાભાવિક છે, કારણ કે શ્રમ પાસક અને શ્રમણે પાસિકાં તેને કહેવાય કે જેઓ શ્રમણ ભગવતેની ઉપાસનામાં જ પિતાનું જીવન સાર્થક ગણે.
એટલે સ્પષ્ટ થાય છે કે જ્યાં શ્રમણ ભગવતેને વિહાર ન હેય ત્યાં શ્રમ પાસકોનું અસ્વથાન હાય નહિ.
જેવી રીતે શબ્દાર્થ દ્વારા આ અર્થ સમજાય છે તેવી જ રીતે શાસ્ત્રકારે વિધિદ્વારા પણ સ્પષ્ટ જણાવે છે કે શિવલણ સો સળ ના હોદ્દ સંપાછો અથત શ્રાવકોએ તે ગામ કે નગરમાં રહેવું જોઈએ કે જે ગ્રામ-નગરાદિમાં સાધુઓનું વિહાર દ્વારાએ આવવું થતું હોય.
આ હકીકત જોનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે મુખ્યતાએ જંગમતીર્થોનું સ્થાન આર્યક્ષેત્ર હોઈ શકે, જે કે વિદ્યાધરે સાધુ અને શ્રાવકે તેમજ જંઘાચારણ, વિદ્યાચારણ વિગેરે ચારણશ્રમણે આર્યક્ષેત્રની બહાર પણ ગમનાગમન કરે છે, પરંતુ તે વિદ્યાધર વિગેરેનું આર્યક્ષેત્રની બહાર અવસ્થાન હેય નહિ અને તેથી જંગમતીર્થનું આર્યક્ષેત્રની બહાર અવસ્થાન ન હોય એ માનવું કેઈપણ પ્રકારે ગેરવ્યાજબી નથી.
આવી રીતે જંગમતીર્થને વિચાર કરતાં જૈન જનતા સ્પષ્ટપણે સમજશે કે ત્રણે લેકમાં વિમાનસ્થ ભવને તથા પર્વતોમાં શાશ્વત જિનચૈત્ય હોવાને લીધે સ્થાવર જૈનતીર્થો સર્વત્ર ત્રણે લેકમાં છે. એમ માનવામાં કઈપણ જાતની અડચણ નથી, પરંતુ અત્રે જે વિચાર કરવાનું છે તે વિમાનાદિ કે પર્વતની અપેક્ષાએ કરવાને નથી, પરંતુ આર્યક્ષેત્ર અને અનાર્યક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરવાને છે.
જૈન જનતામાં જે વર્ગ સૂત્રોના વાકયોથી પરિચિત છે તે તે સારી રીતે સમજી શકે છે કે અકર્મભૂમિએ અને મનુષ્યલેક જે અહીદ્વીપ-તેની બહારના જે ક્ષેત્રે એને માટે આર્ય—અનાર્ય જે
Page #166
--------------------------------------------------------------------------
________________
આગમત વિભાગ શ્રી પન્નવણુસૂત્રકારે કે શ્રીજીવાભિગમ વિગેરે સૂત્રકારેએ માનેલે નથી, અર્થાત્ તે તે સૂત્રકારે એ મનુષ્યના કર્મભૂમિમાં થયેલા, અર્કમભૂમિમાં થયેલા અને અંતદ્વીપમાં થયેલા એમ ત્રણ ભેદે પ્રથમ પાડી દીધા છે, અને પછી કર્મભૂમિમાં થયેલા મનુષ્યના આર્ય અને અનાર્ય એવા બે ભેદ પાડેલા છે.
આ ઉપરથી અકર્મભૂમિના ક્ષેત્રોની અંદર કે બીજે શાશ્વત ચૈત્યરૂપી તીર્થો હોવાને લીધે અનાર્ય ક્ષેત્રોમાં પણ તીર્થો હોય છે, એવું માનવા તરફ જેઓ લલચાય છે, તે ઉપર જણાવેલા સૂત્રોના અર્થને બરાબર જાણતા કે સમજતા નથી, એમ કહેવું એ કેઈપણ પ્રકારે નિંદા-વાકય ગણી શકાય નહિ,
કદાચ એમ કહેવામાં આવે કે ભાગ્યકાર મહારાજ શ્રી ઉમાસ્વાતિવાચરજી મહારાજે શ્રી તત્વાર્થ ભાષ્યમાં અંતદ્વીપને તથા તેમાં રહેલાં મનુષ્યને અનાર્ય તરીકે ગણવેલા હોવાથી એકલી કર્મભૂમિમાંજ આર્યાનાર્ય વિભાગ અને અંતરદ્વીપમાં આર્યાનાર્ય વિભાગે નથી, એમ કેમ કહી શકાય? આવા કથનના સમાધાનમાં સમજવું જરૂરી છે કે
શ્રી પ્રજ્ઞાપના વિગેરે સૂત્રકારે જ્યારે મનુષ્યના સ્વતંત્રપણે કર્મભૂમિ અકર્મભૂમિ અને અંતદ્વીપજ એમ કહી ત્રણ ભેદ પાડે છે, ત્યારે તત્ત્વાર્થકાર મહારાજ શ્રી ઉમાસ્વાતિવાચકજી મરતૈ– વતવિજેહા મૈસૂમડચત્ર દેવકુત્તરવુખ્ય અર્થાત દેવકર અને ઉત્તરકુરૂ સિવાયના ભરત-અરાવત અને વિદેહે એટલે પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ કર્મભૂમિ છે. એમ જણાવી ક્ષેત્ર અને મનુષ્ય માત્ર કર્મભૂમિજ અને અકર્મભૂમિજ એમ બે વિભાગ જણાવે છે.
આવી રીતે બે વિભાગે જણાવેલા હોવાથી ભારત અને ઐરાવત ક્ષેત્રની મર્યાદામાં આવતા સમુદ્રમાં રહેલા અંતદ્વીપ જે જે છે, તે તે ભરત–અરવતને લીધે કર્મભૂમિ તરીકે ન ગણાઈ
Page #167
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-૩་
જાય તે અપેક્ષાએ ભાષ્યકાર-મહારાજને છપ્પન અ'તી પાને અનાર્ય તરીકે જણાવવાની જરૂર પડી છે, જો એમ ન હોય તેા છપ્પન 'તદ્વીપા અને તેમાં રહેલા મનુષ્યને અનાર્ય ગણાવવાની માફક હિમવ’તક્ષેત્ર આદિયુગલિક–ક્ષેત્રને પણ ભાષ્યકાર-મહારાજ અના ક્ષેત્ર તરીકે ગણાવત.
તત્ત્વદૃષ્ટિથી વિચારનારા મનુષ્ય સ્પષ્ટપણે જોઈ શકશે કે ભગવાન શ્રી ઉમાસ્વાતિવાચકજી, જો બધા ક ભૂમિ-અક ભૂમિ અને અંતદ્વીપના ક્ષેત્રાને અને તેમાં રહેલા મનુષ્યાના આય–અનાય તરીકેના વિભાગ કરવા માગ્યા હાત તેા પ્રાબાનુત્તરાનુષ્યાઃ અર્થાત્ માનુષાત્તર પ°તની અંદરજ મનુષ્યા છે, એવી રીતે મનુષ્યની સ્થિતિ બતાવનારૂ સૂત્ર કહીને તરતજ માર્યાં શિધ્ધ એ સૂત્ર કહી મનુષ્ય માત્રના એ બધા ક્ષેત્રાના આય–અનાય તરીકે મે વિભાગ જણાવત, પરંતુ તેમ નહી કરતાં મરતૅરાવત-વિવેહાઃ ભૂમયેાન્યત્ર ફેવત્તર
મ્યઃ એ સૂત્રથી કભૂમિ અને અકમ ભૂમિના વિભાગ કર્યાં, પછી આર્યા સ્ટિરાÆ એમ કહી આય-અનાર્યના વિભાગ કર્યાં છે.
તેથી સ્પષ્ટ ધ્વનિત થાય છે કે ભગવાન ઉમાસ્વાતિ વાચકજી માત્ર ક ભૂમિમાંજ તાત્ત્વિક આર્ય-અના વિભાગ
માને છે.
વળી ઉમાસ્વાતિ વાચકજી એક ભૂમિ વિધાયક સૂત્ર ન કરતાં કમ–ભૂમિનું વિધાયક સૂત્ર કરે છે અને પછી આ -અનાય એવા મનુષ્યાના વિભાગ કરે છે. તેથી સ્પષ્ટ થાય છે કે મહારાજ શ્રી ઉમાસ્વાતિ વાચકજી કર્મભૂમિની અંદરજ આય–અનાના વિભાગ તત્ત્વથી માને છે.
વળી ત્રીજી ખાનુ વિચાર કરતાં સ્પષ્ટ માલમ પડશે કે અકમભૂમિ અને અંતઢી પામાં દેશ—નગર આદિની વ્યવસ્થા હાય નહિ અને તેથી કેશાદિની અપેક્ષાએ મુખ્યતાએ કહેવાતુ આય અને અના પણું અકમ ભૂમિમાં હાવુ. સભવિત નથી. એટલે
Page #168
--------------------------------------------------------------------------
________________
આગમત
કર્મભૂમિ સિવાય બીજે કંઈપણ સ્થાને આર્ય-ક્ષેત્ર કે અનાર્યક્ષેત્ર તરીકે વ્યપદેશ કરવાનું શાસ્ત્રકારોએ ઈષ્ટ ગણ્યું નથી.
વળી કર્મભૂમિમાં પણ તીર્થોની ઉત્પત્તિ વિગેરે આર્યક્ષેત્રમાં હોય એ સમજવું નવીન નથી. સામાન્ય રીતે જ્યારે તીર્થોની ઉત્પત્તિ વિગેરે આર્યક્ષેત્રમાં હોય તે પછી ભગવાન તીર્થંકર મહારાજ ગણધર મહારાજ કે બીજા કેવલજ્ઞાનીઓના વિહાર કેવલજ્ઞાન કે મોક્ષને લીધે બનતાં તીર્થો તે અનાર્યમાં હોય ક્યાંથી?
આ ઉપરથી સ્પષ્ટ થશે કે દેશ અનાર્ય હોવા છતાં તેમાં તીર્થો હેય એમ કહેવું ભૂલભરેલુંજ ગણાય. યાદ રાખવું કે ઉપર જણાવેલી આર્યાનાર્ય–વ્યવસ્થા શાસ્ત્રકારેએ જણાવેલા સાડા પચીસ આર્યદેશે અને સામાન્ય રીતે ગણાવેલી કર્મભૂમિના બત્રીસ હજાર દેશની અમેશાઓ છે.
વિચારવા જેવું !!!
* “નિજેરાની માત્રાને આધાર ગુણ અને ગુણી 6 છે ઉપર રખાતા પ્રશસ્ત રાગની માત્રા ઉપર કે અવગુણ છે. તે મર ઘરાતા ષય પ્રશસ્ત હેવની માત્રા પર રહેલ S. છે છે, અવગુણી પર વ ઊચિત તે નથી જ ! તેઓને . આ કારૂણ્ય અને માધ્યમ્ય ભાવના જ વિષય છે.”
તપ અને ઉદ્યાપન પૃ. ૯ છે
(નવી આવૃત્તિ ) માંથી
Page #169
--------------------------------------------------------------------------
________________
lili
હell ની
કાર
[ આગમ-મર્મજ્ઞ, પ્રવચનિક ધુરંધર સૂમ-તત્ત્વવિવેચક, દેવસૂરતપાગચ્છ–સામાચારી સંરક્ષક, પૂ. આગમ દ્ધારક ધ્યાનસ્થ સ્વર્ગત આચાર્ય શ્રી આનંદસાગર સૂરીશ્વર ભગવંતે શાસનના અનેકવિધ કાર્યોમાંથી પણ ફાજલ પડતા સમયના સદુપયેગ રૂપે સર્વતોમુખી પ્રતિભાના ફળસ્વરૂપે અનેક સંસ્કૃત-પ્રાકૃત-ગૂર્જર કૃતિઓ બનાવી છે. તેમાંની થેડી વાનગી દર વર્ષના નિયમ મુજબ રજુ કરી છે. સં.]
તવને
_S શ્રી સિદ્ધગિરિરાજ સ્તવન છે
(રાગ–ધનાશ્રી)
છે
ઝ
નમીએ તીરથરાજુ ભગતે–નમીએ તીરથરાજ ! તીરથ જગ ઉદ્ધાર ભવિજન સાનું તીરથ જગ ઉદ્ધાર-મ્રાવુંકર્મ કઠિન કંદ છેદ કુઠારે, જ્ઞાન રયણ ભંડારા સમક્તિ શુદ્ધ દિવાકર સમ એ, અિધ્યાતમ હરિદ્વારમતવારા બાલકાલ ભવને એ ટલે, ધર્મ યૌવનને કાલા આગમવયણે પરિણતિ આપે, થાપે સ્પર્શ વિશાલ-માનું –૩ કાલ અનન્ત ભટક ભવનમાં, તુજ દેખે ન લગારા, એ તીરથ-દર્શનથી નરભવ, સફલ થયે આવાર–માનું કા
Page #170
--------------------------------------------------------------------------
________________
-
-
-
આગમજાત
સુરભવ રાજ્ય લો ભવનમાં, તુજ દર્શન નહિ એકા ભવસાયરમાં વાર અનંતી, દુઃખ લહ્યાં ન વિવેક-માનું –પા ચિંતામણિ સુરવૃક્ષ મળે વળી, સુરધેનું સુરસાઝા દુલભ એક ન દર્શન હારું, પામે ગુણગણ બાઝ –માનું - ચઉદ ભુવનમાં નહિ કોઈ બીજું, તીરથ એ સમય પુંડરીક રામ-પાંડવ–પમુહા, એ તીરથ સિદ્ધ હોય-માનું–છા
જીવ અનંતા એ ગિરિવરના, મહિમાથી શિવ સાધા. વિરામ સ્થાન ન દીસે ભુવને, એ સમ જિહાં શિવ લાધ-માનું-૮ શુચિ નિર્મલ-વસને શુભદ્રવ્ય, મનહર મુક્તાવૃંદા પૂજાવિ થિરગ કરીને લે આનન્દ અમદ-માનું-લા રસ-મુનિ-નંદ-નિશીશ્વર વરસે (૧૯૭૬), ચૈત્ર શુકલ તિથિ ત્રીજા ભેળે ભાવ ભલે ગિરિરાય, જીવણચંદ શિવબીજ-માનું ૦-૧૦
8 શ્રી સિદ્ધાચલજી સ્તવન છે, R (રાગ–ગિરિવર દર્શન વિરલાપા) 8
એ ગિરિદર્શન ભવિ મનભાવે, કર્મકઠિન કરી શિવપાવે એ તીરથ સમ આવે ન દવે, જગતમાં જેઈલિયે શુભભાવે, પાપી અભવ્ય ન નજરે લાવે, બહુ પુણ્યવંતા દર્શન પાવે
એ ગિરિ, ૧ જગ ઉદ્ધારણું બિરુદ ધરાવે, થાપના ક્રમ ઉદ્ધારના દાવે. શુક નદી જલ આપે ખણુતાં, દાન દીયે ગુણગણ મણિ ધરતાં
એ ગિરિ, રા ઉદ્ધરિયા ગિરિમહિમ અનંતા, તે મુજને કિમ નહિ વરસંતા? મોક્ષતણી છે મુજ મન ઈહા, તેથી હું છું ભવિગુણ ગણગેહા
એ ગિરિ. ૩
Page #171
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-થું મોડું વહેલું પણ દેવું શિવપદ, તેકિમ ઢીલકરે ગુણ-સંપદા ગુણગણ લહી શિવપદે વરણું, તે તમને શા માટે ધરશું?
એ ગિરિ. ૪ જે તુમ ધ્યાને લહીએ ગુણગણું, તે ઉપકાર તમારે એ શુભગણ ગુણગણ અપી આપ નિજપદ, તે થાયે આનન્દ અમંદ
એ ગિરિ. ૫
શ્રી આદીશ્વર ભગવાનનું સ્તવન છે $ (રાગ-અબતે પાર ભયે હમ સાધુ) $
થી
મેં
ભવ જલધિ પર પાર લલ્લો મેં
આદીશ્વર જિન ચરણ રહ્યો છે (એ આંકણી) યુગલાધર્મ નિવારક સ્વામી, જ્ઞાનત્રયી ધારણ જલધામી. રાજ્ય પદે થાપે.સુરરામી, યુગલિક સર્વ મહેદય કામી
ભવ૦ નામ
લેક સંરક્ષણ હેતુ બતાવી, જગતી કલા વિવિધાનન્દ ચાવી નારીગુણ ચઉસઠું ઠસાવી, લેક ઉભય કર દીયા સુખભાવી
ભવ પાર પુરુષના સાધન લેખાદિક સહુ, શકુન રૂત પર્યત ગુણબહુ. નહીં તુમ વિણ તે કબહું, જિનવર ઉપકાર વલી કહું
- ભવ૦ ૩ સબ સુતને નૃપતિ પદીને, નમિ વિનમિ વિધાધર કને સંવચ્છર વસુ દીચે નગીને, અતુલ અચલ વૈરાગે ભીને.
ભવ૦ ૧૪
Page #172
--------------------------------------------------------------------------
________________
આગમત ચાર સહસસુ સંજમ સાળે, મનઃ પર્યવ તન રંગે વાળે છે સંવત્સર અનશન કરી લાણે, શ્રી શ્રેયાસે કરમનુપ બાંધ્યું
ભવળ પE
સહસ વરસ ભમી કેવલ કાન્તો, માયને અર્પણ કરતા શાંતા | સંઘ ચતુર્વિધ થાપે દાન્તા, નમતાં ભવિભય સવિ ઘાંતા
ભવ ૧૬
પંડરીક ગણિવરને આદેશ દીધે, પુંડરીકાચલ પાવન કીધે તીર્થ અચલપદ સાધી સીધે, દર અભગ્યને નજરે ન કીધે
નિજનિર્વાણ અષ્ટાપદ નગમાં, કરી શતમખ શ્રેણી સબ લગમાં વળે હર્ષ સુર અસુર ભુજગમાં, અબ મેએ કીજે નિજવરગમાં
ભવ૦ ૫૮. તુજ સરખે નહિ દેવ જગતમાં, શસ્ત્રાયુ વનિતા વિન રતમાં સતત મહદય સબ ભાવિ ઘટમાં, ભવભવ હેજે મહાનંદ શતમાં
ભવ,
લાલ
श्री वीतराग-परमात्म स्तुतिः । सर्वदा. सत्वयुक् सार्व-सेवी सेवितसुकृतः। चेद् भवान् राजसूः कीर्तिः, किं दग्धाऽगाद् दिगन्तरं ॥ १ ॥ भीमकान्तगुण दृष्टवा, भवन्तं निर्भयः कथम् । शत्रुर्मित्रं सदा तेऽभूत् , साम्राज्यं नान्यथा क्वचित् ॥ २॥ रामो रामालभेदी युवतिवसनहृच्चान्युतोऽनन्तकायो, ब्रह्मा प्रेपमुः प्रजाया वृषभतनुगतः स्थास्नुराः पूर्वकाले ।
भूपालो भूपतुक्त्वं निखिलतनयः सर्वसत्वेष्टकारी, सर्वाङ्गि-माणस्यमयो गजमतकरणो यत्र कालः कलिः किम् १॥ ३ ॥ नमतनाशित-म्परं विसावं शमपदाललिदानकाहं जिनम् । अममनाथ. तथाऽऽरविसाधनं क्षममुदापालिताऽऽनपदं धनं ॥४॥
Page #173
--------------------------------------------------------------------------
________________
पुस्त ४-थु
६ कूटार्थगर्भा चमत्कृतिगर्भा स्तुतिः सदा सदा सदा सेरः सदासादसदोदसः । साददाससदा सीद-सदो दास सदोऽसदः ॥१॥ दासदानक्षमो नेता, ताने मोक्षनदाः सदा । भवतापापहं शास्त्रं, स्त्रंशाहं पपातावभः ॥२॥ सनाऽऽसनाऽऽसीनसानुः न सीनोऽसानसे नसे । नसो नसा ससा नासी, नासिन्नो नसनोऽनसः ॥३॥ गुरुगाऽऽगाररोगाग़-रगारो सो गुरुः । रोगारिगरगागार-गिरे गुरु गैरिगुरुः ॥४॥
श्री सिद्धाचल-नोर्थस्तवनम् । सेवध्वं सिद्धाचलं रे...भविकाः ! भावरसेन । सिद्धा जीवाः संश्रिता रे ..अमितास्तीर्थबलेन ॥ तीर्थाधीश! पाहि भवाब्धेरतः त्वत्तो न परो हृदन्तः। तीर्थ तारकमादिमं रे, ज्ञातं तव तरणेन । वाचयमकोटियुतो रे, अनशनमात्मबलेन । २...
आदीश्वरनिर्देशडो रे...तीर्थ-महिमाझारेण । स्थितः पृथक्वं कृतं सदा रे...अविद्यजत्व बेन । ३ ॥ दुष्षमकाले दुर्लभो रे सेवाभावोऽपरेण । कर्मावलीहततेजसा रे, लब्धोऽसौ मे करेण ॥ ४ ॥ जनको जननी वल्लभारे, भ्राता सुत अपि के न । भवचक्रे भ्रमता न हि रे, लब्धा स्तेन सेवेन ॥ ५ ॥ सकलागमवाचनकृते रे, घटिकापक्रमगेन । निर्भेद समयामिनी रे, त्वत्पार्श्वयातेन ॥ ६ .
आयतिशुभमनिशं मुदारे, लधत्वद्ध्यामेन । तत्प्रणतस्त्वत्पादयोः रे, आनन्दादिमस्तेन ॥ ७॥
Page #174
--------------------------------------------------------------------------
________________
श्री वर्तमान तीर्थ स्तवः । संमेतेऽवन्तिपुयाँ गजपुरिकपिले स्तभने केशरीये, चपापापायुगेऽष्टापदि मगसिपुरे भंडुकेप्यन्तरीक्षे । सिद्धाद्रावर्बुदे चाचलगढ़सहिते मंडपे राणपुर्याः । बन्दे तीर्थे जिनानां प्रतिकृतिमनिशं शाश्वतानन्ददात्रीम् ॥१॥ घाणेरे रैवताद्रावुदयपुरि जिरापल्लीधाम्नि प्रतापे नाणे बेडे फलोधौ चपलरगिरिगे ब्राह्मणे सत्यपुर्या । भोपाले तारणेऽद्रौ जगडियपुरि वा खेट-शंखेश्वरे च;
वन्दे तीर्थे. ॥ २॥ सेरीसे मातरे वा करमदिवहिके पल्लिधारानगर्यो.: चारूपे पत्तने श्रीनवपुरिनगरे भोयणी बीबडोदे । सत्यापुयाँ भरुचे सुरतपुरवरे कपटे जैनपुर्यां';
वन्दे तीथे. ॥ ३॥ दर्भावत्यां त्रसाल्यां सरखजनगरे आगरा दिल्लिघाम्नोः, काश्यां गोपे च दुर्गे करहट-पुरे नागदे वा समीने । मंडोदे गोगपुर्यामजयगिरियुते सोजते योघपुर्या,
.. वन्दे तीर्थे. ॥ ४॥ देवासिद्धाणहिल्लादनवरत-पुरे पत्तने झाल राख्ये, सादयाँ रत्नपुयाँ नडुलविजुवरकूकाणनाडलाइपूर्षु । मुंबय्यां भावपुर्या त्रिनयनकुधरे नाशिके गोधरे च;
वन्दे तीर्थे. ॥ ५ ॥ झालोरे पल्लिकायामिडर-वरनगरे भाकूखरे चोपरीए, शेरीषे राजधान्यामहमदनगरे खेट-पंचासरेषु । शीरोह्यां जामपुर्या वणथली नगरे मांगरोले च पोरे;
वन्दे तीर्थे. ॥६॥ हस्ते सानौ कदंके जनगिरिशिखरे पुण्यपूझांसी-पुर्योः; श्रीपुयाँ शेरूजे चामहिमदपुरवरे आसपुर्या बडोदे । सैलाने डुंगरादौ परसलीनगरे जावरे खाचरोदे,
वन्दे तीर्थे. ॥ ७ ॥ इत्येवं निजभावजागृतिकरं प्रातः समुत्थाय य-स्तीर्थोचं प्रयतः स्तवीति भरते श्वेतांबरीथैर्मतं, दृक्कर्णाध्वनि संश्रितं प्रतिदिनं शुद्धात्मना मोक्षदं, स्यादानन्द-समुद्रमाप्य सुमतिर्नित्यामृताब्धौ रतः ॥ ८ ॥
Page #175
--------------------------------------------------------------------------
________________
ના
થDHથી
પૂ. પુનિતનામધેય, આગમવાચનાદાતા બહુશ્રુત સૂરિ-પુરંદર સ્વનામધન્ય, સૂરિશેખર, ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગદ્ધારક આચાર્યદેવશ્રીની બહુમુખી પ્રતિભાનાં દર્શન તાત્વિક-વ્યાખ્યાન, આગમિક ગૂઢતની તલસ્પર્શી વ્યાખ્યાઓ અને વિવિધ પ્રશ્નોત્તર દ્વારા જોવા મળે છે.
આગમતમાં વિવિધલક્ષી–વિષયનું ચયન પૂ. આગમે દ્વારકશ્રીની સર્વતોમુખી વિદ્વતાના પરિચયાર્થે કરવામાં આવે છે.
તે રીતે ચેથા પુસ્તકમાં વિવિધ પ્રશ્નોત્તરે રજુ કરાય છે.
આ વખતે પૂ. આગામેારકશ્રીના ગુણાનુરાગી જામનગરના શેઠ અમૃતલાલ કાળીદાસ દેશીએ પિતાની આગવી શૈલિથી સિદ્ધચકની ફાઈલમાંથી શ્રીનવકાર મહામંત્ર અંગેના પ્રશ્નોતરે સંકલિત કરેલા, તે પ્રશ્નોત્તરે વ્યવસ્થિત રીતે તત્વપ્રેમીજિજ્ઞાસુઓના હિતાર્થે અહિં રજુ કર્યા છે.
ઊંડાણથી-ગંભીરતાથી આના પરમાર્થને સમજવા વિવેકી તત્વપ્રેમીઓએ જ્ઞાની ગુરુ-ભગવંતના ચરણે બેસી ગ્ય રીતે પ્રયત્ન કરવા વિજ્ઞપ્તિ છે. સં. ]
Page #176
--------------------------------------------------------------------------
________________
સં.]
માં શ્રી નમસ્કાર મહામંત્ર અંગે
- પૂ. આગાદ્વારકશ્રીના ચિંતનાત્મક ખુલાસાઓ
(પ્રશ્નોત્તરરૂપે) [ પૂ. આગમ દ્ધારક આચાર્ય દેવશ્રીએ “શ્રી સિદ્ધચક” (વર્ષ ૧) માં ચતુવિધ શ્રી સંઘના પ્રશ્નોના ખુલાસારૂપે જે પ્રશ્નોત્તરે પ્રગટ કરાવેલા, તેમાંથી પૂ. આગમ દ્વારકશ્રીના વ્યાખ્યામાંથી શ્રી નમઃ મહામંત્રને લગતા ખુલાસાઓ વિવેકી વાચકના હિતાર્થે સંકલિત કરી રજુ કર્યા છે.
આ સંકલન જામનગરના વિદ્વાન શ્રેષ્ઠી સ્વ. શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીએ કરાવેલ તે પરથી સંકલિત કરી રજુ કરવામાં આવે છે.
પ્ર. ૬૮ અક્ષરમય શ્રી નવકાર મહામંત્ર ગણવા કરતાં ૩ નમ: પાર્શ્વનાથાય જે ટૂંક મંત્ર ગણીએ તે શું તેની (નવકાર મંત્રની) અવગણના થાય ખરીકે ?
વર્ષ ૧ પૃ. ૩૦૭ પ્રશ્ન ૩૪૭ ઉ. હા! નવકાર મંત્રની અવગણના જરૂર થાય છે.
શ્રી નવકાર મંત્રના જે સારા સંસ્કાર પડી જાય તે ભવાંતરમાં જિનધર્મની સરળતાથી પ્રાપ્તિ થાય છે. તેથી આ મહામંત્રને જપ કરવાને બદલે 9% વાળા કેઈ પણ મંત્રને જપ કરવા કહે, તેમાં
શ્રી નવકારની અવગણના છે. ' અહીં એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજીએ તે ફકત શ્રી નવકાર મહામંત્રને સંસ્કૃતમાં ટૂંકાવી નાખવા વિચાર કર્યો તેમાં તેમને પારાંચિત નામનું પ્રાયશ્ચિત આવ્યું હતું.
Page #177
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-થે
પ્ર. તે પછી ભગવાન હેમચંદ્રસૂરિજીએ ચોગશાસ્ત્રમાં ૩% કારપૂર્વક જપ કરવાનું કેમ કહ્યું?
વર્ષ ૧-અંક ૨૧ પૃ. ૩૦૮ પ્ર. ૩૪૮ ઉ. હેમચંદ્રસૂરિજીએ ગશાસ્ત્રમાં કાર પૂર્વક જપ કરવાનું તેઓને જણાવ્યું છે કે જેઓને ઐહિક સુખની ઇચ્છા હોય !
પણ! જેઓ મેક્ષના અભિલાષી છે. તેમને ઝકાર પૂર્વકના જપની આવશ્યકતા નથી,
मन्त्रः प्रणवपूर्वोऽयं, फलमैहिकमिच्छुभिः । ध्येयः प्रणवहीनस्तु, निर्वाणपद-कांक्षिभिः
योगशास्त्र प्रश्न ४ श्लो. ७२ પ્ર. શ્રી નમસ્કાર-મહામંત્રમાં દેવ-ગુરૂ-ધર્મ એ ત્રણે તો નિહિત છે. તે તેને (નમસ્કારને) બદલે અમો જેવા અને ગુwi જીનો જન્મ એવું કહેવામાં શું વાંધો છે?
વર્ષ ૧ અંક ૧ પૃ. ૪-૫ દેવ-ગુરૂ અને ધર્મ એ ત્રણે શબ્દોના અર્થે વિશાળ થાય છે. દા. ત. દેવના બે ભેદ છે. સાકાર અને નિરાકાર !
હવે જે શરીર વગરના જ દેવ માનીએ અને સાથે શરીરવાળા દેવ હાય જ નહિં એમ માની લેવાય તે આખા જગતમાં અજ્ઞાનરૂપ અંધકાર વ્યાપી જાય! કારણકે–તેમને શરીર ન હોય તે મુખ ન હેય, તેથી વાંચન ન હોય અને પરિણામે શાસ્ત્ર પણ ન હોય.
એટલે કે નિરાકાર દેવ છે, એમ માનીએ તે એ દેવનું સ્વરૂપ કેણે કહ્યું? આ શંકા આપણને એ હદે પહોંચાડશે કે એ દેવ બધુંએ જાણે ખરા ! પણ મુખ ન હોવાથી બેલી શકે નહી, આ વાત સિદ્ધ જ છે. તે બધાએ શાસ્ત્રો કલ્પિત જ ગણાશે.
માટે એકલા નિરંજન-નિરાકાર દેવને માનીએ તે ચાલે નહીં!
Page #178
--------------------------------------------------------------------------
________________
આગમત દેવ તે બે પ્રકારના માનવાજ રહ્યા-નિરાકાર સિદ્ધ અને સાકાર અરિહંત ! - સાકાર-અરિહંત ધર્મની પ્રરૂપણ કરે છે. અને નિરાકાર સિદ્ધને ખ્યાલ કરાવે છે. - હવે સમજાશે કે એકલું દેવ તત્વ રાખવામાં આવે તે તેના બે સ્વરૂપને ખ્યાલ ન આવે.
દેવતત્વના પ્રરૂપકે ગુરૂતત્વમાં બિરાજે છે. જૈન શાસનરૂપ હાઈસ્કૂલમાં હેડમાસ્તર તરીકે આચાર્ય ભગવંત, શિક્ષક તરીકે ઉપાધ્યાય ભગવંત અને વિદ્યાર્થી તરીકે સાધુ ભગવંત હોય છે.
શ્રી અરિહંત પરમાત્માના તત્વને અમલમાં મુકનારાઓ આચાર્ય–ઉપાધ્યાય અને સાધુ પરમેષ્ઠી પદોમાં શ્રી નવકાર મહામંત્રમાં સુશોભિત છે. 1 કપડા માત્ર પલટાવવાથી આચાર્ય. ઉપાધ્યાય અથવા સાધુ થઈ જતા નથી, તેમ સાધુવેષ વગરનાને પણ સાધુ કહી શકાતા નથી. એ તે ગુરૂ પણાના ગુણ અને સાધુવેશની છાપ હોય ત્યારે ગુરૂ પદના અધિકારી કહેવાય.
એકલે ગુરૂ શબ્દ આ બધે ખ્યાલ કરાવી શકતું નથી. તેવી જ રીતે ધર્મમાં સમજવું.
માટે દેવ-ગુરૂ-ધર્મને નમસ્કાર ન કરતાં અલગ અલગ પદેને નમસ્કાર કરવાના છે! પ્ર. એકલા નવકાર ગણવાથી શું ફાયદો?
વર્ષ-૧ પૃ. ૧૦ દેવદત્ત નામના મનુષ્યને દેવદત્ત કહીને દરરોજ કેટલીય વખત બોલાવાય છતાં તેને કંટાળો નથી આવતું, કારણ કે પિતાનું નામ દેવદત્ત જ હોવાથી કે તેને તે રીતે બોલાવે છે, જ્યારે આ સંસ્કાર બરાબર દઢ થાય છે ત્યારે ઊંઘમાંથી ઉઠીને પણ જવાબ અપાય છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
પુસ્તક -થું
૧૭
આ જ રીતે શ્રી નવકાર વારંવાર ગણીને તેના સંસ્કાર આપણા આત્મા ઉપર દઢ બનાવવાથી અંત સમયે આપણું ચિત્ત શ્રી નવકારમય બનવાથી સદ્ગતિ થાય છે અને પરભવમાં જિનધર્મની પ્રાપ્તિ માટે આ સંસ્કારે બીજરૂપકારણભૂત બને છે.
પ્ર. કર્મક્ષીણ થઈ જાય, સર્વજ્ઞ બની જાય પછી શું આત્માને શ્રી નમસ્કાર મહામંત્રના આલંબનની જરૂર ખરી કે? જે જરૂર ન હોય તે શ્રી નમસ્કાર મહામંત્રની આરાધના કયાં સુધી કરવી?
વર્ષ-૧ પૃ. ૩૪ ઉ. કર્મ ક્ષીણ થઈ ગયા પછી શ્રી નમસ્કાર મહામંત્રની આરાધના કરવાની કંઈ જરૂર નથી, બાકી તે ભેજન ભૂખ ભાંગવાના ઉદ્દેશ્યથી જ કરાય છે. ભૂખ ભાંગ્યા પછી રસાદિકના સદુભાવે કદાચ જીભ હા કહે પણ મન અને મોટું તે તુરત જ ના કહેશે.
- જેઓ ઘાતકર્મથી રહિત થયા હોય તેમને અરિહંત આદિ પરમેષ્ટિઓનું પૂજન-જપ જરૂરી નથી. આત્મા એ જ અરિહંત છે. બીજાની આરાધના કરવાની જરૂર નથી, પરંતુ કર્મક્ષય ન થાય ત્યાં સુધી શ્રી નવકાર મહામંત્રની આરાધના અવશ્ય કરવાની છે.
પ્ર. અગિયાર અંગ, બાર ઉપાંગ, ચૌદપૂર્વ આદિ ને ધારણ કરનાર સાધુ-ભગવંતને છેલ્લી વખતે પણ શ્રી નમસ્કાર–મહામંત્ર ગણવાની જરૂર કેમ?
વર્ષ-૧ પૃ-૧૦૪ ઉ. અંગઉપાંગાદિનું જ્ઞાન ધરાવનાર સાધુ ભગવંતેને તે જ્ઞાનના કારણે ચારિત્રમાં નિર્મળતા વધારે રહે, પણ તેથી શ્રી નમસ્કાર મહામંત્રની ઉપગિતા ઘટતી નથી, જીવનની છેલ્લી ઘડી આવે ત્યારે ન તે અગિયાર અંગ, કે ન તે બાર ઉપાંગ કે ન તે, ચંદપૂર્વ કામ કરે ! તે વખતે ચંદપૂર્વને સાર શ્રી નવકાર કામ કરે
આ, ૧૧
Page #180
--------------------------------------------------------------------------
________________
આગમત
કરોડપતિ ને પણ તેની ખરી મિલ્કત તે રેકડા કહેવાય કે જે આપત્તિના સમયમાં ઉપયોગમાં આવે, તેવી રીતે ચૌદપૂર્વ આદિ ચાલુ વહીવટની મિલ્કત સમજવી, મરણરૂપ ભીડ હોય તે વખતે શ્રી નવકાર જ ખરી મિલકત છે!
- પ્ર. મંત્ર ઉત્તર સાધક વિના સાધી શકાતું નથી, પંચપરમેષ્ઠી નમસ્કાર એ મહામંત્ર છે તે તેની સિદ્ધિ માટે ઉત્તરસાધક કેણ?
વર્ષ ૧ પૃ. ૧૦૫
ઉ. નવકાર મંત્રમાં દેવ ગુરૂ અને ધર્મતત્વને સમાવેશ થાય છે, દેવતત્વ પૂર્ણ છે. હવે દેવતત્વના આધારે સંપૂર્ણ–દશા પ્રાપ્ત કરવી એગ્ય હોવા છતાં સાધક-પ્રવર્તકના અભાવે મંત્રની સિદ્ધિ નથી થતી.
કોઈ કહેશે કે આવતા વિષ્મને ઉત્તર-સાધકની અપેક્ષા રાખ્યા વિના આત્મશક્તિથી પોતે જ દૂર કરવા જોઈએ પણ આમાં આંતરિક વિદનેને જય થઈ શકે, પરંતુ બહારના વિનેને દૂર કરવા જ ઉત્તર સાધક જોઈએ દા.ત. મિથ્યાત્વ તરફથી થયેલા આક્ષેપે તેમના પરિચયથી શ્રદ્ધાનું ડેળાવું અને આરંભાદિક પ્રવૃત્તિથી થતી ચંચળતા.
- આ બધા વિદનેને દૂર કરનારા તે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ઉત્તરસાધક છે. દુનિયામાં મિથ્યાત્વ, અવિરતિ, આરંભ આદિના આક્રમણે તે અહર્નિશ ચાલુ જ છે, એમાંથી આપણું વિધાન કરી બચાવ કરનારા તે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સ્વરૂપ ઉત્તરસાધક છે સાધુના સમાગમ વિના ઉત્કૃષ્ટ શ્રાવક પણ મિથ્યાત્વ પામે, નંદન મણિયાર સમક્તિયુકત બારવ્રતધારી શ્રાવક હતે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સાધુને સમાગમ બંધ થવાના પરિણામે આખરે તે મિથ્યાત્વમાં ગયો.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૮
પુસ્તક 8-થું
પ્ર. જ્યાં સ્વેચ્છાએ ધર્મ હોય અથવા કુલાચારે ધર્મ હોય ત્યાં નવકાર મંત્ર કેણ આપે અને કેવી રીતે અપાય?
વર્ષ ૫, ૧૦૮ ઉ. બુટ, કોલર, નેકટાઈ વિગેરે યુક્ત ભક્યાલક્ષ્ય અને રાત્રિભેજન કરવામાં જીવનની સફળતાની માન્યતાથી યુક્ત સીગારેટના બેટાઓમાં આનંદની માન્યતા યુક્ત પુરૂષ નવકાર આપે તેની અપેક્ષાએ સર્વસાવધના ત્યાગવાળા મુનિ ભગવંત નવકાર ભણાવે તે અજબ ફેર પડે!
જે વસ્તુનું જ સ્વરૂપ હય, જે સ્થિતિ હોય તે વસ્તુને આદરનારાએ અને શીખવાડનારાઓએ તેટલે ટાઈમતે તેવું જ રહેવું જોઈએ નવકાર શીખનારાઓએ પણ તેટલે ટાઈમ તે આરંભ-પરિગ્રહાદિકને ત્યાગ જ રાખવું જોઈએ, આજ ઉપધાન કહેવાય. નવક્રાર આદિ સૂત્રે ત્યાગી મહાત્માઓ જ ભણાવે છે, જ્યાં સુધી વેચ્છાએ ધમ હિતે ત્યાં સુધી “ઉપધાન વગર નવકાર ગણે તે અનંતે સંસાર રખડે” આ મર્યાદા હતી.
ઐચ્છિક ધર્મ તે લાયક ઉંમરે લેવાનું હોય તે જ જીવનમાં ઉતારી શકાય, તેમ હોવાથી તુરન્ત ઉપધાન કરવામાં સખત તપસ્યા અને ક્રિયા કરવામાં કઈપણ મનુષ્યને અડચણ ન હોય, આ પહેલાં તપશ્ચર્યા કર્યા પછી નવકારને અધિકાર મળd.
પણ કુલાચારે ધર્મ થયે પછી શ્રી કુલમંડન સૂરિજી તથા શ્રી રત્નશેખરસૂરિજી સ્વરચિત ગ્રંથમાં સ્પષ્ટ જણાવે છે કે, કુલાચારને લીધે બાળકને નવકારાદિ શીખવવામાં અનંત સંસાર નથી, પરંતુ લાયક ઉંમર થાય ત્યારે તે તેણે ઉપધાન વહી લેવા જ જોઈએ આજે તે આપણું શાહુકારી ઉપર અપાય છે રોકડ રૂપી ઉપધાન પછી કરી લેવાના.
Page #182
--------------------------------------------------------------------------
________________
- R પૂ. આગમ દ્વારક-આચાર્ય દેવશ્રી જ
વિચિત-ગહન तात्त्विक प्रश्नोत्तराणि
ગ્રંથન ગૂર્જર-અનુવાદ
(ક્રમશ:) વર્ષ ૧૨ પુ. ૪ પૃ. ૨૮ થી ચાલુ (પૂજ્યપાદ બહુશ્રત, સૂરિશેખર પ્રવચનિક-મૂર્ધન્ય, તાત્વિક દેશના સુદક્ષ, ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગમ દ્ધારક આચાર્યદેવશ્રી વિશિષ્ટ ક્ષપશમના બળે આપબળે ભગીરથ પુરુષાર્થ કરી મેળવેલ બહોળા શ્રુતજ્ઞાનના વાસ્સાને તાત્વિક રીતે છણાવટપૂર્વક એગ્ય અધિકારી જીવો સમક્ષ રજુ કરવા સાથે તત્વદષ્ટિવાળા ને ક્ષપશમની મંદતાથી થનારી અનેક શંકાઓના ખુલાસા સમયે સમયે આપી તત્વદષ્ટિના વિકાસમાં અપૂર્વ સહકાર આપતા હતા.
આવા પ્રશ્નોત્તરે “સાગર સમાધાન” (ભા. ૧૦-૨) નામથી પુસ્તકાકારે પ્રકટ થયા છે.
પણ કેટલીક મહત્વની આગમિક ગહન બાબતેના શાસ્ત્રીય ખુલાસા સંસ્કૃત-ભાષામાં “તત્ત્વજ પ્રશ્નોત્તરળિ” રૂપે ૭૦૦૦ લેક પ્રમાણ રચનામાં આપ્યા છે.
“આગમત”ના વાચકોની તત્વદષ્ટિ ખીલવવા આવા વિવિધ પ્રશ્નોત્તરે ક્રમસર અપાઈ રહ્યા છે.
ગત વર્ષના ચેથા પુસ્તક (પા. ૨૩ થી ૨૮)માં ૯૭માં પ્રશ્ન સુધી આવેલ છે.
ત્યારપછીના પ્રશ્નોત્તરે અહીં ગુજરાતી અર્થ સાથે અપાયા છે.
સુજ્ઞ વિવેકી તત્વપ્રેમી વાચકે યોગ્ય રીતે વાંચી-વિચારી નવ-નવીન ગૂઢાર્થભર્યા રહસ્યને સમજી પૂ. આગદ્ધારક આચાર્ય દેવશ્રીની બહુમુખી પ્રતિભાનાં દર્શન કરે.
સ”)
Page #183
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-થું
'प्र. ३८-ननु भगवतामर्हतां नामादयो निक्षेपा भावार्हन्त्यमनुलक्ष्यैव क्रियन्ते तर्हि हिरण्याश्च वध-बन्धताडनादीनां द्रव्याहत्वमाक्रोशादीनां च भावार्हत्वं कथमुच्यते ? રૂત્તિ .
उ. स्तुत्ये एवार्हतेरतृशभावात् , तत एव, 'अहंतस्तोऽन्त्चे' ति भावादाहन्त्यवदर्हतां तथैव निक्षेपाः परं स्तुत्यर्थाभावे अच' विधाय त्बे विहिते जातेऽर्हत्व-शब्दे तन्निक्षेपे हिरण्याद्युदाहृति योग्येति ॥
પ્ર. ૯૮. શ્રી અરિહંત પરમાત્માને નામાદિ નિક્ષેપ ભાવનિક્ષેપાને આશ્રયી કરાય છે. નિર્યુક્તિકાર ભગવંતે એવું કહ્યું છે, તે તેનું અને ઘેડા વગેરેને વધ, બંધન-તાડનાદિ દ્રવ્ય ક્રિયાએને અવશ્યપણું જણાવી તેને પ્રાર્ટમરિહંત તથા આક્રોશ આદિને માત્ર કેવી રીતે ઘટાવ્યું છે?
ઉ. વ્યાકરણના નિયમ પ્રમાણે “સ્તુતિ કરવા લાયક' એ અર્થમાં મર્દૂ ધાતુને અતૃન્ન’ પ્રત્યય થાય અને “અતસ્તોડગ્ન ” સૂત્રથી “મન્ત કે અરિહૃત શબ્દ બને, તે રીતે ચાર નિક્ષેપ સંગત રીતે ઘટે.
' પણ સ્તુતિ કરવા લાયક અર્થન હોય તે મન્ પ્રત્યય લગાડી સ્ત્ર પ્રત્યય કરી અત્વ' શબ્દ બનાવી તેના નિક્ષેપ કરવા થી સેના વગેરેને દ્રશ્ય બદ્ધત્વના ઉદાહરણ તરીકે રજુઆત શાસ્ત્રકારોએ કરી તે સંગત લાગે છે.
प्र. ९९-ननु संवरभेदेषु परिषहाणां जया गण्यन्ते सहनं च क्षुदादीनां निर्जरार्थ તે તથમિતિ .
उ. अप्रासुकानेषणीयाद्यग्रहणरुपत्वादाश्रवरोधात् संवर त्वं क्षुदादिसहनात् तु निर्जरेति सुधीभिरुह्यम् । यो यस्तपोंऽशः स निर्जरारुपः स्यादेव, ‘संवरफलं तपो बलमिति' 'तपसा निर्जरे' ति च वाचक-बचसी ॥
પ્ર. ૯ પરિષહના જયને સંવના ભેદ તરીકે ગણેલ છે. તે પછી સુધા આદિનું સહન નિર્જરા માટે કેમ કહેવાય છે?
Page #184
--------------------------------------------------------------------------
________________
આગામત
- ઉ. સુધા આદિ પરિષહના સહન કરવામાં અમાસુક-સચિત્ત કે અનેકણીયાદિ અકથ્ય પદાર્થોના ત્યાગ કરવા રૂપે આશ્રવને રોધ રહેલ છે, માટે પરિવહને સંવરમાં ગણ્યા છે, તેમ છતાં ક્ષુધા વગેરેને સહન કરવારૂપે ઉદયમાં આવેલ અસાતા વેદનીય અદિકર્મોની સમભાવે નિર્જરા પણ ગણી શકાય, આ પ્રમાણે બુદ્ધિમાન પુરુષોએ વિચારવું.
જે જે તપને ભેદ છે, તે નિર્જ રારૂપ કહેવાય જ ! “સંવરનું ફળ તપનું બળ છે” અને “તપથી નિર્જરા થાય છે” આ પ્રમાણે પૂ. દશ પૂર્વધર વાચક પ્રવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજનાં વચને આ વાતના સમર્થનમાં વિચારવાં.
प्र. १००-ननु चतुर्विधाऽपि बुद्धिः किमित्यभिप्राय इत्युच्यते, येनाभिप्रायसिद्धे चतुर्विधा बुद्धिः सोदाहरणामिधीयते इति ।
उ. तस्या अश्रुतनिश्नितत्वादभिप्रायमात्ररुपता, यतः किञ्चाभिप्रायचातुर्विध्यादेव बुद्धेश्वातुर्विध्यमिति कथ्यतेऽभिप्रायशब्देन सा ॥
પ્ર. ૧૦૦ ચાર પ્રકારની બુદ્ધિને ‘મિકાય કેમ કહેવાય છે? કેમકે સિદ્ધ પદના નિક્ષેપામાં ચાર પ્રકારની બુદ્ધિ ઉદાહરણ સાથે જણાવાય છે.
ઉ. આ પ્રકારની બુદ્ધિ અશ્રુતનિશ્રિત–શાસ્ત્રના અભ્યાસાદિથી ઉપજેલ ન હોઈ ચારે બુદ્ધિને અભિપ્રાય રૂપે ગણેલ છે.
વળી અભિપ્રાય-માનસિક વિશિષ્ટ વિચાર રૂપે બુદ્ધિના ચાર ભેદ સંગત રીતે ઘટે છે તેથી અમિજાજ’ શબ્દથી ચાર બુદ્ધિને કહેલ છે.
प्र. १०१-ननु पारिणामिक्याः बुद्धेवयःपरिपाकजन्यत्वमुच्यते, श्रीवास्वाम्यादयश्च तत्रोंदाहियमाणा न तद्वन्त इति कथमिति ।
उ. परिणामशब्देन तत्र वयसो मनसश्च परिपाको ग्राह्य इति सुस्थिता ॥
પ્ર. ૧૦૧ પરિણામિક બુદ્ધિ વયના પરિપાકથી થાય છે. એમ કહેવાય છે તેમાં ઉદાહરણ તરીકે શ્રી વર્ઝામિની . આદિનાં
Page #185
--------------------------------------------------------------------------
________________
પુસ્તક -થું
૨૩
નામ અપાય છે તે વઝાનીની મ. તે નાની વયના હતા, વયનો પરિપાક તે તેમને ન હતેતે તેમને શી રીતે પરિણામિકી બુદ્ધિ ઘટે?
ઉ. પરિણામ શબ્દથી વયના પરિપાકની જેમ મનને પણ પરિપાક જાણ, તેથી શ્રી વાસ્વામિજી મ. ને મનના પરિપાકરૂપે પારિણમિકી બુદ્ધિ જાણવી.
प्र. १०२-ननु बद्धस्य श्लेषितस्य वाऽष्टविधकर्मणो ध्माते दीर्घकालं रजश्चेति विशेषणे किमर्थमिति ।
उ. अत्र रजः कर्मेति कथनेन वर्तमानकालीन कर्म गृह्यते, न च कदाचनापि वध्यमानस्य कर्मणः क्षय इति तद्बन्धाभावचरीमयोगिदशां ध्वनयन् सयोगिकेवलिदशोद्भवामेकसामयिकस्थितिं धारयित्वा क्षपकश्रेण्यादिक्रमं ज्ञापयति प्राक्ततोऽवश्यमष्टविधमतीतकालीनं कर्मेति ॥
પ્ર. ૧૦૨ સિદ્ધ પદની વ્યાખ્યામાં સિત-એટલે બાધેલું કે ચાટેલું જે કર્મ તેને માતમ બાળી નાખ્યું જેણે તે સિદ્ધ ! આ વ્યાખ્યામાં નિર્યુક્તિકારે બાંધેલા કે ચેટેલા કર્મના વિશેષણ તરીકે દીર્ધકાલિક અને રજ એવાં બે વિશેષ મૂકયાં છે તે ક્યા આશયથી છે?
ઉ. એકલા રનઃ શબ્દથી વર્તમાનકાળે બંધાતું કમ લેવાય છે.
વળી બંધાતા કર્મને કયારેય પણ ક્ષય ન થાય તેથી બંધાભાવવાળી અગી અવસ્થાને સૂચન કરતાં ગ્રંથકાર સગી-કેવલી (૧૩ મા ગુણ) દશામાં એક સમયનું માત્ર કર્મ બંધાય છે, એમ ધારી ક્ષપકશ્રેણ્યાદિ ક્રમે જે ઘણું ઘણું કર્મોની નિર્જરા થાય છે. તેનું સૂચન સિદ્ધપદમાં કરવા દીર્ઘકાલીન રજ એ પદ મૂકયું છે.
એટલે કે ક્ષપકશ્રેણિ વખતે ભૂતકાળના બાંધેલા ઘણાં કર્મોની નિર્જરા જેમણે કરી છે તેવા સિદ્ધ ભગવંત! એ અર્થ સમજ.
(ક્રમશઃ)
Page #186
--------------------------------------------------------------------------
________________
હાર્દિક ક્ષમાપના
પૂ. આગમ સમ્રાટ, આગમ તિર્ધર, ધ્યાનસ્થ સ્વ. પૂ. આગમ દ્ધારક આચાર્યદેવશ્રીએ છણાવટપૂર્વક સમજાવેલ તાત્વિક આગેમિક-પદાર્થોને રસાસ્વાદ ચતુર્વિધ શ્રીસંઘને મળી રહે તે શુભાશયથી પૂ આગમાદ્ધારક આચાર્ચદેવશ્રીના પટ્ટધર વાત્સલ્યસિંધુ પૂ. સ્વ. ગચ્છાધિપતિ આ. શ્રી મણિયસાગર સૂરિવર્યશ્રીના મંગળ આશીર્વાદબળે પૂ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મ. ગણિવરની ધગશભરી પ્રેરણાથી વિ. સં. ૨૦૨૨ ના માહ સુદ ૫ થી આ “આગમત” શરૂ થયેલ. આના સંપાદનમાં યથાશક્ય તકેદારી રાખી
પૂ. આગમ દ્ધારક આચાર્યદેવના આશયથી વિરુદ્ધતા ન હે આવે તેને ભરપૂર ખ્યાલ રાખવા છતાં છઘસ્થતાવશ 8 કઈ ક્ષતિ થઈ હોય તે અંગે તેમજ જિનશાસનની મર્યાદા
વિરુદ્ધ પંચાંગી આગમે કે જનકલ્પ વિરુદ્ધ કંઈ આ સંપાદનમાં થયું હોય તે સકળ સંઘ સમક્ષ ત્રિવિધે ત્રિવિધ મિચ્છીને સુઈ દઉં છું.
જન ઉપાશ્રય ખજુરી પિળ, ઉંઝા (ઉ.ગુ.) ૨૦૩૪ આસો સુદ ૮ સેમવાર
નિવેદક અલયસાગર
Page #187
--------------------------------------------------------------------------
________________
900000000000000000000
UF નમ્ર વિજ્ઞપ્તિ DF
આ પ્રકાશન ચતુર્વિધ શ્રી સંઘના હિતાર્થે તાત્વિક-દષ્ટિના લક્ષ્યથી કરવામાં આવ્યું છે. જે પુણ્યાત્માને સંજોગવશ આની ઉપયે ગિતા ન જણાય તો આગમિક-વસ્તુથી ભરપુર આ પ્રકાશનની આશાતનાથી બચવા માટે યોગ્ય અધિકારી સાધુ-સાધ્વી કે વિવેકી ગૃહસ્થને અથવા યોગ્ય જિનાલય, ઉપાશ્રય. જ્ઞાનમંદિર કે પુસ્તક ને આ પ્રકાશન ભેટ આપી સુરક્ષિતપણે જળવાઈ રહે તે જ કરે.
કોઈ સંજોગોમાં આ પુસ્તક કચરાપટ્ટી કે રદી તરીકે પડી રહી અવહેલના ન પામે તેનું પુરતું ધ્યાન રાખવા નમ્ર વિજ્ઞપ્તિ છે.
આનું પ્રકાશન દર વર્ષની આ સુદ પૂર્ણિમાએ થાય છે. ચતુર્વિધ શ્રીસંઘના હિતાર્થે આનું પ્રકાશન પૂ. સાધુ, સાદવજી, જ્ઞાનભંડારો તથા તત્ત્વરૂચિ ગૃહસ્થ આદિને
વિના મેકલાય છે. ધર્મ પ્રેમીઓને સ્થાઈ કેશમાં ૧૦૧ લખાવી
થી ગ્રાહક થવા ભલામણ છે.
આર્થિક લાભ લેવાનું સરનામું પ્રાપ્તિસ્થાન : શ્રી આગમ ગ્રંથમાળા “આગમ ત” કાર્યાલય રમણલાલ જેચંદભાઈ શાહ માસ્તર હરગોવનભાઈ કાપડ બજાર,
C/o મીઠાભાઈ ગુલાબચંદ જૈન Po. કપડવંજ (જ. ખેડા) ઉપાશ્રય દલાલવાડા કપડવંજ
Page #188
--------------------------------------------------------------------------
________________ ને એર એO 2 સાગરનાતી 0 સમ્યકત્વ એટલે જિનશાસનની ઊંડાણથી ઓળખાણ. તે થયા પછી ચક્રવતીના કે અનુત્તર વિમાનના પૌત્રલિક સુખો હલાહલ ઝેરથી વધુ ભયંકર લાગે જ. 0 વિરતિ એટલે જ્ઞાનની મલાઇ. એટલે કે શબ્દજ્ઞાનથી થતા અર્થ –જ્ઞાન પછી જો રહસ્યની ભૂમિકાને પ્રાપ્ત કરવાનો સત પુરષાર્થ શરૂ થાય તો તાત્ત્વિક–દૃષ્ટિના વિકાસને કારણે આત્મવિકાસને અટકાવનાર આશ્રવદ્રાની અટકાયત થઇ જ જાય ! તેથી જ જ્ઞાની શરું વિત: કહ્યું છે. . 0 સંસાર એટલે વિષય–કષાયની વાસનાઓને પ્રસરવાની જગ્યા. વિવેકપૂર્વક સમજણ પૂર્વક વૈરાગ્યના બળે વિષયો અને કષાયોનો નિગ્રહ કરવાનો પ્રયત્ન થાય એટલે સંસારને છેદ ઉડયો જાણવો. 0 શ્રી વીતરાગની વાણી સાંભળવાના પરિણામે અંતરમાં વિવેક જાગે તે હેય-ઉપાદેયની રપષ્ટ વહેચણી થવા માંડે. ' પરિણામે આશ્રવ ત્યાગ અને સંવરનો સ્વીકાર પણે સહજતાથી થવા પામે. 0 સદ્ગુરુના ચરણે શાસ્ત્રજ્ઞાનની પ્રાપ્તિ કરવા વિનયપૂર્વક નિષ્ઠા સાથે જાતને સપી કે આપણી ઉપરનું આવરણ પાણીમાં ઓગળતા મીઠાની જેમ ઓગળી જઈ સમ્યકજ્ઞાનને ઝળહળાટ ભર્યો પ્રકાશ જીવનમાં પથરાવા માંડે-એમાં સંશય નથી. ! 6 ઉત્તર ઊંચTTમમાં કડુ ઉનાળા મવન તજ રે I આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ-૩૮૦૦૦૧