SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વર્ધમાન સ્વામિને નમઃ આગમળ્યોત વીર વિ. સં. રોજે દિ તિરે વર્ષ ૧૩ ૨૫૦૪૪ તીર્થકરો લોકોત્તર કેમ? એક છે શ્રી પાર્શ્વનાથ-પ્રભુની ઇ પુસ્તક વિ. સં. મહત્તા કેમ? ૨૦૩૪ શ્રી જૈનદર્શન અને ભગવાન પાર્શ્વનાથ જૈનદર્શનમાં ભગવાન જિનેશ્વરપણું એટલે પરમેશ્વરપણું મેળવવાનું કાર્ય એક ભવથી પુરૂં થતું જ નથી.' ગુરૂપણું, શ્રાવકપણું (સમકિતીપણું અને દેશવિરતિપણું) સાધુપણું-ઉપાધ્યાયપણું–આચાર્યપણું યાવત્ કેવલીપણું એકભવથી આદ્યન્તવાળું થઈ શકે છે, પરંતુ જિનેશ્વરપણું એકભવથી આઘન્તપણે થઈ શકતું નથી. જિનેશ્વરપણું મેળવનારને સામાન્ય રીતે અન્ય કેટકેટ સાગરેપમથી જિનેશ્વરપણાની સાધના કરવી પડે છે, એટલે અન્ત કેટાકોટિ–સાગરેપમ કાલ સુધીમાં મિથ્યાત્વદશાની પ્રાપ્ત થાય તે અસંભવિત નથી. કેમકે સમ્યકત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ સંસારની અપેક્ષાએ છાસઠ
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy