SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૨- અવસ્થાઓના કમથી જાણવા ગ્યપણું હોવાથી દરેક અવસ્થામાં માટી પિંડ તે છે જ. એ પ્રમાણે ના, મસ્તિ ઉત્પન્ન થાય છે. વિગેરે આકારે વડે દ્રવ્ય ભવન વૃત્તિ અર્થાત્ થવાવાળા છે. કેટલાક આચાર્યો ટ્રાળિ નીવાશ્વ એ પૂર્વોક્ત સૂત્રમાં યોગ વિભાગ કરીને દાળ, નીવાશ્વ એમ બે સૂત્ર બનાવે છે. પરંતુ એ અગ્ય છે. કારણ કે યુગવિભાગ કરીને તમે જીવમાં અસ્તિપણું અને દ્રવ્યપણું પ્રતિપાદન કરવા ઈચ્છતા હે તે સૂત્રમાં ગ્રહણ કરેલ = શબ્દના સામર્થ્યની તે બને ધર્મો આવી જાય છે, તે પછી નિષ્કારણ ગ વિભાગ કરવામાં શું કારણ? અર્થાત્ પ્રયજન નથી. હવે ભાગ્યના અનુસાર વ્યાખ્યા કરે છે.' भाष्यम्-एते धर्मादयश्चत्वारो जीवाश्च पंच द्रव्याणि च भवन्ति इति । उक्त च हि 'मति-श्रुतयो निबंधः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु “ सर्वद्रव्य-पर्यायेषु केवलस्य" अ १. सू. २७-३० ભાષ્યને અર્થ–એ પૂર્વ કહેલા ધર્માસ્તિકાય વિગેરે ચાર અને (પાંચમા) છે એ પાંચે દ્રવ્ય અને શખથી અસ્તિકાય છે ( યા સંસા, સા વતી કે), જે જે સંજ્ઞાઓ હેય તે સફળ હેય છે. તે અહિં દ્રવ્ય સંજ્ઞાનું ફળ શું? તે પ્રથમ અધ્યાયમાં જે કહ્યું છે કે અસવ (સર્વ નહિં) પર્યાયવાળા દ્રવ્ય એ મતિ અને શ્રતને વિષય છે. અને કેવળજ્ઞાન સર્વપર્યાયવાળા સર્વ દ્રવ્યના વિષયવાળું છે, એમાં આવતે જે દ્રવ્ય શબ્દ તે જણાવવા માટે દ્રવ્યસંજ્ઞા કરેલી છે. ટીકાને અર્થ.... વધારા પુત્ર એ પ્રથમ સૂત્રમાં કહેલા ધર્માસ્તિકાય અધર્મા, આકાશાપુદ્ગલા. એ ચાર તેમ જ જીવે અસ્તિકાય અને દ્રવ્ય કહેવાય છે. * અહીં શંકા થાય કે-જીવમાં અસ્તિપણને સંબંધ કયાંથી આવ્યું? કારણ કે ચા નીવાશ એ સૂત્રમાં જેને માટે પ્રખ્યત્વનું જ ફક્ત વિધાન છે.
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy