________________
મહામેરુના ભાર ઉપાડવાની શક્તિ નહિં છતાં ભક્તિ-બળે શરૂ કર્યું હતું.
દેવ-ગુરુની અચિંત્ય કૃપાથી આજે તેનું તેરમું વાર્ષિક પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે.
આગમિક ગહનતમ તાત્વિક પદાર્થોને ખૂબ સરળ શૈલીમાં છણાવટ પૂર્વક સમજાવનાર આ આગમળેત ચતુવિધ શ્રી સંઘને તવદષ્ટિ કેળવવામાં ખૂબ જ ઉપયેગી બનશે. એવી મારી ઊંડી શ્રદ્ધા છે.
આવા મહાતાત્વિક અર્થ–ગંભીર મહાગ્રંથન સંપાદનનું સૌભાગ્ય આ સેવકને પાત્રતા નહીં છતાં પરમકરુણાલુ પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની મંગલદષ્ટિ અને અસીમ વરદ આશિષ એળે સાંપડયું છે.
યથાશક્તિ, યથામતિ ખૂબ જ સાવધાની રાખી સવ–પરહિતની દષ્ટિએ આ મહાગ્રંથનું સંપાદન સફળ રૂપે થવા પામ્યું છે, તે બદલ સ્વ. પૂ. આગમ-જ્યોતિર્ધર મહાપુરુષની મંગળ કૃપાને પરમશ્રેષ્ઠ હેતુ રૂપે અનુભવથી માની પૂ. આગમેદ્ધારકશ્રીના ચરણે ભાવભરી વંદના પાઠવું છું.
વર્તમાન કાળે શ્રમણ-સંઘમાં ગડશિક્ષાની વિકૃતિ તથા આસેવન-શિક્ષાની મંદતાને લઈને તાત્વિક અભ્યાસી કે આમિક પદાર્થોના અભ્યાસી કે વિચારની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી જણાય છે.
આજના દીક્ષિત થનારા શક્તિસંપન્ન પૂ. સાધુ-સાધ્વીઓ મોટે ભાગે પરકલ્યાણ અને શાસન-પ્રભાવનાના ક્ષણિક વ્યામોહમાં ભૌતિકવાદી ખેંચાણથી ક્ષણજીવી–લાની પાછળ શક્તિને અપવ્યય કરી રહ્યાનું જોવા મળે છે.
તેઓના વડીલે આગમાભ્યાસ કે સંયમી-જીવનના પાયા