________________
900000000000000000000
UF નમ્ર વિજ્ઞપ્તિ DF
આ પ્રકાશન ચતુર્વિધ શ્રી સંઘના હિતાર્થે તાત્વિક-દષ્ટિના લક્ષ્યથી કરવામાં આવ્યું છે. જે પુણ્યાત્માને સંજોગવશ આની ઉપયે ગિતા ન જણાય તો આગમિક-વસ્તુથી ભરપુર આ પ્રકાશનની આશાતનાથી બચવા માટે યોગ્ય અધિકારી સાધુ-સાધ્વી કે વિવેકી ગૃહસ્થને અથવા યોગ્ય જિનાલય, ઉપાશ્રય. જ્ઞાનમંદિર કે પુસ્તક ને આ પ્રકાશન ભેટ આપી સુરક્ષિતપણે જળવાઈ રહે તે જ કરે.
કોઈ સંજોગોમાં આ પુસ્તક કચરાપટ્ટી કે રદી તરીકે પડી રહી અવહેલના ન પામે તેનું પુરતું ધ્યાન રાખવા નમ્ર વિજ્ઞપ્તિ છે.
આનું પ્રકાશન દર વર્ષની આ સુદ પૂર્ણિમાએ થાય છે. ચતુર્વિધ શ્રીસંઘના હિતાર્થે આનું પ્રકાશન પૂ. સાધુ, સાદવજી, જ્ઞાનભંડારો તથા તત્ત્વરૂચિ ગૃહસ્થ આદિને
વિના મેકલાય છે. ધર્મ પ્રેમીઓને સ્થાઈ કેશમાં ૧૦૧ લખાવી
થી ગ્રાહક થવા ભલામણ છે.
આર્થિક લાભ લેવાનું સરનામું પ્રાપ્તિસ્થાન : શ્રી આગમ ગ્રંથમાળા “આગમ ત” કાર્યાલય રમણલાલ જેચંદભાઈ શાહ માસ્તર હરગોવનભાઈ કાપડ બજાર,
C/o મીઠાભાઈ ગુલાબચંદ જૈન Po. કપડવંજ (જ. ખેડા) ઉપાશ્રય દલાલવાડા કપડવંજ