SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જુ નહિં હોવા છતાં રૂઢિથી ગણાય છે. પરંતુ જો રિëતાળમાં કહેલું બહુવચન માત્ર બહુમાનની રુઢિને અંગે નથી, પરંતુ સર્વકાળના સર્વ અરિહંતે લેવાને માટે છે. કેમકે શાસ્ત્રમાં અરિહંત મહારાજ અંગે બહુમાન છતાં પણ રૂઢિથી બહુવચન લેવા છતાં પણ નમોહ્યુ જે સમસ્ત મજાવો મહાવીરક્સ તથા સમળે મહાવીરે તેમજ કલ્પસૂત્રમાં પણ સકલ-કાલના અરિહંતેને માટે મોધુ i મદિંતાન કહેવામાં આવ્યું છે, અને એક ભગવાન મહાવીર મહારાજરૂપી વર્તમાન અરિહંતને અંગે સફર વિગેરે કહીને આખા મધુ ન એકવચનથી સૂચના કરેલી છે. એટલે સ્પષ્ટ થયું કે અરિહંત મહારાજ તરફ બહુમાન છતાં પણ વ્યક્તિને અંગે એક વચનને પ્રયોગ શાસ્ત્રોમાં સ્થાને સ્થાને વાપર્યો છે. છતાં અહિં જે જ અરિહંતા એ પદથી આરાધન જણાવ્યું છે તે સર્વકાળના સર્વ અરિહંતેના નમસ્કારને માટે છે અને તેવી રીતે પદ બેલીને આરાધના કરી માનવાનું અગર નમસ્કારથી ફલ પ્રાપ્ત થવાનું તેઓ માની શકે કે જેઓ નામનિક્ષેપાને માનતા હોય, on ગરિહંતામાં સ્થાપના જેવી રીતે જો અરિહંતા જનારને નામનિક્ષેપાની અગર નામ-અરિહંતની ઉત્તમતા માનવીજ પડે અને ધારવી પડે, તેવી રીતે ળો અરિહૃતને બેલવાવાળે જે બાલ્યાદિ અવસ્થામાં ન હોય તે જરૂર અરિહંત મહારાજની આકૃતિને મગજમાં લાવીને સરિતા બેલી શકે, યાદ રાખવું કે જગતમાં વાચકના ઉચ્ચારની સાથે જેમ વાચ્યની પ્રતીતિ થાય છે અથવા વાચ્ચને દેખવાની સાથે તેનું વાચકપદ જરૂર યાદ આવે છે. તેવી રીતે વાચ્ય એવા પદને ઉચ્ચાર કરવાની સાથે વાટ્યના આકારના અનુભવવાળાઓને તે વાચ્યના આકારનું સ્વરૂપ ધ્યાનમાં આવ્યા વિના રહેતું નથી. અગ્નિના
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy