Page #1
--------------------------------------------------------------------------
________________
નમો અરિહંતાણે
નમો સિદ્ધાણં, નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વ સાહૂણં
એસો પંચ નમુકકારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ
Page #2
--------------------------------------------------------------------------
________________
જિનાગમ પ્રકાશન યોજના
પ. પૂ. આચાર્યશ્રી ઘાંસીલાલજી મહારાજ સાહેબ કૃત વ્યાખ્યા સહિત
DVD No. 1 (Full Edition)
ઃઃ યોજનાના આયોજક :: શ્રી ચંદ્ર પી. દોશી - પીએચ.ડી. website : www.jainagam.com
Page #3
--------------------------------------------------------------------------
________________
QI JIVABL
SUTRA
PART : 01
શ્રી જીવાભિગમ સૂત્ર : ભાગ- ૦૧
Page #4
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય માટે ખાસ સૂચના
આ સૂત્રના મૂલપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પ્રથમ પ્રહરે તથા ચોથા પ્રહરે કરાય
છે.
(૨) પ્રાત:ઉષાકાળ, સન્યાકાળ, મધ્યાહ્ન, અને મધ્યરાત્રિમાં બે-બે ઘડી (૪૮ મિનિટ) વંચાય
નહીં, સૂર્યોદયથી પહેલાં ૨૪ મિનિટ અને સૂર્યોદયથી પછી ૨૪ મિનિટ એમ બે ઘડી સર્વત્ર સમજવું. માસિક ધર્મવાળાં સ્ત્રીથી વંચાય નહીં તેમજ તેની સામે પણ વંચાય નહીં. જ્યાં આ સ્ત્રીઓ
ન હોય તે ઓરડામાં બેસીને વાંચી શકાય. (૪) નીચે લખેલા ૩૨ અસ્વાધ્યાય પ્રસંગે વંચાય નહીં. (૧) આકાશ સંબંધી ૧૦ અસ્વાધ્યાય કાલ. (૧) ઉલ્કાપાત–મોટા તારા ખરે ત્યારે ૧ પ્રહર (ત્રણ કલાક સ્વાધ્યાય ન
થાય.) (૨) દિગ્દાહ–કોઈ દિશામાં અતિશય લાલવર્ણ હોય અથવા કોઈ દિશામાં
મોટી આગ લગી હોય તો સ્વાધ્યાય ન થાય. ગર્જારવ –વાદળાંનો ભયંકર ગર્જારવ સંભળાય. ગાજવીજ ઘણી જણાય તો ૨ પ્રહર (છ કલાક) સ્વાધ્યાય ન થાય. નિર્ધાત–આકાશમાં કોઈ વ્યંતરાદિ દેવકૃત ઘોરગર્જના થઈ હોય, અથવા વાદળો સાથે વીજળીના કડાકા બોલે ત્યારે આઠ પ્રહર સુધી સ્વાધ્યાય ના
થાય. (૫) વિદ્યુત—વિજળી ચમકવા પર એક પ્રહર સ્વાધ્યાય ન થા. (૬) ચૂપક–શુક્લપક્ષની એકમ, બીજ અને ત્રીજના દિવસે સંધ્યાની પ્રભા
અને ચંદ્રપ્રભા મળે તો તેને ચૂપક કહેવાય. આ પ્રમાણે ચૂપક હોય ત્યારે
રાત્રિમાં પ્રથમ ૧ પ્રહર સ્વાધ્યાય ન કરવો. (૭) યક્ષાદીત-કોઈ દિશામાં વીજળી ચમકવા જેવો જે પ્રકાશ થાય તેને
યક્ષાદીપ્ત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૮) ઘુમિક કૃષ્ણ-કારતકથી મહા માસ સુધી ધૂમાડાના રંગની જે સૂક્ષ્મ જલ
જેવી ધૂમ્મસ પડે છે તેને ધૂમિકાકૃષ્ણ કહેવાય છે. તેવી ધૂમ્મસ હોય ત્યારે
સ્વાધ્યાય ન કરવો. (૯) મહિકાશ્વેત–શીતકાળમાં શ્વેતવર્ણવાળી સૂક્ષ્મ જલરૂપી જે ધુમ્મસ પડે છે.
તે મહિકાશ્વેત છે ત્યારે સ્વાધ્યાય ન કરવો. (૧૦) રજઉદ્દઘાત–ચારે દિશામાં પવનથી બહુ ધૂળ ઉડે. અને સૂર્ય ઢંકાઈ જાય.
તે રજઉદ્દાત કહેવાય. ત્યારે સ્વાધ્યાય ન કરવો.
Page #5
--------------------------------------------------------------------------
________________
(૨) ઔદારિક શરીર સંબંધી ૧૦ અસ્વાધ્યાય (૧૧-૧૨-૧૩) હાડકાં-માંસ અને રૂધિર આ ત્રણ વસ્તુ અગ્નિથી સર્વથા બળી ન
જાય, પાણીથી ધોવાઈ ન જાય અને સામે દેખાય તો ત્યારે સ્વાધ્યાય ન
કરવો. ફૂટેલું ઇંડુ હોય તો અસ્વાધ્યાય. (૧૪) મળ-મૂત્ર—સામે દેખાય, તેની દુર્ગધ આવે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૫) સ્મશાન—આ ભૂમિની ચારે બાજુ ૧૦૦/૧૦૦ હાથ અસ્વાધ્યાય. (૧૬) ચંદ્રગ્રહણ–જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૮ મુહૂર્ત અને
ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૭) સૂર્યગ્રહણ—જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે જઘન્યથી ૧૨ મુહૂર્ત અને
ઉત્કૃષ્ટથી ૧૬ મુહૂર્ત અસ્વાધ્યાય જાણવો. (૧૮) રાજવ્યગ્રત–નજીકની ભૂમિમાં રાજાઓની પરસ્પર લડાઈ થતી હોય
ત્યારે, તથા લડાઈ શાન્ત થયા પછી ૧ દિવસ-રાત સુધી સ્વાધ્યાય ન
કરવો. (૧૯) પતન–કોઈ મોટા રાજાનું અથવા રાષ્ટ્રપુરુષનું મૃત્યુ થાય તો તેનો
અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવો નહીં તથા નવાની
નિમણુંક ન થાય ત્યાં સુધી ઊંચા અવાજે સ્વાધ્યાય ન કરવો. (૨૦) ઔદારિક શરીર–ઉપાશ્રયની અંદર અથવા ૧૦૦-૧૦૦ હાથ સુધી
ભૂમિ ઉપર બહાર પંચેન્દ્રિયજીવનું મૃતશરીર પડ્યું હોય તો તે નિર્જીવ
શરીર હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન કરવો. (૨૧થી ૨૮) ચાર મહોત્સવ અને ચાર પ્રતિપદા–આષાઢ પૂર્ણિમા,
(ભૂતમહોત્સવ), આસો પૂર્ણિમા (ઇન્દ્ર મહોત્સવ), કાર્તિક પૂર્ણિમા (સ્કંધ મહોત્સવ), ચૈત્રી પૂર્ણિમા (યક્ષમહોત્સવ, આ ચાર મહોત્સવની પૂર્ણિમાઓ તથા તે ચાર પછીની કૃષ્ણપક્ષની ચાર પ્રતિપદા (એકમ) એમ
આઠ દિવસ સ્વાધ્યાય ન કરવો. (૨૯થી ૩૦) પ્રાતઃકાલે અને સભ્યાકાળે દિશાઓ લાલકલરની રહે ત્યાં સુધી
અર્થાત સૂર્યોદય અને સૂર્યાસ્તની પૂર્વે અને પછી એક-એક ઘડી સ્વાધ્યાય
ન કરવો. (૩૧થી ૩૨) મધ્ય દિવસ અને મધ્ય રાત્રિએ આગળ-પાછળ એક-એક ઘડી એમ
બે ઘડી સ્વાધ્યાય ન કરવો.
ઉપરોક્ત અસ્વાધ્યાય માટેના નિયમો મૂલપાઠના અસ્વાધ્યાય માટે છે. ગુજરાતી આદિ ભાષાંતર માટે આ નિયમો નથી. વિનય એ જ ધર્મનું મૂલ છે. તેથી આવા આવા વિકટ પ્રસંગોમાં ગુરુની અથવા વડીલની ઇચ્છાને આજ્ઞાને જ વધારે અનુસરવાનો ભાવ રાખવો.
Page #6
--------------------------------------------------------------------------
________________
(१)
(२)
(३)
(8)
स्वाध्याय के
प्रमुख
नियम
इस सूत्र के मूल पाठ का स्वाध्याय दिन और रात्री के प्रथम प्रहर तथा चौथे प्रहर में किया जाता है
I
प्रातः ऊषा-काल, सन्ध्याकाल, मध्याह्न और मध्य रात्री में दो-दो घडी ( ४८ मिनिट) स्वाध्याय नहीं करना चाहिए, सूर्योदय से पहले २४ मिनिट और सूर्योदय के बाद २४ मिनिट, इस प्रकार दो घड़ी सभी जगह समझना चाहिए ।
मासिक धर्मवाली स्त्रियों को स्वाध्याय नहीं करना चाहिए, इसी प्रकार उनके सामने बैठकर भी स्वाध्याय नहीं करना चाहिए, जहाँ ये स्त्रियाँ न हों उस स्थान या कक्ष में बैठकर स्वाध्याय किया जा सकता है ।
नीचे लिखे हुए ३२ अस्वाध्याय - प्रसंगो में वाँचना नहीं चाहिए—
(१)
आकाश सम्बन्धी १० अस्वाध्यायकाल
(१)
(२)
(३)
(8)
(५)
(६)
(७)
(८)
उल्कापात—बड़ा तारा टूटे उस समय १ प्रहर (तीन घण्टे) तक स्वाध्याय नहीं करना चाहिए ।
दिग्दाह — किसी दिशा में अधिक लाल रंग हो अथवा किसी दिशा में आग लगी हो तो स्वाध्याय नहीं करना चाहिए ।
गर्जारव—बादलों की भयंकर गडगडाहट की आवाज सुनाई देती हो, बिजली अधिक होती हो तो २ प्रहर (छ घण्टे ) तक स्वाध्याय नहीं करना चाहिए ।
निर्घात – आकाश में कोई व्यन्तरादि देवकृत घोर गर्जना हुई हो अथवा बादलों के साथ बिजली के कडाके की आवाज हो तब आठ प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए ।
विद्युत - बिजली चमकने पर एक प्रहर तक स्वाध्याय नहीं करना चाहिए
I
यूपक — शुक्ल पक्ष की प्रथमा, द्वितीया और तृतीया के दिनो में सन्ध्या की प्रभा और चन्द्रप्रभा का मिलान हो तो उसे यूपक कहा जाता है। इस प्रकार यूपक हो उस समय रात्री में प्रथमा १ प्रहर स्वाध्याय नहीं करना चाहिए
I
यक्षादीप्त— यदि किसी दिशा में बिजली चमकने जैसा प्रकाश हो तो उसे यक्षादीप्त कहते हैं, उस समय स्वाध्याय नहीं करना चाहिए ।
धूमिका कृष्ण - कार्तिक से माघ मास तक घूँए के रंग की तरह सूक्ष्म जल के जैसी धूमस (कोहरा) पड़ता है उसे धूमिका कृष्ण कहा जाता है इस प्रकार की धूमस हो उस समय स्वाध्याय नहीं करना चाहिए ।
Page #7
--------------------------------------------------------------------------
________________
(९) महिकाश्वेत-शीतकाल में श्वेत वर्णवाली सूक्ष्म जलरूपी जो धूमस पड़ती
है वह महिकाश्वेत कहलाती है, उस समय स्वाध्याय नहीं करना चाहिए । (१०) रजोद्घात–चारों दिशाओं में तेज हवा के साथ बहुत धूल उडती हो और
सूर्य ढंक गया हो तो रजोद्घात कहलाता है, उस समय स्वाध्याय नहीं करना चाहिए।
(२)
ऐतिहासिक शरीर सम्बन्धी १० अस्वाध्याय— (११,१२,१३) हाड-मांस और रुधिर ये तीन वस्तुएँ जब-तक अग्नि से सर्वथा जल
न जाएँ, पानी से धुल न जाएँ और यदि सामने दिखाई दें तो स्वाध्याय नहीं
करना चाहिए । फूटा हुआ अण्डा भी हो तो भी अस्वाध्याय होता है। (१४) मल-मूत्र—सामने दिखाई हेता हो, उसकी दुर्गन्ध आती हो तब-तक
अस्वाध्याय होता है। श्मशान—इस भूमि के चारों तरफ १००-१०० हाथ तक अस्वाध्याय होता
(१६) चन्द्रग्रहण-जब चन्द्रग्रहण होता है तब जघन्य से ८ मुहूर्त और उत्कृष्ट से
१२ मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१७) सूर्यग्रहण-जब सूर्यग्रहण हो तब जघन्य से १२ मुहूर्त और उत्कृष्ट से १६
मुहूर्त तक अस्वाध्याय समझना चाहिए । (१८) राजव्युद्गत-नजदीक की भूमि पर राजाओं की परस्पर लड़ाई चलती हो,
उस समय तथा लड़ाई शान्त होने के बाद एक दिन-रात तक स्वाध्याय नहीं करना चाहिए। पतन-कोई बड़े राजा का अथवा राष्ट्रपुरुष का देहान्त हुआ हो तो अग्निसंस्कार न हो तब तक स्वाध्याय नहीं करना चाहिए तथा उसके स्थान पर जब तक दूसरे व्यक्ति की नई नियुक्ति न हो तब तक ऊंची आवाज
में स्वाध्याय नहीं करना चाहिए । (२०) औदारिक शरीर-उपाश्रय के अन्दर अथवा १००-१०० हाथ तक भूमि
पर उपाश्रय के बाहर भी पञ्चेन्द्रिय जीव का मृत शरीर पड़ा हो तो जब तक
वह निर्जीव शरी वहाँ पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिए । (२१ से २८) चार महोत्सव और चार प्रतिपदा-आषाढ़ी पूर्णिमा (भूत महोत्सव),
आसो पूर्णिमा (इन्द्रिय महोत्सव), कार्तिक पूर्णिमा (स्कन्ध महोत्सव), चैत्र पूर्णिमा (यक्ष महोत्सव) इन चार महोत्सवों की पूर्णिमाओं तथा उससे पीछे की चार, कृष्ण पक्ष की चार प्रतिपदा (ऐकम) इस प्रकार आठ दिनों तक स्वाध्याय नहीं करना चाहिए ।
Page #8
--------------------------------------------------------------------------
________________
(२९ से ३०) प्रातःकाल और सन्ध्याकाल में दिशाएँ लाल रंग की दिखाई दें तब
तक अर्थात् सूर्योदय और सूर्यास्त के पहले और बाद में एक-एक घड़ी
स्वाध्याय नहीं करना चाहिए । (३१ से ३२) मध्य दिवस और मध्य रात्री के आगे-पीछे एक-एक घड़ी इस प्रकार
दो घड़ी स्वाध्याय नहीं करना चाहिए। उपरोक्त अस्वाध्याय सम्बन्धी नियम मूल पाठ के अस्वाध्याय हेतु हैं, गुजराती आदि भाषान्तर हेतु ये नियम नहीं है । विनय ही धर्म का मूल है तथा ऐसे विकट प्रसंगों में गुरू की अथवा बड़ों की इच्छा एवं आज्ञाओं का अधिक पालन करने का भाव रखना चाहिए ।
Page #9
--------------------------------------------------------------------------
________________
अनुभा
૧
२
3
४
विषय
भुवालिगमसूत्र ला० १ डी विषयानुभा
જીવાભિગમસૂત્ર
प्रथम प्रतिपत्ति
भंगसायरा
भवाभिगम के विषयों ही अवतर भवाभवालिगम अध्ययन के प्र३प अवालिगम के स्व३प प्रानि३पा भवालिगम स्व३प प्रानि३पा संसारसभापन्न
वालिगमा नि३पा
द्विप्रत्यावतार नाभी प्रतिपत्ति का नि३पा
शरीराहि तेस द्वारोंडा प्रथन
पहला शरीर द्वारा नि३पा
4
६
७
८
८
१०
૧૧
दूसरा अवगाहना द्वारा नि३पा तीसरा संहनन द्वारा नि३पा चौथा संस्थान द्वारा नि३पा
૧૨
૧૩ पांचवा प्रषाय द्वारा नि३पा
૧૪
छठा संज्ञाद्वारा नि३पा
૧૫
सातवां लेश्याद्वार डा नि३पा
૧૬ आठवां न्द्रियद्वारा निपा
१७
नौवां समुधात द्वारा नि३पा
१८
सवां संज्ञिद्वारा नि३पा
૧૯ ग्यारहवां वेद्वारा नि३पा
२०
जाहरवें पर्याप्तिद्वारा प्रथन
૨૧
भवों से द्रष्टियाहि द्वारों प्राथन
२२
तेहरवें द्रष्टिद्वारा प्रथन
२३ यौवें दर्शन द्वारा नि३पा
पाना नं
૧
२
४
८
૧૨
૧૫
१७
२०
२०
२२
२२
२३
२३
२३
२४
૨૫
૨૬
२८
२८
૨૯
૨૯
૨૯
३०
Page #10
--------------------------------------------------------------------------
________________
उ०
36
४०
४०
m m ०००
m m m
४३
४५
४८
પર
२४ पन्द्रहवें ज्ञानद्वारा नि३पारा २५ सोलहवें योगद्वार छा थन २६ सत्रहवें उपयोगद्वारा नि३पारा २७ अठाहरखें आहारद्वार हा नि३पा २८ उन्नीसवें उत्पातद्वार छा नि३पारा
जीसवें स्थितिद्वार हा नि३पारा उ० छठवीसवें समुद्रधातद्वार ठा नि३पा ३१ आवीसवें व्यवनद्वार छा नि३पारा 3२ तेवीसवें गत्यागतिद्वार छा नि३पारा 33 आघ्र पृथ्वीष्ठाय छवों भेटों ठा नि३पारा उ४ आटर पृथ्वीष्ठाथिष्ठों हे अवगाह आहिद्वारों छा नि३पाया उप अप्ठाठि छावों हे शरीराद्विारो ठा नि३पाए। उ६ प्रत्येष्ठ वनस्पतिष्ठाय छवों शरीराद्विारो ठा नि३पा उ७ साधारा वनस्पतिष्ठाय छवों ठेठा नि३पारा 3८ यसष्ठाय आदिवों हे शरीराद्धिारोष्ठा नि३पारा 3८ औघारित्रस छवों छा नि३पारा ४० त्रीन्द्रिय छवं यतुरिन्द्रिय छवों छा नि३पाय ४१ पय्येन्द्रिय छवों हा नि३पारा ४२ सम्भूर्छिभ जयराठि तिर्थ पय्येन्द्रिय छवों छा नि३पाया ४३ सम्भूछिभ स्थलयर पय्येन्द्रिय छवों छा नि३पारा ४४ स्थलयर यतुष्पघाहि पथ्येन्द्रिय तिर्यज्योनिष्ठों उा नि३पा ४५ गर्भव्युत्छान्तिष्ठ पय्येन्द्रिय तिर्यज्योनिठवों छा नि३पारा रा ४६ गर्भव्युत्छान्तिठस्थलयरवों छा नि३पा ४७ गर्भव्युत्छान्तिष्ठ जेयर छवों छा नि३पारा ४८ गर्भव्युत्छान्तिठ भनुष्यों हा नि३पाया ४८ हेवोंठा नि३पारा ५० स्थावरभाव और त्रसभाव ही लवस्थिति
छवं डालभान ठा नि३पारा
प
६०
૬૫
T
७१
(૭પ
७५
८६
८१
८४ ८६ ૧૦૩
१०८
જીવાભિગમસૂત્ર
Page #11
--------------------------------------------------------------------------
________________
૫૧
પર
૫૩
५४
पप
૫૬
५७
पट
६०
૬૧
पहला सामान्य३प से तिर्थ मनुष्य और हेव पुरुषों के अल्पमत्वा नि३पा १२ पु३षवे डी जन्धस्थिति प्रा नि३पा
૬૩
नार-तिर्यय और मनुष्ययोनि तीन प्रकार नपुंसका निपा
६६
६७
६८
૬૯
६४ नपुंसों स्थितिभाना नि३पा नपुंसों अंतराला नि३पा
७०
त्रविधा नाभ दूसरी प्रतिपत्ति
त्रिविध प्रतिपत्ति में संसार समापन्न वा नि३पा स्त्रियों के लवस्थितिमान प्रथन देवस्त्रियों से लवस्थितिभान डा नि३पा स्त्रियों के स्त्रीपने से अवस्थानाला नि३पा स्त्रियो अन्तराल डानि३पा
सामान्यत: तिर्यग मनुष्य और देवस्त्रियों अस्पजहुत्व डा नि३पा
स्त्री प्रर्भा स्थितिमान का नि३पा
७१
तिर्यग मनुष्य और देव पुरुषों के लेटों का नि३पा पुरषों के लेटों का निप
पुरुषों के अन्तराला नि३पा
७२
ना तिर्थ मनुष्य नपुंसको अत्यहुत्वा निपा કે नपुंसों वे जन्धस्थिति प्रा नि३पा सामान्य प्रकार से पांय अत्यहुत्वा नि३पा विशेष प्रकार से तिर्यगाहि विषय छठ्ठे
अत्यहुत्वा नि३पा
विशेष प्रो लेडर सातवें वं आठवें अत्यहुत्व निपा
विशेषत: तिर्थ मनुष्य स्त्री पुरुष नपुंस तथा हेवस्त्री पु३ष जेवं नार नपुंस विषय संमिश्र नववें अत्यहुत्व निपा
स्त्रीपुरुष वं नपुंसो स्थितिमान प्रा नि३पा
अनुभशा समाप्त
જીવાભિગમસૂત્ર
૧૧૧
૧૧૫
१२०
૧૨૩
૧૩૧
૧૩૪
१३८
१४०
૧૪૧
१४८
૧૫૨
૧૬૦
૧૬૦
૧૬૩
૧૬૯
१७२
१७८
१७८
१८२
१८३
१८७
૧૯૨
Page #12
--------------------------------------------------------------------------
________________
મંગલાચરણ જીવાભિગમસૂત્રને ગુજરાતી અનુવાદ પહેલી પ્રતિપત્તિ
મંગલાચરણ
વીર કળશ્ય માટેન' ઈત્યાદિ—૧-૨
(અદમ્) હું (માવેન) ભાવપૂર્વક (મ્) અન્તિમ તીથ કર મહાવીર પ્રભુને અને (વળનાચવામ) ગણધરાના નાયક (ગૌતમમ્) ગૌતમને (પ્રળમ્ય) પ્રણામ કરીને-વંદણા નમસ્કાર કરીને (યથામત્તિ) મારી મતિ અનુસાર (જૈન વાચમ્ પાાય) જિનેન્દ્ર દેવની વાણીને હૃદયંગમ કરીને (પ્રયત્તે) મા શાસ્ત્રનું વિવેચન કરવાના પ્રયત્ન કરી રહ્યો છું. (મુદ્ધોષને) આ શાસ્ત્રમાં પ્રતિપાદિત વિષયને સારી રીતે સમજી શકાય તે હેતુથી (ધારીૉલ્ટાહેન મુનિના) મારા દ્વારા-ઘાસીલાલ મુનિ દ્વારા-(કીમિામસૂત્રસ્ય પ્રમેયોતિન્દ્રા ટીજા) આ જીવાભિગમ સૂત્રની પ્રમેયદ્યોતિકા નામની ટીકાની (તન્યતે) રચના કરવામાં આવી છે. (અહી જીવ પદ વડે અજીવનું પણ ગ્રહણ થઈ જાય છે.)
આ સંસારના સઘળા જીવા રાગદ્વેષની પરિણતિ (વૃત્તિ)થી મલિન થયેલાં છે, અને તે કારણે તેઓ રાતદિન અસહ્ય શારીરિક અને માનસિક દુઃખોથી પીડાયા કરે છે. એવાં દુઃ ખાના નાશ કરવાને માટે તથા હેય અને ઉપાદેયનું જ્ઞાન મેળવવાને માટે તેમણે પ્રયત્ન કરવા જોઇએ. વિશિષ્ટ વિવેક વિના એવા પ્રયત્ન થઈ શકતે નથી; અને જેમણે અશેષ અતિશયાની પ્રાપ્તિ કરી લીધેલી છે એવા આપ્તના (સજ્ઞના) ઉપદેશ વિના વિશિષ્ટ વિવેકની પ્રાપ્તિ થઈ શકતી નથી. રાગદ્વેષ આદિ દોષોને સર્વથા નાશ ન થાય ત્યાં સુધી મનુષ્ય આપ્ત (સત્ત) થઈ શકતા નથી. રાગદ્વેષ આદિના આત્યન્તિક ક્ષય (સંદતર નાશ) તે અહત ભગવાનોને જ થયેલા હાય છે. તેથી અર્હદ્ગુચનાનુયાગનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. તેમાં સ્થાનાંગ નામનું જે ત્રીજું અંગ છે તેની ટીકા લખીને હવે તેના ઉપાંગ રૂપ આ જીવાભિગમ નામના ત્રીજા ઉપાંગનું, મંદ મતિવાળા જીવોને સારા એધ પ્રાપ્ત કરાવવાના ઉદ્ભદેશથી, વિવેચન કરી રહ્યો છુ.
રાગ રૂપ ઝેરને ઉતારવાને માટે આ ઉપાંગ સર્વોત્તમ મંત્ર સમાન છે, દ્વેષ રૂપ અગ્નિના દાહનું શમન કરવાને માટે આ ઉપાંગ શીતળ જળ સમાન છે, અજ્ઞાન રૂપી ગાઢ અધકારને દૂર કરવાને માટે તે સૂર્ય સમાન છે, અને સંસાર સમુદ્રને પાર કરવાને માટે તે ઉત્તમ સેતુ (પુલ) સમાન છે. જો કે મારી પહેલાં થઈ ગયેલાં ઘણાં આચાર્યાએ તેનું વિવેચન કરેલું છે, પરંતુ તેમના દ્વારા કરાયેલુ' વિવેચન એટલુ બધુ ગંભીર અને અલ્પ અક્ષરાવાળું —સંક્ષિપ્ત—છે કે મંદ મતિવાળા લેાકેા તેના અર્થ ખરાખર સમજી શકતા નથી એવા લોકો પણ તેના વાસ્તવિક અર્થ ખરાબર સમજી શકે એ હેતુથી પ્રેરાઇને હું તેનું નવીન વિવેચન કરવા તૈયાર થયા છે.
જીવાભિગમસૂત્ર
૧
Page #13
--------------------------------------------------------------------------
________________
જીવાભિગમ કે વિષયોં કી અવતરણિકા ૧ શંકા–“જે વસ્તુ કંટક શાખાના મર્દનની જેમ પ્રયોજનાદિથી રહિત હોય છે તેને પ્રારંભ કરવાને બુદ્ધિમાન માણસ પ્રવૃત્ત થતા નથી.” આ નિયમ અનુસાર આ છવાજીવા. ભિગમ સૂત્ર પણ જે પ્રયોજનાદિથી રહિત હોય, તે તેને પ્રારંભ કરવાનો પ્રયત્ન પણ અનુચિત જ ગણી શકાય, તેથી તેનું ઔચિત્ય પ્રકટ કરવાને માટે આપે સૌથી પહેલાં પ્રજનાદિનું કથન કરવું જોઈએ. એજ વાત નીચેના ક વડે પુષ્ટ કરવામાં આવી છે –“પેક્ષાવતાં પ્રવૃર્થ ઈત્યાદિ
ઉત્તર–શકાકારની આ શંકા ઉચિત જ છે, પરંતુ અહીં પ્રજનાદિનું કથન કરવામાં ન આવ્યું હોય, એવી વાત નથી એજ વાતનું સમર્થન કરતાં ટીકાકાર કહે છે કે–પ્રજનના બે ભેદ છે (૧) અનન્તર પ્રયોજન અને (૨) પરસ્પર પ્રયજન અનન્તર અને પરસ્પર પ્રજનના પણ નીચે પ્રમાણે બબ્બે ભેદ પડે છે-(૧) કોંગત અને (૨) શ્રોતૃગત. જો કે દ્રવ્યાર્થિક નયના મત પ્રમાણે વિચાર કરવામાં આવે તે કર્તગત પ્રજન સંભવી શકતું નથી, કારણ કે આ નયની માન્યતા અનુસાર આગમ નિત્ય છે અને આ નિત્યતાની સામે તેના કર્તાને અભાવ હોવાથી કતૃગતપ્રોજન સિદ્ધ થતું નથી કહ્યું પણ છે કે
"एयं दुवालसंग गणिपिटगं न कयावि नासी, न कयाधि न भवइ, न कयावि न भविस्सइ, धुवं णिच्चं सासयं"
તેને ભાવાર્થ એ છે કે-આ દ્વાદશાંગ ગણિપિટક પૂર્વકાળે ન હતું એવી કઈ વાત નથીપૂર્વકાળે પણ તે હતું વર્તમાન કાળે પણ તે છે અને ભવિષ્યમાં પણ તેનું અસ્તિત્વ રહેવાનું જ છે, કારણ કે તે તે ધ્રુવ, નિત્ય અને શાશ્વત છે. આ પ્રકારે દ્રવ્યાર્થિક નયની માન્યતા પ્રમાણે ગણિપિટક રૂપ દ્વાદશાંગ આગમ-અને આ જીવાજીવાભિગમ રૂપ સૂત્ર ધ્રુવ, નિત્ય અને શાશ્વત હોવાથી કર્તાને અભાવવાળું સિદ્ધ થાય છે, અને તે કારણે તે કર્તગતપ્રયોજનથી રહિત થઈ જાય છે, પરંતુ પર્યાયાર્થિક નયની માન્યતા પ્રમાણે આગમમાં-ગણિપિટક રૂપ દ્વાદશાંગ અને જીવાજીવાભિગમ સૂત્રમાં અનિત્યતા પણ રહેલી છે, એકાન્તતઃ ધણતા નિયતા અને શાશ્વતતા નથી. આ પ્રકારે અનિયતા સ્વીકારવામાં આવે તો તેને કોઈ કર્તા પણ માનવો જ પડે આ પ્રકારે તેમાં કર્તગત પ્રોજન યુક્તતા પણ સિદ્ધ થઈ જાય છે,
તાત્વિક દષ્ટિએ વિચાર કરવામાં આવે તે આગમ સૂત્ર, અર્થ અને સૂત્રાર્થરૂપ હોય છે. અર્થની અપેક્ષાએ તેને નિત્ય માનવામાં આવે છે અને સૂત્રની અપેક્ષાએ અનિત્ય માનવામાં આવેલ છે. તેથી તેને અમુક દૃષ્ટિએ સકતૃક માનવામાં કોઈ વાંધો નથી. તેથી કર્તાનું અનન્તર પ્રયેાજન તે સાક્ષાત્ ભૂતાનુગ્રહરૂપ છે અને પરમ્પરા પ્રજન મેક્ષરૂપ છે.
જીવાભિગમસૂત્ર
Page #14
--------------------------------------------------------------------------
________________
શંકા- અર્થરૂપે તીર્થકરને કર્તા માનવામાં આવે તે આગમોમાં પ્રોજન યુક્તતા સિદ્ધ થાય છે, પરંતુ તેઓ કૃતકૃત્ય (જેમના બધાં પ્રયોજેને સિદ્ધ થઈ ગયેલ છે એવાં) હોવાથી તેમનામાં પ્રજનયુક્તતા સંભવી શકતી નથી, અને પ્રયજન વિના કોઈ વ્યક્તિ કામ કરતી નથી, “બઝનમદિર 7 મો: પ્રવર્ત” આ કથન અનુસાર તીર્થકરોને સપ્રયેાજન માનવા પડશે જે એવું માનવામાં ન આવે. તે અર્થપ્રતિપાદન કરવાની તેમની પ્રવૃત્તિ જ સંભવી શકે નહીં ! આ શંકાનું તાત્પર્ય એ છે કે જે તીર્થકર અથરૂપે આગમનું પ્રતિપાદન કરતા હોય, તે તેઓ કઈ પ્રજનને લીધે જ એમ કરતા હોય. પરંતુ મોહનીયના અભાવને કારણે સિદ્ધાન્ત કારોએ તેમનામાં પ્રોજન યુક્તતા માની નથી, તે પછી પ્રજાવત્તાના અભાવને લીધે તેમનામાં અર્થપ્રતિપાદકતા કેવી રીતે માની શકાય આ શંકાનું સમાધાન આ પ્રમાણે કરી શકાય–તીર્થકરે અર્થપ્રતિપાદનની જે પ્રવૃત્તિ કરે છે તે કોઈ પ્રયજનને અધીન રહીને કરતા નથી, પરંતુ તીર્થકર નામકર્મની પ્રકૃતિને જ આ વિપાક છે. તેથી તેમને અર્થનું પ્રતિપાદન કરવું પડે છે. કહ્યું પણ છે કે
R ૪ ૬ ફન્ન અનિછાપ ધારણ ૩” એટલે કે અગ્લાન ભાવે ધર્મદેશના દ્વારા જ તેઓ તીર્થકર નામકર્મનું વેદન કરે છે, તેમનું એજ પ્રયજન છે એમ સમજવું
વિવક્ષિત અધ્યયનના અર્થનું પરિજ્ઞાન થવું. એ શ્રોતાનું અનન્તર પ્રયજન છે અને મોક્ષની પ્રાપ્તિ થવી તે પરમ્પરા પ્રયોજન છે, કારણકે વિવક્ષિત અધ્યયનના સાચા અર્થનું જ્ઞાન થઈ જાય ત્યારે સંયમમાં પ્રવૃત્ત થઈને જ્ઞાતા સમસ્ત કર્મોને ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી ઉપર્યુક્ત પુષ્ટ પ્રમાણુની મદદથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે જીવાજીવાભિગમ અધ્યયયનને પ્રારંભ કરવાને આ જે પ્રયાસ છે તે પ્રોજનયુક્ત જ છે.
જીવ અને અજીવમાં સ્વરૂપનું કથન અહીં અભિધેય છે સંબંધ બે પ્રકારને હોય છે –(૧) ઉપાયોપેયભાવ રૂપ અને (૨) ગુરુપર્વે ક્રમ રૂપ આ બન્નેમાં વચન સ્વરૂપ પ્રકરણ ઉપાય છે અને આ પ્રકરણનું જે જ્ઞાન છે, તે ઉપેય છે. ગુરુપર્વક્રમ ૫ સંબંધ માત્ર શ્રદ્ધાનુસારી સાથે છે. જેમ કે-અર્થની અપેક્ષાએ આ જીવાજીવાભિગમ તીર્થકર ભગવાને કહ્યું છે અને સૂત્રની અપેક્ષાએ ગણધરોએ બાર અંગેમાં તેનું કથન કર્યું છે. ત્યાર બાદ મંદ મતિવાળા જનના હિતને માટે અતિશય જ્ઞાનવાળા-ચૌદ પૂર્વધરોએ સ્થાનાંગ નામના ત્રીજા અંગથી લઈને અલગ અધ્યયન રૂપે આ જીવાજીવાભિગમનું કથન કર્યું છે અને તેને
વ્યવસ્થિત કર્યું છે, તેથી તેને ત્રીજા ઉપાંગરૂપ ગણ્યું છે. આ પ્રકારના સંબંધને વિચાર કરીને સૂત્રકારે પ્રથમ સૂત્રપાઠમાં (ા માવંતો) સ્થવિર ભગવંતેએ આ અધ્યયનનું કથન કર્યું છે,” આ પ્રકારની ભૂતકાલિક ક્રિયાને પ્રગ કર્યો છે.
આ જીવાજીવાભિગમ નામનું અધ્યયન સમ્યજ્ઞાન પ્રાપ્ત કરાવનાર હોવાથી પરમ્પરા રૂપે સિદ્ધિ પદની પ્રાપ્તિ કરાવનારું છે. તેથી તે કલ્યાણ સ્વરૂપ જ છે. છતાં પણ તેમાં કઈ પણ વિદન ન આવે એ હેતુથી, વિદનની શાંતિ માટે અને શિષ્યોમાં મંગળબુદ્ધિ આવે તે હેતુથી–આ અધ્યયન પોતે જ મંગળરૂપ હોવા છતાં પણ, આ શાસ્ત્રમાં મંગળાચરણું બતાવવામાં આવે છે. આ મંગળના ત્રણ ભેદ છે. (૧) આદિ મંગળ, (૨) મધ્યમંગળ અને (૩) અંત્ય મંગળ.
કુદ ૪ વિઘામ” ઈત્યાદિ જે કથન છે તે આદિ મંગળ રૂપ છે, કારણ કે પરમ પવિત્ર જિનનામનું, કથન જ મંગળરૂપ હોય છે. મંગળના બે પ્રકાર નીચે પ્રમાણે છે-(૧) દ્રવ્યમંગળ અને (૨) ભાવ મંગળ. દહીં, અક્ષત આદિ દ્રવ્યમંગળ છે. સૂત્ર ભાવમંગળા જીવાભિગમસૂત્રા
Page #15
--------------------------------------------------------------------------
________________
છે. અહીં ભાવમંગળને અધિકાર છે. આ વિષયમાં અધિક જાણવાની ઈચ્છાવાળા જિજ્ઞાસુઓને ભગવતીની પ્રમેયચન્દ્રિકા ટીકા વાંચી જવાની ભલામણ કરવામાં આવે છે.
દ્વીપ, સમુદ્ર આદિમાં સ્વરૂપનું જે કથન છે, તે મધ્યમંગળ છે, કારણ કે નિમિત્તશાસ્ત્રમાં દ્વીપાદિકેને પરમ મંગળરૂપ કહ્યા છે. કહ્યું પણ છે કે –
“જો = THથમાઁ કુછ તરત સંઘ” ઈત્યાદિ “રવિદા જીવ” ઈત્યાદિ સૂત્ર અતિમ મંગળરૂપ છે, કારણ કે સમસ્ત જીના પરિજ્ઞાનમાં કારણભૂત હેવાથી તેમાં માંગલિક્તા છે. આ પ્રકારે પ્રજન, મંગળ વગેરેનું કથન કરીને હવે સૂત્રકાર અનુયોગનું કથન કરે છે. અનુગને ભાવાર્થ નીચે પ્રમાણે છે –સૂત્રો પાદાન (સૂત્રને ગ્રહણ કરવાની ક્રિયા) બાદ સૂત્રના અર્થની સાથે જે રોગ થાય છે, તેનું નામ અનુયોગ છે. એટલે કે સૂત્રનું કથન કર્યા બાદ તેના અર્થનું જે કથન કરાય છે. તેનું નામ અનુયોગ છે. અથવા–અનુકૂળ રૂપે-અવિરોધ રૂપ-સૂત્રને અર્થની સાથે જે યોગ (સંબંધ) છે, તેનું નામ અનુયોગ છે આ વિષયના વધુ સ્પષ્ટીકરણ માટે ઉપાસક દશાંગસૂત્રની અગાર ધર્મ સંજીવની ટીકા વાંચી જવી. “ વહુ નિમર્થ શિશુમર્થ” ઈત્યાદિ–
જીવાજીવાભિગમ અધ્યયન કે પ્રરૂપણા ટીકાથ–સૂત્રમાં “હું” આ પદ અવધારણમાં અથવા વાયાલંકારમાં વપરાયું છે જે તેને અવધારણમાં વપરાયેલું માનવામાં આવે, તો “દ વસ્તુ” આ પદને અર્થ આ જિનપ્રવચનમાં “જ” માનવો પડશે, શાકય આદિ પ્રવચનોને અહીં ગ્રહણ કરવા જોઈએ નહીં. કારણ કે જિનમત તે જિનપ્રવચનમાં જ જિનાનુમત આદિ વિશેષવાળ હોઈ શકે –શાકય આદિ અન્ય પ્રવચનમાં નહીં અને જ્યારે તેને વાક્યાલંકારમાં વપરાયેલું માનવામાં આવશે, ત્યારે તેને અર્થ (“Tદ ” ને અર્થ) “આ મનુષ્ય લેકમાં થશે. મનુષ્ય લેક માનુષેત્તર પર્વતથી પુષ્કર દ્વીપ સુધી આવે છે, તેથી ત્યાં સુધી તે જિનમત, જિનાનુમત આદિ વિશેષણવાળે છે, તેની બહાર જે અસંખ્યાત દ્વીપ અને સ્વયંભૂરમણ પર્ય તના સમુદ્રો છે, તેમાં તિર્યંચોના જ આવાસો છે, ત્યાં તેનો સદુભાવ નથી. જૈન સિદ્ધાંતની આધ્યાત્મિક દષ્ટિએ વિરોધીઓ પર વિજય પ્રાપ્ત કરનાર મનુષ્યને વિજયી માનવામાં આવતું નથી, પરંતુ આત્માના શત્રુએ રૂપ રાગાદિક પર વિજય પ્રાપ્ત કરનાર મનુષ્યને જ વિજયી -જિન-માનવામાં આવે છે. વર્ધમાન સ્વામી કે જેઓ અન્તિમ તીર્થંકર થઈ ગયા તેમને જ અહીં એવાં જિન માનવામાં આવ્યા છે જે કે છદ્મસ્થ વીતરાગમાં પણ જિનસંજ્ઞા પ્રચલિત છે, પરંતુ તે તીર્થના પ્રવર્તક હોતા નથી, કેવળજ્ઞાની આત્મા જ તીર્થના પ્રવર્તક થઈ શકે છે. એવા ૨૪ તીર્થંકર થઈ ગયા છે. પરંતુ તે બધાં તીર્થકરોને અહીં ગ્રહણ કરવામાં આવેલ નથી, અહીં તે માત્ર વર્ધમાન સ્વામીને જ ગ્રહણ કરવામાં આવ્યા છે, કારણ કે વર્તમાન સમયમાં પ્રચલિત શાસનના તેઓ અધિપતિ છે. “મા” પદ વડે આચારાંગથી લઈને દષ્ટિવાદ પયંતનું સમસ્ત દ્વાદશાંગ ૫ ગણિપિટક ગ્રહણ કરાયું છે, કારણ તે અર્થ રૂપે મહાવીર સ્વામી દ્વારા જ તે પ્રણીત થયું છે. ઉત્તરાનુમત” થી લઈને “નિરવા સુધીનાં જે પદે છે, તે જિનમતમાં એવી વિશેષતા પ્રકટ કરે છે કે વર્ધમાન સ્વામીને
જીવાભિગમસૂત્ર
Page #16
--------------------------------------------------------------------------
________________
આ જે મત છે તે સમસ્ત જિનેાની પ્રરૂપણાને અનુકૂળ છે તેમની પ્રરૂપણા અને વ માન સ્વામીની પ્રરૂપણામાં બિલકુલ પ્રતિકૂળતા (વિરાધાભાસ)નથી, કારણ કે જેટલા જિન થઇ ગયા છે, અને થવાના છે, તે સૌ સિદ્ધાંતની આ પ્રકારની પ્રરૂપણા જ કરતા હતા, કરે છે અને કરશે ભૂતકાળમાં ઋષભ આદિ જે તીથ કરા થયા છે, ભવિષ્યમાં પદ્મનાભ આદિ જે તીથંકરો થવાના છે અને વમાન સમયે વિદેહ ક્ષેત્રમાં સીમંધર આદિ જે તીર્થંકરો બિરાજે છે, તે સૌની પ્રરૂપણાને અનુરૂપ જ આ જિનમત છે, કારણ કે મેાક્ષમાની પ્રરૂપણાના વિષયમાં તેમની વચ્ચે કોઈ પણ પ્રકારના વિસંવાદ મતભેદ નથી. આ વિશેષણના પ્રયોગ દ્વારા સમસ્ત તીર્થંકરોની પ્રરૂપણામાં અવિસ’વાદિતા વ્યક્ત કરવામાં આવી છે, નિનાજીરુોમમ્” આ પદ જિનમત રૂપ પેાતાના વિશેષ્યમાં એ વિશેષતા પ્રકટ કરે છે કે અવધિજ્ઞાન આદિથી યુક્ત જેટલા જિન થયા છે, તેમને માટે આ જિનમત ઘણા જ ઉપકારક નિવડસે છે, કારણ કે આ જિનપ્રતિપાદિત શાસ્ત્રના અધ્યયનને લીધે જ તેઓ અધિજિન, મનઃ પવજિન આદિ જિનપણાની પ્રાપ્તિ કરી શકયા હતા. એ વાત તા નિશ્ચિત જ છે કે શાસ્ત્રમાં કહ્યા અનુસાર જિનમતનું સેવન કરનાર મુનિજને અધિ. અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.
નિકળીતં’” આ વિશેષણ એ વાત પ્રકટ કરે છે કે-જયારે વધમાન સ્વામીએ રાગાદિક શત્રુઓને જીતી લીધાં, ત્યારે જ તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ, અને ત્યારે જ તેમણે સકલા સંગ્રાહક ત્રણ માતૃકાપોનુ કથન કર્યુ. એટલે કે વધમાન સ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ, ત્યાર બાદ તેમણે ગૌતમાદિ ગણધરાની સમીપે ખીજ બુદ્ધિ આદિ રૂપ ગુણાથી યુક્ત આ ત્રણ માતૃકાપોનુ કથન કયુ વન્ગેટ યા. વિપુÊક્ વાયુવેદ વા’ આ ત્રણ માતૃકાપદોને બીજ રૂપે તીર્થંકરના મુખે શ્રવણુ કરીને, ગૌતમાદિ ગણધરોએ તેમને વ્યાર્થિ ક પર્યાયાથિક નય રૂપ સ્કન્ધ(થડ)વાળા, પાંચ મહાવ્રતરૂપ શાખાએ અને સ્યાદ્વાદરૂપ ઉપશાખાએ વાળા, બાર ભાવના રૂપ પર્ણા વાળા, કેવળજ્ઞાન રૂપ પુષ્પવાળા અને મેાક્ષરૂપ પકવ ફળવાળા વૃક્ષ જેવા આ દ્વાદશાંગની રચના કરી, આ પ્રકારે આ જિનમતને જે જિનપ્રણીત વિશેષણ લગાડયું છે, તે ચેાગ્ય જ છે. આગમને-વેદોને જે મીમાંસકે! અપૌરુષેય, માને છે, તેમનો માન્યતાનું પણ આ કથન દ્વારા ખંડન થઇ જાય છે, કારણકે આગમ માત્ર સૂત્રરૂપ જ હોય છે, તેથી તેમાં પૌરુષેયતાની જ અભિવ્યક્તિ થાય છે, અપૌરુષેયતાની નહીં. સૂત્ર અક્ષરવિન્ય સરૂપ હોય છે અને પુરુષવ્યાપાર વિના વયનેાનુ ઉચ્ચારણ થવુ' તે અસંભવિત છે. પુરુષવ્યાપાર વિના ભાષાત્મક શબ્દની ઉત્પત્તિ જ સંભવી શકતી નથી આ રીતે આગ સૂત્રરૂપ હોવાને કારણે તેમનામાં પૌરુષેયતા જ રહેલી છે, એજ વાતનું જિનપ્રણીત વિશેષણ વડે પ્રતિપાદન થઈ જાય છે.
“નિવવિચ” આ પદ નીચે દર્શાવેલી શકાતું નિરાકરણ કરે છે-“જેમ આ પ્રકરણ આપણા માટે અવિજ્ઞાત અથ વાળુ છે, એજ પ્રમાણે સાક્ષાત્ સર્વજ્ઞની સમીપે સાંભળવા છતાં પણ તે અવિજ્ઞાત અથવાળું જ રહેશે, કારણ કે જે વસ્તુ અપ્રત્યક્ષ હોય છે. તેનું સર્વાજ્ઞ દ્વારા વર્ણન કરવામાં આવે તા પણ ગ્રહણ થઈ શકતુ નથી. એવી પરિસ્થિતિમાં તે વિવક્ષાના વિષય રૂપ શબ્દના અર્થમાં પ્રત્યય-વિશ્વાસ જ જામશે નહી', તેથી તેને આચાર્યાક્ત અને માત્ર અનુવાદ જ માનવમાં આવશે” જિનપ્રરૂપિત વિશેષણના પ્રયોગ વડે આ શંકાનું નિવા રણ થઈ જાય છે, કારણ કે શ્રી વમાન મહાવીર સ્વામીએ આ પ્રકરણની એવી રીતે પ્રરુપણા કરી છે કે શ્રોતાઓને તત્ત્વાર્થના એધ ઘણી સારી રીતે થઈ જાય છે, આ કથનના જીવાભિગમસૂત્ર
૫
Page #17
--------------------------------------------------------------------------
________________
ભાવાથ એ છે કે જો કે પરકીય વિવક્ષા અપ્રત્યક્ષ હોય છે અને તેથી શ્રોતા ભગવાનની વિવક્ષાના વાસ્તવિક રૂપે પ્રત્યક્ષ અનુભવ કરી શકતા નથી, છતાં પણ આ શાબ્દ વ્યવહાર અનાદિ છે, તેથી સાક્ષાત્ વિવક્ષાને ગ્રહણ કર્યા વિના પણુ અનુમાન આદિ દ્વારા વકતાની વિવક્ષા જાણી શકાય છે. વિવક્ષાને જાણીને સંકેતની સહાયતાથી શ્રોતાને શબ્દ દ્વારા અને આધ થઈ જાય છે જો એવું ખનતુ ન હાય, તે શાબ્દવ્યવહાર જ નષ્ટ થઈ જાય. પરન્તુ એવુ અનતું નથી. ખાલકોમાં પણ શબ્દ વડે અર્થના એધ થતા જોવામાં આવે છે સૈન્યવ’ આદિ અનેક અર્થવાળા શબ્દોના પ્રયાગ જ્યાં કરવામાં આવ્યા હોય, ત્યાં પણ ભગવાન દ્વારા જ સંકેતિત થાય ત્યારે પ્રકરણ આદિને આધારે તે શબ્દોના અર્થ પણ નિશ્ચિત થઈ જાય છે. તેથી તેએ નિયત અથ`નુ' પ્રતિપાદન કરે છે. આ રીતે અનેક અવાળા શબ્દ સાંભળવા છતાં પણ શ્રોતા તેના સાચા અને સમજી જાય છે. તેથી એ વાતને સ્વીકાર કરવા પડશે કે ગણુધરીને યથાસ્થિત (સાચા, નિયત) અનેા સાક્ષાત્ અવગમ (મેધ) થાય છે, પણ તેમના કરતાં ભિન્ન એવા આચાર્ચીને પરમ્પરા દ્વારા યથાવસ્થિત અનેા આધ થાય છે. તેથી આ
પ્રકરણુ અવિજ્ઞાત અથવાળું નથી, કેઇ કૈાઈ શાસ્ત્રકારે આ વિષયમાં એવુ પણ કહે છે --તીથ કર ભગવાન પ્રવચનને માટે પ્રયાસ કરતા નથી, પરન્તુ તીથ કરોના પુણ્યપ્રભાવથી જ શ્રોતાઓને એવા પ્રતિભાસ થાય છે. કહ્યુ. પણ છે કે
-
“તરાધિપત્યાફામાસઃ” ઇત્યાદિ-પરંતુ એ માન્યતા પણુ ઉચિત નથી, કારણ કે‘નિદ્રાચં’” આ પદ એ વાત પ્રકટ કરે છે કે ભગવાન વમાન સ્વામીએ જ પ્રકૃષ્ટત પુણ્યવિપાકના ઉદયથી-તીર્થંકર નામકર્મીની પ્રકૃતિના ઉદયથી-જ આ પ્રકરણના અર્થનુ જાતે જ પ્રતિપાદન કર્યુ છે.
આ “જિનાખ્યાત” વિશેષણની સાકતા માટે સૂત્રકારે “જ્ઞાનુચિ” વિશેષણને પ્રયાગ કર્યા છે. જિન ત્રણ પ્રકારના કહ્યા છે. સ્થાનાંગસૂત્રમાં પણ કહ્યું છે કે—તો ના पण्णत्ता - जहा- ओहिनाणजिणा, मणपज्जवनाणजिणा केवलनाणजिणा
જિન ત્રણ પ્રકારના છે.—
(૧) અવધિજ્ઞાની જિન, (ર) મન; પ યજ્ઞાની જિન અને (૩) કેવળજ્ઞાની જિન અહીં જિન પદ દ્વારા માત્ર ગણધરાને જ ગ્રહણ કરવામાં આવેલ છે, કારણ કે ગણધરોમાં મનઃ પય
જ્ઞાનને સદ્ભાવ હોય છે. આ ગણધરો એવા ચેાગથી સિદ્ધ થાય છે કે જે યાગ તેમને હિતના માર્ગ માથી કદી પણ પાછા હઠાવતા નથી. આ પ્રકારના હિતના માર્ગમાં જ દેઢ રાખનારા ચૈાગને અપ્રતિપાતિયેાગ કહે છે. તેમના દ્વારા આ જિનમત સમાધિ રૂપે પરિમિત થયા છે. સમભાવની પ્રાપ્તિ થવાને લીધે આ સમાધિ તેમને પ્રાપ્ત થાય છે. જિનમતના યથાથ જ્ઞાન દ્વારા પ્રાપ્ત થયેલ અસ'ગશક્તિ દ્વારા તેમને આ સમભાવની પ્રાપ્તિ થાય છે, તેથી આ સમભાવ તેમના આત્મામાંથી કદી પણ નૌકળી જતા નથી અથવા જિનાનુચીણુ ’ પદને આ પ્રકારને અપણુ થઈ શકે છે- ભૂતકાળમાં જેટલા સામાન્ય કેવળી આદિ જિન થયા છે તેમના દ્વારા આ જિનમતનુ સેવન થયુ છે, અને તેના આસેવનને લીધે જ તેમણે જિનત્વની પ્રાપ્તિ કરેલી છે. તેથી એવા સમાધિભાવથી સપન્ન અતિશય વિશેષના પ્રભાવ દ્વારા ગણુધરામા પણ સૂત્ર રચવાની એવી શક્તિ આવી જાય છે કે જેથી તેએ નળવાસ” અન્ય જીવા પર અનુગ્રહ કરવાને માટે સૂત્ર રૂપે-આચારાંગ આદિ અંગોપાંગરૂપે-જિનમત
-
જીવાભિગમસૂત્ર
S
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રદર્શક શાસ્ત્રોની રચના કરે છે. કહ્યું પણ છે કે –“અલ્વે મારફ જરિરા, સુરં તિ જાદા નિષgr” ઈત્યાદિ. “fજળવિદ્ય” આ વિશેષણ જિનમતમાં એવી વિશેષતા પ્રકટ કરે છે કે આ શાસ્ત્ર હિતમાં પ્રવૃત્તિ થઈ ચુકેલા જિનોને માટે જ-જબૂસ્વામી આદિને માટે જ કહેવા યોગ્ય છે, કારણ કે તેમણે જ સારી રીતે, વિનેગના ભાવ સહિત હિતને વિઘાત કરનારા વિવાદનું અનિટોનું નિવારણ કર્યું છે. એટલે કે આત્મહિત કરવાની આડે જે જે વિઘાતક અનિષ્ટ હતાં, તેમનું નિવારણ કરીને તેમણે આત્મહિતની સાધના કરી હતી. એટલે કે એવાં જ જિનરૂપ છએ જિનમત પ્રત્યે વિયોગ સાચા અર્થમાં સાથે હતે. એટલે કે ગણધરોએ જંબુસ્વામી આદિ એવી વ્યક્તિઓની પાસે આ જિનમતનું કથન કર્યું હતું કે જેઓ ગુરુ આદિની શુશ્રુષા કરતા થતા આ જિનમતનું શ્રવણ કરવાને અત્યંત ઉત્કટ ઈરછાથી યુક્ત હતા. અને આ પ્રકારે પિતાનું આત્મહિત સાધવાને તત્પર થયેલા તેઓ સદા વિશુદ્ધ ઉપાયમાં પ્રવૃત્ત રહેતા હતા અને અપાયોથી (અનર્થ રૂપ અનિષ્ટોથી દૂર રહેતા હતા.
શંકા–આ પ્રકરણ સ્વાભાવિક રીતે જ અતિ સુંદર હોવા છતાં પણ શા માટે જિનેને ઉપદિષ્ટ કરાયું છે, અજિનેને શા માટે ઉપદિષ્ટ કરાયું નથી ?
ઉત્તરઅજિનેને અનુલક્ષીને આ પ્રકરણ ઉપદિષ્ટ કરાયું નથી કારણ કે તેઓ સ્વભાવતઃ અભદ્ર હોય છે, તેથી તેમના દ્વારા અહીં ઉપપાત થવા સંભવ રહે છે. એવું જોવામાં આવે છે કે સ્વાભાવિક રીતે જ સુંદર હોય એવી વસ્તુ પણ પાત્રના દોષથી તેની અસુંદર, તાથી અસુંદર બની જાય છે. જેમ કે ઘુવડ આદિ તામસ જતુઓને સૂર્યના કિરણે લોભને બદલે હાનિ જ કરે છે.
“ જાને મુનક્કાના” ઈત્યાદિ-દૂધ જેવી સુંદર વસ્તુ સાપને પિવરાવવામાં આવે તે તેને લીધે તેના વિષની જ વૃદ્ધિ થાય છે. આ રીતે અયોગ્ય પાત્ર દ્વારા સેવન થવાને કારણે દૂધ જેવી સુંદર વસ્તુનું પણ વિષમાં પરિણમન થઈ જાય છે. એ જ પ્રમાણે અયોગ્ય પાત્રને-મૂખે જનોને-જે ઉપદેશ દેવામાં આવે, તે તે અનર્થ રૂપે–પ્રકોપ આદિ રૂપે-પરિણમે છે. જેમ કાનમાં પેસી ગયેલું જળ પીડાકારી થઈ પડે છે, એ જ પ્રમાણે અભદ્રને માટે પણ ગુરુ આદિને ઉપદેશ અશાન્તિનું કારણ બની જાય છે. એજ વાતના સમર્થન માટે “નિrcuહ્યું ” પદને પ્રયોગ કરાયો છે. જેઓ ગોત્રવિશુદ્ધ ઉપાય (આત્મહિતને માગ) આચરી રહ્યા છે અને અનર્થોથી દૂર રહેવા પ્રયત્ન કરે છે એવા જ બૂસ્વામી આદિ જિને દ્વારા વિધિ અનુસાર જેનું સેવન કરવામાં આવેલું હતું અને જેના સેવન દ્વારા તેમનું હિત સધાયું હતું એવું આ શાસ્ત્ર પચ્યાહારની જેમ ભવિષ્યના દુઃખોથી રક્ષા કરનારું હોવાથી હિતાવહ છે. એવું જે આ જિનમત રૂપ પ્રવચન છે તેનું “ગUTદવીરૂ ” ઔત્પત્તિકી પરિણામિકી આદિ બુદ્ધિ દ્વારા પરિશીલન કરીને “સં સમUT)_તેના પ્રત્યે શ્રદ્ધા રાખીને એવું સમજીને કે કાળની વિષમતાને લીધે માણસે મેધા (બુદ્ધિ) આદિ ગુણોથી રહિત થઈ ગયા છે, છતાં પણ જે તેમના દ્વારા આ પ્રવચનને છેડે સરખો અંશ પણ ગ્રહણ કરવામાં આવે, તે અડદના દાણા જેવડા ચિન્તામણિની જેમ અથવા કલ્પવૃક્ષના અંકુરની જેમઅનિષ્ટનો વિનાશ કરીને તેમને સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. એવા વિશુદ્ધ ભાવરૂપ રસથી આદ્ર થયેલા ચિત્ત વડે સ્વીકાર કરીને તથા તેના પ્રત્યે “ત્તરમાળા પૂર્ણ રૂપે વિશ્વાસ રાખીને અથવા જિનપ્રવચન પ્રત્યે પથ્ય ઔષધિના જે પરમ
જીવાભિગમસૂત્રા
Page #19
--------------------------------------------------------------------------
________________
અનુરાગ રાખીને બરં ” અમૃતની જેમ તેને પોતાની રગે રગમાં ઉતારીને બરા અવંતો ધર્મ પરિણતિ વડે પરિનિષ્ઠિત મતિવાળા સ્થવિરેએ-જ્ઞાન સ્થવિરેને, પરિણત સાધુભાવવાળા આચાર્યોએ-શ્રુતરૂપ ઐશ્વર્યથી સંપન્ન એવા સ્થવિર ભગવોએ “વવાનીરામામળા” જીવાજીવાભિગમ નામનું “અસ” અધ્યયન gugrap” પ્રરૂપિત કર્યું છે. તેમાં એકેન્દ્રિય આદિ જીવોનું અને ધર્માસ્તિકાયાદિ અજીનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેથી આ પ્રકરણને “જીવાજીવાભિગમ' આ સાર્થક નામ આપવામાં આવ્યું છે, તથા વિશિષ્ટ અર્થધ્વનિના સમુદાય રૂપ હોવાને કારણે આને “અધ્યયન” નામ પણ આપવામાં આવ્યું છે. સૂત્ર ૧
“વિ # નવાનવામિઈત્યાદિ– ટકાથ–બ વાવામિન”—ાથે જોડો જીલ્લાનીવામિનામ ? ''
અજવાભિગમ કે સ્વરૂપ કા નિરૂપણ
“હે ભગવન ! જીવાભિગમ અને અજવાભિગમનું સ્વરૂપ કેવું છે ?” આ પ્રશ્ન સૂત્ર છે. પ્રારંભમાં થી આ પ્રશ્નસૂત્ર લખીને સૂત્રકારે એ સૂચિત કર્યું છે કે પ્રશ્ન પૂછનાર જે શિષ્ય બુદ્ધિશાળી અને મધ્યસ્થ હોય તેની સમક્ષ જ અહંત ભગવાન દ્વારા પ્રરૂપિત પ્રરૂપણું કરવી જોઈએ-અન્યની સમક્ષ કરવી જોઈએ નહીં. “હે ભગવન ! જીવાજીવાભિગમ શું છે ?” એવું પ્રશ્નસૂત્ર અહીં આપવામાં આવ્યું છે. આ પ્રકારે કઈ શિષ્ય દ્વારા સામાન્ય રૂપે પ્રશ્ન પૂછવામાં આવે છે, ત્યારે ગુરુ “હે શિષ્ય!આ પ્રકારના સંબોધન દ્વારા તેને આદર કરીને પ્રશ્નને અનુરૂપ જવાબ આપે છે. અહીં તે જવાબ નીચે પ્રમાણે આપવામાં આવ્યું છે–“નવાઝવામા ન” જીવાજીવાભિગમ બે પ્રકારને કહ્યો છે.
તૈના” તે પ્રકારે નીચે પ્રમાણે છે-“ગોવામિણે ચ, અનીવામિ શ” (૧) જીવાભિગમ અને (૨) અજવાભિગમ. અહીં જે બે “ર” ને પ્રયોગ કરવામાં આવ્યો છે, તે એ વાત પ્રકટ કરે છે કે જીવાભિગમ અને અછવાભિગમ, આ બને વાસ્તવિક પદાર્થો છે. તેથી તે બન્ને પ્રધાન જ છે. તે બન્નેમાં કઈ એક પ્રધાન છે અને કોઈ એક ગૌણ છે, એવું નથી.
શકા– પ્રહ્મસૂત્રમાં તે “જીવાજીવાભિગમે” સંમિલિત પાઠ જ છે. ઉત્તરસૂત્રમાં પણ “જીવાજીવાભિગમે” એ સંમિલિત પાઠ જ આપ્યો છે. પરંતુ આપના ઉત્તરથી તે અહીં એવું લાગે છે કે આ પાઠ અહીં સંમિલિત નથી, પણ અલગ અલગ છે. તો શું આ પ્રકારે સંમિલિતને બદલે અસંમિલિતનું વિધાન કરવું તે ઉચિત છે ખરું ? * ઉત્તર–અનસૂત્રમાં પણ અસંમિલિત (અલગ અલગ) જીવાભિગમ અને અજવાભિગમને જ પાઠ છે, એમ સમજવું જોઈએ. એટલે કે “જીવાભિગમ શું છે? અને અછવાભિગમ શું છે?, એવા ભિન્ન ભિન્ન પ્રશ્નને જ આપવામાં આવ્યા છે. તેથી અસંમિલિતમાં સંમિલિતનું વિધાન થયું નથી, એવું જ સમજવું જોઈએ. જે સૂ ૨
જીવાભિગમસૂત્ર
Page #20
--------------------------------------------------------------------------
________________
જો કે જેવા ઉદ્દેશ હોય છે, એવા જ નિર્દેશ હાવા જોઇ એ, એવા નિયમ છે. આ નિયમ અનુસાર અહી' જીવાભિગમને જ નિર્દેશ પહેલા કરવા જોઈ તા હતા, કારણ કે ઉદ્દેશ સૂત્રમાં પણ જીવના પાઠ પહેલો આવ્યા છે. પરંતુ અજીવાભિગમમાં વક્તવ્યતા પ્રમાણમાં ઘણી ઓછી હોવાને લીધે સૂત્રકારે સૂચિકટાહ ન્યાય અનુસાર અહીં જીવાભિગમનું કથન કરવાને બદલે અજીવાભિગમનું કથન પહેલાં કર્યુ. છે
''
“ સે જિ તં અન્નવામિનને ' ઇત્યાદિ. સૂ. ૩...પ
66
ટીકા — પ્રશ્ન તે જિ તું અનીવામિત્વને ?” હે ભગવન્ ! અજીવાભિગમનું સ્વરૂપ કેવુ' છે ? તેના ઉત્તર આપતાં પ્રભુ કહે છે કે“ અનીયામિનને દુષિદે પળત્તે તંનના ” હૈ ગૌતમ ! અજીવાભિગમના નીચે પ્રમાણે એ પ્રકાર કહ્યા છે—“વિ શીવામિનમે ચ, ગવિ અનીવામિનમે ય ’’ (૧) રૂપી અજીવાભિગમ અને (૨) અરૂપી અજીવાભિગમ. જેમાં કૃષ્ણ, નીલ આદિ વહુના સદૂભાવ હોય છે, તેએ રૂપી છે. અહીં રૂપ પદ ગંધ, રસ, અને સ્પશનુ પણ ઉપલક્ષક છે, કારણ કે ગંધાદિને અભાવ હોય તે સ્વતંત્ર રૂપે રૂપને સદ્ભાવ કદી પણ સંભવી શકતા નથી. ગંધ, રસ, સ્પર્શ અને વધુ આ ચારેના પરસ્પરની સાથે સ ંચાગ થાય ત્યારે જ તે રૂપી પદાર્થમાં સર્વત્ર ગમન કરવાનું લક્ષણુ સંભવી શકે છે. પ્રત્યેક પરમાણુમાં વણુ, ગંધ, રસ અને સ્પ`ના સદ્ભાવ જ હોય છે. કહ્યું પણ છે કે— “જ્ઞારળમેવ સર્યમ્” ઇત્યાદિ
આ કથન દ્વારા “રૂપ પરમાણુ ભિન્ન છે, રસાદિ પરમાણુ ભિન્ન છે,” આ પ્રકારની માન્યતા ધરાવનારા લેાકેાની માન્યતાનું ખંડન થઈ જાય છે, કારણ કે આ પ્રકારનું કથન સ્વીકારવામાં આવે, તે પ્રત્યક્ષ પ્રમાણમાં જ ખાધા આવી જાય છે, તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે—જે ઘટાદિમાં રૂપ પરમાણુ વિદ્યમાન હોય છે, તે સઘળા પરમાણુઓમાં સ્પર્શના પણ સદ્ભાવ હાય છે. એજ પ્રમાણે ધી આદિ પદાર્થીમાં રસપરમાણુ વિદ્યમાન હોય છે. અને કપૂર આદિમાં ગધપરમાણુ વિદ્યમાન હોય છે, તે પદાર્થના એજ પરમાણુઓમાં રૂપ અને સ્પા પણ સદ્ભાવ હોય છે. તે એવું ન માનવામાં આવે, અને એવુ' જ માનવામાં આવે કે કઈ એકને સદ્દભાવ હોય ત્યારે અન્યને અસદ્ભાવ હોય છે, તેા તેમની પ્રતીતિ સાન્તર રૂપે થવી જોઈએ; પરન્તુ રૂપાદિકાની સાન્તરરૂપે પ્રતીતિ તા થતી નથી, નૈરન્ત રૂપે જ પ્રતીતિ થાય છે. તેથી એવું જ માનવું પડશે કે જ્યાં એકના સદ્ભાવ હોય ત્યાં બાકીના ત્રણેના સદ્ભાવ જ હાય છે. રૂપી પદાર્થો કે જે અજીવ છે, તેમને રૂપ્યજીવ પદાર્થાં કહે છે. તેમના જે અભિગમ છે તેને રૂપ્યજીવાભિગમ કહે છે. એવા આ રૂપ્યજીવાભિગમ પુદ્ગલ અજીવ રૂપ હોય છે. એટલે કે પુદ્ગલ રૂપ અજીવ જ
જીવાભિગમસૂત્ર
U
Page #21
--------------------------------------------------------------------------
________________
રૂપ્યજીવ (રૂપીઅજીવ) છે, કારણ કે રૂપ, રસ, ગંધ અને સ્પશ આ ગુણોથી યુક્ત પુર્ગલેની જ ઉપલબ્ધિ થાય છે-અન્ય દ્રવ્યાની નહીં. પુદ્ગલથી ભિન્ન એવાં જે ધર્માસ્તિકાય આદિ અરૂપી પદાર્થ છે, તેમને અરૂપી અજીવ કહે છે. તેમને જે અભિગમ છે તેને અરૂપી અજીવાભિગમ' કહે છે. I! સૂ૦ ૩ !!
આ ધર્માસ્તિકાય આદિ અરૂપી અથવેના અનુગ મઆગમપ્રમાણ વડે જ થઈ શકે છે. તેથી સૂત્રકારે અરૂપી અજીવાભિગમ વિષયક પ્રશ્ન સૂત્રનુ` સૌથી પહેલાં પ્રતિપાદન કર્યું" છે. આ વિષયને અનુલક્ષીને એવા પ્રશ્ન પૂછવામાં આવ્યે છે કે-ન્ને નિતં અવિ અન્નીયામિળમે ?” હે ભગવન્ ! અરૂપી અજીવાભિગમનુ સ્વરૂપ કેવુ છે? એટલે કે તેનાં
કેટલા પ્રકાર કહ્યા છે?
ઉત્તર- અવિ બનવામિનને વિદે વનત્ત-તં નāા” અરૂપી અજીવાભિગમ દસ પ્રકારના કહ્યો છે. જે પ્રકારા નીચે પ્રમાણે છે-“ધર્માત્થાલ, ત્ત્વ જ્ઞદા વળવબાર ગાય તે તં અવિ અનીમિમે” ધર્માસ્તિકાય આદિ દસ પ્રકારના અરૂપી અજીવાભિગમનુ પ્રજ્ઞાપનાસૂત્રમાં જેવુ કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં પણ તે તંત્રવિ
અનામિળયે” આ સૂત્રપાઠ પર્યંત કરવુ જોઈ એ. પ્રજ્ઞાપનાસૂત્રમાં આ વિષયને અનુલક્ષીને આ પ્રમાણે કહ્યું છે—“ધથા, ધર્માધાવલ્સ રેસે, ધર્માધાયજ્ઞ परसा, अधम्मत्थिकाए, अधम्मत्थिकायस्स देसे, अधम्मत्थिकायस्स पपसा, आगासत्थि काए, आगासत्थिकायस्स देसे, आगासत्थिकायस्स पएसा, अद्धासमए'
અરૂપી અજીવાભિગમના ૧૦ પ્રકાર નીચે પ્રમાણે છે-(૧) ધર્માસ્તિકાય, (૨) ધર્મોસ્તિકાય દેશ, (૩) ધર્માસ્તિકાય પ્રદેશ, (૪) અધર્માસ્તિકાય, (૫) અધર્માસ્તિકાય દેશ, (૬) અધર્માસ્તિકાય પ્રદેશ, (૭) આકાશાસ્તિકાય (૮) આકાશાસ્તિકાયદેશ, (૯) આકાશાસ્તિ કાય પ્રદેશ અને (૧૦) અદ્ધાસમય (કાળ)
છ દ્રવ્યેામાંથી જીવ અને પુદ્ગલ, આ એ દ્રવ્યો એવાં છે કે જે ગતિશીલ છે. આ અને દ્રવ્યાની ગતિક્રિયામાં ધદ્રવ્ય સહાયક થાય છે. તે દ્રવ્ય અસંખ્યાત પ્રદેશાવાળું હાવાને લીધે જ તેને ધર્માસ્તિકાય કહેવામાં આવ્યું છે. એજ વાત “તત્ત્વમવધારાત્ પોષળાત્ તિકાદાચ્યાદા ધર્મઃ ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે. અસ્તિ એટલે પ્રદેશે. આ પ્રદેશેાના સમુદાયને અસ્તિકાય કહે છે. ધર્માસ્તિકાયના જે અવિભાજ્ય અંશે છે. તેમને ધર્માસ્તિકાયપ્રદેશ કહે છે. તેમાં એવા પ્રદેશો અસ ંખ્યાત લેાકાકાશ પ્રદેશ પ્રમાણ છે, તેથી તેએ અસંખ્યાત છે. ધર્માસ્તિકાયથી વિપરીત લક્ષણવાળુ દ્રવ્ય અધર્માસ્તિકાય છે. જ્યારે જીવ અને પુદ્ગલ દ્રવ્ય સ્થિતિ રૂપ પરિણામમાં પરિણત થાય છે ત્યારે અધદ્રવ્ય તેને તે ક્રિયામાં સહાયક બને છે. તે અમૂત છે અને અસંખ્યાત પ્રદેશોવાળું છે. ધર્માસ્તિકાયની જેમ તેને પણ દેશ અને પ્રદેશો હેય છે. સમસ્ત ક્રિક દ્રવ્ય જેમાં રહે છે, તે આકાશ છે. તે આકાશ દ્રવ્ય પણ પ્રદેશેના સમુદાયરૂપ એક દ્રવ્ય હાવાથી તેને પણ ધર્માસ્તિકાયની જેમ દેશ અને પ્રદેશો હોય છે. તેના બે ભેદ કહ્યા છે (૧) લેાકાકાશ અને (૨) અલાકાકાશ. જીવાદિક છ દ્રવ્યાના નિવાસ લેાકાકાશમાં જ હોય છે, આલાકાકાશમાં હાતા નથી. તેથી લેાકાકાશના અસખ્યાત પ્રદેશોકહ્યા છે. અલાકાકાશના અનંત પ્રદેશો કહ્યા છે, કારણ કે અલેાકાકાશ અનંત છે. ‘અદ્ધા' નામ કાળનું વાચક છે. અદ્ધા
જીવ!•
જીવાભિગમસૂત્ર
૧૦
Page #22
--------------------------------------------------------------------------
________________
રૂપ જે સમય તેને અદ્ધા સમય કહે છે. અથવા અદ્ધાને જે સમય તે અદ્ધાસમય છે. સમય નિવિભાગ ભાગરૂપ હોય છે
શંકા—આપે જેમ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના દેશ અને પ્રદેશો કહ્યા. એજ પ્રમાણે અદ્ધાસમયના દેશ અને પ્રદેશો કેમ કહ્યા નથી?
ઉત્તર–માત્ર વર્તમાનકાળનું જ સર્વ (અસ્તિત્વ) છે. તે વર્તમાનકાળ એક સમય રૂપ હોય છે. ભૂતકાળ અને ભવિષ્યકાળ વિનષ્ટ અને અનુત્પન્ન હોવાને કારણે સવરૂપ નથી. તેથી કાયના અભાવને લીધે કાળના દેશ અને પ્રદેશ સંભવી શકતા નથી.
શંકા-કાળ અને આકાશ, આ બને લોકમાં જાણીતા છે, તેથી તેમના અસ્તિત્વને સ્વીકાર કરી શકાય છે, પરન્તુ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તે લોકમાં જાણીતા નથી. તે તેમનું અસ્તિત્વ કેવી રીતે માની શકાય?
ઉત્તર– આપની વાત ખરી છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને પ્રત્યક્ષ અનુભવ કરી શકતા નથી, પરંતુ ગતિ અને સ્થિતિમાં મદદ રૂપ થવાનું તેમનું કાર્ય તે સર્વ સંમત છે. તેથી આ તેમના કાર્યો દ્વારા અનુમાન પ્રમાણુથી તેમનું સત્ત્વ (અસ્તિત્વ) સ્વીકારવામાં આવ્યું છે જેમ ચક્ષુ આદિ ઈન્દ્રિય અપ્રત્યક્ષ હોવા છતાં પણ રૂપાદિનું જ્ઞાન થવા રૂપ કાર્ય દ્વારા તેમને સદ્ભાવ માનવામાં આવે છે, એ જ પ્રમાણે ધર્મ અને અધમ દ્રવ્યોને, ગતિસ્થિતિ સ્વભાવવાળા છે અને પુદ્ગલેની ગતિ અને સ્થિતિમાં કારણરૂપ હોવાથી કાર્ય ને લીધે અનુમાન પ્રમાણુ દ્વારા સ દ્વાવ માનવામાં આવ્યા છે. આ પ્રકારે શાસ્ત્રાનુસાર અરૂપી અજીવ દ્રવ્યનું-ધર્માસ્તિકાયનું, અધમસ્તિકાયનું, આકાશાસ્તિકાયનું અને તેમના દેશ પ્રદેશોનું તથા કાળદ્રવ્યનું કથન કરવામાં આવ્યું. હવે સૂત્રકાર ઉપસંહાર કરતાં કહે છે કે–“રે જે અવિ એવામાં આ પ્રકારનું અરૂપી અછવાભિગમનું સ્વરૂપ છે. એટલે કે તેના દસ પ્રકારનું વર્ણન અહીં પૂરું થાય છે.
અરૂપી અજીવ દ્રવ્યનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર રૂપી અજીવ દ્રવ્યોનું નિરૂપણ કરે છે –“ fk ઋષિ અનીવામિ ?” હે ભગવન્ ! રૂપી અજીવ દ્રવ્યનું સ્વરૂપ કેવું છે? તેને ઉત્તર આ પ્રમાણે આપવામાં આવ્યા છે-“વિ અનીવામિ ચરિવ્ય gov?” રૂપી અછવાભિગમ ચાર પ્રકારને કહ્યો છે. “તે પ્રકારે નીચે પ્રમાણે છે(વંધા, હા , વધcgge, vમાણુ યાત્રા” (૧) સ્કન્ધ, (૨) સ્કન્ધદેશ, (૩) સ્કધ. પ્રદેશ અને (૪) પરમાણુ પુલ. જે સ્થૂલ અવયવી છે તેમને સ્કન્ધ કહે છે. અવયવ રૂપ જે સૂક્ષ્મ પુદ્ગલો છે તેમને પરમાણુ કહે છે. સ્કોમાં અનંતતા પ્રકટ કરવાને માટે “ ધ” આ પ્રકારને બહુવચનવાળે પ્રગ કરાય છે. કહ્યું પણ છે કે-“વ i gટરિવાર અરે” સ્કન્ધ રૂપ પરિણામને ત્યાગ કર્યા વિના માત્ર બુદ્ધિથી જ કલ્પવામાં આવેલા સ્કન્ધના બે, ત્રણ આદિ પ્રદેશોવાળા જે વિભાગ છે, તેમને સ્કધદેશ કહે છે. સ્કન્ધામાં તે સ્કન્ધદેશ પણ અનંત હોય છે. સ્કન્ધ રૂપ પરિણામને ત્યાગ કર્યા વિના જ સ્કન્ધના જે નિવિભાગ ભાગો પડે છે, તેમને સ્કન્દપ્રદેશો કહે છે. સ્કન્ધત્વ પરિણામથી રહિત એવું જે કેવળ પરમાણુ રૂપ દ્રવ્ય હોય છે, તેને પરમાણુપુદ્ગલ કહે છે. “તે સમાસ પંવિદા
જીવાભિગમસૂત્ર
૧૧.
Page #23
--------------------------------------------------------------------------
________________
પુન્નત્તા” આ સ્કન્ધ, સ્કન્ધદેશ, સન્ધપ્રદેશ અને પરમાણુના સ ંક્ષિપ્તમાં પાંચ પ્રકાર કહ્યા છે. ‘“તંગદા” જેવાં કે........વાળિયા, ગંધળિયા, સરિળયા, જાલળિયા, સૂંઢાળળિયા” (૧) વણ પરિણત, (૨) ગધપરિણત, (૩) રસપરિત, (૪) સ્પર્શ પરિત અને (૫) સંસ્થાનપરિણત. “છ્યું તે પંચ ના પળવળા” પ્રજ્ઞાપનાસૂત્રમાં આ પાંચેની જેવી પ્રરૂપણા કરવામાં આવી છે, એવી જ પ્રરૂપણા અહીં પણ કરવી જોઈએ. એટલે કે “તરથ માઁ ને વાળયા તે. પંચાવનત્તા'' તેમાં જે વણુ પરિણત સ્કંધ આદિ છે તેમના નીચે પ્રમાણે પાંચ ભેદ છે: (૧) કૃષ્ણવ પરિણત, (૨) નીલવણ પરિણત, (૩) રકતવણુ પરિણત, (૪) શુકલવણ પરિણત અને (૫) હરિતવ પરિણત. રસપરિણત સ્કન્ધ આદિના મધુરરસપરિણત આદિ પાંચ ભેદ છે. ગંધપરિણત સ્કન્ધ આદિના સુગધપરિણત અને દુર્ગં ધ પરિણત રૂપ એ ભેદ છે. સ્પશ પરિણત સ્ક ંધ આદિના કર્કશસ્પર્શ પરિણત આદિ આઠ ભેદ છે. આ પ્રકારનુ` પ્રજ્ઞાપનાસૂત્રનું કથન અહીં ગ્રહણ કરવુ જોઈએ. “સે સંવિ અગ્નીવામનમે” આ પ્રકારનુ રૂપી અજીવાભિગમનું સ્વરૂપ છે. બ્વે ત્તે અનીમિમે'' આ પ્રકારે અહીં સુધી સૂત્રકારે અજીવાભિગમનું નિરૂપણ કર્યું' છે ! સૂ૦ ૩-૪-૫ ॥
જીવાભિગમ કે સ્વરૂપ કા નિરૂપણ
અજીવાભિગમનું સંક્ષિપ્તમાં નિરૂપણ કરીને હવે સૂત્રકાર જીવાભિગમનું નિરૂપણુ કરે છે—સે દિä નીવામિનને' ઇત્યાદિ....સૂત્ર ૬
ટીકા, જિ સં નીમિગમે ?’ હે ભગવન્ ! જીવાભિગમનુ' લક્ષણ શું છે? અને તેના કેટલા ભેદ છે ? મહાવીર પ્રભુને ઉત્તર--' નૌયમિયમે દુષિષે પત્ત્તત્તે'' જીવાભિગમના બે પ્રકાર કહ્યા છે. જ્યાં સુધી કોઈ પણ પદાર્થનું લક્ષણ જાણવામાં ન આવે, ત્યાં સુધી તેના વિભાગ પાડી શકાતા નથી. કારણ કે સામાન્ય લક્ષણનુ જ્ઞાન જ વિભાગ પાડવામાં મદદરૂપ બને છે. તેથી સૌથી પહેલાં જીવેાના લક્ષણુનુ કથન થવું જોઈએ. જયારે લક્ષણ દ્વારા જીવના સ્વરૂપને જાણી લેવામાં આવે છે, ત્યારે જ તેના વિભાગ વિષયક જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. ઉપયેગ જીવનું લક્ષણ છે. આ લક્ષણ એકેન્દ્રિયથી લઈને સિદ્ધ પ ન્તના સમસ્ત જીવામાં જોવામાં આવે છે. આ પ્રકારે જીવનું લક્ષણ પ્રકટ કરીને સૂત્રકાર જીવાભિગમના નીચે પ્રમાણે એ પ્રકાર બતાવે છે—સંસારસમવનીયામિમે હૈં, ઊપલા સમાપન્નાઝીવામિળમે થ” (૧) સ’સાર સમાપન્નક જીવાભિગમ અને (૨) અસ'સાર સમાપન્નક જીવાભિગમ. એટલે કે સ`સારી અને અસ’સારીના ભેદથી એ પ્રકારના જીવા કહ્યા છે. નારક તિયચ, મનુષ્ય અને દેવ રૂપ સંસારમાં ભ્રમણ કરનારા જીવાને સ'સારી જીવા કહે છે. આ સંસારી જીવાના જે અભિગમ છે તેને સ'સાર સમાપન્નક જીવાભિગમ કહે છે. ચાર ગતિરૂપ સંસારના પ્રતિપક્ષનુ` નામ અસંસાર છે. આ અસંસાર માક્ષરૂપ છે. આ મેરૂપ અસ’સારમાં પહોંચી ચુકેલા જીવાને અસંસારસમાપન્નક કહે છે. તેમના જે અભિગમ છે તેનુ નામ અસ'સારસમાપનક જીવાભિગમ છે. આ સૂત્રમાં બે વાર 'ચ' ના પ્રયાગ કરીને સૂત્રકારે સ’સારસમાપન્નક જીવામાં અને અસંસાર સમાપન્નક જીવામાં-બન્નેમા-જીવવરૂપ સામાન્ય ધર્મની ખાખતમાં તુલ્યતા પ્રકટ કરી છે.
જીવાભિગમસૂત્ર
૧૨
Page #24
--------------------------------------------------------------------------
________________
એટલે કે ઉપગ લક્ષણસંપન્નતા જીવત્વનું સામાન્ય લક્ષણ છે. આ લક્ષણને જેમ સંસારી જેમાં સદ્ભાવ હોય છે, એ જ પ્રમાણે મુક્તજીમાં પણ સભાવ હોય છે. આ રીતે બનેમાં લક્ષણની સમાનતા છે. આ ઉપયોગલક્ષણની તુલ્યતાના કથન દ્વારા બૌદ્ધમત અને નૈયાયિકમતનું ખંડન થઈ જાય છે. બૌદ્ધો એવું માને છે કે “ક્ષણિક વિજ્ઞાન રૂપ જીવ છે.” જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી ક્ષણિક વિજ્ઞાનધારા સન્તાનરૂપે ચાલુ રહે છે. તત્ત્વજ્ઞાન વડે જ્યારે તે ધારા વિચ્છિન્ન થઈ જાય છે, ત્યારે વિજ્ઞાનધારાના સમુચ્છેદરૂપ મુક્તિની જીવને પ્રાપ્તિ થાય છે. મુક્તિ પ્રાપ્ત કર્યા બાદ મુક્ત જીવમાં જ્ઞાન રહી શકતું નથી, બૌદ્ધોની આ માન્યતા બરાબર નથી એવું પ્રતિપાદન કરવા નિમિત્તે આચાર્ય કહે છે કે-જેમ જીવ ઉપયાગરૂપ લક્ષણવાળે છે, તે કયે બુદ્ધિમાન પુરુષ પિતાના જ વને માટે પ્રયત્ન કરશે? સમસ્ત જીવે કર્મના ઉદયને લીધે જે દુઃખ આવી પડે છે. તેમને દૂર કરવા પ્રયત્ન કરે છે–કોઈ પણ જીવ પોતાના સ્વરૂપને નાશ કરવાનો પ્રયત્ન કરતે નથી. જે મોક્ષમાં સ્વસ્વરૂપને જ નાશ થઈ જતું હોય, તે તેની પ્રાપ્તિને માટે પ્રયત્ન જ શા માટે કરવામાં આવે ? પરંતુ તેની પ્રાપ્તિને માટે પ્રયત્ન કરતા જી જોવામાં આવે છે. તમારી માન્યતા અનુસાર જે ત્યાં સ્વ–આત્માના સ્વરૂપ-વિજ્ઞાનને જ નાશ થઈ જ હોય, તે યે બુદ્ધિમાન માણસ પોતાના સ્વરૂપના વિનાશને માટે પ્રયત્ન કરશે?
એજ પ્રમાણે તૈયાયિકની એવી માન્યતા છે કે બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધમ, અને સંસ્કાર આ નવ આત્મગુણોને સદંતર નાશ થવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. આ માન્યતા પણ સંગત લાગતી નથી, કારણ કે જ્ઞાનાદિ ગુણ જીવના નિજસ્વરૂપ છે. શું તેના ઉછેદને માટે કઈ પણ જીવ પ્રયત્ન કરે ખરે? આ પ્રકારે સંસારી જીવ અને મુક્તજીવમાં ઉપયાગરૂપ સામાન્ય લક્ષણની અપેક્ષાએ સમાનતા છે. તેથી બૌદ્ધ અને તૈયાયિકમતની ઉપર્યુક્ત માન્યતા બુદ્ધિગમ્ય નથી. એજ વાત પ્રકટ કરવાને માટે સૂત્રકારે સૂત્રમાં બે ચકારોને પ્રયોગ કર્યો છે. આ વિષયને અનુલક્ષીને વિસ્તૃત વિવેચન અન્ય શાસ્ત્રગ્રંથમાં કરવામાં આવ્યું છે, તે જિજ્ઞાસુ વાચકેએ તે ત્યાંથી વાંચી લેવું. અહીં તે મેં માત્ર સૂત્રની સાથે સંબંધ ધરાવતી વાતનું જ વિવેચન સંક્ષિપ્ત રૂપે કર્યું છે–અહીં વિશેષ વિવેચન કર્યું નથી. આ સૂત્રમાં જવાનું અને માત્ર અજીનું ઉચ્ચારણ કર્યા વિના જ તેમની સાથે અભિગમ શબ્દને યુક્ત કરીને જે પ્રશ્ન કરવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે અભિગમ વિનાં તેમની પ્રતિપત્તિ (સાચું જ્ઞાન) થઈ શકતી નથી જીવ-અછવાદિકમાં અભિગમ્યતા રૂપ ધર્મને સમજાવવાને માટે તેમની સાથે અભિગમ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ કથનને ભાવાર્થ એ છે કે જીવ અને અજીવમાં જ્ઞાનવિષયતા સમજાવવાને માટે જ બનેની સાથે અભિગમ શબ્દ જોડવામાં આવ્યો છે. તેથી “જીવ જ્ઞાનનો વિષય નથી.” આ પ્રકારને અદ્વૈતવાદીઓ-વેદાનતીઓને જે મત છે તેનું ખંડન થઈ જાય છે. કારણ કે જે જીવને ય-જ્ઞાનના વિષય રૂપ ન માનવામાં આવે, તો તેનું જ સ્વરૂપ છે તે જાણી શકાય નહીં. અને તેના સ્વરૂપને જાણ્યા વિના સંસારની નિવૃત્તિ રૂપ અને નિરતિશયાનન્દની પ્રાપ્તિ રૂપ મેક્ષની પ્રાપ્તિ માટે કઈ પણ જીવ પ્રવૃત્તિ જ ન કરે. તે પછી મોક્ષાદિની પ્રાપ્તિને માટે જે શાસ્ત્રની રચના કરવામાં આવી છે, તે પણ નિરર્થક બની જાય. તે નિરર્થક ન બની જાય તે માટે જીવ અને અજીવની સાથે અભિગમ શબ્દને ચેજિત કરીને તેમને જ્ઞાનના વિષયરૂપ પ્રકટ કરવામાં આવેલ છે. વસ્તુતઃ તે જીવનું જ આ પ્રકરણ છે, તેથી સર્વત્ર જીવ અને અજીવના ભેદ સમજવા જોઈએ. જીવાભિગમસૂત્રા
Page #25
--------------------------------------------------------------------------
________________
સૂત્રમાં—“સંસાર સમાપનક જીવાભિગમ અને અસંસાર સમાપનક છવાભિગમ આ પ્રકારના ભેદે પ્રકટ કરવામાં આવ્યા છે. તેથી પહેલાં સંસાર સમાપનક જીનું કથન થવું જોઈતું હતું, છતાં પણ અહીં અસંસાર સમાપનક જીની પ્રરૂપણું પહેલાં કરવાનું કારણ એ છે કે સંસાર સમાપનક જીવોની વક્તવ્યતા કરતાં અસંસાર સમાપનક જીની વક્તવ્યતા ટૂંકી છે.
પ્રશ્ન–અરે 1 સં અસંતારમાઘરનાકીવામિનરે?” હે ભગવન્! અસંસાર સમાપન્નક જીવાભિગમનું સ્વરૂપ કેવું છે? તેના કેટલા પ્રકાર છે?
મહાવીર પ્રભુનો ઉત્તર–“મના સમાજનીવામિા તુવિદે નરે" હે ગૌતમ! અસંસાર સમાપનક જીવાભિગમ બે પ્રકારનો કહ્યો છે. “સંત” તે પ્રકારો નીચે પ્રમાણે છે.-“અપાંતરવિદાસારામાવાન વામન ય, પારદ્રારંવારસમાવનગાકીવારમા ” (૧) અનર સિદ્ધ અસંસારસમાપન્નક જીવાભિગમ અને (૨) પરંપર સિદ્ધ અસંસાર સમાપનક જીવાભિગમઅનન્તર સમયમાં જેમણે મોક્ષની પ્રાપ્તિ કરી લીધી છે એવાં જીવોને અનન્તર સિદ્ધ કહે છે. અને પરસ્પરાથી જેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો છે એવા જીવોને પરસ્પર સિદ્ધ કહે છે,
પ્રશ્ન“રે િ તદ્ધિા અસંસારમારનrforfમાને ? હે ભગવન ! અનન્તર સિદ્ધ અસંસારસમાપનક જીવાભિગમ કેટલા પ્રકારના છે ?
ઉત્તર–“અifણદાસ સમાવનારીવામિ જ્ઞાવિ ” હે ગૌતમ! અનન્તસિદ્ધ અસંસારસમાપનકજીવાભિગમ પંદર પ્રકારને કહ્યા છે. “તંગદા' તે પ્રકારે નીચે પ્રમાણે છે–“તિથવા નાવ અતિ” તીર્થસિદ્ધથી લઈને અનેક સિદ્ધ પર્યંતના પંદર પ્રકારે અહીં ગ્રહણ કરવા જોઈએ. અહીં “વાવત્ (પર્યન્ત)” પદ વડે નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરવું જોઈએ—“તિસ્થસિદ્ધા ૨, તિરથfણા રૂ, અતિઘરसिद्धा ४, सयंबुद्धसिद्धा ५, पत्तेयबुद्धसिद्धा ६, बुद्धबोहियसिद्धा ७, इथिलिंगसिद्धा ८, पुरिसलिंगसिद्धा ९, नपुंसगलिंगसिद्धा १०, सलिंगसिद्धा ११, अन्नलिंगसिद्धा १२, गिहिलिंगसिद्धा १३, एगसिद्धा १४"
(૧) તીર્થકરતીર્થકરનું શાસન પ્રવૃત્ત થયા બાદ જેઓ સિદ્ધિ પામ્યા છે, તેમને તીર્થસિદ્ધ કહે છે. (૨) અતીર્થસિદ્ધ –તીર્થમાં ઉત્પન્ન થયા વિના જેમણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમને અતીથસિદ્ધ કહે છે (૩) તીર્થંકરસિદ્ધ–તીર્થંકર પદની પ્રાપ્તિ કર્યા બાદ જેઓ સિદ્ધિ પામ્યા છે તેમને તીર્થંકરસિદ્ધ કહે છે. (૪) અતીર્થકર સિદ્ધ-તીર્થંકર પદની પ્રાપ્તિ કર્યા વિના જ સિદ્ધિ પ્રાપ્ત કરનારને અતીર્થંકર સિદ્ધ કહે છે-જેમકે કેવલી ભગવાન. (૫) સ્વયં બુદ્ધ સિદ્ધ-બીજાના ઉપદેશ વિના, પિતાની જાતે જ જ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધિપદ મેળવનારને સ્વયંબુદ્ધ સિદ્ધ કહે છે. જેમ કે તીર્થંકર મહાવીર આદિ. (૬) પ્રત્યેક બુદ્ધ સિદ્ધ-કઈ વસ્તુ વિશેષના સંગથી–અનિત્ય આદિ ભાવના વડે જેઓ સિદ્ધ થાય છે તેમને પ્રત્યેક બુદ્ધ સિદ્ધ કહે છે. (૭) બુદ્ધ બધિત સિદ્ધ-જેઓ ગુરુના ઉપદેશ આદિથી સિદ્ધ થાય છે, તેમને બુદ્ધાધિત સિદ્ધ કહે છે. (૮) સ્ત્રીલિંગસિદ્ધ-દ્રવ્યરૂપે સ્ત્રીલિંગમાં રહેલા જે જીવો સિદ્ધ થાય છે, તેમને સ્ત્રીલિંગસિદ્ધ કહે છે. જેમકે મલ્લીનાથ (૯) પુરુષલિંગસિદ્ધ-દ્રવ્ય રૂપે પુરુષલિંગમાં ઉત્પન્ન થઈને સિદ્ધિપદ પ્રાપ્ત કરનાર જીવને
જીવાભિગમસૂત્ર
૧૪
Page #26
--------------------------------------------------------------------------
________________
પુરુષલિંગ સિદ્ધ કહે છે (૧૦) નપુ’સકલિંગમા ઉત્પન્ન થઈને જે જીવ સિદ્ધ થાય છે તેને નપુસકલિંગ સિદ્ધ કહે છે. (૧૧) જે જીવા સાધુ પર્યાયમાં રહીને સારક મુહુપત્તી, રોહરણ આદિ સાધુના ચિહ્ના ધારણ કરીને- સિદ્ધ પ્રાપ્ત કરે છે, તેમને સ્વલિંગસિદ્ધ કહે છે (૧૨) સાધુ વેષ સિવાયના પરિત્રાજક આદિ વેષ ધારણ કરીને જે જીવા સિદ્ધિપદ પ્રાપ્ત કરે છે તેમને અન્યલિંગ સિદ્ધ કહે છે. (૧૩) ‘fffflદ્દા’ ગૃહસ્થ અવસ્થામાં જે સિદ્ધ થાય છે તે ગૃહિ લિગ સિદ્ધ છે. (૧૪) એકસિદ્ધ-એક સમયમાં જે એક જ સિદ્ધ થાય છે, એવાં સિદ્ધોને એક સિદ્ધ કહે છે. (૧૫) અનેક સિદ્ધ એક સમયમાં એક સાથે જ અનેક જીવા સિદ્ધ થાય છે તેમને અનેક સિદ્ધ કહે છે. આ વિષયનું વિસ્તૃત વિવેચન મેં લખેલી નન્દીસૂત્રની જ્ઞાનચન્દ્રિકા નામની ટીકામાં કરવામાં આવ્યું છે, તા ત્યાંથી તે વાચી લેવાની ભળામણ કરવામાં આવે છે. તે ત્ત અનંતત્તિūા” આ પ્રકારે પદર પ્રકારના અન ંતર સિદ્ધ અસંસાર સમાપન્નક જીવોનું કથન અહીં પૂરૂ થાય છે.
પ્રશ્ન—સે જ તે પમ્પલિકા સંભારણમાયનનીયામિન ??’
હે ભગવન્! પરંપરિસદ્ધ અસંસાર સમાપન્નક જીવાભિગમ-પરમ્પર સિદ્ધ અસસારી જીવાના કેટલા પ્રકાર છે ? અને તેમનું લક્ષણ કયુ છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-પ-વવિદ્વાÉલાલનાવનાનીવામિશમે અનેવિદે વળો” હે ગૌતમ ! પરસ્પર સિદ્ધ અસ’સારસમાપન્નક જીવાભિગમ અનેક પ્રકારના કહ્યો છે. તંનă’ તે પ્રકાશ નીચે પ્રમાણે છે-“વક્રમસમલિન્દા, જુલમલિજ્જા, નાવ પ્રાંતસમયનિદ્રા”. (૧) પ્રથમ સમયમાં સિદ્ધ (૨) દ્વિતીય સમયમાં સિદ્ધ, ઈત્યાદિ અનંત સમય સિદ્ધ પર્યંતના જીવે. અહીં વાવત (પંત) પદ વડે' ત્રિસમયસિદ્ધ, ચતુર્થ સમય સિદ્ધ, પાંચમ સમય સિદ્ધ, ષષ્ઠ સમય સિદ્ધ, સક્ષમ સમય સિદ્ધ, અષ્ટમ સમય સિદ્ધ, નવમ સમય સિદ્ધ, દશમ સમય સિદ્ધ, સખ્યાત સમય સિદ્ધ, અને અસખ્યાત સમય સિદ્ધ” આટલા પ્રકારના સિદ્ધોના સંગ્રહ થયેા છે. આ રીતે પ્રથમ સમય સિદ્ધથી લઈ ને અન`ત સમય સિદ્ધ સુધીના ભેદની અપેક્ષાએ પરમ્પર સિદ્ધ અસસાર સમાપન્નક જીવા અનેક પ્રકારના હોય છે. ૢ તં પરંપલિગ્નાઽસંસારસમવનયજ્ઞીમિયમે” આ પ્રકારનું પરમ્પરસિદ્ધ અસસાર સમાપન્નક જીવાભિગનું સ્વરૂપ છે. તે જ્ઞ ઋઈલાસમાયન્નાનીયામિળમે' અહીં સુધીમાં અસ`સારસમાપનકજીવાભિગમનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે!સૂ૦ ૬
સંસારસમાપન્નક જીવાભિગમ કા નિરૂપણ
હવે સૂત્રકાર સસારસમાપન્નક જીવાભિગમના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે-ને જિતં સંતલમાનનીયામિનને" ઈત્યાદિ
ટીકાથÖ--ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-ન્ને જિતસંઘાર ક્ષમાવનાઝીવામિશમે ?'' હે ભગવન્ ! સ ંસારસમાપન્નક જીવાભિગમનું સ્વરૂપ કેવું છે ?
જીવાભિગમસૂત્ર
૧૫
Page #27
--------------------------------------------------------------------------
________________
મહાવીર પ્રભુને ઉત્તર- સંસારસમાવનપવુ પ નીવતુ માત્રો નવ દિવત્તીમો વ મદૃિiતિ” હે ગૌતમ! સ`સાર સમાપન્નક જીવોના પ્રકાર વિષે નવ માન્યતાઓ-(તેમના એ પ્રકારથી લઈને દસ પર્યંતના પ્રકાર હોવાની માન્યતાએ પૂર્વાચાર્યાએ પ્રકટ કરી છે.) છે. જે નવ માન્યતાએ નીચે પ્રમાણે છે ‘ને માદંતુ દુવિષે સત્તાલમાવના લીવા ઇનસા'' કાઈ કાઈ આચાય એવુ કહે છે કે સંસાર સમાપન્નક જીવો એ પ્રકારના હાય છે. રસ્તે વમાહંદુ ત્તિવિદ્યા સંસારસમાયના નવા પન્તત્તા” કઈ કઈ આચાય એવું કહે છે કે સંસાર સમાપન્નક જીવો ત્રણ પ્રકારના હાય છે. “વો વામાતંતુ ચ૩વિદ્દા સંસારસમાયન્ના નીવા પન્નત્તા” કાઇ કાઇ આચાય એવુ કહે છે કે સ સાર સમાપનક જીવો ચાર પ્રકારના હાય છે. તો વમાતંતુ પંચવિહા સંસારસમાવા નીવા વળજ્ઞા'' કોઈ કોઈ આચાય એવું કહે છે કે—સંસાર સમાપન્નક જીવા પાંચ પ્રકાર
ના હાય છે. “વળ અમિહાવેન નવ વિદ્યા સંત્તાલમાવનના લીવા પન્નત્તા” આ પ્રકારે સ’સાર સમાપન્નક જીવોના દસ પન્તના પ્રકારો સમજી લેવા. અહીં ‘જ્ઞાવ’-પ 'ત પદ્મવડે વિધા, પ્રજ્ઞતા:, સતવિધા, પ્રશંસા, અવિધાઃ પ્રજ્ઞતા, નવવિધાઃ પ્રજ્ઞપ્ત:’' આ સૂત્રપાઠ ગ્રહણ થયા છે. એટલે કે કેઈ કાઈ આચાર્યે સ’સાર સમાપનક જીવોના છ પ્રકાર કહ્યા છે, કેાઈ એ સાત કેઇએ આઠ, કેાઈ એ નવ અને કાઈ એ દસ પ્રકાર કહ્યા છે. અહીં વો” આ પદ દ્વારા જૈનમતને માનનારા આચાર્યના મત જ પ્રકટ થયા છે, અન્ય મતવાદી આચાર્ચની આ માન્યતા નથી, એમ સમજવું, પરન્તુ જૈનમતાવલંબી આચાર્યાની માન્યતાએ પણ જુદી જુદી છે, તેથી તેમને અહીં જુદા જુદા મતાવલખી જેવાં કહ્યા છે. તેથી જે આચાર્ય દ્વિત્યવતારમાં (વાના બે પ્રકારમાં) માને છે તેઓ એવુ કહે છે કે સસારસમાપન્નક જીવા એ પ્રકારના છે. બીજા કાઈ કાઈ આચાર્ય એવી ભિન્ન માન્યતા ધરાવે છે કે સ'સારસમાપનક જીવે ત્રણ પ્રકારના છે. વિવક્ષાની ભિન્નતાને લીધે (માન્યતામાં ભેદ હોવાને કારણે) દ્વિપ્રત્યવતાર (દ્વિવિધતા)ની વિવિક્ષા કરતાં ત્રિપ્રત્યવતારમાં ભિન્નતા હાવાને લીધે-વિવિક્ષાવાળાઓમાં (આ પ્રકારની માન્યતા ધરાવનારાઓમાં) પણ થાડી ભિન્નતા
આવી જાય છે. “પ્રતિપત્તિ” આ માન્યતા પરમાની અપેક્ષાએ અનુયાગદ્વાર રૂપ જ છે, જેમને એક આચાય એ ભેદ રૂપે પ્રકટ કરે છે અને બીજા કાઈ આચાય તેમને જ ત્રણ ભેદ રૂપે પ્રકટ કરે છે. આ પ્રકારે માન્યતામાં ભેદ પડવાનુ કારણ એ છે કે જીવાના અનેક સ્વભાવ (લક્ષણુ) હોય છે, તેથી આ પ્રકારના સ્વભાવભેદોને લીધે આ પ્રકારની જુદી જુદી માન્યનાએ સ’ભવી શકે છે. જો એકાન્તતઃ જીવાને એક સ્વભાવવાળા માનવામાં આવે, તે આ માન્યતામાં ભિન્નતા સાઁભવી શકે જ નહીં, અને દ્વિવિધતા, ત્રિવિધિતા આદિનું કથન જ થઈ શકે નહીં !! સૂ॰ ૭૫
જીવાભિગમસૂત્ર
૧૬
Page #28
--------------------------------------------------------------------------
________________
ક્રિપ્રત્યાવતાર નામકી પ્રતિપત્તિ કા નિરૂપણ
તે આચાર્યોની જીવના પ્રકારોને વિષે--બેથી લઈને દસ સુધીના પ્રકારે હવા વિષે-જે માન્યતાઓ છે તેમાંથી જે દ્વિપ્રત્યવતાર સંબંધી પ્રતિપત્તિ છે (બે પ્રકાર હોવાની માન્યતા છે તેનું સૂત્રકાર હવે પ્રતિપાદન કરે છે
“તરણ નં જે વારંતુવિદ્યા સંસારમાપના કરવા જઇત્તા”-સૂ૦ ૮
ટીકાર્થ–બત ” તે નવ પ્રતિપત્તિઓ (માન્યતાઓ) માંની, “જે માદg” કેટલાક આચાર્યોની એવી જે માન્યતા છે કે સંસારસમાપનક જીના બે પ્રકાર છે, “રેવનાZg તેઓ આ પ્રકારની માન્યતાને લીધે જીના બે પ્રકારે કહે છે –“ના રેલ શાક જેવ” તેમની દષ્ટિએ સંસારસમાપનક જીના આ બે ભેદ પડે છે-(૧) ત્રસ અને (૨) સ્થાવર. જે જીવો પિતાની ઈચ્છાનુસાર હલનચલન કરી શકે છે-ગરમી આદિથી ત્રાસીને છાયા આદિનું સેવન કરવા માટે બીજે સ્થળે જઈ શકે છે, તેમને ત્રસ જીવે કહે છે. આ રીતે ત્રસ નામકર્મના ઉદયવાળા જેને ત્રસજી કહેવાય છે. અથવા–જે છે ઊંચે, નીચે અને તિરછાં ચાલે, તેમને ત્રસ કહે છે. આ કથનને આધારે તેજ, વાયુ અને દ્વીન્દ્રિયાદિક બધા જીને ત્રસજી કહે છે. ગરમી આદિથી દુઃખી થવા છતાં પણ જે જ પિતાનું સ્થાન છોડીને બીજે સ્થાને જઈ શકવાને અસમર્થ છે, અને તે કારણે પિતાને સ્થાને જ પડ્યાં રહે છે એવાં જેને સ્થાવર જી કહે છે. એકેન્દ્રિય પથ્વીકાયિક, અપૂકાયિક અને વનસ્પિતકાયિક જીને આ પ્રકારના સ્થાવર જી કહે છે. “તના રેવ થવા ' આ પ્રકારે અહીં જે બે “” કારનો પ્રયોગ કરવામાં આવ્યો છે, તે પિતપોતાના ભેદને સમુ
ચ્ચય કરવાને માટે કરવામાં આવ્યો છે. તથા બને પદેની સાથે જે “ga' પદને પ્રયોગ કરવામાં આવ્યો છે, તે અવધારણને માટે કરાય છે. આ કથનનું તાત્પર્ય એ છે, કે સંસારી જીના આ બે પ્રકાર સિવાય કોઈ પ્રકાર નથી. સમસ્ત સંસારી જીવોને આ બે પ્રકારમાં સમાવેશ થઈ જાય છે. ત્રસ જી કરતાં સ્થાવર જીવોની વક્તવ્યતા ટૂંકી હોવાને કારણે સૂત્રકાર પહેલાં સ્થાવર ઓનું પ્રતિપાદન કરે છે. પ્રશ્ન-“થાવા?” હે ભગવન્! સ્થાવર જીનું સ્વરૂપ કેવું છે–તેમના કેટલા પ્રકાર છે?
ઉત્તર–“વાવ તિવિદા-તંગ” સ્થાવર ના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પડે છેgઢરીયા , ગાજરચા, વારસદgયા” (૧) પૃથ્વીકાયિક, (૨) અપૂકાયિક અને (૩) વનસ્પતિકાયિક. પૃથ્વી જ જેમનું શરીર છે, એવાં જીવોને પૃથ્વીકાયિક કહે છે. જળ જ જેનું શરીર છે, એવાં જેને અપૂકાયિક કહે છે. વનસ્પતિરૂપ જ જેમનું શરીર હોય છે, એવાં જીને વનસ્પતિકાયિક કહે છે. આ પ્રત્યેક પદમાં બહુવચનનું રૂપ આપવાનું કારણ એ છે કે આ પ્રત્યેક પ્રકારના જીવોની સંખ્યા ઘણું જ વધારે છે. સમસ્ત ભૂતાન (જનો) આધાર પૃથ્વી છે, તેથી જ સૌથી પહેલાં પૃથ્વીકાયિકની વાત કરી છે, ત્યારબાદ પૃથ્વી પ્રતિષ્ઠિત અપ્રકાયિકેની વાત કરી છે. “કશુ કરું તથ વ” જ્યાં જળ હોય છે ત્યા વન હોય છે, આ સૈદ્ધાંતિક વસ્તુના પ્રતિપાદનને માટે અપ્રકાયિકનું કથન કર્યા બાદ વનસ્પતિકાયિકનું કથન કરવામાં આવ્યું છે. અહી સ્થાવરોમાં જે ત્રિવિધ પણાનું કથન કરવામાં આવ્યું છે તે તેજસ્કાયિક અને વાયુકાયિક જીવને ગતિની અપેક્ષાએ ત્રસ માનવામાં આવ્યા છે, તેથી જ અહીં ત્રસ જીવીના ત્રણ જ પ્રકાર બતાવવામાં આવ્યા છે. આ કથનને ભાવાર્થ એ
જીવાભિગમસૂત્રા
૧૭
Page #29
--------------------------------------------------------------------------
________________
છે કે તેજસ્કાયિક અને વનસ્પતિકાયિકે જે કે લબ્ધિની અપેક્ષાએ સ્થાવર છે, છતાં પણ તેમને ગતિની અપેક્ષાએ ત્રસ માનવામાં આવ્યા છે. તેથી તેમને સમાવેશ ત્રસજીમાં કરવામાં આવ્યો છે. અન્યત્ર પણ એવું જ કહ્યું છે કે –
"पृथिव्यम्बुवनस्पतयः स्थावराः, तेजोवायुद्वीन्द्रियादयश्च त्रसाः” ।
જે ઉદ્દેશ હોય છે એ જ નિર્દેશ હોય છે, આ નિયમ અનુસાર હવે સૂત્રકાર સૌથી પહેલાં પૃવીકાયિક આદિ ત્રણ પ્રકારના સ્થાવરમાંથી પૃથવીકાયિકનું પ્રતિપાદન
પ્રશ્ન-બરે ઈ સં ગુઢવી ?” હે ભગવન્! પૃથ્વીકયિક જીવે કેટલા પ્રકારના છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“પુઢવીજાથા સુવિ vvmત્તા” હે ગૌતમ! પૃથ્વીકાયિક છ બે પ્રકારના કહ્યા છે. બન્ને ના” જે પ્રકારો નીચે પ્રમાણે છે“જુદુમyઢવીથા ય વાયપુરીયા ” (૧) સૂમ પૃથ્વીકાયિક અને (૨) બાદર પૃથ્વીકાયિક. સૂમ નામકર્મના ઉદયથી જીવ સૂફમ કહેવાય છે અને બાદર નામકર્મના ઉદયથી જીવ બાદર કહેવાય છે. જેમાં સૂક્ષમતા અને બાદરતા કર્મોદયજનિત હોય છે. બેર અને આમળાની સૂક્ષ્મતા બાદરતાની જેમ આપેક્ષિક નથી. આ પ્રકારે સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા જે પૃથ્વીકાચિકે છે, તેમને સૂફમ પૃથ્વીકાયિકે કહે છે, અને બાદર નામકર્મના ઉદયવાળા જે પૃથ્વીકાયિકે છે, તેમને બાદર પૃથ્વીકાયિકે કહે છે. અહીં જે બે ચકારને પ્રયોગ થયો છે તે પ્રત્યેકના અનેક ભેદે દર્શાવવાને માટે થયો છે જે સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ છે, તેઓ તે સકળ લેકવ્યાપી હોય છે. જે બાદર પૃથ્વીકાયિક છે છે, તેઓ લેકના એકદેશવતી હોય છે, * ગૌતમ સ્વામીને પ્રશ્ન-“સે f સં યુદ્મપુત્રાયા?” હે ભગવન ! સૂક્ષ્મ પૃથ્વીકાયિકના કેટલા પ્રકાર છે?
મહાવીર પ્રભુને ઉત્તર--“જુહુમgઢવીથા દુવિer runત્તા-સંનgr” હે ગૌતમ! સુક્ષ્મ પૃથ્વીકાયિક જીવોના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે-“તારા જ પત્તા ” (૧) પર્યાપ્તક સૂક્ષ્મપૃથ્વીકાયિક અને (૨) અપર્યાપ્તક સૂક્ષ્મપૃથ્વીકાયિક.
આહારાદિ પુદ્ગલેને ગ્રહણ કરવાની અને તેનું પ્રલ રસ ભેગ રૂપે પરિણમન કરવાની જીવની જે વિશિષ્ટ શક્તિ છે, તે શક્તિનું નામ પર્યાપ્તિ છે. આ પર્યાપ્તિના ધર્મવાળા જીવોને પર્યાપ્તક કહે છે પુદ્ગલેના ઉપચય વડે જીવમાં આ શક્તિવિશેષ ઉત્પન્ન થાય છે. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે-ઉત્પત્તિ સ્થાનમાં આવેલા જીવના દ્વારા જે પુદ્ગલે પહેલેથી ગ્રહણ કરાયેલાં હોય છે, તથા બીજાં જે પુદ્ગલે પ્રતિસમય ગૃહીત થતાં રહે છે, તથા જીવન સંપર્કથી જે પુદ્ગલો તે તે રૂપે (રસ આદિ રૂપે) પરિણત થઈ ચુકેલાં હોય છે, તેમાંથી આહારાદિ પુદ્ગલેને જે ખેલ રસ ભાગ રૂપે પરિણુમાવવાની જે જીવની શક્તિવિશેષ છે, તેનું જ નામ પર્યાપ્તિ છે. તે પર્યાપ્તિના નીચે પ્રમાણે છ પ્રકાર હોય છે-(૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પર્યાપ્તિ, (૩) ઈન્દ્રિય પર્યાપ્તિ, (૪) પ્રાણાપાન, (૫) ભાષા પર્યાપ્તિ અને (૬) મન પર્યાપ્તિ.
જે શક્તિવિશેષ વડે બાહ્ય આહારને ગ્રહણ કરીને જીવ તેને ખલ રસ રૂપે પરિણાવે છે, તે શક્તિવિશેષનું નામ આહારપર્યાપ્તિ છે. જે શક્તિ વડે રસીભૂત આહારને જીવ રસ રૂપ-લેહી, માંસ, મેદ ચબી, અસ્થિ મજજા અને શુક્ર રૂપ સાત ધાતુઓમાં પરિણમાવે છે, તે શક્તિને શરીર પર્યાસિ કહે છે. જે શક્તિવિશેષ વડે જીવ પાતુ રૂપે પરિણમિત
જીવાભિગમસૂત્રા
૧૮
Page #30
--------------------------------------------------------------------------
________________
આહારને ઈન્દ્રિય રૂપે પરિણાવે છે, તે શક્તિનું નામ ઈન્દ્રિય પર્યામિ છે. જે શક્તિવિશેષ વડે જીવ ઉપવાસપ્રાયોગ્ય વર્ગણાપુદ્ગલેને ગ્રહણ કરીને અને ઉચ્છવાસ રૂપે પરિસમાવીને તેમને જે છેડે છે. તે શક્તિનું નામ ઉચ્છવાસ પર્યાપ્તિ છે. જે શક્તિ વડે જીવ ભાષાગ્ય પુગલોને ગ્રહણ કરે છે અને તેમને ભાષારૂપે પરિણમાવીને તેમને છેડે છે, તે શક્તિને ભાષાપર્યાપ્તિ કહે છે. જે શક્તિ વડે જીવ મન:પ્રાગ્ય મનેવગણાના દલિકોને ગ્રહણ કરીને તેમને મન રૂપે પરિણાવીને છેડે છે, તે શક્તિનું નામ મનઃપર્યાપ્તિ છે. આ છ પર્યાપ્તિઓમાંથી ચાર પર્યાપ્તિઓને એકેન્દ્રિય જીવ માં સદ્ભાવ હોય છે, દ્વીન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યન્તના જીવમાં પાંચ પર્યાપ્તિઓને સદ્ભાવ હોય છે. અને સંજ્ઞી પંચેન્દ્રિય જેમાં છ પર્યાપ્તિઓને સદ્ભાવ હોય છે. આ પર્યાપ્તિઓમાંની જે જે પર્યાપ્તિઓને જે જે જીવમાં સદભાવ કહ્યો છે, તે જ પિત પિતાની યોગ્ય પર્યાપ્તિઓનું એક સાથે જ નિષ્પાદન કરવાને પ્રારંભ કરે છે, પરંતુ ક્રમે ક્રમે તેમની પૂર્ણતાએ પહોંચે છે, જેમકે પહેલાં આહાર પર્યાપ્તિ, ત્યાર બાદ શરીર પર્યાપ્તિ, ત્યાર બાદ ઈન્દ્રિય પર્યાપ્તિ,
ત્યારબાદ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, ત્યારબાદ ભાષા પર્યાપ્તિ અને ત્યારબાદ મન:પર્યાપ્ત, આ કેમે તે પૂર્ણ થાય છે. આ પર્યાપ્તિઓર્માની સૌથી પહેલી પર્યાપ્તિનું-આહાર પયક્તિનું નિષ્પાદન પ્રથમ સમયમાં જ થાય છે. ત્યારબાદ શરીરાદિ પ્રત્યેક પર્યાપ્તિનું નિષ્પાદન એક એક અન્તમુહૂર્તમાં થાય છે આહારપર્યાપ્તિનું નિષ્પાદન પ્રથમ સમયમાં જ થાય છે, આ વાતને સમજાવવા માટે પ્રજ્ઞાપના સૂત્રના દ્વિતીય ઉદ્દેશકના આહારપદમાં આ પ્રમાણે કહ્યું છે-“કદાપી કારણvi મરે કિં યજાદાર ગાદાનg, જોયા ! જે અTIદારૂ અદાર” આહારપર્યાપ્તિની અપેક્ષાએ અપર્યાપ્ત દશાવાળે જીવ જ્યારે વિગ્રહગતિમાં જ ઉત્પન્ન થાય છે, ત્યારે તે તે અનાહારક જ હોય છે, અને જ્યારે તે ઉપપાત ક્ષેત્રમાં આવી જાય છે ત્યારે તેને પ્રથમ સમયમાં જ આહારકતા રહે છે, તેથી આહારપર્યાતિની નિવૃત્તિ એક સમયની હોય છે. જે તે ઉપપાતક્ષેત્રમાં આવવા છતાં પણ આહારપર્યાપ્તિની અપેક્ષાએ અપર્યાપ્ત જ રહેતું હોય, તે સૂત્રને પાઠ આ પ્રકારે વાંચો જાઈએ-“વિક અળદર તથ મહાર'
સઘળી પર્યાપ્તિઓને પર્યાતિસમાપ્તિકાળ એક આનર્મુહૂર્તને જ હોય છે. જે જીમાં પર્યાપ્તિઓ હોય છે, તેમને પર્યાપ્ત કહે છે. પર્યાપ્તને જ પર્યાપ્તક કહે છે. જે જીવોમાં પિત પિતાને યોગ્ય પર્યાપ્તિઓની પૂર્ણતા હોતી નથી, તે જીવો અપર્યાપ્ત ગણાય છે. અપર્યાપ્તને જ અપર્યાપ્તક કહે છે. તે અપર્યાપ્તક જો બે પ્રકારના હોય છે—(૧) લબ્ધિની અપેક્ષાએ અપર્યાપ્તક અને (૨) કરણની અપેક્ષાએ અપર્યાપ્તક. જે અપર્યાપ્તક અવસ્થામાં જ મરી જાય છે, તેમને લબ્ધિની અપેક્ષાએ અપર્યાપ્તક કહે છે, જે જીવની શરીર, ઈન્દ્રિય આદિ કોઈ પણ પર્યાપ્તિએ પૂર્ણ થઈ ચુકેલી નથી, પણ ભવિષ્યમાં તે પર્યાપ્તિએ અવશ્ય પૂર્ણ થવાની છે, એવા જીવને કરણની અપેક્ષાએ અપર્યાપ્તક કહે છે. બાકોની વકતવ્યતાને સંગ્રહ કરનારી બે ગાથાઓ નીચે પ્રમાણે છે–
सरीरोगाहण संधयण संठाणकसाय तह य हंति सन्नाओ । लेसिदियसमुग्धाए सन्नी वेए य पज्जत्ती ॥१॥
જીવાભિગમસૂત્ર
૧૯
Page #31
--------------------------------------------------------------------------
________________
दिट्ठी दंसणनाणे जोगुवोगे तहा किमाहारे ।
उववाय ठिई समुग्धाए चवणगइरागई चेव ॥२॥ આ ગાથાઓને ભાવાર્થ નીચે પ્રમાણે છે –
આ ગાથાઓ દ્વારા સૂક્ષ્મ જીના ૨૩ દ્વાર અહીં પ્રકટ કરવામાં આવ્યાં છે, જે નીચે પ્રમાણે છે-(૧) સૂર્મપૃથ્વીકાયિક જીવોના શરીરની વક્તવ્યતા, (૨) તેમની અવગાહનાની વક્તવ્યતા, (૩) સંહનનની વક્તવ્યતા, (૪) સંસ્થાનની વક્તવ્યતા, (૫) કષાની વક્તવ્યતા, (૬) સંજ્ઞાવિષયક વક્તવ્યતા, (૭) લેશ્યા વિષયક વક્તવ્યતા, (૮) તેમની ઇન્દ્રિય સંબંધી વક્તવ્યતા, (૯) સમુદઘાત સંબંધી વક્તવ્યતા, (૧૦) સંજ્ઞી અસંજ્ઞી સંબંધી વક્તવ્યતા, (૧૧) વેદ સંબંધી વક્તવ્યતા, (૧૨) પર્યાપ્તિક અપર્યાપ્તિક સંબંધી વક્તવ્યતા, (૧૩) દષ્ટિની વક્તવ્યતા, (૧૪) દર્શનની વકતવ્યતા, (૧૫) જ્ઞાનની વક્તવ્યતા, (૧૬) ગની વક્તવ્યતા, (૧૭) ઉપયોગની વક્તવ્યતા, (૧૮) પૃથ્વીકાયિકના આહાર સંબંધી વકતવ્યતા, (૧૯) ઉપપાતની વકતવ્યતા, (૨૦) સ્થિતિની વકતવ્યતા, (૨૧) સમુદ્દઘાતની વતવ્યતા અને (૨૩) ગતિ ગતિની વકતવ્યતા. સૂત્ર દ્રા
શરીરાદિ તેઇસ દ્વારોંકા કથન
પહલા શરીર દ્વારકા નિરૂપણ (૧) હવે પ્રથમ દ્વારનું કથન કરવામાં આવે છે. -
ત્તિ ! નીવાળું સા vvmત્તા ઈત્યાદિ- સૂત્ર ૯ ટકાઈ—“હિ જં અરે વીવા વરસ gryત્તા” હે ભગવન! તે સૂક્ષ્માયિક અને કેટલાં શરીર હોય છે?
ગૌતમ સ્વામીને આ પ્રશ્ન છે અને તેને ઉત્તર આપનાર મહાવીર પ્રભુ છે, એવું પ્રત્યુત્તર દ્વારા જાણી શકાય છે.
શંકા–ચૌદ પૂર્વ ધરોને કોઈ પણ વાત અવિદિત હોતી નથી. ગૌતમ સ્વામી ચૌદ પૂર્વધર હતા, તેઓ વિશેષ રૂપે સક્ષરસન્નિપાતી હતા, સંભિન્ન તેલબ્ધિવાળા હતા, સર્વોત્કૃષ્ટ લબ્ધિથી સંપન્ન હતા છતાં ગૌતમ સ્વામી આ પ્રશ્ન પૂછે છે. એવું આપ કેવી રીતે કહે છે ?
સમાધાન–શકા બરાબર છે. છતાં શંકાને ખુલાસે આ પ્રમાણે સમજવો-પ્રશ્નમાં પૂછવામાં આવેલી વાતને ગૌતમ સ્વામી જાણતા હતા , છતાં પણ તીર્થંકર પાસેથી જ આ પ્રશ્નોના જવાબ મેળવીને શિષ્યોને સમજાવવા માટે આ પ્રશ્ન પૂછે છે. શિવેને તીર્થકરોમાં અતિશય શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય, એવો પણ ઉદ્દેશ છે. અથવા-ગૌતમસ્વામી છઘસ્થ હતા, તે કારણે તેમનાં જ્ઞાનમાં અપૂર્ણતા સંભવી શકે છે, તેથી તેમણે સર્વજ્ઞ તીર્થકરને આ પ્રશ્ન પૂછ્યા છે.
જીવાભિગમસૂત્ર
Page #32
--------------------------------------------------------------------------
________________
કહ્યું પણ છે કે —-“ના નાનામો છwથશેટ્ટ જાજિનાસ્તિ
જ્ઞાનાયકofથે gિ iાનવા પ્રતિવર્મ” NI એટલે કે છદ્મસ્થમાં અનાભે ગ (જ્ઞાનની અપૂર્ણતા) હેઈ શકે છે, કારણ કે છદ્મસ્થતાને કારણે ક્યારેક વિસ્મૃતિ પણ થઈ જાય છે, કારણ કે જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનાવરણ પ્રકૃતિજન્ય હોય છે “સૂમકાયિકને કેટલાં શરીર હોય છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભ કહે છે કે–તઓ સરી પvળતા” હે ગૌતમ ! સૂમકાયિક જીને ત્રણ શરીર હોય છે. “ઢંકાહા” તે ત્રણ શરીરો નીચે પ્રમાણે સમજવા- “ોઝિg, સેપ, મg (૧) ઔદારિક, શરીર (૨) તેજસ રીર અને (૩) કામણ શરીર, ફૂદાર એટલે પ્રધાન (મુખ્ય). જે શરીર પ્રધાન હોય છે તેને દારિક શરીર કહે છે. ઔદારિક શરીરમાં જે પ્રધાનતો કહી છે તે તીર્થકર અને ગણધરનાં શરીરની અપેક્ષાએ કહી છે, કારણ કે તેમને દારિક શરીર હોય છે. આ શરીર કરતાં ભિન્ન એવું જે અનુત્તર દેવોનું વૈકિયશરીર હોય છે. તે તેના કરતાં અનેક ગણું હીન હોય છે. અથવા ઉદાર શબ્દને અર્થ સાતિરેક પણ થાય છે. ઔદારિક શરીરમાં જે સાતિરેકતા કહી છે તે તેના પ્રમાણની અપેક્ષાએ કહી છે કારણ કે સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેતા મહામસ્યા એક હજાર ચાજન કરતાં પણ અધિક પ્રમાણ વાળા ઔદારિક શરીર કરતાં પણ અતિરેકતા રહેલી છે. અથવા ઉદાર શબ્દનો અર્થ બૃહત (વિશાળ) પણ થાય છે. ઔદારિક શરીરમાં ભવધારણીય વૈક્રિય શરીરની અપેક્ષાએ વધારે વિશાળતા છે, ઉત્તરક્રિય શરીરની અપેક્ષાએ વિશાળતા નથી, કારણ કે ઉત્તરક્રિય શરીરનું પ્રમાણ એક લાખ એજનનું હોય છે. આ પ્રકારનું આ ઔદારિક શરીર નામનું પહેલુ શરીર છે. તેજનાપુને જે વિકાર છે, તે તેજસ શરીર છે. શરીરની ઉતા વડે તેને અનુભવ થાય છે, તથા જે આહાર ખાવામાં આવે છે તેના પાચનમાં તે મદદરૂપ થાય છે. તથા વિશિષ્ટ તપસ્યાના પ્રભાવથી જે સાધુમાં લખ્યિ વિશેષની ઉત્પત્તિ થઈ ગઈ હોય છે, એવા સાધુમાં આ શરીરના જ પ્રભાવથી તેજેશ્યા પ્રકટ થઈ જાય છે. કહ્યું પણ છે કે
___ "सव्वस्स उम्हसिद्ध रसाइ आहार पाकजणगं च ।।
સેવાદિ નિમિત્તે ર તેર દોર નાડ્યું છે જે શરીર કર્મના દ્વારા ઉત્પન્ન થાય છે, તે શરીરનું નામ કામણુ શરીર છે. એટલે કે ક્ષીર નીરની જેમ આત્મપ્રદેશની સાથે પરસ્પર લાગેલા કર્મ પરમાણુઓ જ શરીર રૂપે પરિ. ણમે છે, અને તેમને જ કામણ શરીર કહે છે. “જર્મો વિજ્ઞાન: રાજ” આ કામણ શરીર કમને જ એક વિકાર છે. કહ્યું પણ છે કે –
"कम्मविगारो कम्मणमट्ठविहचित्तकम्मनिष्फन्नं,
सव्वेसिं सरीराणं कारणभूयं मुणेयध्वं ॥१॥ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કામણ. આ પાંચ પ્રકારનાં શરીરો હોય છે. સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવોને ઔદારિક, તેજસ અને કામણ, આ ત્રણ શરીર હોય છે. તેમને વિક્રિય અને આહારક શરીર હોતા નથી, કારણ કે ભવના એવા સ્વભાવને લીધે તેમનામાં ક્રિય અને આહારક શરીરની લબ્ધિ હોતી નથી. શરીરદ્વાર સમાસ ના
જીવાભિગમસૂત્ર
૨૧
Page #33
--------------------------------------------------------------------------
________________
દૂસરા અવગાહના દ્વારકા નિરૂપણ (૨) અવગાહના દ્વાર–ઉત્તેરિ લં મં! ઝીણા જે મરાષ્ટ્રિયા સરોરોગાદur gu ?” હે ભગવન્ ! આ સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોના શરીરની અવગાહન કેટલી મોટી કહી છે ?
મહાવીર પ્રભુને ઉત્તર--“ોથમી!” હે ગૌતમ ! “કદને માણેકમા ડોસેજ લંગુટ્ટાન્નમા” સમ પૃથ્વીકાયિક જીવોના શરીરની ઓછામાં ઓછી અવગાહના આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે કહી છે. અને વધારેમાં વધારે અવગાહના પણ આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કહી છે. અવગાહનાદ્વાર સમાપ્ત કરી
તીસરા સંહનન દ્વારકા નિરૂપણ
(૩) સંહનનદ્વાર “તેરિ મ ! નીવાdi arr fસંઘયor gora?” હે ભગવન! આ સૂમપૃથ્વીકાયિક જીના શરીર કેવાં સંહનનવાળાં હોય છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે –“નવા ! ” હે ગૌતમ! “રસંઘચા પuvar” તેમનાં શરીર સેવાર્તા સં હનનવાળાં હોય છે ? હાડકાનાં નિચયરૂપ સ હનન હોય છે. તે સંહનના નીચે પ્રમાણે છે પ્રકાર છે-(૧) વજી ઝષભનારા, (૨) ઇષભનારાચ, (૩) નારાચ, (૪) અર્ધ નારા, (૫) કીલિકા અને (૬) સેવાર્તા. આ સંહનના લક્ષણો અન્ય શાસ્ત્રોમાંથી વાંચી લેવા. સેવા સંહનનું લક્ષણ આ પ્રમાણે છે-હાડકાઓના સંબંધરૂપ સેવાથી યુક્ત એવા સંવનનનું નામ સેવા સંહનન છે. અથવા “વ૬” આ શબ્દની છાયા છેદવૃત્ત” થાય છે. તેને અથ આ પ્રમાણે છે-છે --હાંડકાની અંદરના ભાગોના પરસ્પરના સંબંધરૂપ વર્તન જ્યાં હોય છે તે સંહનનને છેદવૃત્ત અથવા સેવાર્તા સંહનન કહેવાય છે.
આ સંહનનનું સ્વરૂપ આ પ્રકારનું છે જે શરીરમાં હાડકામાં અરસ્પરસ છેદયુક્તતા હોય છે.–કીલિકા (ખીલી) વડે પણ તે હાડકાંઓને બંધ થતું નથી, તે પ્રકારના સંહનોને છેદવૃત્ત સંહનન કહે છે. છ પ્રકારના સંહનમાંથી છવું છેદવૃત્ત સંહની સૂક્ષ્મપૃથવીકાયિક જીવને હોય છે. જો કે સૂફમપૃથ્વીકાયિક જીવેમાં હાડકાં આદિને સદ્ભાવ હતો નથી, પરંતુ ઔદારિક શરીરવાળા જીવોમાં અસ્થિયુક્ત સહન ન હોવાથી. જે શક્તિવિશેષને સદભાવ હોય છે, તે શક્તિવિશેષને સૂફમપૃથ્વીકાયિકોમાં પણ સદૂભાવ હોય છે. તેથી ઔપચારિક રૂપે તેને અહીં સંહનન રૂપ કહેવામાં આવેલ છે. તે શકિત અહીં અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે, પરંતુ તેમને પણ ઔદારિક શરીર તે હોય છે જ. તેથી સેવા સંહનન વિષયક જઘન્ય શકિત વિશેષને તેમનામાં પણ સદ્ભાવ હોય છે. તેથી જ તેમને સેવાર્તા સંહનનવાળા કહેવામાં આવ્યા છે. સંહનદ્વાર સમાપ્ત ૩
જીવાભિગમસૂત્ર
૨૨
Page #34
--------------------------------------------------------------------------
________________
ચૌથા સંસ્થાન દ્વારકા નિરૂપણ
(૪) સ`સ્થાનદ્વાર--“àત્તિ ળ મતે ! નીવાળ લીવા સિંટિયા પન્મત્તા ?” હે ભગવન્ ! આ સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવા કેવાં સંસ્થાન (આકાર)વાળા હૈાય છે ? મહાવીર પ્રભુના ઉત્તર- નોથમાં ! હે ગૌતમ ! “મસૂરમંયિા વળત્તા” તેમના શરીરને આકાર મસૂર અને ચન્દ્રના જેવા હાય છે. મસૂરના આકાર ગાળ હોય છે, ચન્દ્રના આકાર પણ મસૂર્ જેવા જ હોય છે. સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવાના શરીરના આકાર પણ તેમના જેવા જ ગાળ હાય છે.
સંસ્થાનના છ પ્રકાર કહ્યા છે. સમચતુરસ, આદિ છ પ્રકારે અહી સમજવા, તેમનાં લક્ષણા સૂત્રકાર પોતે જ આગળ બતાવશે. આ છ માંથી પહેલાં પાંચ સંસ્થાન મસૂર અને ચન્દ્રના જેવાં આકારના નથી, કારણ કે તેમનું કોઈ ખાસ નિયત લક્ષણ નથી. સૂક્ષ્મ પૃથ્વીકાયક જીવાના શરીરના આકાર (સસ્થાન) મસૂર ચંદ્રાકાર જેવું ‘હુંડસંસ્થાન' હાય છે. હુંડ સસ્થાનનું કયાંય પણ કોઈ નિયત લક્ષણુ હાતું નથી-અનિયત લક્ષણ હોય છે. તે જીવાને સેવાત' સંસ્થાન સિવાયનું કાઇ સસ્થાન હોતું નથી. સંસ્થાન દ્વાર સમાપ્ત જા પાંચવા કષાય દ્વારકા નિરૂપણ
(૫)ાયદ્વાર--- તેäિ મતે ગીવાળા લાયા પદ્મત્તા હે ભગવન્ ! આ સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવામાં કેટલા કષાય છે ? કષાયના અ—જેએ આત્માના સ્વભાવના ઘાત કરે છે, તેમનું નામ કષાય છે. અથવા-જેમાં જીવા અંદર એક ખીજાની હિ'સા કરે છે, તેનુ' નામ ‘કષ’ છે. એવા કષ આ સંસાર છે. એવા સંસારમાં જેના દ્વારા જીવનું ભ્રમણ થાય છે, તે વસ્તુનું નામ કષાય છે. જીવાના ક્રોધાદિ પરિણામ વિશેષા રૂપ આ કષાયે છે. આ જીવામાં ક્રોધષાય, માનકષાય, માયાકષાય અને લેાલકષાય, આચારે કષાયેા હોય છે. એજ વાત સૂત્રકારે નીચેના સૂત્ર દ્વારા સમજાવી છે—શોથમા ! ચન્નાર સાથા વનત્તાસંનદા-જો લાલ, માળસાપ, માવાલા, હોદ્દાત્તા” અપ્રીતિ રૂપ પરિણામ વિશેષનું નામ ક્રોધ છે, ગવ પરિણામને માન કહે છે. અન્યને છેતરવા રૂપ જે પરિણામ છે તેનું નામ માયા છે અને લાલસા રૂપ જે પિરણામ છે તેનું નામ લાભ છે. સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવમાં આ ચારે કષાયા મદ પરિણામ રૂપે હાય છે, તેથી તેમના આ કષાયે બાહ્ય શરીરાદિ વિકારોને પ્રકટ કરતા નથી, પરંતુ અનાભાગ રૂપે જ તે ત્યાં વિવિધ પ્રકારની વિચિત્રતા રૂપે વિદ્યમાન રહે છે. ાપા
છઠ્ઠા સંજ્ઞાદ્વારકા નિરૂપણ
(૬) સ સાદ્વાર--ત્તેત્તિ નં અંતે! પૃથ્વીકાયિક જીવામાં કેટલા પ્રકારની સત્તાએ હાય છે?
સન્માો પન્નશાસ્ત્રો?, હે ભગવન્! સૂક્ષ્મ
મહાવીર પ્રભુના ઉત્તર—“નોયમા !’ હે ગૌતમ! “ચત્તરિ સન્નાઓ વળત્તઓ” સ'જ્ઞાઓ ચાર કહી છે.સંજ્ઞજ્જા' તે નીચે પ્રમાણે છે-“આ ાલના નાયરTER'' (૧) આહાર સંજ્ઞા, (૨) ભય સંજ્ઞા, (૩) મૈથુન સ ંજ્ઞા અને (૪) પરિગ્રહ સંજ્ઞા, (અહીં યાવ પદથી ભય સંજ્ઞા અને મૈથુન સ'ના ગ્રહણ કરવામાં આવેલ છે). સંજ્ઞા બે પ્રકારની હાય છે-(૧) જ્ઞાન રૂપ અને (૨) અનુભવ રૂપ. જ્ઞાન રૂપ સંજ્ઞાના પાંચ ભેદ છે—મતિજ્ઞાન,
જીવાભિગમસૂત્ર
૨૩
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન. આ પાંચમાંની કેવળજ્ઞાન સંજ્ઞા ક્ષાયિકી છે અને બાકીની ચાર સંજ્ઞાઓ લાયોપથમિકી છે. પિતાના દ્વારા કરાયેલા અસાતાવેદનીય આદિ કર્મના વિપાકેદયને લીધે અનુભવ સંજ્ઞા ઉત્પન્ન થાય છે. અહીં પ્રયોજન અનુભવ સંજ્ઞા સાથે છે. તથા પ્રોજન દ્વારા જ જ્ઞાન સંજ્ઞાને પરિગ્રહ થાય છે.
આહાર વિષયક અભિલાષા કે જે સુધાવેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે અને જે આત્મપરિણામવિશેષ રૂપ હોય છે, તેનું નામ આહાર સંજ્ઞા છે. આ આહાર સંજ્ઞા અસાતા વેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. ભય મેહદનીયના ઉદયથી ભયસંજ્ઞા થાય છે અને તે ત્રાસપરિણામ રૂપ હોય છે. મેથન સંજ્ઞા વેદના ઉદયથી થાય છે અને તે મૈથુન સેવન કરવાની અભિલાષા રૂપ હોય છે. પરિગ્રહ સંજ્ઞા લેભમેહનીયના ઉદયથી ઉત્પન્ન થાય છે, અને તે મૂછ (લાલસા) પરિણામ રૂપ હોય છે. આ ચારે સંજ્ઞાઓ સૂક્ષ્મપૃથ્વી કાયિક જીવોમાં અવ્યક્ત રૂપે જ રહેલી હોય છે.
સંજ્ઞાદ્વાર સમાસ દા
સાતવાં વેશ્યાદ્વાર કા નિરૂપણ (૭) લેશ્યાદ્વાર “તેf m મ! નવા વરુ સુરક્ષા પુનત્તાગો?” હે ભગવન ! સૂમપૃથ્વીકાયિક જીને કેટલી વેશ્યાઓ હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“જો મા ! સિરિન લાગ રૂનત્તાતંગ-v ar, નેસ્ટિસા, કટ્ટે' હે ગૌતમ ! તે જેમાં નીચે પ્રમાણેની ત્રણ લેશ્યાઓને સદ્ભાવ હોય છે-(૧) કૃષ્ણલેશ્યા, (૨) નીલલેશ્યા, (૩) કાપિત લેશ્યા.
જેના દ્વારા આત્માને કર્મની સાથે સબંધ થાય છે, તેને લેશ્યા કહે છે–તે વેશ્યા કૃષ્ણ આદિ દ્રવ્યની સહાયતાથી સ્ફટિક મણિની જેમ આત્માના શુભ અશુભ પરિણામ રૂપ હોય છે. કહ્યું પણ છે કે –“surrરિ દ્રવ્યથા ” ઈત્યાદિ. આ વેશ્યાના નીચે પ્રમાણે છ પ્રકારો છે (૧) કૃષ્ણલેશ્યા, (૨) નીલેશ્યા, (૩) કાપિત લેશ્યા, (૪) તે લેશ્યા, (૫) પદ્ધ લેશ્યા અને (૬) શુકલ લેશ્યા. આ લેશ્યાઓનું સ્વરૂપ જાંબુ ખાનારા છે પુરુષોના દષ્ટાંતથી જાણી શકાય છે. તે દષ્ટાંત નીચે પ્રમાણે છે
બધા દિમા છgar” ઈત્યાદિ--
ભૂલા પડેલા કઈ છ પુરુષ કોઈ એક જંગલમાં જઈ પહોંચ્યા. ત્યાં તેમણે એક જાબનું ઝાડ જોયું. તેઓ તે ઝાડની નીચે બેસીને આ પ્રમાણે વાત કરવા લાગ્યા -જાબુ પર ખૂબજ જાંબુ પાકયાં છે. એકે કહ્યું આ ઝાડને જડમૂળમાંથી ઉખેડી નાખવું જોઈએ, તે જ આપણે તૃપ્તિ થાય એટલાં જાંબુ ખાઈ શકશું” બીજા પુરુષે કહ્યું-“આ ઝાડને જડમળમાંથી ઉખેડવાની શી જરૂર છે? તેને થડમાંથી જ કાપી નાખવું જોઈએ. એમ કરવાથી તેની શાખાઓ અને પ્રશાખાઓ પડી જશે અને તેમની ઉપર લાગેલાં જાંબુ આપણે ઈચ્છા અનુસાર ખાઈ શકશું.” - ત્રીજા પુરુષે કહ્યું--“થડને કાપવાની શી જરૂર છે? જે શાખાઓ પર જાંબુ લાગ્યાં છે, તે શાખાઓને કાપી નાખવાથી આપણી અભિલાષા સિદ્ધ થશે”
ચોથા પુરુષે કહ્યું–“શાખાઓને કાપવાની શી જરૂર છે? જાંબુનાં જે ગુછ ડાળીઓ પર લાગ્યાં છે, તેમને કાપી લેવાથી પણ આપણે તે જાંબુ ખાઈ શકીશું”
જીવાભિગમસૂત્રા
૨૪
Page #36
--------------------------------------------------------------------------
________________
પાંચમાં પુરુષે કહ્યું– જાંબુનાં ગુચ્છાઓ કાપવાની શી જરૂર છે? ગુચ્છાઓમાંથી માત્ર પાકાં જાબુને જ તેડી લેવા જોઈએ.” - છઠ્ઠા પુરુષે કહ્યું “પાકાં જાંબુને નીચે પાડવા જઈશું, તે કાચાં જાંબુ પણ નીચે તૂટી પડશે, તે કરતાં જમીન પર પડેલા પાકાં જાંબું જ આપણે વણીને ખાવાં જોઈએ.”
આ દષ્ટાંત દ્વારા પરિણામેનું જ્ઞાન થઈ જાય છે અને તેના દ્વારા લેશ્યાઓનું સ્વરૂપ (ભાવ) પણ જાણી શકાય છે.
આ સૂક્ષમ પૃથ્વીકાયિક જીવે અતિ સકિલષ્ટ પરિણામવાળા હોય છે. દેવલોકમાંથી એવેલા જીવોની તેમાં ઉત્પત્તિ થતી નથી. તેથી આ જીવોમાં પહેલી ત્રણ-કૃણ, નીલ અને કાપિત–લેશ્યાઓને જ સદ્ભાવ હોય છે. લેસ્થા દ્વાર સમાપ્ત છા
આઠવાં ઇન્દ્રિયદ્વાર કા નિરૂપણ
(૮) ઇન્દ્રિયદ્વાર–સેવિ મરે ! નવા જ ાિરું પુનરાવું ?" હે ભગવાન! આ સૂક્ષ્મપૃથ્વીકાયિક જીને કેટલી ઇન્દ્રિયેહોય છે? ઈન્દ્ર એટલે આત્મા, કારણ કે સપલબ્ધિરૂપ અધયથી તે સંપન્ન છે. તેથી “ફૂકરનાર્ સુત્રા” આ પ્રકારની તેની વ્યુત્પત્તિ થાય છે. તે આત્માનું જે લિંગ (ચિહ્ન) છે, તેનું નામ ઈન્દ્રિય છે. તે ઇન્દ્રિયના નીચે પ્રમાણે પાંચ પ્રકાર છે–(૧)શ્રોત્રેન્દ્રિય (૨) ચક્ષુરિન્દ્રિય, (૩) ધ્રાણેન્દ્રિય, (૪) રસનેન્દ્રિય, (૫)સ્પશેન્દ્રિય. તે પ્રત્યેક ઈન્દ્રિયના દ્રવ્યેદ્રિય અને ભાવેન્દ્રિય નામના બબ્બે ભેદ પડે છે. દ્રન્દ્રિયના નીચે પ્રમાણે બે ભેદ કહ્યા છે-(૧) નિવૃત્તિ અને (૨) ઉપકરણ પ્રતિવિશિષ્ટ સંસ્થા વિશેષનું નામ નિવૃત્તિ છે. નિવૃત્તિના પણ નીચે પ્રમાણે બે ભેદ છે–(૧) બાહ્ય નિવૃત્તિ. (૨) આભ્યન્તરે નિવૃત્તિના, કાનની ઝિલિલી ( ) આદિ રૂપ બાહ્યનિવૃત્તિ હોય છે. તે બાધ્યનિવૃત્તિ વિવિધ પ્રકારની હોય છે, તેથી તેને કઈ ચોક્કસ રૂપે વર્ણવી શકાય તેમ નથી. જેમ કે માણસના કાન અને તેની આંખોની બન્ને તરફની ભમરો, આ બને કાનના ઉપરના બન્ધની અપેક્ષાએ સમાન હોય છે, અને ઘેડાના કાન તેની બને આંખે ઉપર તીક્ષણ અગ્રભાગવાળા હોય છે.
સઘળા જીવોની આત્યંતર નિવૃત્તિ એક સરખી જ હોય છે. આસૂત્ર આત્યંતર નિવૃત્તિનું જ પ્રતિપાદન કરે છે.
ગૌતમસ્વામીને પ્રશ્ન–“રોહીત if i !ff રંટાળસંહિs got ?” હે ભગવન!
જીવાભિગમસૂત્ર
૨૫
Page #37
--------------------------------------------------------------------------
________________
શ્રોત્રેન્દ્રિયને આકાર કે કહે છે ?
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! તારુંધુ સંસારંકિત gur” હે ગૌતમ! શ્રોત્રેન્દ્રિયને આકાર કદંબ પુષ્પ સમાન કહ્યો છે.
પ્રશ્ન–“જિંપિ ” ઈત્યાદિ ચક્ષુઈન્દ્રિયથી લઈને સ્પર્શેન્દ્રિય સુધીનાં સૂત્રોને અર્થ સ્પષ્ટ છે.
ખડગ સ્થાનીય બાઘનિર્વત્તિની જે ખડગધારાસ્થાનીય સ્વચ્છતર પુદ્ગલ રૂ૫ આભ્યન્તર નિવૃત્તિ છે તેની જે શક્તિવિશેષ છે, તેનું નામ ઉપકરણ બેન્દ્રિય છે. આ ઉપકરણ રૂપ દ્રવ્યેન્દ્રિય આન્તરનિવૃત્તિ કરતાં સહેજ ભિન્ન હોય છે, કારણ કે શક્તિ અને શક્તિમાનમાં સહેજ ભિન્નતા હોય છે. તેમાં સહેજ ભેદ આ પ્રમાણે છે-કદંબપુષ્પના આકારવાળી બાહનિવૃત્તિને સદ્ભાવ હોવા છતાં પણ અત્યંત કઠોર મેઘગર્જના આદિ વડે શ્રવણશક્તિને નાશ થઈ જવાને લીધે શબ્દજ્ઞાનને અભાવ થઈ જતા હોય છે. ભાવેન્દ્રિય પણ લબ્ધિ અને ઉપગના ભેદથી બે પ્રકારની હોય છે. તેમાંની લબ્ધિભાવેન્દ્રિય શ્રોટોન્દ્રિય આદિ વિષયક અને તદાવરણ પશમ રૂપ હોય છે. પિત પિતાના વિષયમાં લબ્ધિ પ્રમાણે આત્માને જે જ્ઞાન વ્યાપાર છે, તે ઉપયોગ ભાવેન્દ્રિય છે. જો કે દ્રવ્યરૂપ, ભાવરૂપ આદિ પ્રકારે ઈન્દ્રિયે અનેક પ્રકારની હોય છે, પરંતુ અહીં તે બાઘનિવૃત્તિ રૂપ ઈન્દ્રિયના સંબંધમાં જ વાત ચાલી રહી છે, તેથી તેને જ અનુલક્ષીને વ્યવહાર પ્રવૃત્તિ જોવામાં આવે છે. જેમકે બકુલાદિ વૃક્ષ વિશેષોમાં પંચેન્દ્રિય પ્રાણી મનુષ્યની જેમ પાંચે ભાવેદ્રિનું વિજ્ઞાન અનુમાન દ્વારા અનુભવી શકાતું હોવા છતાં પણ તેમનામાં પાંચ બાદ્રિને અભાવ હોવાથી પચેદ્રિયવને વ્યવહાર થતું નથી. કહ્યું પણ છે કે“if િ૩ ઈત્યાદિ. તેથી અહીં બાઘઈન્દ્રિયવિષયક જ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, એમ સમજવું. દ્રવ્યન્દ્રિયને જ અનુલક્ષીને મહાવીર પ્રભુ ઉત્તર આપે છે કે “ મા!” ઈત્યાદિ. “ મા” હે ગૌતમ! T Fru guy?” આ સૂક્ષ્મપૃથ્વીકાયિકમાં માત્ર એક સ્પર્શેન્દ્રિયને જ સદ્ભાવ હોય છે. ઈનિદ્રયદ્વાર સમાપ્ત પાટા
નૌવાં સમુઘાત દ્વારકા નિરૂપણ (૯) સમુદ્રઘાત દ્વાર—“તિ ” ઈત્યાદિ–
પ્રશ્ન- તેfa of મંતે ! i ? સમુઘાથા guત્તા ! હે ભગવન ?” આ સૂક્ષમ પૃથ્વીકાયિક જમાં કેટલા સમુદુઘાત હોય છે?
સમુઘાત સાત પ્રકારના કહ્યા છે –(૧) વેદના સમુદુઘાત, (૨) કષાય સમુદ્દઘાત, (૩) મારણાન્તિક સમુદ્દઘાત, (૪) વેકિય સમુઘાત, (૫) તૈજસ સમુદઘાત, (૬) આહારક સમુદુઘાત અને (૭) કેવલિ સમુઘાત,
વેદના રૂપ જે સમુદ્રઘાત છે, તેને વેદના સમુદ્દઘાત કહે છે. આ સમુદ્રઘાત અશાતાવેદનીય કર્મને કારણે થાય છે કષાયના ઉદયથી જે સમુદ્ઘાંત થાય છે, તે કષાય સમુઘાત છે. તે કષાયચારિત્ર મેહનીય કર્મને અધીન હોય છે. મરણ સમયે થનારા સમુદ્રઘાતને મારણાનિક સમુઘાત કહે છે. વૈક્રિયાને પ્રારંભ થતા જે સમુદઘાત થાય છે તેને વૈક્રિય સમુદ્દઘાત કહે છે, તે વૈક્રિય શરીર નામકર્મને અધીન હોય છે. તેજ સને કારણે જે સમુદ્દઘાત થાય છે, તેને તેજસ સમુદઘાત કહે છે. તે તેજસ શરીર નામકર્મને અધીન હોય છે.
જીવાભિગમસૂત્ર
૨૬
Page #38
--------------------------------------------------------------------------
________________
આહારક શરીરને પ્રારંભ થતા જે સમદુઘાત થાય છે, તેનું નામ આહારક સમુદઘાત છે, અને તે આહાર શરીર નામકર્મને અધીન હોય છે. અંતમુહૂર્તમાં પ્રાપ્ત થનાર પરમપદ મોક્ષને સમયે જે સમુદ્રઘાત થાય છે, તેને કેવલિ સમુદઘાત કહે છે.
“સ' એકાગ્ર ભાવથી, “37” પ્રબળતા પૂર્વક જે ઘાત થાય છે, તેનું નામ સમુ. દૂધાત છે. આ એકાગ્રભાવ કેની સાથે થાય છે, તે પ્રકટ કરવામાં આવે છે–તે એકાગ્રભાવ વેદના આદિની સાથે થાય છે. એટલે કે આત્મા જ્યારે વેદના આદિ સમુદઘાતથી યુક્ત થાય છે ત્યારે તે એકાગ્ર ભાવથી માત્ર. વેદના આદિના અનુભવ જ્ઞાનમાં જ પરિણત થાય છે, એટલે કે ત્યારે તે આત્મા અન્ય અનુભવ જ્ઞાનમાં પરિણત થતું નથી.
પ્રબળતા પૂર્વક ઘાત કેવી રીતે થાય છે, તે હવે સમજાવવામાં આવે છે –
વેદના આદિ સમુદઘાત પરિણત આત્મા, કાળાન્તરે અનુભવનીય (હાલમાં જેનું વેદન કરવાનું નથી પણ અમુક કાળ વ્યતીત થયા બાદ જેનું વેદન કરવાનું છે એવાં) વેદનીય આદિ કર્મપુદગલેને ઉદીરણા દ્વારા ખેંચીને ઉદયાવલિકામાં લાવીને તેમનું વેદન કરીને તેમને ઘાત (નાશ) કરી નાખે છે તેમને આત્મપ્રદેશમાંથી અલગ કરી નાખે છે. તેનું નામ જ પ્રબળતા પૂર્વકને ઘાત છે.
હવે સૂત્રકાર વેદના આદિ સમુદઘાતનું વર્ણન કરે છે--
વેદના સમુઘાતથી યુક્ત થયેલા જીવ વેદનીય કર્મ પુદ્ગલેનું પરિશાટન કરે છેતેમને આત્મપ્રદેશમાથી અલગ કરે છે. આ ક્રિયા આ રીતે થાય છે–વેદનાથી વ્યાપ્ત થયેલે આત્મા અનંતાનંત કમપુગલોથી વીંટળાયેલા પિતાના પ્રદેશને શરીરમાંથી બહાર કાઢે છે અને તે પ્રદેશ વડે વદન, જાંઘ આદિનાં છિદ્રોને તથા કર્ણ, સ્કન્ધ આદિના અંતરાલેને ભરી દે છે. ત્યાર બાદ તે આયામ અને વિસ્તારની અપેક્ષાએ શરીર પ્રમાણ ક્ષેત્રને ચારે તરફથી વ્યાપ્ત કરીને એક અંતમુહૂત પર્યન્ત અવસ્થિત રહે છે. તે અંતર્મુહૂર્ત પ્રમાણ કાળમાં તે આત્મા ઘણાં જ અસાતા વેદનીય કર્મયુગલેની નિર્જરા કરી નાખે છે.
કષાય સમુદ્રઘાતથી યુક્ત થયેલે જીવ કષાય નામક ચારિત્ર મેહનીય કર્મપુદ્ગલેની નિર્ભર કરે છે. જ્યારે આત્મા કષાયના ઉદયથી વ્યાપ્ત થાય છે, ત્યારે તે પિતાના આત્મપ્રદેશને શરીરમાંથી બહાર કાઢે છે અને તે પ્રદેશો વડે વદન, ઉદર આદિનાં છિદ્રોને તથા કર્ણ, સ્કન્ધ આદિના અન્તરાલોને ભરી દે છે. ભરી દઈને આયામ અને વિસ્તારની અપેક્ષાએ શરીર પ્રમાણ ક્ષેત્રને ચારે તરફ વ્યાસ કરી દઈને તે ત્યાં અવસ્થિત થઈ જાય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં મુકાયેલો તે જીવ બહુ જ કષાય કર્મ પુદગલની નિર્જરા કરી નાખે છે એ જ પ્રમાણે મારણતિક સમુદઘાતથી યુક્ત થયેલે જીવ આયુકર્મયુદ ગલેની નિર્જરા કરી નાખે છે. વૈક્રિયસમુદઘાત યુક્ત જીવ પોતાના આત્મપ્રદેશને શરીરમાંથી બહાર કાઢીને તેમને શરીરની પહોળઈ અને જાડાઈ પ્રમાણે બનાવે છે. તથા લંબાઈની અપેક્ષાએ સંખ્યાત જનપ્રમાણ દંડરૂપ બનાવે છે. ત્યાર બાદ તે પૂર્વે ઉપાર્જિત કરેલાં યથા સ્થલ વૈકિયશરીર નામકર્મનાં પુદગલની નિર્જરા કરે છે. તૈજસ અને આહારક સમુદઘાત વૈકિય સમુદઘાતની જેમ જ થાય છે. પરંતુ વિશિષ્ટતા એટલી જ છે કે તૈજસ સમુદઘાતથી યુક્ત થયેલ છવ તેજસ શરીર નામકર્મને પુદ્ગલેને નાશ કરે છે અને આહારક સમુદ્રઘાતથી યુક્ત થયેલે જીવ આહારક શરીર નામકર્મનાં પુદ્ગલની નિર્જરા કરે છે. કેવલિ સમુદ્રઘાતથી યુક્ત થયેલે જીવ (કેવળી) સાતા અસાતા વેદનીયનાં શુભાશુભ નામકર્મનાં અને ઉરચ નીચ ગોત્રકર્મનાં પુદગલોને વિનાશ કરે છે. પહેલાં છ સમુદ્યામાંના પ્રત્યેક સમુદઘાતને સમય એક એક અન્તમું હૃને છે અને કેવલિસમુદઘાતને સમય જીવાભિગમસૂત્ર
૨૭
Page #39
--------------------------------------------------------------------------
________________
આઠ સમયને છે. આ વિષયને અનુલક્ષીને પ્રજ્ઞાપના સૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે"वेयणासमुग्धाए णं भंते! कइ समइए पण्णत्ते ? गोयमा! असंखेज्जसमइए अंतो मुहुत्ते एवं जाव आहारसमुग्धाए । केवलिसमुग्धाए णं भंते ! कइ समदए पण्णते ? गोयमा ! अहसमइए पण्णत्ते"
આ પ્રકારે છ પ્રકારના જે સમુદ્યા છે, તેમાંથી સૂફમપૃથ્વીકાયિક જેમાં કેટલા સમુદ્દઘાત હોય છે, તે જાણવા માટે ગૌતમ સ્વામીએ પૂછેલા પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે–“નયમ ! તો સમુધારા પuત્તા-સંનE” હે ગૌતમ! સૂક્ષમ પૃથ્વીકાયિક જેમાં નીચે પ્રમાણે ત્રણ સમુદ્રઘાતને જ સદ્દભાવ કહ્યો છે-“ચાલકુધા, રાણાયણમુવાપ, માતચસમુદા” (૧) વેદના સમુદ્દઘાત, (૨) કષાય મુદ્દઘાત અને (૩) મારણતિકસમુદ્દઘાત. સમુદ્દઘાતદ્વાર સમાપ્ત લો
દસવાં સંશિદ્વારકા નિરૂપણ (૧૦) સંજ્ઞાદ્વાર–“તેનું મંરે ! કયા f સની અસરની ?” હે ભગવન્ ! સૂફમપૃથ્વીકાયિક છે સંજ્ઞી હોય છે, કે અસંજ્ઞી હોય છે?
અતીત, અનાગત અને વર્તમાન ભાવની જે પર્યાલચના છે, તેનું નામ સંજ્ઞા છે. આ સંજ્ઞાને જેમનામાં સદ્દભાવ હોય છે તેમને સંસી કહે છે.
વિશિષ્ટ સ્મરણદિપ મને વિજ્ઞાનવાળા જે જીવે છે, તેમને સંજ્ઞી કહે છે, અને આ મને વિજ્ઞાનથી રહિત જે જીવે છે, તેમને અસંશી કહે છે.
ગૌતમસ્વામીના પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે –“નોરમા ! નો રણની અસરનો” હે ગૌતમ! સૂમ પૃથ્વીકાયિક જીવે સંસી હોતા નથી, પણ તેઓ અસંસી જ હોય છે, કારણ કે તેમનામાં વિશિષ્ટ મનોલબ્ધિને અભાવ હોય છે. હેતુવાદના ઉપદેશ અનુસાર પણ તેમને સંજ્ઞાવાળા કહી શકાતા નથી, કારણ કે અભિસંધારણ પૂર્વક કરણશક્તિને તેમનામાં અભાવ હોય છે.
શંકા–“નો સંનિઃ ” “સંજ્ઞી હોતા નથી' આટલું જ કહેવાથી તેમનામાં અસંન્નિત્વ સિદ્ધ થઈ જાય છે, છતાં પણ “સંક્ષિાઃ ” “અસંસી હોય છે, આ પ્રકારનું કથન શા માટે કર્યું છે?
ઉત્તરએવું જે કથન કરવામાં આવ્યું છે તે વિધિ પ્રતિષેધ પ્રધાન વાળી વાત હોય છે, તે વાતને સમજાવવા માટે કરવામાં આવ્યું છે. અહીં જે જીવોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે સૂમપૃથ્વીકાયિક છે સ્વભાવતઃ જ સાવદ્યોગવાળા હોય છે, તેથી તેઓ અસંજ્ઞી જ હોય છે, સંજ્ઞીદ્વાર સમાપ્ત [૧૦]
| ગ્યારહવાં વેદદ્વારકા નિરૂપણ (૧૧) વેદદ્વાર–“i મતે ! નવા િરૂરથીચા, ફુરિયા , નjયા ! હે ભગવન્ ! સૂફમપૃથ્વીકાયિક છે સ્ત્રીવેદવાળા હોય છે, કે પુરુષવેદવાળા હોય છે, કે નપુંસક વેદવાળા હોય છે? જે વેદના ઉદયથી પુરુષની સાથે રમણ(સંજોગ) કરવાની ઈચ્છા થાય છે, તે વેદનું નામ સ્ત્રીવેદ છે. જે વેદના ઉદયથી સ્ત્રીની સાથે રમણ કરવાની ઈચ્છા થાય છે, તે વેદનું નામ પુરુષદ છે. જે વેદના ઉદયથી સ્ત્રી અને પુરુષ બંનેની સાથે રમણ કરવાની ઈચ્છા થાય છે, તે વેદનું નામ નપુંસકવેદ છે. ગૌતમ સ્વામીના આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “જે વિઘેરા, નો પુરસોયા, નgarહે ગૌતમ! તે સૂફમપૃથ્વીકાયિક જ સ્ત્રીવેદવાળા પણ હેતા નથી, પુરુષ વૈદવાળા પણ હોતા નથી.
જીવાભિગમસૂત્રા
૨૮
Page #40
--------------------------------------------------------------------------
________________
પરન્ત નપુંસરવાળા જ હોય છે, કારણ કે તેઓ સમૂચ્છિમ જીવો છે. નારક છે અને સંમૂચ્છિક જન્મવાળા જી નિયમથી જ નપુંસકદવાળા હોય છે, એ ભગવાનને આદેશ છે. ૧૧ મું વેદદ્વાર સમાસ
બાહરલેં પર્યાસિદ્ધાર કા કથન (૧૨) પર્યાસિદ્ધાર—બપિ i મંરે ! નીવ જ જન્નત્તી ઇત્તરા?” હે ભગવાન આ સૂક્ષ્મ પૃથ્વીકાયિક જેમાં કેટલી પર્યાપ્તિએ હૈય છે? ઉત્તર-જોશમાં ! ચારિ ઘારી નામો” હે ગૌતમ! તેમનામાં ચાર પર્યાપ્તિઓ હોય છે, “રંગા', જે નીચે પ્રમાણે છે-“માણારાજ્ઞી ' (૧) આહાર પર્યાપ્તિ, “ત્તરીusઝી” (૨) શરીર પર્યાપ્તિ “વિદ્યાન” (૩) ઈદ્રિય પર્યાપ્તિ અને “mત્ત” (૪) આનપ્રાણ (%ાષ્ટ્રવાસ) પર્યાપ્તિ.
પ્રશ્ન-બૉરિ જ મં! નવા ૪૬ કડીગો પરનત્તાગો! હે ભગવન! પર્યાપ્તિદ્વારમાં જેમનો સમાવેશ થાય છે એવી પર્યાપ્તિ વિધિની અપર્યાપ્તિએ. તે સૂક્ષમપૃથ્વીકાયિકમાં કેટલી હોય છે?
ઉત્તર–“નોરમા ! હે ગૌતમ ચત્તાકર અન્નત્તો ઘનત્તાશે”તેમનામાં ચાર અપર્યા. પ્તિઓ હોય છે, “સંer” જે નીચે પ્રમાણે છે--“આernmત્ત નાવ આorriggકારી” (૧) આહાર અપર્યાપ્તિ, (૨) શરીર અપર્યાપ્તિ, (૩) ઇન્દ્રિય અપર્યાપ્તિ અને (૪) શ્વાસોચ્છવાસ અપર્યાપ્તિ. [બારમું પર્યાતિદ્વાર સમાપ્ત
જીવો કે દ્રષ્ટિયાદિ કારોં કા કથન
તેહર દ્રષ્ટિદ્વારકા કથન (૧૩) દષ્ટિદ્વાર-“સે મંતે ! નવા f સી , મિરઝાદી સમામિરઝાદી!” હે ભગવદ્ ! સૂમપૃથવીકાયિક જીવ શું સમગ્ર દૃષ્ટિવાળા હોય છે, મિથ્યા દષ્ટિવાળા હોય છે, કે સમ્યમિથ્યા દષ્ટિવાળા (મિશ્રદષ્ટિ હોય છે ! સર્વજ્ઞ પ્રરૂપિત વસ્તુત વિષયક અવિપરીત સમજણથી યુકત જીવોને મિથ્યાષ્ટિ કહે છે જે એકાન્તતઃ સમ્યગ રૂપ પ્રતિપત્તિથીસમજણથી રહિત હોય છે, તેમને મિશ્રદષ્ટિ કહે છે.
મહાવીર પ્રભુને ઉત્તર--“ચમા !” હે ગૌતમ! “નો સમદ' સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય જીવ સમ્યગુ દષ્ટિ પણ હોતા નથી, તો તમારા દી” તેઓ મિશ્રદષ્ટિ પણ હિતા નથી, પરંતુ “fમરછાર” નિયમથી જ મિથ્યાષ્ટિ હોય છે.
જીવાભિગમસૂત્ર
૨૯
Page #41
--------------------------------------------------------------------------
________________
આ કથનને ભાવાર્થ એ છે કે–સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવને સાસ્વાદન સમ્યકત્વની અસં. ભાવના હોવાને લીધે તેમનામાં સમ્યકૃત્વ સંભવી શકતું નથી. તેનું કારણ એ છે કે સાસ્વાદન સમ્યકત્વવાળા જીની સૂક્ષ્મપૃથ્વીકાયિકોમાં ઉ૫ત્તિ જ થતી નથી, સૂમપૃથ્વીકાયિક જીવો અતિ સંકિલષ્ટ પરિણામવાળા હોય છે, અને સાસ્વાદન સમ્યફત્ત્વ પરિણામ શુભ હોય છે, તેથી સાસ્વાદન સમ્યકૃત્ત્વવાળા જીની ઉત્પત્તિ સૂક્ષ્મપૃવીકાયિકમાં થતી નથી, આ બાબતમાં અધિક શું કહું ! તેમનામાં નિરન્તર સંકિલષ્ટ પરિણામે સદુભાવ રહેતું હોવાથી, સમ્યગ મિથ્યાદષ્ટિવ-મિશ્રદષ્ટિત્વ. પરિણામ પણ ઉત્પન્ન થતું નથી, અને પૂર્વભવમાં સમ્યગુ મિથ્યાષ્ટિ સંપન્ન હોય એ જીવ પણ ત્યાં ઉત્પન્ન થતા નથી, કારણ કે મિશ્રદૃષ્ટિ અવસ્થામાં જીવ કાળ જ પામતો નથી. કહ્યું પણ છે કે – “નો સામમિ છો ને ? તેથી જ સૂત્રકારે કહ્યું છે કે “નો સમનછાઠ્ઠિી” સૂત્મપૃથિવીકાયિક જીવ સમ્યગૂ મિથ્યાદષ્ટિ પણ હતો નથી, છે દષ્ટિદ્વાર સમાસ ૧૩
ચૌદહવે દર્શનધાર કા નિરૂપણ (૧૪) દર્શાનદ્વાર “તે i મતે ! નીવ િચવુરંગી, ઝાડુવા, ગોહિણી વઢવ ?'' હે ભગવન્! સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવ ચક્ષુદશનવાળું હોય છે? કે અચક્ષુદેશનવાળો હોય છે ? કે અવધિદંશનવાળો હોય છે ? કે કેવળર્દશનવાળા હોય છે ? જીવાદિ પદાર્થમાં સામાન્ય અને વિશેષ, આ બને ધર્મોને સદ્ભાવ હોય છે. તેમના વિષે જ સામાન્ય બંધ થાય છે, તેનું નામ દશન છે, તે દશનના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે-(૧) ચક્ષુર્દશન, (૨) અચહ્યુશન, (૩) અવધિદશન, અને (૪) કેવલદેશન. સામાન્ય વિશેષ રૂપ બને ધર્મવાળી વસ્તુના સામાન્ય રૂપનું ચક્ષુ દ્વારા જે ગ્રહણ થાય છે, તેનું નામ ચક્ષદર્શન છે. ચક્ષઈન્દ્રિય સિવાયની ઈન્દ્રિ દ્વારા અને મન દ્વારા જે સામાન્ય બોધ થાય છે, તેનું નામ અવધિદર્શન છે. રૂપી પદાર્થોના વિષયમાં અવધિજ્ઞાન થયા પહેલાં જે સામાન્ય અવલોકન થાય છે, તેનું નામ અવધિદર્શન છે. આખા જગતની વસ્તુઓનું જે સામાન્ય રૂપે જ્ઞાન થાય છે તેનું નામ કેવળદર્શન છે. અહીં એ પ્રશ્ન પૂછવામાં આવ્યું છે કે આ ચારે પ્રકારનાં દર્શનેમાંથી કયાં કયાં દશનને સૂક્ષ્મપૃથ્વીકાયિક જીમાં સદ્ભાવ હોય છે ? આ પ્રશ્નને ઉત્તર આપતાં મહાવીર પ્રભુ કહે છે કે “નયમ” હે ગૌતમ! “નો વરઘુવંસ, નો ચોદત, નો વઢવ, અચાતુરંત” સૂક્ષ્મપૃથ્વીકાયિક છ ચક્ષુર્દશનવાળા પણ હતા નથી, અવધિ દર્શનવાળા પણ હોતા નથી કેવળ દર્શનવાળા પણ હોતા નથી પરંતુ અચક્ષુદ્ર્શનવાળા જ હોય છે. તેનું કારણ એ છે કે તે જીને માત્ર સ્પર્શેન્દ્રિયને જ સદભાવ હોય છે. તે દૃષ્ટિએ જ તે જીવોમાં અચક્ષુદર્શનને સદ્ભાવ કર્યો છે. છે ચૌદમું દર્શનદ્વાર સમાપ્ત છે
પન્નહર્વે જ્ઞાનધાર કા નિરૂપણ (૧૫) જ્ઞાનદ્વાર “તે મં? ગીતા જિં નાળા, સારના ? હે ભગવન ? સૂમપૃથ્વી કાયિક જીવે શું જ્ઞાની હેય છે? કે અજ્ઞાની હોય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર– “જોઇનr.! નો verો, અનrrો” હે ગૌતમ ! સૂમ પૃવીકાયિક જીવે જ્ઞાની હોતા નથી, તેઓ નિયમથી જ અજ્ઞાની હોય છે. તેમનામાં મત્યજ્ઞાન અને શ્રુતજ્ઞાનની અપેક્ષાએ અજ્ઞાનતા હોય છે. એજ વાત નીચેના સૂત્રપાઠ દ્વારા સમજાવવામાં આવી છે –“નવમા અનાજ, તંજ્ઞા મર અના, કુચના” અહીં મતિ
જીવાભિગમસૂત્ર
૩૦
Page #42
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાન અને શ્રત અજ્ઞાન સિવાયના છ બાદર આદિ રાશિની અપેક્ષાએ અત્યંત અ૮૫ હોય છે. કહ્યું પણ છે કે –
“સર્વનિ કીવી દguોનો દિ વીરે” ઈત્યાદિ.
આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–સૂક્ષ્મ નિગદ અપર્યાપ્ત જેમાં ભગવાને સૌથી અલ્પ પ્રમાણમાં ઉપયોગ લક્ષણને સદ્ભાવ જે છે. ત્યાર બાદના-ઢીદ્રિય આદિછામાં કમશઃ જ્ઞાનની અભિવૃદ્ધિ ભગવાને દેખી છે. તે અભિવૃદ્ધિ લબ્લિનિમિત્તકકાય ઈન્દ્રિય, વાણી, મન, અને દૃષ્ટિ, આ કરણ (સાધન)ની અપેક્ષાએ ક્રમશઃ અધિકને અધિક હોય છે. જેમકે માત્ર કાયિકલબ્ધિવાળા જીવમાં સૌથી અલ્પ માત્રામાં ઉપયોગ લક્ષણનો સદુભાવ હોય છે તેમના કરતાં અધિક અભિવૃદ્ધિ ઇન્દ્રિયલબ્ધિવાળામાં હોય છે, અને ઇન્દ્રિય, વાણી, મન અને દૃષ્ટિલબ્ધિવાળા જીવમાં ક્રમશઃ વધારેને વધારે અભિવૃદ્ધિ સમજી લેવી છે
પંદરમું જ્ઞાનદ્વાર સમાપ્ત
સોલહરેં યોગદ્વાર કા કથન (૧૬) યોગદ્વાર --“સે મંતે ! નવા ઉ મારોળી, ઘરન્ના , જોજો ?” હે ભગવન ! આ સૂફમપૃથ્વીકાયિક જી શું મનોયોગવાળા હોય છે ? કે વચનગવાળા હાય ? કે કાયયેગવાળા હોય છે?
મહાવીર પ્રભુનો ઉપયોગ–“મા ” હે ગૌતમ ! નો મળનોની, નો વાનોળી, જાવોની તેઓ મને ગવાળા પણ હોતા નથી, વચનગવાળા પણ હોતા નથી, પરંતુ કાયયોગવાળા જ હોય છે. કર્મફળને ઉપભેગ કરવાને માટે જીવ જેના દ્વારા યુક્ત હોય છે, તેનું નામ યોગ છે. આ ગ ત્રણ પ્રકાર હોય છે—(૧) મનોગ, (૨) વચનગ અને (૩) કાગ. સૂફમપૃથ્વીકાયિક જીવમાં માત્ર કાગને જ સદૂભાવ હોય છે, બાકીના બે યેગને સદ્ભાવ હોતું નથી | સોળમું યોગદ્વાર સમાપ્ત છે
સત્રોં ઉપયોગદ્વાર કા નિરૂપણ (૧૭) ઉપયોગ દ્વાર–બરે મં! કવા જાવકત્તા. સળrોકરા ?” હે ભગવદ્ ! તે સૂક્ષમ પૃવીકાયિક જી શું સાકારો પગવાળા હોય છે ? કે અનાકારોપયોગવાળા હોય છે? આત્માનું ચૈતન્યાનુવિધાયી જે પરિણામ છે, તેનું નામ ઉપયોગ છે, તે ઉપયોગના નીચે પ્રમાણે બે પ્રકાર પડે છે–(૧) સાકાર ઉપયોગ અને (૨) અનાકારઉપયોગ. પ્રતિનિયત વસ્તુનું ગ્રહણ કરવા રૂપ જે વ્યાપાર (પ્રવૃત્તિ) છે, તેનું નામ સાકારઉપગ છે, કારણ કે “ગાના ૩ વિરો” “આકાર જ વિશેષ છે” એવું સિદ્ધાન્તનું કથન છે. જ્ઞાનોપગ આઠ પ્રકારનો કહ્યો છે—મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાન રૂપ પાંચ પ્રકાર અને ત્રણ અજ્ઞાન રૂપ ત્રણ પ્રકાર કહ્યું પણ છે કે--“જ્ઞાનારાને વચ્ચત્રિવિવો” ઈત્યાદિ.
દશને પગ ચાર પ્રકારને કહ્યો છે--(૧) ચક્ષુદૃશન, (૨) અચક્ષુર્દશન. (૩) અવધિદર્શન અને (૪) કેવલદશન. એજ વાત નીચેના બ્લેકાઈ માં પ્રકટ કરવામાં આવી છે-- રક્ષાક્ષરધ” ગૌતમ સ્વામીના પ્રશ્નનું તાત્પર્ય એ છે કે બે પ્રકારના ઉપયોગમાંથી સૂફમેપૃથ્વીકાયિક જીવોમાં કયા ઉપયોગને સદ્ભાવ હોય છે ?
મહાવીર પ્રભુ તેને ઉત્તર આપતા કહે છે કે-“જયમા !” હે ગૌતમ! “HTTrોવસત્તા વિ બનાવડત્તા વિ” સૂફમપૃવીકાયિક જીવે સાકારઉપયોગવાળા પણ હોય છે અને
જીવાભિગમસૂત્ર
Page #43
--------------------------------------------------------------------------
________________
અનાકાર ઉપગવાળા પણ હોય છે. આ જીવમાં મત્યજ્ઞાન (મતિ અજ્ઞાન) અને શ્રુતઅજ્ઞાન હોય છે, આ વાત તો પહેલાં કહેવામાં આવી ચુકી છે તેથી આ બે અજ્ઞાનની અપેક્ષાએ તેમનામાં સાકાર ઉપગને સદભાવ કહ્યો છે. તેમનામાં ચક્ષદશન હોતું નથી. પણ અચક્ષુર્દશન હોય છે તે કારણે તેમને અનાકાર ઉપગવાળા કહેવામાં આવ્યા છે.
| સત્તરમું ઉપયાગદ્વાર સમાપ્ત છે
અઠાહર આહારદ્વાર કા નિરૂપણ
(૧૮) આહાર દ્વાર_બતે ! નવા ઉર્જ અદા માત ?” હે ભગવન ! તે સૂક્ષ્મપૃથ્વીકાયિક છે કે આહાર કરે છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“જથમાં ! રવો
તારું વધ્યારું આતિ” હે ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ તેઓ અનંત પ્રદેશેવાળા દ્રવ્યોને આહાર કરે છે. આ કથન દ્વારા એ વાત સ્પષ્ટ થાય છે કે તેઓ સંખ્યાત પ્રદેશેવાળા અથવા અસંખ્યાત પ્રદેશવાળાં દ્રવ્યોને આહાર કરતા નથી, કારણ કે જીવના દ્વારા ગ્રહણ કરવા ચગ્ય સંખ્યાત પ્રદેશવાળા સ્કન્ધ અને અસંખ્યાત પ્રદેશવાળા સ્કન્ધ હોય છે. “ત્તમ અ ન્નપરાતાજું ક્ષેત્રની અપેક્ષાએ તેઓ અસંખ્યાત પ્રદેશમાં અવગઢ (રહેલા) થયેલાં દ્રવ્યોને આહાર કરે છે. “જાગો જનરલમf તિરાડું” કાળની અપેક્ષાએ તેઓ કેઈ એક સમયની સ્થિતિવાળાં, અથવા જઘન્ય સ્થિતિવાળાં, અથવા મધ્યમ સ્થિતિવાળાં અથવા ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં દ્રવ્યને આહાર કરે છે. આહારને યોગ્ય કન્ય રૂપ પરિણામમાં જે અવસ્થાન છે, તેનું નામ સ્થિતિ છે. “મારગ વાગંતારું ધર્માતાજું મંતારું Rારમંતારૂં” ભાવની અપેક્ષાએ તેઓ વર્ણવાળાં, ગંધવાળાં, રસવાળાં અને સ્પર્શવાળાં દ્રવ્યને આહાર કરે છે, કારણ કે પ્રત્યેક પરમાણુમા એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શે સદ્ભાવ રહે છે.
પ્રશ્ન“હું માવો ઘgujમંતાણું મહત્તિ તારું_ િgavor હારિ” ભાવની અપેક્ષાએ જે વર્ણવાળાં દ્રવ્યોને તેઓ આહાર કરે છે, તે શું એક વર્ણવાળાં હોય છે, “હુaviારું માદાત્ત, તિવvorછું અrદાતિ, સાઘvorછું ૩rદાતિ, પંચવઘાડું ગતિ ? કે બે વર્ણવાળાં હોય છે ? કે ત્રણ વર્ણવાળાં હોય છે ? કે ચાર વર્ણવાળાં
હોય છે? કે પાંચ વર્ણવાળાં હોય છે? એટલે કે સૂફમપૃથ્વીકાયિક છે ભાવની અપેક્ષાએ જે વર્ણવાળાં દ્રવ્યને આહાર કરે છે તે શું એક વર્ણવાળાં હોય છે એટલે કે તેઓ શું એક વર્ણવાળાં દ્રવ્યોને આહાર કરે છે કે બે વર્ણવાળાં દ્રવ્યોને આહાર કરે છે ? કે ત્રણ વર્ણ. વાળાં દ્રવ્યોનો આહાર કરે છે ? કે ચાર વર્ણવાળા દ્રવ્યોને આહાર કરે છે ? કે પાંચ વર્ણવાળાં દ્રવ્યોને આહાર કરે છે? તેનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “જો મા! રામi ggશ્વ વઘારું gિ હે ગૌતમ! સામાન્ય દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તે તે સૂમપૃથ્વિીકાયિક જી એક વર્ણવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, “ટુઘvorig? બે વર્ણવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે, “તિવUrv$ fu, asavળાવું fu, iacurr{ fg આ”િ ત્રણ વર્ણવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે. ચાર વર્ણવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે અને પાંચ વર્ણવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે. અહીં જે અનંત પ્રદેશવાળાં અહિયમાણ (ગ્રહણ કરાતાં) દ્રવ્યો છે, તેમાં એક વર્ણવાળાં, બે વર્ણવાળાં, ત્રણ વર્ણવાળાં, ચાર વર્ણવાળાં અથવા પાંચ વર્ણવાળાં હોય છે, આ પ્રકારનું જે કથન છે તે
જીવાભિગમસૂત્રા
૩૨
Page #44
--------------------------------------------------------------------------
________________
વ્યવહાર નયની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. નિશ્ચય નયની અપેક્ષાએ તે જે અનંત પ્રદેશેવાળો સ્કન્ય હોય છે, તે અતિશય અપ પણ હોય છે અને પાંચ વર્ણોવાળા જ હોય છે, એમ સમજવું ‘વિરાજ પni ugaતથા વિધાન માર્ગની અપેક્ષાએ—વિશેષ ચિંતનની અપેક્ષાએ-તો તે સૂક્ષ્મપૃથ્વીક યિક છે કાળા વર્ણવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે, નીલ વર્ણવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે, લાલ વર્ણવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, પીળા વર્ણવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે અને શુકલ વર્ણવાળાં દ્રવ્યને પણ આહાર કરે છે. “કાળા વર્ણવાળા દ્રવ્યોને આહાર કરે છે”, ઈત્યાદિ જે કથન કરવામાં આવ્યું છે તે વ્યવહાર નયની અપેક્ષાએ કરવામાં આવ્યું છે, કારણ કે નિશ્ચય નય અનુસાર તે તે દ્રવ્ય પાંચ વર્ણનાં હોય છે, એમ સમજવું જોઈએ.
ગૌતમ સ્વામીને પ્રશ્ન ‘કાછું avorો તારું તારું જિં ઘTTઢાડું માહાત જાવ અનંતગુજરાઢાડું મારાઁતિ ?” હે ભગવન્! જે તે સૂક્ષ્મપૃથ્વીકાયિક જ વર્ણની અપેક્ષાએ કાળા વર્ણવાળા દ્રવ્યોને આહાર કરે છે, તે શું તેઓ એક ગણા કાળાવળા દ્રવ્યને આહાર કરે છે, કે બેથી લઈને દશ ગણુ કાળા વર્ણવાળાં દ્રવ્યને આહાર કરે છે, સંખ્યાત, અસંખ્યાત અને અનંતગણ કાળાવર્ણવાળાં દ્રવ્યને આહાર કરે છે ?
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! ગુણાત્રા નિ રિ, કાવ અiago વાઢશું મહાતિ” હે ગૌતમ ! તેઓ એક ગણ કાળા વર્ણવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, બેથી લઈને દસ ગણું, સંખ્યાત ગણું. અસંખ્યાત ગણા અને અનંત ગણા કાળાવવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે. આ રીતે અહીં એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે તેઓ ગમે તેટલા ગણું કાળાવર્ણવાળાં દ્રવ્યનો આહાર ગ્રહણ કરે છે. “gવું કાવ જિરઢા” એ જ પ્રમાણે તેઓ એક ગણથી લઈને અનંત ગણ નીલ દ્રવ્યોને પણ આહાર ગ્રહણ કરે છે, એ જ પ્રમાણે એક ગણું રાતાવર્ણવાળા દ્રવ્યોથી લઈને અનંત ગણ રાતાવર્ણવાળ દ્રવ્યોને પણ આહાર ગ્રહણ કરે છે. એ જ પ્રમાણે એક ગણાથી લઈને અનંત ગણા પીળાવર્ણવાળાં દ્રવ્યને આહાર પણ તેઓ ગ્રહણ કરે છે, અને એક ગણાથી લઈ ને અનંત ગણા શુકલતાવાળાં દ્રવ્યોને પણ આહાર ગ્રહણ કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન—“કરૂ મારો ધર્માતાજું ઘણું સાત્તિ, તારું જિ - વિંધાણું હાર્તિ, સુiધારું આદાતિ ?“ જે તેઓ ભાવની અપેક્ષાએ ધયુક્ત દ્રવ્યોને આહાર કરે છે, તે શું તેઓ એક ગધવાળા દ્રવ્યોને આહાર કરે છે ? તે બે ગધ વાળા દ્રવ્યોને આહાર કરે છે ?
મહાવીર પ્રભુને ઉત્તર –“યમાં ! રામવાળ દુર અંધારું સાદાતિ, ટુiધારું Gિ મારિ” હે ગૌતમ ! સામાન્ય દૃષ્ટિએ વિચારવામાં આવે તે તેઓ એક ગંધવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, અને બે ગંધવાળાં દ્રવ્યોને આહાર પણ કરે છે. આ કથન વ્યવહાર નયના મત અનુસાર કરવામાં આવ્યું છે. નિશ્ચય નયના મતાનુસાર તે બધાં દ્રવ્ય બે પ્રકારના ગંધવાળાં હોય છે. “
વિના ઘgશ્વ ગુમiધાડું માહાતિ, ટુરિઅviઘા f grઊંત્તિ” વિશેષ વિચારની દૃષ્ટિએ તે તેઓ સુરભિ ગંધ વાળાં (સુગંધયુક્ત) દ્રવ્યોને પણ આહાર કરે છે, અને દુરભિગંધવાળાં (દુર્ગધયુક્ત) દ્રવ્યોને પણ
જીવાભિગમસૂત્ર
૩૩
Page #45
--------------------------------------------------------------------------
________________
આહાર કરે છે, ગૌતમ સ્વામીને પ્રશ્ન “s iધો ખુદમiઘાડું માદાર, તારું વિ TTળgfમiધારૂં સદાતિ, જ્ઞાવ અiggesધારૂં સદાત” જે તેઓ ગંધની અપેક્ષાએ સુરભિગંધવાળાં દ્રવ્યોનો આહાર કરે છે તે શું તેઓ એક ગણી ગંધવાળા સુરભિગંધવાળાં દ્રવ્યોને આહાર કરે છે, કે બેથી લઈને દસ ગણી, સંખ્યાત ગણી, અસંખ્યાત ગણી, કે અનંત ગણી સુરભિગંધવાળાં દ્રવ્યને આહાર કરે છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-“જયમાં ! ગુનગુદિમiધાડું કદાતિ, સાવ અiતા કુરિમધારું gિ તિ' હે ગૌતમ તેઓ એક ગણી સુરભિગંધવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, બેથી લઈને દસ ગણી સુરભિગંધવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, સંખ્યાત ગણ સુરભિગંધવાળાં દ્રવ્યને પણ આહાર કરે છે, અસંખ્યાત ગણી સુરભિવાળાં દ્રવ્યને પણ આહાર કરે છે અને અનંત ગણ સુરભિવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે. “gવું મિiધા fu” એવું જ કથન દુરભિગંધવાળાં દ્રવ્યના વિષે પણ સમજી લેવું એટલે કે
જો તેઓ દુરભિગંધવાળાં દ્રવ્યોને આહાર ગ્રહણ કરે છે, તે શું એક ગણી દુરભિગંધવાળાં દ્રવ્યને આહાર ગ્રહણ કરે છે, કે બે થી લઈને અનંત પર્યત દુરભિગંધવાળાં દ્રવ્યોને આહાર ગ્રહણ કરે છે ?
મહાવીર પ્રભુને ઉત્તર–હે ગૌતમ ! તેઓ એક ગણી દુરભિગંધવાળાં દ્રવ્યને પણ આહાર કરે છે, બેથી લઈને દસ ગણી દુરભિગંધવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, સંખ્યાત. અસંખ્યાત, અને અનંત ગણી દુરભિગંધવાળાં દ્રવ્યને પણ આહાર ગ્રહણ કરે છે. “સા ન ઘvળા” વર્ણના સંબંધમાં જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન રસના વિષયમાં પણ સમજી લેવું રસના વિષયમાં આ પ્રકારના પ્રશ્નોત્તરે બનશે ગૌતમ સ્વામીને પ્રશ્ન-હે ભગવાન ! જે તે સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો ભાવની અપેક્ષાએ રસયુક્ત દ્રવ્યોને આહાર કરતા હોય, તે શું તેઓ એક રસવાળાં દ્રવ્યને આહાર કરે છે, કે બે રસવાળાં, કે ત્રણ રસવાળાં, કે ચાર રસવાળાં, કે પાંચ રસવાળાં દ્રવ્યોને આહાર કરે છે?
મહાવીર પ્રભુનો ઉત્તર–હે ગૌતમ ! તેઓ સામાન્ય દૃષ્ટિએ વિચારવામાં આવે, તે એક રસવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, બે રસવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, ત્રણ રસવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, ચાર રસવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે અને
જીવાભિગમસૂત્ર
૩૪
Page #46
--------------------------------------------------------------------------
________________
પાંચ રસવાળાં દ્રવ્યેાના પણ આહાર કરે છે, જો વિશેષની અપેક્ષાએ વિચાર કરવમાં આવે, તા તેઓ તિક્ત (તીખા) રસવાળાં દ્રવ્યાને પણ આહાર કરે છે, કટુ (કડવા) રસવાળાં દ્રવ્યેાના પણ આહાર કરે છે, કષાય (તુરા) રસવાળાં દ્રબ્યાના પણ આહાર કરે છે, ખાટા રસવાળાં દ્રબ્યાના પણ આહાર કરે છે અને મધુર રસવાળાં દ્રબ્યાના પણ આહાર કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન હે ભગવન્ ! જે તિકતાદિ રસયુક્ત દ્રવ્યોને તે આહાર કરે છે, તે દ્રવ્યો શુ એક ગણાં તિકત આદિ રસયુક્ત હાય છે, કે એથી લઈને અનંત ગણાં તિકતાદ્વિ રસ યુકત હોય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર---એક ગણી કાળાશ આદિ વણ વાળા આહારના સંબધમાં જેવા ઉત્તર આપવામાં આવ્યો છે, એવા જ ઉત્તર તિકતાદિ રસાના વિષયમાં પણ સમજી લેવા જોઈ એ. એટલે કે તેઓ એક ગણીથી લઈને અન ંત ગણી તિકૃતતા, કટુતા, કષાયતા, ખટાશ અને મધુરતાવાળા દ્રવ્યોના આહાર કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-નારૂં માવો જાલમતાનુંūારતિ, સારૂં જિજ્ઞાસાનું નાવ અટ્ટ હ્રાસાદું !” હે ભગવન્ ! સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવા ભાવની આપેક્ષાએ જે સ્પવાળાં દ્રવ્યોને આહાર ગ્રહણ કરે છે, તે દ્રવ્યો શુ' એક સ્પર્શીવાળાં હાય છે, કે બેથી લઈ ને આઠ પતના સ્પર્શાવાળાં હોય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-પોયમા ! ટાળમાળ પુષ્ક~'' સામાન્ય વિચારની અપેક્ષાએ તે તેનો વશાલા. આાતિ, નો દુષ્ઠાનારૂં આદ્યાěતિ, નોતિષ્ઠાભાવ આજ્ઞાનૈતિ” એક પવાળાં પણ હેાતાં નથી, એ સ્પર્શવાળાં પણ હેાતાં નથી, ત્રણ સ્પશવાળાં પણ હોતાં નથી, એટલે કે તે એક, બે અથવા ત્રણ સ્પર્શીવાળાં દ્રવ્યોના આહાર કરતા નથી, પરંતુ “ચરાસારૂ પિ આહારતિ; પંચ નાસા વિ આરતિ, નાવ અઢ હ્રાસાદું વિ આદારતિ” તે ચાર સ્પર્શવાળાં દ્રવ્યોના પણ આહાર કરે છે, પાંચ સ્પર્શવાળાં દ્રવ્યોના પણ કરે છે, છ સ્પર્શવાળાં દ્રવ્યોને આહાર પણ કરે છે, સાત સ્પોર્શાવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે અને આઠ સ્પર્શવાળાં દ્રવ્યોના પણ આહાર કરે છે. વિજ્ઞાનમાળ પહુચ્ચ લાર્' વિ નૈતિ” વિશેષ દૃષ્ટિએ વિચાર કરવામાં આવે, તે તેઆ કક શ સ્પવાળાં પુદ્ગલાને આહાર પણ કરે છે. જ્ઞાવ જીવવાનું ત્તિ બાદારતિ” મૃદુ સ્પર્શીવાળાં, ગુરુ સ્પવાળાં, લઘુસ્પ વાળાં, શીત સ્પર્ધા વાળાં, ઉષ્ણુ સ્પર્શીવાળાં, સ્નિગ્ધ સ્પર્ધા વાળાં અને રૂક્ષ્ પવાળાં પુદ્ગલેાના આહાર પણ કરે છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન-નારૂં હાલને વડાર્. અઢારતિ, તારૂં દિવાનુળાહારૂં આહારતિ, સાવ અનંતમુળ જણકાનું આદ્યાëત્તિ ?” સ્પર્ધાની અપેક્ષાએ કશ સ્પશવાળાં જે દ્રવ્યાના તેએ આહાર કરે છે, તે દ્રવ્યો શુ એક ગણા કર્કશ સ્પર્શ વાળા હાય છે, કે બેથી લઈને અનંત ગણાં કશ સ્પર્શીવાળાં હોય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-નોયમાં ! મુલકાતૢવિ આìતિ, જ્ઞાપ અનંતકુળવડાનું વિ આજ્ઞા તિ” હે ગૌતમ ! સૂક્ષ્મ પૃથ્વીકાયક જીવા એક ગણા કર્કશ સ્પવાળાં દ્રવ્યોના પણ આહાર કરે છે, એથી લઈને દસ ગણાં કર્કશ સ્પર્શવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, સખ્યાત ગણાં કર્કશ સ્પર્શવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, અસંખ્યાત ગાં કર્કશ સ્પ વાળાં દ્રવ્યોના પણ આહાર કરે છે અને અનંત ગણાં ક શ ૫ વાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે. ‘ડ્યું નાવ લુવા તૈયળ્યા’’કર્કશ સ્પ'ના જેવું જ કથન મૃદુ, ગુરુ લઘુ શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષ સ્પર્ધાના વિષયમાં પણ સમજી લેવું જેમ કે પ્રશ્ન-સ્પની અપે જીવાભિગમસૂત્ર
૩૫
Page #47
--------------------------------------------------------------------------
________________
ક્ષાએ જે એક મૃદુ સ્પર્શવાળાં દ્રવ્યોને તેઓ આહાર કરે છે, તે દ્રવ્યો શું એકગણા મૃદુ સ્પર્શવાળાં હોય છે, કે બેથી લઈને અનંત ગણ મૃદુ સ્પર્શવાળાં હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-હે ગૌતમ ! તેઓ એક ગણું મૃદુ સ્પર્શવાળાં દ્રવ્યોને આહાર પણ કરે છે, બેથી લઈને દસ ગણું મૃદુ સ્પશવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે અને અસંખ્યાત અને અનંત મૃદુ સ્પર્શવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, એવું જ કથન ગુરૂ, લઘુ, શીત, ઉષ્ણુ સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શેના વિષે પણ સમજી લેવું ગૌતમ સ્વામીને પ્રશ્ન–હે ભગવન ! જે તે સૂમ પૃથ્વીકાયિક છો એક ગણાથી લઈને અનંત ગણું કર્કશાદિ સ્પર્શવાળાં દ્રવ્યને આહાર રૂપે ગ્રહણ કરે છે, તે “તારું મંતે ! [ જુદા આદાતિ, મrgzહું સારારીત ?” શું જ્યારે તે દ્રવ્યો તેમના આત્મપ્રદેશે સાથે સ્પષ્ટ હોય, ત્યારે તેઓ તેમને આહાર રૂપે ગ્રહણ કરે છે? કે જ્યારે તે દ્રવ્યો તેમના આત્મપ્રદેશો સાથે પૃષ્ટ ન હોય, ત્યારે તેમને આહાર રૂપે કરે છે?
તેનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “જો મા પુઠ્ઠા સદાતિ, નો અgglહું arદાર” હે ગૌતમ ! તે સૂફમ પૃથ્વીકાયિક છે જે એક ગુણિત કર્કશાદિ સ્પર્શવાળાં અથવા બેથી લઈને અનંત ગુણિત કર્કશાદિ સ્પેશવાળાં દ્રવ્યને આહાર કરે છે, તે એક ગુણિતથી લઈને અનંત ગુણિત પર્યતના કર્કશાદિ સ્પર્શવાળાં દ્રવ્યો તેમના આ ત્મપ્રદેશની સાથે પૃષ્ટ હોય છે, અસ્પષ્ટ હોતાં નથી જે દ્રવ્યો આત્મપ્રદેશોની સાથે સંસ્કૃષ્ટ હોય છે, તેમનું રહેવાનું સ્થાન આત્મપ્રદેશાવગાઢ ક્ષેત્રની બહાર પણ સંભવી શકે છે. તેથી હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે –“તારું મંતે ! તારું ગારિ ૩ળો નાહારું કાતિ' હે ભગવન્ ! જે કર્કશાદિ સ્પર્શવાળાં દ્રવ્યો સ્પષ્ટ હોય છે તેમને તેઓ જે આહાર કરે છે, તે શું તે દ્રવ્ય આત્મપ્રદેશની સાથે એક ક્ષેત્રાવસ્થાયી રૂપે અવગાઢ આત્મપ્રદેશાવગાહી ક્ષેત્રની બહાર અવસ્થિત (રહેલાં) હોય છે ?
તેનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “જો મા ! ઓઢાડું ચારિ, ને અorો હારું હારિ” હે ગૌતમ ! તે સૂક્ષ્મ પૃવીકાયિક જી પૂર્વોક્ત વિશેષણોવાળાં અવગાઢ દ્રવ્યને જ આહાર કરે છે, અનવગાઢ દ્રવ્યને આહાર કરતા નથી. ગૌતમ સ્વા
મીને પ્રશ્ન-“સારું અને !િ વળતર ઢાડું આદાતિ, guોજાઢાસું ગારિ ?” છે ભગવન્! સૂકમ પૃથ્વીકાયિક જીવો જો અવગાઢ થયેલાં દ્રવ્યને આહાર કરે છે, તે શું અનન્તરાવગાઢ દ્રવ્યોનો આહાર કરે છે? કે પરમ્પરાવગાઢ દ્રવ્યને આહાર કરે છે ? અનન્તરાવગાઢ આહરણને અર્થ નીચે પ્રમાણે છે-જે આત્મપ્રદેશમાં જે આહરણીય દ્રવ્ય (આહાર કરવા યોગ્ય દ્રવ્ય) અવ્યવધાન રૂપે રહેલું હોય છે, એ જ આત્મપ્રદેશ દ્વારા એજ દ્રવ્યોનું જે આહરણ (ગ્રહણ) કરાય છે, તેનું નામ અનન્તરાવગાઢ આહરણ છે. અને જે એક બે આદિ આત્મપ્રદેશ વડે વ્યવહિત હોય છે, તેમનું જે આહરણ કરાય છે, તેનું નામ પરંપરાવગાઢ આહરણ છે, આ પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“જો મા ! અળસરોનાઢહું કદાતિ, નો પરંપરાજવાડું ઝરતિ” હે ગૌતમ ! જે દ્રવ્યો અનન્તરાવગાઢ હોય છે, તેમને જ તેઓ આહાર રૂપે ગ્રહણ કરે છે પરંપરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરતા નથી.
ગૌતમ સ્વામી પ્રશ્ન-“તારું તે ! જિં અધૂરું રારિ, વારાણું ગાયોતિ?” હે ભગનવ ! જે અનન્તરાવગાઢ દ્રવ્યોને તેઓ અહિાર કરે છે, તે અનન્ત પ્રદેશિક દ્રવ્યો શું
જીવાભિગમસૂત્ર
૩૬
Page #48
--------------------------------------------------------------------------
________________
આણુ રૂપે-ડા જ પ્રમાણમાં તેમના દ્વારા આહાર રૂપે ગ્રહણ કરાય છે ? કે બાદર રૂપેઅધિક પ્રમાણમાં–તેમના દ્વારા આહાર રૂપે ગ્રહણ કરાય છે ? મહાવીર પ્રભુને ઉત્તર“જો મા ગp fi ગાત, વાઇ
હે ગૌતમ ! તે દ્રવ્યો તેમના દ્વારા અલ્પ પ્રમાણમાં પણ ગ્રહણ કરાય છે અને પ્રભૂત પ્રદેશ પચિત દ્રવ્ય પણ તેમના દ્વારા ગ્રહણ કરાય છે. અહીં જે અણુ (અપત્ની અને બાદર– (અધિકટવ)નું કથન કરવામાં આવ્યું છે તે એજ આહાર યોગ્ય સ્કલ્પના પ્રદેશોની અલપતા અને બહતાની અપે. ક્ષાએ કરવામાં આવ્યું છે, એમ સમજવું જોઈએ.
ગૌતમ સ્વામીને પ્રશ્નન-તારું જીવંત , આત્તિ , તિર્ષિ ગાદાસુંત્તિ” હે ભદન્ત ! અલ્પ રૂપે અથવા અધિક રૂપે જે દ્રવ્યોનો તેઓ આહાર કરે છે, તે દ્રવ્ય ઊર્ધ્વ પ્રદેશમાં રહેલાં હોય છે ? કે અધઃ પ્રદેશમાં રહેલાં હોય છે ? કે તિર્ય પ્રદેશમાં રહેલાં હોય છે ?
અહીં જેટલાં ક્ષેત્રમાં સૂક્ષ્મ પૃથ્વીકાયિકો અવગાઢ છે, એટલા જ ક્ષેત્રમાં એ અપેક્ષાએ ઊર્વ અધર અને તિર્યકતા સમજવી જોઈએ.
ગૌતમ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“જોયમા ! કવિ માતિઅ વિ માદારિ, તિરિયા ગરાતિ” હે ગૌતમ ! તે આણુરૂપ અથવા બાદર રૂપે રહેલું આહાર ગ્ય દ્રવ્ય ઊર્ધ્વ પ્રદેશમાં પણ રહેલું હોય છે. અધઃ પ્રદેશમાં પણ રહેલું હોય છે અને તિફ પ્રદેશમાં પણ રહેલું હોય છે તેથી એવાં જ તે દ્રવ્યને તેઓ આહાર કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ત્તારૂં રે હિંદ મહું મારિ, મ મહાતિ, નવસાળે જાતિ !” હે ભગવન્ ! જે ઊર્ધ્વપ્રદેશાવગાઢ, અધ: પ્રદેશાવગાઢ અને તિર્યક પ્રદેશાવગાઢ દ્રવ્યોનો તે સૂક્ષ્મપૃથ્વીકાયિક આહાર કરે છે, તે આહાર શું તેઓ આદિમાં (પ્રારંભે) કરે છે, કે મધ્યમાં આહાર કરે છે, કે અને આહાર કરે છે ? આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–સૂમપૃથ્વીકાયિક જીવ અનંત પ્રદેશવાળાં દ્રવ્યોને એક અન્તમુહૂર્ત કાળ સુધી ગ્રહણ કરે છે. એટલે કે તે આહાર યોગ્ય દ્રવ્યોને ગ્રહણ કરવાનો કાળ એક અન્તર્મુહુત પ્રમાણ હોય છે. તે અહીં એ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તેઓ તે દ્રવ્યોને આ અન્તર્મુહૂત–પ્રમાણ કાળની આદિમાં-પ્રથમ સમયમાં-ગ્રહણ કરે છે? કે મધ્ય સમયમાં ગ્રહણ કરે છે ? કે અન્ત સમયમાં ગ્રહણ કરે છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-બજામા ! મારૂત્તિ આહાર, મજો વિ આદત, પકાવતા વિ કાતિ હે ગૌતમ ! તેઓ તે ઉપભેગેચિત દ્રવ્યોને ગ્રહણ કરવાના કાળના -એક અત્તમું છું પ્રમાણ કાળના પ્રથમ સમયમાં પણ તે દ્રવ્યોને ગ્રહણ કરે છે. મધ્ય સમયમાં પણ ગ્રહણ કરે છે અને અતિમ સમયમાં પણ ગ્રહણ કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“તારું મરે! કિં રિસા સદાતિ, અવર જાતિ ?' હે ભગવન ! જે દ્રવ્યોને તેઓ અન્તમુહૂર્તના આદિ મધ્ય અને અતિમ સમયમાં ગ્રહણ કરે છે, તે દ્રવ્ય શું ચિત આહારને ચોગ્ય હોવાને કારણે તેમના દ્વારા ગ્રહણ કરાયા છે, કે ચિત આહારને ચગ્ય ન હોય એવા દ્રવ્યોને પણ તેઓ ગ્રહણ કરે છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! સવરપ બહાતિ નો અવસા આધારિત ગૌતમ !તેઓ ચિત આહારને યોગ્ય દ્રવ્યને જ ગ્રહણ કરે છે, ચિત આહરને દ્રવ્યોને જ ગ્રહણ કરે છે, ચિત આહારને ન હોય એવાં દ્રવ્યોને તેઓ ગ્રહણ કરતા નથી.
જીવાભિગમસૂત્રા
૩૭
Page #49
--------------------------------------------------------------------------
________________
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“તાઉં રે ! દિ આદાત અriggfa આદાત્તિ ?" હે ભગવન ! તેઓ તે સ્વાચિત આહારને ગ્ય દ્રવ્યોનું શું આનુપૂવીથી આહરણ (ગ્રહણ) કરે છે ? કે અનાનુપૂવીથી આહરણ કરે છે ?
મહાવીર પ્રભુને ઉત્તર “મggઈવ ગતિ , it riggfa સાત્તિ ” હે ગૌતમ! તેઓ આનુપૂવી અનુસાર જ તે દ્રવ્યનું આહરણ કરે છે, અનાનુપૂવી અનુસાર તેમનું તેઓ આહરણ કરતાં નથી. આનુપૂવી અનુસાર ગ્રહણ કરવાનો અર્થ આ પ્રમાણે છે – “જથSHદન' પહેલાં સૌથી પાસેનાં દ્રવ્યોનું, ત્યાર પછી તે દ્રવ્યની પાસેનાં દ્રવ્યનું, આ રીતે ક્રમશઃ પાસે પાસેનાં દ્રવ્યનું આહરણ કરે છે- આ કથનનું તાત્પર્ય એ છે કે સૂક્ષ્મપ્રશ્વીકાયિક જીવે ઊર્વ અધઃ અને તિર્યક પ્રદેશમાં રહેલાં ચિત આહારને ગ્ય દ્રવ્યનું આહરણ આનુપૂવીથી જ કરે છે, અનાનુપૂવીથી કરતા નથી,
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“હું મંરે ! અતિ રહિ માદરેત, વિહિ સદાતિ, જીરહિ માદાર !” હે ભગવન ! જે દ્રવ્યનું તેઓ આનુપૂવીથી આહરણ કરે છે, તે દ્રવ્ય શું ત્રણ દિશાઓમાં રહેલાં હોય છે ? કે ચાર દિશાઓમાં રહેલાં હોય છે? કે પાંચ દિશાઓમાં રહેલાં હોય છે? કે છ દિશાઓમાં રહેલા હોય છે ? ઓછામાં ઓછું ત્રણ દિશાઓમાં જ વાવગાહ ક્ષેત્ર વ્યાપ્ત થયેલું જોવામાં આવે છે, તે એક દિશામાં અથવા બે દિશામાં વ્યાપ્ત થયેલું જોવામાં આવતું નથી, તેથી અહીં ત્રણ આદિ દિશાઓ ના સંબંધમાં જ પ્રશ્ન પૂછવામાં આવેલ છે,
મહાવીર પ્રભુને ઉત્તર–“મા! નિવાણાઇi જીવિ” હે ગૌતમ ! જે પ્રતિબંધને અભાવ રહેતો હોય, તે તે સ્થિતિમાં જીવ છે એ દિશાઓમાં રહેલાં દ્રવ્યોને આહાર રૂપે ગ્રહણ કરે છે. “વાલાયં પશુa fણય તિરિ, તિય વ ર્ષ, સિય, પંજસિ' પણ વ્યાઘાતની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે કયારેક ત્રણ દિશાઓમાંથી, કયારેક ચાર દિશાઓમાંથી, અને ક્યારેક પાંચ દિશાઓમાંથી મળતાં દ્રવ્યોને આહાર રૂપે ગ્રહણ કરે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે
કઈ સૂમપૃથ્વીકાયિક જીવ લેક નિષ્ફટના પર્યન્ત ભાગમાં અધિસ્તન પ્રતરના અગ્નિ કેણમાં રહેલું છે. ત્યારે તેની નીચેનો ભાગ અલકાકાશથી વ્યાપ્ત હોવાને કારણે ત્યાં અદિશા સંબંધી મુદ્રને અભાવ હોય છે. તથા અગ્નિકોણમાં તે જીવ રહેલે હોવાને કારણે પૂર્વ દિશાના અને દક્ષિણ દિશામાં પુદ્ગલેને પણ અભાવ રહે છે. આ રીતે અધ દિશા, પૂર્વ દિશા અને દક્ષિણ દિશા, આ ત્રણ દિશાઓ અલેકથી વ્યાપ્ત હોવાને કારણે આ ત્રણે દિશાઓ સિવાયની જે દિશાઓ બાકી રહે છે તે દિશાઓ-ઊધર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશાઓ અલાકથી વ્યાપ્ત નથી, તેથી તેઓ તે ત્રણ દિશાઓમાંથી આવેલાં પુલને આહાર કરે છે, અને જ્યારે એ જ સૂમપૃથ્વીકાયિક જીવ પશ્ચિમ દિશામાં સ્થિત (રહેલે) હોય છે. ત્યારે તે ઉપરની ત્રણ દિશાઓ ઉપરાંત પશ્ચિમ દિશામાંથી આવેલાં પુદ્ગલેને પણ આહાર કરે છે. તે સ્થિતિમાં દક્ષિણ દિશા અને અધોદિશા, આ બે દિશાઓ અલેકા. કાશથી વ્યાપ્ત થઈ જાય છે, તેથી તે માત્ર ચાર દિશાઓમાંથી ઊર્વ દિશા. પૂર્વદિશા, પશ્ચિમ દિશા અને ઉત્તર દિશામાંથી–આહારને યોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે. તથા જ્યારે તે પૃથ્વીકાયિક જીવ ઉપરના દ્વિતીયાદિ પ્રતરગત પશ્ચિમ દિશાને આશ્રય કરીને રહે છે ત્યારે ઉપરની
જીવાભિગમસૂત્ર
૩૮
Page #50
--------------------------------------------------------------------------
________________
"
ચાર દિશાએ ઉપરાંત અાદિશામાંથી આવેલા પુદ્ગલાને પણ તે ગ્રહણ કરે છે. આ સ્થિતિમાં તે માત્ર પન્તવૃતિની દક્ષિણ દિશા જ અલાકથી વ્યાહત રહે છે, તેથી આ પરિસ્થિતિમાં તે જીવ ઊર્ધ્વ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને અા દિશામાંથી આવેલાં પુદ્ગલેને ગ્રહણ કરે છે. કુલનું વાળ પકુર” ઉÆળ” આ દેશી ગામઠી શબ્દ પ્રાયઃ-ઘણુ કરીને એ અથ માં આવેલ છે, ઉરસા’ ઘણુ કરીને કારણ વિશેષને લઈને તે જીવ વાળો' વર્ણ થી જાજાનું નીહારૂં નવ સુ∞િા'? કૃષ્ણ નીલ, યાવત્, લાલ પીળાં ધેાળા વર્ણવાળા પુāાના આહાર કરે છે. તથા ધો' ગંધથી ‘માંધાનું સુનિધાર' સુગધવાળા અને દુર્ગંધવાળા પુàાના આહાર કરે છે. લો તિત્ત નાવ મધુરાય રસથી તિકત યાવત કટુ કષાય અમ્લ, અને મધુર રસથી યુક્ત પુદ્ગલેને આહાર કરે છે. નારો ઘડમ જ્ઞાવ નિકજીવવાફ' સ્પ`થી કશ, મૃ યાવત્ ગુરૂ લઘુ શીત, ઉષ્ણુ સ્નિગ્ધ અને રૂક્ષસ્પ વાળા પુદ્ગલાને આહાર કરે છે. તથા તેલ પોાળે વળજ્જુને તેમના વણરૂપ ગુણાને, ગધરૂપ ગુણાને રસ રૂપ ગુણાને અને સ્પશ રૂપ ગુણાને વિપળામઽત્તા, પરિવાહકત્તા, સિૉડફત્તા, નિંદત્તા' વિશેષરૂપે પરિણમાળીને અર્થાત્ આહીય માણુ પુદ્ગલેમાં આ વંમાન વર્ણાદિણાના નાશ કરીને અને અને પુત્રે વળ જુને ધ ગુને જાલશુને કાફત્તા' તેનાથી જુદા ખીજા અપૂર્વ - વિલક્ષણ-વણ ગુણાને ગધગુણાને રસગુણાને અને સ્પર્શી ગુણાને તેનામાં ઉત્પન્ન કરીને ‘બત્તલોોઢા' તેને સ્વશરીર પણાથી પરિણુમાવવ માટે ‘સત્ત્વ વા યપ્' સઘળા આત્મ પ્રદેશે' દ્વારા આદરમાન્હાને'ત્તિ' આહાર પણાથી ગૃહણ કરે છે,
અઢારસુ આહાર દ્વાર સમાપ્ત
ઉન્નીસર્વે ઉત્પાતદ્દાર કા નિરૂપણ એગણીસમુ ઉપપાતદ્વાર
તે નં અંતે ! નીવા જોદિતો પ્રવત્તિ' ઈત્યાદિ
ટીકા—હે ભગવન્ આ સૂક્ષ્મપૃથ્વીકાયક જીવા સૂક્ષ્મ-પૃથ્વીકાયિક પણામાં કયાંથી મરીને ઉત્પન્ન થાય છે? ‘f નૈāિતો જીવવîતિ તિવિભ્રમનુ રેવેર્દિતો કયÍતિ” શું નૈયિક જીવા મરીને સૂક્ષ્મપૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થાય છે ? અથવા તિય ચૈાનિક જીવ મરીને સૂક્ષ્મ પૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્ય મરીને સૂક્ષ્મ પૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થાય છે ? અથવા દેવ મરીને સૂક્ષ્મપૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—તોયમા ! નો નૈર્જિતો થયતિ”
જીવાભિગમસૂત્ર
૩૯
Page #51
--------------------------------------------------------------------------
________________
હે ગૌતમ નૈરયિક મરીને સૂક્ષમપૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થતા નથી પરંતુ “
ત્તિdકffહૃતો કરવ=ત્તિ મજુતિ કવારિ” તિર્વેગેનિક જીવ મરીને સૂફમપૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થાય છે, પરંતુ બનો તો સવવનંતિ દેવ ઍવીને સૂમપૃથ્વી કાયિક પણાથી ઉત્પન્ન થતા નથી “જિasોળિયાકનાત્તાપદંત અન્નવાણા - વતિ ડાવરિ” જ્યારે સૂમપૃથ્વીકાયિક પણાથી તિર્યચનિક જીવ મરીને ઉત્પન્ન થાય છે, તે તેઓમાં જે અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા ભેગ-ભૂમિના તિર્યંચ છે, તેઓ મરીને સૂક્ષ્મપૃથવીકાયિક પણાથી ઉત્પન્ન થતા નથી પરંતુ કર્મભૂમિ જ તિયો જ ચાહે તેઓ પર્યાપ્તક હોય ચાહે અપર્યાપ્તક હોય મરીને સૂક્ષ્મપૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થાય છે. તથા “નgrદતો અમભૂમિ ગણેકવાડવર્દિતો વવવનંતિ'
જ્યારે મનુષ્યોમાંથી મરીને જીવ સૂક્ષમપૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થાય છે, ત્યારે ત્યાં પણ કર્મ ભૂમિના અંતરદ્વીપના અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા કર્મ ભૂમિના મનુષ્યોને છેડીને બાકીના પર્યાપ્તક હોય અથવા અપર્યાપ્તક હોય અને પ્રકારના મનુષ્યોમાંથી મરીને સૂક્ષ્મપૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થાય છે. અર્થાત અકર્મ ભૂમિના અને અંતર દ્વીપના તથા અસંખ્યાત વર્ષની આયુષ્યવાળ કર્મભૂમિના મનુષ્ય સૂક્ષ્મ પૃવીકાયિક પણથી ઉત્પન્ન
2. “વરતી ૩વવા મrofથat' આ રીતે જેમકે પ્રજ્ઞાપના સૂત્રને ૬ ઠ્ઠી વ્યુત્ક્રાંતિ પદમાં કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે અહિયાં પણ કહેવું જોઈએ. ૧૯ મું ઉપપાતદ્વાર સમાસ સૂ. ૧૦
બીસર્વે સ્થિતિદ્વાર કા નિરૂપણ વીસ મું સ્થિતિ દ્વાર–
બૉર્તિ મરે ! વા ઘર જ રિટ્ટ gunત્તા” ઈત્યાદિ હે ભગવન તે સૂક્ષ્મપૃથવી કાયિક જીવની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નાથમા નળ પ્રતો મુહુર્ત કરો વિ ચંતો મુહુર્ત” હે ગૌતમ ! આ જીવોની સ્થિતિ જઘન્યથી અને ઉત્કર્ષથી પણ એક અંતર્મુહૂર્તની કહેલી છે. આ રીતે જઘન્ય અને ઉત્કૃષ્ટસ્થિતિ એક અંતમુહૂતની જ કહેવામાં આવી છે. તે પણ તે અંતમુહૂર્તમાં જઘન્ય પદથી ઉત્કૃષ્ટપદ અધિક સમજવું
ર૦ વીસમું સ્થિતિદ્વાર સમાપ્ત છે
ઇકવીસર્વે સમુદ્રધાતદ્દાર કા નિરૂપણ એકવીસ ૨૧ મું સમુદ્રઘાત દ્વાર
"ते णं भंते ! जीवा मारणंतियसमुग्धाएणं किं समोहया मरंति असमोहया મતિ” હે ભગવન તે સૂમપૃથ્વીકાયિક જીવે શું મારણાંતિક સમુદ્રઘાતથી સમવહત થઈને મરે છે ? કે મારણાતિક સમુદ્દઘાત કર્યા વિના મારે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“નોરમા ! મોદશા મતિ અખોદયા ઉર મતિ” હે ગૌતમ ! તેઓ મારણાનિક સમુદ્દઘાત કરીને પણ મરે છે, અને મારણાનિક સમુદ્દઘાત કર્યા વિના પણ મરે છે. કેમકે--તેઓનું મરણ બને પ્રકારે થઈ શકે છે.
૨૧ એકવીસમું સમુદુઘાત દ્વાર સમાસ છે
જીવાભિગમસૂત્ર
૪૦
Page #52
--------------------------------------------------------------------------
________________
બાવીસર્વે યવનધાર કા નિરૂપણ
બાવીસમું ૨૨ ઓવન દ્વાર જ સં! નવા અંતરે ૩૪arદરા f Tદર દિં વવન્નતિ" હે ભગવન તે સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવ-સૂમપૃથ્વીકાયિકપર્યાયને છોડીને કયાં ઉત્પન્ન થાય છે ? અર્થાત્ કઈ ગતિ પ્રાપ્ત કરે છે? “
આ રીતના પ્રશ્નથી જીવના ગમન ધર્મક ૫ણારૂપ પર્યાયાન્તરને આશ્રય કરીને અને ઉત્પત્તિરૂપ ધર્મ પણાનું પ્રતિપાદન કરવાથી જેઓ જીવને એકાન્તરૂપથી વ્યાપક અને અનુત્પત્તિ –(ઉત્પન્ન ન થવું તે) રૂપ ધર્મવાળો માને છે, તે તેઓની માન્યતા પરાસ્ત થઈ જાય છે. કેમકે–સર્વથા વ્યાપક પણામાં અને અનુત્પત્તિ ધર્મ પણામાં આત્માના સંબંધમાં આવે પ્રશ્ન જ ઉઠી શકતો નથી. * શું તે સૂમપૃથ્વીકાયિક જીવે “રેરણg વવન્નત્તિ નિરયિકમાં ઉત્પન્ન થાય છે? અથવા “સિવિકળિg ૩ઘવત” તિર્યચનિકમાં ઉત્પન્ન થાય છે ? અથવા Hgp વાન્નતિ” મનુષ્યમાં ઉત્પન્ન થાય છે ? અથવા “દુ યુવતિ ” દેવામાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – “જોયા! નો નેરાણુ વરવત' હે ગૌતમ ! તે સૂફમપૃથ્વીકાયિક જીવ મરીને નરયિકોમાં ઉત્પન્ન થતા નથી. પરંતુ
તરિક્વોપિકુવરબ્રતિ” તિર્યંચ નિકોમાં ઉત્પન્ન થાય છે. “મgg” મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ધન રેવવકતિ” તથા તે સૂમપૃથ્વીકાયિકજી મરીને દેવામાં ઉત્પન્ન થતા નથી. ““gfvg કર્થવતિ નાવ ઉરિસ્થિતિfatforg વવનંતિ” હે ભગવન જે આ સૂક્ષ્મપૃવીકાયિક જીવ મરીને તિર્યંચ યોનિકમાં ઉત્પન્ન થાય તે, “” મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. “નો સેતુ યુવકનંતિ તે સૂફમપૃથ્વીકાયિક જીવ મરીને દેવમાં ઉત્પન્ન થતા નથી. “f gfg ૩વવન્નતિ કાર ઉરિવત્તિવિકળિોug વવનંતિ” હે ભગવન જે આ સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવ મરીને તિયચ
નિકમાં ઉતપન્ન થાય છે, તે શું તેઓ એકેન્દ્રિય તિર્યોમાં ઉત્પન્ન થાય છે? અથવા બે ઈન્દ્રિય તિયોમાં ઉત્પન્ન થાય છે ? કે તે ઈન્દ્રિય તિર્ય-ચૅમાં ઉત્પન્ન થાય છે ? કે ચી ઈન્દ્રિય તિર્યંચામાં ઉત્પન્ન થાય છે અથવા પંચેન્દ્રિય તિર્યમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – હે ગૌતમ!તે સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવ મરીને અસંખ્યાતા વર્ષની આયુષ્ય વાળા ભેગભૂમિના તિર્યંચાને છોડીને પર્યાપ્ત અપર્યાપ્ત એક ઇન્દ્રિય વાળા તિયચનિકોથી લઈને પાંચ ઈન્દ્રિયવાળા (પંચેન્દ્રિય) તિર્યંચ નિકમાં ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમ સ્વામી પૂછે છે કે – હે ભગવન જે સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવ મરીને જે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, તે “મધુસૈફ અવાજમભૂમિ અંતરીયા અરણેજવાણાવજોહુ
; વવનંતિ'' અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા અકર્મભૂમિમાં ઉત્પન્ન થનારા મનુષ્યોને ઓડિને અકર્મ ભૂમિના તથા અંતરદ્વીપના અને અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા ભેગભૂમિના મનુષ્યોને છોડીને બીજા પર્યાપ્તક અપર્યાપ્તક મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. અર્થાત તેઓ અકર્મ ભૂમિમાં ઉત્પન્ન થવાવાળા મનુષ્યોમાં તથા અંતર દ્વીપમાં ઉત્પન્ન થવાવાળા મનુષ્યમાં તથા અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા ભેગભૂમિમાં ઉત્પન્ન થવાવાળા મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી, પરંતુ પર્યાપ્ત અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા કર્મભૂમિમાં ઉત્પન્ન થવાવાળા મનુષ્યમાં તે ઉત્પન્ન થાય છે.
૨૨ બાવીસમું ચ્યવન દ્વારા સમાપ્ત છે
જીવાભિગમસૂત્ર
૪૧
Page #53
--------------------------------------------------------------------------
________________
તેવીસવે ગત્યાગતિદ્વાર કા નિરૂપણ
તેવીસ ૨૩મુ ગત્યાગતિદ્વાર-
તે
અંતે ! નીવા ર્ નડ્યા કૢ બાળા વĀસા' હે ભગવન તે સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવા કેટલી ગતિવાળા અને કેટલી આગતિવાળા હોય છે ? ઉત્તરમાં પ્રભુ કહે છે કે--તોવમાં ! ટુ દ્યા હુ આના વનત્તા''હું ગૌતમ આ સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવા એ ગતિવાળા હોય છે. અર્થાત્ તિ ચગતિ બને મનુષ્યગતિ આ બે ગતિવાળા હોય છે. એટલે કે આ એ ગતિઆમાં જનારા હાય છે. કેમ કે ત્યાંથી નીકળેલા સૂક્ષ્માયિકાના ઉત્પાત (ઉત્પત્તિ) નરકગતિમાં અને દેવ ગતિમાં થતા નથી તેથી તેઓ એ ગતિવાળા કહે. વાય છે. તથા સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવતું નરક ગતિ અને દેવગતિથી આવવુ થતુ નથી. તેઓ તિય ચ અને મનુષ્ય ગતિ આ એગતિયામાંથીજ આવે છે. તેથી તેઓ દ્વેિ આગતિ’ વાળા કહેવાય છે, “પત્તિા મસંવેદના વનત્તા સમળાકો” હું શ્રમણ હું આયુષ્મન્ ગૌતમ ! આ જીવા પ્રત્યેક શરીરવાળા હોય છે. અસંખ્યાત લેાકાકાશ પ્રદેશ પ્રમાણ વાળા હાવાથી અસંખ્યાત કહેલા છે. તે સઁસુદુમપુઢવીજાથા'' આવા પ્રકારના આ સૂક્ષ્મ પૃથ્વી કાયિકા છે. ાસૂ ૧૦ના
આ તેત્રીસ ૨૩મુ. ગત્યાગતિદ્વાર સમાસ.
૫ આ રીતે આ સૂક્ષ્મપૃથ્વીકાયિકાનું પ્રકરણ સમાપ્ત ।।
બાદર પૃથ્વીકાય જીવોં કે ભેદોં કા નિરૂપણ
હવે સૂક્ષ્મપૃથ્વીકાયિકાનું કથન કરીને સૂત્રકાર બાદરપૃથ્વીકાયિકાનું કથન કરે છે“સે દિ સં યાવરપુઢવી ાચા” ઈત્યાદિ.
હે ભગવન્ માદર પૃથ્વીકાયિકાના કેટલા ભેદ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-વાયરપુઢવીજાયા પુષિદા પન્તત્તા ।। હૈ ગૌતમ ! ખાદરપૃથ્વીકાયિકા એ પ્રકારના હાય છે, તેં નન્હા । તે આ પ્રમાણે છે,—સવાયનુઢીઠાડ્યા ય ઘવાયરપુઢીના ” શ્ર્લઙ્ગમાદરપૃથ્વીકાયિક અને ખરખાદરપૃથ્વીકાયિક આમાં જે દળેલા લેષ્ટ કહેતાં પત્થર સરખા મૃદું-કોમળ પૃથ્વી-તરૂપ જે જીવ છે, તે લક્ષ્ણબાદરપૃથ્વીકાયિક જીવ છે. જોકે દળેલા પત્થર વિગેરેના જેવી કેમળ પૃથ્વી હોય છે એવી પૃથ્વી જે જીવાની કાય-કાયા શરીર હાય છે, તે જીવા પણ લક્ષણાથી લક્ષ્ણભાદરપૃથ્વીકાયિક કહ્યા છે જે સંઘાતવિશેષ અને કાઢિન્ય-કઠણ પણા વાળી પૃથ્વી છે તે ખર પૃથ્વી છે. આ ખર પૃથ્વી જે જીવાની કાયા-શરીર રૂપ છે તે ખરખાદરપૃથ્વીકાયિક જીવ છે. અહિંયાં પણ જે ખરપૃથ્વીકાયવાળા જીવાને ખર ખાદર પૃથ્વીકાયિક વા એ પ્રમાણે કહ્યા છે, પણ લક્ષણાથી કહ્યા છે તેમ સમજવું.
હવે ગૌતમ સ્વામી લક્ષ્ણખાદરપૃથ્વીકાયિકાના ભેદોને જાણવા માટે પ્રભુ મૈં પૂછે છે કે-તે નિત સવાય પુઢીયા'' હે ભગવન લક્ષ્ણ ખાદર પૃથ્વીકાયિક જીવા કેટલા પ્રકારના કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોયમાં ! સત્તવિહા નળસ'' હે ગૌતમ ! ક્ષક્ષ્ણ ખાદર પૃથ્વીકાયિક જીવા સાત પ્રકારના કહેવામાં આવ્યા છે, “તેં નજ્જા' તે આ પ્રમાણે સમજવા જેમકે—ટ્રિય” કૃષ્ણ મૃત્તિકા
જીવાભિગમસૂત્ર
૪૨
Page #54
--------------------------------------------------------------------------
________________
કાળી મટિવાળા વિગેરે ક્ષેત્રો જ્ઞદા નનવળાપ” પ્રજ્ઞાપનાસૂત્રમાં આ લક્ષ્ણ ખાદર પૃથ્વી કાયિકાના ભેદો જે રીતે કહ્યા છે જેમકે—નાવ તે સમાસો દુવિદ્યા વળત્તા તં નન્નાપઞત્તના ય અપાત્તના ચ” યાવત્ તે સક્ષેપથી પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી ખે પ્રકારના છે, આ સૂત્રપાઠ સુધી જે રીતે વર્ણવ્યા છે. એજ પ્રમાણે તે બધાં ભેદે અહિયાં પણ સૂત્રરૂપે કહેવા જોઈ એ. તે પ્રજ્ઞાપના સૂત્રનું પ્રકરણ આ નીચે પ્રમાણે છે.-TM મટ્ટિચા' દૂષ્ટિ કથન ટીકાથી સમજી લેવું, આ સૂત્રોની ટીકા પ્રજ્ઞાપનાસૂત્રમાંથીજ સમજી લેવી.
આ કથનનું તાત્પર્ય એજ છે કે-લક્ષ્ણ ખાદર પૃથ્વીકાયિક જીવા કૃષ્ણ, ૧ નીલ, ૨ લોહિત (લાલ)૩, હારિદ્ર (પીળા)૪, શુકલ (સફેદ)પ, પાંડુ ૬, અને પનકમૃત્તિકા ૭ ના ભેદથી સાત પ્રકારના થાય છે. અને ખરખાદરપૃથ્વીકાયિક જીવે અનેક પ્રકારના છે, તે શરા વાલુકા વિગેરે સૂર્યકાન્ત મણિ સુધી સૂત્રમાં કહ્યા છે. તે પણ તે સિવાય આ રીતે ખીજા પણ ખરખાદરપૃથ્વીકાયિકા છે, તે મધા સંક્ષેપથી પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી એ પ્રકારના હોય છે. તે બધા ભેદોનુ કથન પ્રજ્ઞાપનાસૂત્રમાં સૂત્રકારૂં કહેલ છે તેથી જ મેટ્રો યથા પ્રજ્ઞાપનચામ્' આ પ્રમાણે અહિયાં સૂત્રકાર કહેલ છે. તેથી તે તમામ ભેદો જીજ્ઞાસુઓએ ત્યાંથી સમજી લેવા.
બાદર પૃથ્વીકાયિકોં કે અવગાહ આદિ ધારોં કા નિરૂપણ
હવે સૂત્રકાર ખાદર પૃથ્વીકાયિક છવાની અવગાહના આદિ આ બધાના વિવેચનરૂપ બાકીના બાવીસ દ્વારાનુ કથન કરે છે. આ સબંધમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યુ છે કે—તેત્તિ નું મંતે ! ઝીયાળ ક્ લોરા પન્ના” હું ભગવન તે ક્ક્ષણ અને ખર માદર પૃથ્વીકાયિક વાના કેટલા શરીરો કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે“નોયમા ! તો સીરા પળત્તા” હે ગૌતમ ! તે ક્ષ્ણ અને ખર ખાદરપૃથ્વી કાયિકાના ત્રણ પ્રકારના શરીર હોય છે. તું ન” જેમકે-“ોટિ” સેથ, મન' ઔદ્યારિક તૈજસ અને કાણુ શરીર ‘તું ચેવ સળં” તથા સૂક્ષ્મપૃથ્વીકાયકાની અવગાડુના વિગેરે સંજ્ઞા દ્વાર સુધીના છ દ્વારાનું વર્ણન જે રીતે કરેલ છે એજ પ્રમાણે તે અવગાહના વિગેરે સઘળું કથન માદરપૃથ્વી કાયિકાનું પણ સમજવું,
હવે સાતમાં લેશ્યાદ્વારનુ કથન કરવામાં આવે છે -નવર ચારિ છેલ્લાશો” પરંતુ વિશેષ કેવળ એટલુ જ છે કે-માદરપૃથ્વીકાયક જીવાને ચાર લેશ્યાઓ એટલે કે~~~ કૃષ્ણ, લેશ્યા ૧, નીલ લેશ્યા ૨, કપાત લેશ્યા ૩, અને તેને લેશ્યા ૪. આ ચાર લેફ્યાએ હોય છે. તે અહિયા તેજો લેશ્યા કેવી રીતે થાય છે ? આ રીતની શકા કરવી નહી. કેમકે બ્યન્તર વિગેરે દેવા તથા ઈશાનદેવ લેાક સુધીના દેવ, ભવન, વિમાન વગેરેમાં-અતિમૂછ વશાત્ ચવીને પોતાનાજ રત્નકુંડલ વિગેરેમાં પણ ઉત્પન્ન થઈ જાય છે. જેવી લેશ્યામાં જીવ મરે છે, એવી લેશ્યા વાળામાં તે ઉપન્ન થાય છે. નસ્સે મર્ તહેણે સવવન' આ પ્રમાણે સિદ્ધાંતકારનું કથન છે. રત્નકુડલ વિગેરે પૃથ્વીરૂપ છે. તેથી કાંઈક કાલસુધી અપર્યાપ્તાવસ્થામાં તેજલેશ્યાવાળા પણ હોય છે. આ રીતે ખાદર પૃથ્વીકાયિકાને ચારલેશ્યા હાય છે, તેમ કહેવામાં આવ્યુ છે.
અવસેલું નન્હા સુદુમપુઢાડ્યા' આ લેફ્યા સંબંધી કથન સિવાયનું ખાકીનું ઈન્દ્રિય સમુદ્ઘાતથી લઇને ઉપયાગના કથન સુધીના સત્તર ૧૭ દ્વારાનુ` કથન સૂક્ષ્મ પૃથ્વી કાયિકૈાની જેમ છે તેમ સમજવું અઢારમ્' આહારદ્વાર છે. જેમકેદારો નાવ નિયમાં
જીવાભિગમસૂત્ર
૪૩
Page #55
--------------------------------------------------------------------------
________________
છfa એમને આહાર નિયમથી છ દિશાએથી આવેલા પુદ્ગલ દ્રવ્યોને હોય છે. કેમકે–બાદર પૃથ્વીકાયિકોને ઉપપાત-ઉત્પત્તી લેકની મધ્યમાં હોય છે. તેથી અહિયાં વ્યાઘાતને સંભવ હોઈ શકતું નથી. સૂફમપૃથ્વીકાયિક જીના પ્રકરણમાં તેઓ પૃષ્ટ પુઝલ દ્રવ્યોને આહાર કરે છે. ઈત્યાદિ સઘળું કથન ત્યાં જેવી રીતે કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે તે સઘળું કથન અહિયાં પણ કહી લેવું જોઈએ. એજ વાત અહિયાં યાત્પદ થી પ્રગટ કરવામાં આવી છે, જેમકે-તેઓ પૃષ્ટ પુદ્ગલ દ્રવ્યોને આહાર કરે છે. અસ્પૃ. ટોને નહીં સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને ઉત્પાત-ઉત્પત્તિ લેકના ચરમાન્તમાં પણ સંભવિત હોય છે. તેથી તેઓ વ્યાઘાતના અભાવમાં છ દિશાઓમાંથી આવેલા પુદ્ગલ દ્રવ્યોને પણ આહાર કરે છે. તથા વ્યાઘાત હોય ત્યારે કઈ વાર ત્રણ દિશાઓમાંથી કઈ વાર ચાર દિશાઓમાંથી કોઈ વાર પાંચ દિશાઓમાંથી આહાર કરે છે. પરંતુ અહિયાં આ વાત નથી.
ઓગણીસમું ઉપપાત- ઉત્પત્તિ દ્વાર-તિર્યંચેનિકમાંથી મરેલા જીવ, મનુષ્યોનિમાંથી મરેલા છે, અને દેવયોનિમાંથી ચ્યવેલા જી બાદર પૃથ્વી કાયિક પણુથી ઉત્પન્ન થઈ શકે છે. જેમાં પણ સઘળા દેવ નહીં પરંતુ “કાર રોદણાતો ” વ્યક્તર દેવથી લઈને સૌધર્મ અને ઈશાન દેવ સુધીના દેવજ ચવીને બાદરપૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થઈ શકે છે. તેથી જ તેમની ઉત્પત્તિ દેવોમાંથી તિર્યમાંથી અને મનુષ્યો માંથી કહેલી છે.
વીસમું સ્થિતિ દ્વાર—“ કvi સંતો તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતર્મહત્ત્વની છે. અને “કુવારે વારે વારસદરજ્ઞા” ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષની છે. સૂક્ષ્મપૃથ્વીકાયિકજીની ઉત્કૃષ્ટ સ્થિતિ તો એકજ અંતમુહૂર્તની કહી છે.
એકવીસમું સમુદ્રઘાત દ્વાર--“તે i મંતે નવા મારતિયરમુઘi લિંદ કરોથા મસિ ગરમોથા મતિ” હે ભગવન્ આ બાદરપૃવીકાયિક જીવે શું મારણાન્તિક સમુદઘાતથી સમવહત થઈને એટલે કે સમુદ્રઘાત કરીને મરે છે ? અથવા મારણાનિક સમુદ્દઘાતથી અસમવહત-અર્થાત સમુદ્દઘાત કર્યા વિના મારે છે ?
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--“જો મા ! મોર વિ મત ગણોદવિ મતિ હે ગૌતમ ! આ બાદરપૃથ્વીકાયિક જીવ મારણાન્તિક સમુદ્રઘાતથી સમાવહતસમુદ્દઘાત કરીને પણ મરે છે, અને મારણતિક સમુદ્રઘાત કર્યા વિના પણ મરે છે, એ જ પ્રમાણે સૂક્ષ્મપૃવીકાયિક જીવ પણ મારણાન્તિક સમુદુઘાત કરીને તથા કર્યા વિના એમ બને પ્રકારથી મરે છે.
બાવીસમું વનદ્વાર–“તે અંતે કીયા વળતાં ઉદાદિત્તા વાર્દ છંતિ હૂં વવવ વંતિ” હે ભગવન આ બાદરપૃથ્વીકાયિક જીવ મરીને ક્યાં જાય છે ? અને ક્યાં ઉત્પન્ન થાય છે ! શું તેઓ નરયિકોમાં ઉત્પન્ન થાય છે ? અથવા તિર્યંગ્યનિ કેમ ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ? અથવા દેવામાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જોવા નો રેપણુ કાવત્તિ ” હે ગૌતમ ! આ બાદરપૃથ્વીકાયિક જીવો મરીને નરયિકોમાં ઉત્પન્ન થતા નથી. “નો વેણુ વત્તકતિ” દેવામાં ઉત્પન્ન થતા નથી. પરંતુ “સિવિલtforg ૩વવનંતિ” તિર્યોમાં ઉત્પન થાય છે. અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. “ વ નાવ કરંન્નવાલા૩વદિ
જીવાભિગમસૂત્ર
Page #56
--------------------------------------------------------------------------
________________
સં ચેર” જે પ્રમાણે સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવના સંબંધમાં કથન કરવામાં આવ્યું છે, એજ પ્રમાણેનું કથન સમજવું અર્થાત્ અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા ભેગ ભૂમિના મનુષ્યને છેડીને બાકીના બીજા પર્યાપ્તક અથવા અપર્યાપ્તક બધા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે.
તેવીસમું ગત્યાગતિદ્વાર—–“તે જ મં! જા જા જા સારૂ મારૂચા” હે ભગવન તે બાદર પૃથ્વીકાયિક જીવ મરીને કેટલી ગતિયોમાં જવાવાળા હોય છે ? અને કેટલી ગતિમાંથી આવવાવાળા હોય છે ? અર્થાત્ મરીને કઈ કઈ ગતિમાં જાય છે ? અને કઈ કઈ ગતિમાંથી આવીને અહિયાં ઉત્પન્ન થાય છે ? - આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--“ મા! ટુ નફયા તિ મારવા” હે ગૌતમ આ બાદર પૃથવી કાયિક જીવ મરીને તિર્યંચ ગતિ અને મનુષ્યગતિમાં જાય છે. પરંતુ નરકગતિ અને દેવગતિમાં જતા નથી તેથી જ તેઓ દ્વિગતિ અટલે કે બે ગતિવાળા કહેવાય છે. અને ત્રણ ગતિથી મરીને જીવ અહિયાં બાદરપૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થાય છે. અર્થાત તિર્યગતિ, મનુષ્યગતિ અને દેવગતિથી મરીને જીવ અહિંયાં જન્મ લે છે. તેથી
વ્યાગતિક” ત્રણ પ્રકારની આ ગતિ-આવવાની ગતિવાળા કહેવાય છે. “પિત્તા ગણે. ==ા જ સમurrષણો” હે શ્રમણ આયુમન્ પ્રત્યેક શરીર વાળા જીવના પ્રદેશ અસંખ્યાત
કાકાશ પ્રમાણ હોવાથી અસંખ્યાત કહ્યા છે. “જે તે વાયgઢવીવાહા” આ રીતે સંક્ષેપ અને વિસ્તારથી બાદરપૃથ્વીકાયિકનું વર્ણન કર્યું છે. “હે ત ગુઢવીશ?” તે આ પૃથ્વી કાયિક જીવ છે. અર્થાત્ આ સૂક્ષ્મ અને બાદરપૃથ્વીકાયિકનું વર્ણન સમાપ્ત થયું. સૂ. ૧૧.
અકાદિક જીવોં કે શરીરાદિદારો કા નિરૂપણ પૃથ્વીકાચિકેનું વર્ણન કરીને હવે અપૂકાયિક જીવોનું વર્ણન કરવામાં આવે છે—જે જિં નૈ આજાદચા” ઈત્યાદિ.
ટીકાથે–ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે – હે ભગવન અપૂકાયિક જીવ કેટલા પ્રકા રના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે –“અrsaagt વિદા જુનત્તા” હે ગૌતમ અપૂકાયિક જીવ બે પ્રકારના હોય છે. તે કહ” તે આ પ્રમાણે છે –“ggમગાવવાથી જ વાયર મraigયા ” સૂકમ અપૂકાયિક અને બાદર અપૂકાયિક–એટલે કે-જે અપૂકાયિક જીવોના સૂક્ષમ નામ કર્મને ઉદય હોય છે તેઓ સૂક્ષમ અપ્રકાયિકે છે. અને જે અપૂકાયિક જીના બાદર નામકર્મને ઉદય હોય છે, તેઓ બાદર અપ્રકાયિક જીવ કહેવાય છે. સૂક્ષ્મ અપ્રકાયિક જી સર્વ લેકમાં વ્યાપેલા હોય છે. અને બાદર અપૂકાયિક છે ઘનેદધિ વિગેરેમાં રહે છે. તઓમાં “ggrawાજા સુરિરા નરા'' સૂક્ષ્મ અપૂકાયિક જીવ બે પ્રકારના કહેવામાં આવ્યા છે. “á ser” જેમકે –
જીવાભિગમસૂત્ર
૪૫
Page #57
--------------------------------------------------------------------------
________________
સૂક્ષમ પર્યાપ્ત અને સૂક્ષ્મ અપર્યાપ્ત “ i મતે ! રર રરરી પરના” હે ભગવન સૂક્ષમ અપૂકાયિક જીવોને કેટલા શરીર કહેલા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નો મા ! ત સરી પુનત્તા” હે ગૌતમ ! સૂક્ષ્મ અપૂકાયિક જીને ત્રણ શરીરે કહેલા છે.
તે નહ” તે આ પ્રમાણે છે. જેમકે –“રઢિા , તેયા ” ઔદારિક તૈજસ અને કામણ “જુમgઢવીવાય' સૂક્ષ્મપૃથ્વીકાયિક જીના અવગાહનાદિ દ્વાર જે પ્રમાણે કહેવામાં આવ્યા છે. એ જ પ્રમાણેના અવગાહનાદિ અપાયિક જીવાના પણ સમજવા. નવ gિ
” પરંતુ તેમના કરતાં આ અપ્રકાયિક જીના સંસ્થાન દ્વારમાં અંતર પડે છે. તે આ પ્રમાણે છે. સૂમપૃથ્વીકાયિકનું સંસ્થાન મસૂર અને ચંદ્રના જેવું ગેળ કહેલ છે. પરંતુ આ સૂફમ અપૂકાયિકનું સંસ્થાન-સ્તિબુક-બુદ્ બુદ એટલે કે પાણીના પરપોટા જેવું કહેલ છે. બાકીના અવગાહના વિગેરે એટલે કે અવગાહના ૧, સંહનન ૨, કષાય ૩, સંજ્ઞા ૪, વેશ્યા ૫, ઈન્દ્રિય ૬, સમુદક્ષાત છ, સંજ્ઞી ૮, વેદ ૯ પર્યાપ્તિ ૧૦, દષ્ટિ ૧૧, દશન ૧૨, જ્ઞાન ૧૩, એગ ૧૪, ઉપયોગ ૧૫, આહાર ૧૬, ઉપપાત ૧૭, સ્થિતિ ૧૮, સમવહત ૧૯, વન ૨૦ ગત્યાગતિ ૨૧ આ દ્વારા સંબંધી કથન સૂક્ષ્મપૃથ્વીકાયિક ના પ્રકરણમાં જે પ્રમાણે કહેલ છે, એ જ પ્રમાણેનું કથન આ અપૂકેયિક સૂક્ષ્મ જીના સંબંધમાં પણ સમજી લેવું. એજ વાત-ધરે તે ચેવ વાવ સુપયા સુમારૂથ પરિતા સરહદના નr'' આ સૂત્ર પાઠદ્વારા કહેલ છે. કે-સંસ્થાન દ્વારના કથન સિવાય બાકીના અવગાહના વિગેરે તમામ દ્વાર સંબંધી કથન અહિયાં સૂફમપૃવીકાયિકના પ્રકરણમાં કા અનુસાર જ છે, આ સૂક્ષ્મ અપ્રકાયિક જીવપણ બે ગતિમાંથી આવવા વાળા હોય છે. પ્રત્યેક શરીરી અસંખ્યાત હોય છે. “તે સં યુસુમ બાવાયા?” આ પ્રમાણે સૂક્ષ્મ અપૂકાયિક જીવનું કથન છે.
સૂક્ષ્મ અપ્લાયિક જીવનું નિરૂપણ કરીને હવે બાદર અપ્લાયિક જીવોનું નિરૂપણ સૂત્રકાર કરે છે –આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે તે તં વાર મrsરાણા” હે ભગવન બાદર નામ કર્મોદયવાળા તે બાદર અપ્લાયિક છે કેટલા પ્રકારના છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“વાવ ગાથા ગજવદા વાતા” હે ગૌતમ! બાદર અપ્લાયિક છે અનેક પ્રકારના કહેલા છે. “ કદા” તે આ પ્રમાણે છે
ગોરા દિમે સાવ જે રાવને તcurist તે સમાજ સુવિ નર' અવશ્યાય –એસ, હિમ, ચાવત એ પ્રમાણેના બીજા પણ જેઓ છે, તે બધા બાદર અપકાયિક જી છે. આ બાદર અપૂકાયિક જ સંક્ષેપથી બે પ્રકારના છે. “સં ', જેમકે “
વત્તજાર અપ કરવાથપર્યાપક અને અપર્યાપ્તક અહિયાં “વા દિ ગ” આ વાક્યમાં જે આ યાવત પર આવેલું છે. તેનાથી “દિશા, , રુતજૂ , શુદ્ધ, સીગા દો, તારો, માવો, ઢાળો, વીરો, રોગો, રોણ,” આ તમામ અપ્રકાયિકોને સંગ્રહ થયેલ છે. તેમા અવશ્યાય એટલે એસ, હિમ એટલે બફ થાય છે. મેઘને પિષ વિગેરે ગર્ભમાસમાં બાષ્પ–બાફ વરાળના જે ઘુમ્મલ જે સૂક્ષ્મ જીણે વર્ષાદ થાય છે. ઘુમ્મલા તેને મહિકા કહે છે, ઓલા-વર્ષાદ સાથે જે કરાઓ પડે છે તેને “કરકા કહે છે, શાલી વિગેરેના અકુર, ઉપર અને તૃણ-ઘાસ વિગેરેના અગ્ર ભાગ પર જે પાણીના ટીંપા જેવું બની જાય
જીવાભિગમસૂત્ર
૪૬
Page #58
--------------------------------------------------------------------------
________________
છે, તેને હરતનુ કહે છે. મેઘમાંથી પડેલ વર્ષાદ અથવા તલાવ નદી વિગેરેમાં રહેલા પાણીને શુધ્ધાદકા કહે છે. આ પાણી રસ અને સ્પના ભેદથી અનેક પ્રકારનું હોય છે, જેમકે શીતાદક-હિમાલય વિગેરે પર્વતમાંથી નીકળતું પાણી, ડંડુ પાણી, ખટ્ટોદક- ખાટું પાણી સ્વભાવથી જ કંઈક કંઈક ખટાશ રસ મિશ્રિત પાણી, જેમકે આંમળા વિગેરેના રસરૂપપાણી ખારાદકખારૂં પાણી, ખારા કુવા વિગેરેનુ પાણી, અમ્લાદક-સ્વભાવથી અત્યંત અમ્લ-ખટાશ વાળું પાણી. જેમકે-જ ખીર-લીંબૂ વિગેરેનાં રસરૂપ પાણી લવાદક-લવણસમુદ્રના જેવું ખારૂ પાણી, વર્ણેાદક વારૂણ સમુદ્રનું પાણી, ખીરાદક- ક્ષીરસમુદ્રના જેવું પાણી, ક્ષેાદોદક-ઈન્નુ (શેલડી) રસના જેવું મીઠું પાણી, રસેાદક-પુષ્કર સમુદ્ર વિગેરેનું પાણી, આ બધા પ્રકારનું પાણી તથા આવા પ્રકારનું ખીજું જે ધૃતાદક વિગેરે પ્રકારનુ પાણી છે. તે બધું ખાદર અપ્રકાયિક કહેવાય છે. આ બાદર અકાયિક પણ સંક્ષેપથી પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી એ પ્રકારનુ કહેલ છે. ‘તું ચેવ સયં” આ સંબંધી સઘળુ કથન ખાદર પૃથ્વીકાયિકના સંબંધમાં જે કથન પહેલાં કર્યું છે, એ જ પ્રમાણે સમજવું. અર્થાત્ “ખાદર અસૂકાયિક જીવાને કેટલા શરીર
હાય છે ?’’ ઈત્યાદિ શરીર દ્વારના કથનમાં ખાદર પૃથ્વીકાયિકાના કથન પ્રમાણે શરીર દ્વારથી લઇને ગત્યાગતિ દ્વાર સુધી કહેલ છે, એજ પ્રમાણે બીજા બધા જ દ્વારાનું કથન અપ કાયિકાના સંબંધમાં પણ સમજવું. જેમકે-ખાદર અાયિકજીવાના શરીર કેટલા પ્રકારના છે ? તે આ પ્રશ્નના ઉત્તરમાં એવું કહેવું જોઇ એ કે—તેને ઔદારિક. તેજસ, અને કામ ણુ એ રીતે ત્રણ પ્રકારના શરીરે હેાય છે. એજ પ્રમાણે અવગાહના વિગેરેના સંબંધમાં પણ માદર પૃથ્વીકાયિકના સંબંધમાં કહ્યા પ્રમાણે ખાદર અાયિકાનું કથન પણ સમજવું પરંતુ આ બાદર અસ્પૃષ્ઠાયિકાના કથનમાં જે જુદા પણુ છે, તે “નવ” આ શબ્દ દ્વારા કહેવામાં આવેલ છે. અર્થાત્ બાદર પૃથ્વિકાયિકા કરતાં આ બાદર અચૂકાયિકામાં સંસ્થાન, લેશ્યા આહાર, ઉપપ્પાત (ઉપત્તી) અને સ્થિતિ આ પાંચ દ્વારાના કથનમાં વિશેષ પણું છે, તે જ કહેવામાં આવે છે—“ત્રિવ્રુત્તÉત્રિય” ખાદર અાયિકાના શરીરનું સંસ્થાન પાણીના મુદ્ મુદ્દે એટલે કે પરપોટા જેવું છે, “ચત્તારી છેલ્લાકો” ખાદર અપ્રકાયિક જીવને કૃષ્ણ નીલ, કાપાત, અને તૈજસ આ ચારલેશ્યાઓ હાય છે, “પ્રાદો નિયમાં ટ્રિલિ તેમના આહાર નિયમથી છ દિશાઆમાંથી આવેલા પુગ્ગલ દ્રવ્યેાના હોય છે. કેમકે—તેમના સભાવ-વિદ્યમાન પશુ' લેાકની મધ્યમાં જ કહેલ છે “વવામો રિવોનિયમનુસ રેરિતો” તેમના ઉત્પાદ (ઉત્પત્તી,) તીય ચ ગતિ, મનુષ્યગતિ અને દેવગતિ આ ત્રણ ગતિચૈામાંથી થાય છે. અર્થાત્ આ ત્રણગતિયા વાળા જીવા ખાદર અચૂકાયિક પણાથી ઉત્પન્ન થાય છે. ‘ડ્િ નને અંતોમુત્યુત્ત જોસેળ સત્તવાસસત્તા તેની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂતની હોય છે, અને ઉત્કૃષ્ટસ્થિતિ સાતતુજાર વર્ષોંની હોય છે, આ કથન સિવાયનું બાકીનુ બીજું સઘળું કથન બાદર પૃથ્વીકાાકાના કથન પ્રમાણે જ છે. એ જ વાત “સેસું તું એવનના વાયવુઢવાચા'' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે, આ રીતે બાદર પૃથ્વીકાયિક જીવાના કથનથી આ ખાદર અાયિક જીવેાના કથનમાં સંસ્થાન, લેશ્યા, આહાર, ઉપપાત અને સ્થિતિના સબંધમાં ફેરફાર છે, બાકીના દ્વારાના કથનમાં કઈ જ ફેરફાર નથી. એટલે કે બાકીનું સઘળું કથન ખાદર પૃથ્વીકાયિકાના કથન પ્રમાણે જ છે. કયાં સુધિનું કથન બાદર પૃથ્વીકાયિકાની બરાબર છે ? એ બાબતમાં સૂત્રકાર કહે છે કે
જીવાભિગમસૂત્ર
४७
Page #59
--------------------------------------------------------------------------
________________
નાવ સુનયા તિ અડ્યા પરિત્તા અસંÌના વત્ત્તત્તા' ચાવતું આ ખાદર અપ્કાયિક જીવ દ્વિગતિક—એ ગતિવાળા એટલે કે એ ગતિમાં જવાવાળા અને ‘ચત્તિ' ત્રણ ગતિમાંથી આવવાવાળા હૈાય છે. આ પ્રત્યેક શરીરી અસખ્યાત છે, ભાદર અપ્કાયિક પણામાંથી મરીને જીવ તિય ચ અને મનુષ્ચામાંજ ઉત્પન્ન થાય છે. તેથી તેમને દ્વિગતિક' એ ગતિવાળા કહેલા છે. તથા તિખેંચ, મનુષ્ય, અને દેવ આ ત્રણ ગતિમાંથી આવીને જીવ ખાદર અપ્લાયિક પણાથી ઉત્પન્ન થાય છે, તેથી તેને ત્યાગતિક' ત્રણ ગતિથી આવવા વાળા કહેલા છે. આ રીતે હે શ્રમણ આયુષ્મન્ ! આ ખાદર અપ્લાયિકાના સંબંધમાં કથન કર્યું છે. સે સ માણાદ્ય' આ પ્રમાણેના આ ખાદર અપ્લાયિકાના સંબંધનુ કથન જાણવું. સૂ॰ ૧૩ા
પ્રત્યેક વનસ્પતિકાય જીવોં કે શરીરાદિદ્દારો કા નિરૂપણ
અલ્કાયિકાનું કથન કરીને હવે સૂત્રકાર વનસ્પતિકાયિકાનું કથન કરે છે-ત્તે ત્તિ સં વળÆજાય” ઈત્યાદિ.
ટીકા--હરિતકાય તૃણ, વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વિગેરેનુ નામ વનસ્પતિ છે. આ વનસ્પતીજ જે જીવા ના શરીર રૂપે હાય છે, તેનું નામ વનસ્પતિકાય છે. આ વનસ્પતિકાય જ વનસ્પતિકાયિક કહેવાય છે. આ વનસ્પતિકાયિક જીવા કેટલા પ્રકારના ભેદ-પ્રભેદ વાળા હાય છે ? આ પ્રમાણેના પ્રશ્ન ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર પ્રભુને પૂછવાથી તેના ઉત્તરમાં ભગવાન મહાવીર પ્રભુ કહે છે—વળક્ષાડ્યા, 'ત્રુવિદા નળસા’– હે ગૌતમ વનસ્પતિકાયિક જીવા બે પ્રકારના કહેવામાં આવેલા છે. તેં હા તે બે પ્રારા આ પ્રમાણે સમજવા-“દુમયળસાથી ય, વાયવળત્તાથા ચ” સૂક્ષ્મવનસ્પતિકાયિક અને માદરવનસ્પતિકાયિક જે વનસ્પતિ કાયિક જીવાને સૂક્ષ્મ નામ કર્માંના ઉદય હાય છે. તેઓ સૂક્ષ્મ વનસ્પતિકાયિક કહેવાય છે. અને જે વનસ્પતિકાયિક જીવને આદર નામ કર્મના ઉદય થાય છે, તેઓ ખાદર વનસ્પતિક,યિક કહેવાય છે. આ સૂક્ષ્મ પણુ, અપપણુઅને બાદર ગુ-સ્થૂલપણું આર અને કપિત્થ-કેાંઠાની જેમ અપેક્ષા વાળું હાતુ નથી. પરંતુ સૂક્ષ્મત્વ અને બાદરત્વ નામકમને આધીન છે.
“સે દિ તે સુન્નુમવળ(વાચા” હે ભગવન્ સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવેાના કેટલા પ્રકારના ભેદો કહેલા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નુહુમવળલાયા દુવિજ્ઞા વળત્તા'' સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવ એ પ્રકારના કહેલા છે. “તું નહ” તે આ પ્રમાણે છે. વ્રુષ્ણસગા ય અવગ્નતના ચ'' પર્યાપ્તક અને અપર્યાપ્તક“તદેવ” આ સૂક્ષ્મવનસ્પતિક જીવના
જીવાભિગમસૂત્ર
૪૮
Page #60
--------------------------------------------------------------------------
________________
સંબંધમાં શરીર વિગેરે દ્વારનું કથન સૂમપૃથ્વીકાયિક જીવના સંબંધમાં કહ્યા પ્રમાણે જ સમજી લેવું. સૂક્ષ્મપૃથ્વીકાય વાળા છ કરતાં આ સૂક્ષ્મ વનસ્પતિકાયના સંસ્થાન દ્વારમાં કેવળ એજ વિશેષતા છે કે-આ સૂમ વનસ્પતિકાયિક જીવનું સંસ્થાન “અનિઘંસ્થ હોય છે. અર્થાત આ સૂમ વનસ્પતિ કાયિકનું સંસ્થાન કેઈ નિયત-નિશ્ચિત હોતું નથી. અનિયત આકાર વાળા તેમના શરીર હોય છે. કેમકે જેમાં તે પ્રવેશે તેવા જ આકારવાળા તેઓ હોય છે. આ પ્રકારે નિયત આકારની પ્રતીતિ –ખાત્રી થાય છે, તે “ઈથંસ્થ” સંસ્થાન કહેવાય છે અને આનાથી ભિન્ન હોય તે “અનિવૅસ્થ સંસ્થાન હોય છે. સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવેના શરીરે આ “ઈથંસ્થ” સંસ્થાન વાળા હોય છે.
સંસ્થાન દ્વારના કથન સિવાય બાકીના સઘળા દ્વારનું કથન સૂક્ષ્મપૃથ્વીકાયિકના સંબંધમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે છે. “ગુજરા દુબાલા અપત્તિ ઉત” સૂમ વનસ્પતિકાયિક જીવ મરીને તિર્યંચ અને અને મનુષ્ય આ બે ગતિમાં જ ઉત્પન્ન થાય છે તેથી તેઓને “બ્રિતિ » બે ગતિમાં જવાવાળા કહ્યા છે. તથા આ સૂક્ષમ વનસ્પતિકાયિકોમાં તિર્યંચ અને મનુષ્ય ગતિમાંથી આવેલા જીવોનીજ ઉત્પત્તી થાય છે, તેથી તેઓ ને “યાતિ” બે ગતિમાંથી આવવા વાળા કહેલા છે. “પરિણા” આ સૂક્ષમ વનસ્પતિકાયિક જીવ –અપ્રત્યેક શરીરી હોય છે. પ્રત્યેક શરીરી હોતા નથી. અર્થાત આ સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવો અનંત કાયવાળા હોય છે. તેથી જ તેઓને અનંત કહેલા છે. હે શ્રમણ ! આયુષ્યન્ “અરે પુરી થાળ” સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીના સંબંધમાં જે પ્રમાણેનું કથન કરેલ છે, એજ પ્રમાણે આ સૂક્ષ્મવનસ્પતિકાયિક જીના બાકીના શરીર વિગેરે સઘળા દ્વારનું કથન સમજવું. “રે કુદુમવાર
થા” આ પ્રમાણે આ સૂક્ષ્મ વનસ્પતકાયિક જીના ભેદ સંબંધી અને દ્વારે સંબંધી કથન કર્યું છે.
“ જિં સં વારવાર ” ગૌતમ સ્વામી પૂછે છે કે હે ભગવન બાદર વનસ્પતિ કાયિકાના કેટલા ભેદે કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે
નાથાવ rદસફાઇ સુવિદ્યા પurd” હે ગૌતમ! બાદર વનસ્પતિકાયિક છે બે પ્રકારના કહેલા છે “કદ” તે આ પ્રમાણે છે.–ઉત્તર વાળવારસાયા જ સારાશરીવારનવારણરૂવાડા ': પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક અને સાધારણ શરીર બાદર વનસ્પતિકાયિક અહિંયાં સૂત્રમાં જે બે ચકારોને પ્રવેગ કર્યો છે, તે તેઓના અનેક પ્રકારના ભેદે બતાવવા કરેલ છે. તેમ સમજવું. જેઓના ભિન્ન ભિન્ન શરીરે હોય છે, તેઓ પ્રત્યેક શરીરી કહેવાય છે અને જેઓનું શરીર એકજ હોય છે – અર્થાત્ અનેક જનું જે એકજ શરીર હોય છે એવા તે જીવે સાધારણ શરીરી કહેવાય છે. ગૌતમ સ્વામી પૂછે છે કે–હે ભગવદ્ આમાં પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક જ કેટલા પ્રકારના કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“રારીવાદાવરસાચા સુવાયદા ?’ હે ગૌતમ ! પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક ૧૨ બાર પ્રકારના કહ્યા છે. “ કદા” તે આ પ્રમાણે સમજવા–“રવા, ગુદા, જુમાં. હયા ” ઈત્યાદિ.
જેની અંદર સાર રહેલ હોય એવા આંબા વિગેરેને “વૃક્ષ' શબ્દથી ગ્રહણ કરેલ છે.
જીવાભિગમસૂત્ર
૪૯
Page #61
--------------------------------------------------------------------------
________________
વંતાકી-રીંગણી વિગેરે જે વનસ્પતિ છે તે “ગુચ્છા' શબ્દથી ચંપકલતા વિગેરે વનસ્પતિ લતા” શબ્દથી જેના સ્કંધ પ્રદેશમાં એક ઉદ્ઘ શાખા સિવાય બીજી શાખાઓ નીકળતી નથી તે લતાઓ કહેવાય છે. કૃષ્માંડ (કોળું) વિગેરે વનસ્પતિ વલી શબ્દથી, ઈક્ષ, (શેલડી) વિગેરે વનપતિ પર્વક શબ્દથી કુશ, કાશ વિગેરે વનસ્પતિ તૃણ શબ્દથી કદલી કેળ વિગેરે વનસ્પતિ “વલય શબ્દથી જેની છાલ વલયના આકારથી વ્યવસ્થિત હોય છે તે “વલય' કહેવાય છે. તાંદલીયા બથવાની ભાજી વિગેરે વનસ્પતિ “હરિત શબ્દથી શાલી (ડાંગર) ગધૂમ (ઘ) વિગેરે “ઓષધિ શબ્દથી પાણીમાં ઉગવાવાળી વનસ્પતિ જલ રૂહ' શબ્દથી અને જમીનને ફેડીને જે પોતાની મેળે જ ઉત્પન્ન થવાવાળી વનસ્પતિ છે, તે કુહણ” શબ્દથી ગ્રહણ કરેલ છે. આમાં જલરૂહ ને અર્થ ઉદક, અવક અને પનક એ પ્રમાણે કરેલ છે, આ બધી કમલ જાતની પ્રત્યેક શરીરી વનસ્પતિ વિશેષ છે.
પનક શબ્દથી જે “નીલ” ફૂલણ, લેવાય છે, તે અર્થ અહિયાં લેવામાં આવતો નથી. કેમકે–નીલણ, ફૂલણ, સાધારણ શરીર વનસ્પતિ છે. તે પ્રત્યેક શરીર વનસ્પતિ નથી. “હણ ને અર્થ ભૂમિટન એ પ્રમાણે કર્યો છે. અર્થાત જમીનને ફેડીનેનીકળવા વાળી વનસ્પતિ કે જે સાપનું છત્ર એ પ્રમાણે કહેવાય છે, તે અર્થ અહિયાં લેવામાં આવતું નથી. કેમકે તે પણ સાધારણ શરીર વનસ્પતિ છે. આ તે પ્રત્યેક શરીર વનસ્પતિકાયનું કથન ચાલે છે. “આયકાય” એ નામથી કહેવાય છે.
વણ વદ નિત્તા” વૃક્ષે બે પ્રકારના કહ્યા છે. “સં ” તે આ પ્રમાણે સમજવાgorદિશા ૪ વઘુવીધા જ જેના ફલની અંદર કેવળ એકજ બી હોય તેવા ફળવાળા વૃક્ષે એકાસ્થિક છે. જેમકે-લીમડાના વૃક્ષો વિગેરે. તથા જેના ફલેની અંદર અનેક બી હોય તેવા ફળવાળા વૃક્ષોને બહુ બીજક–બહુ બીવાળા કહે છે. જેવી રીતે અસ્થિક, તંદુક વિગેરે વૃક્ષ વિશે.
બન્ને ફ્રિ તં દિશા” હે ભગવન એકસ્થિક વૃક્ષો કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“gorદરા ગળવદ પત્તા'' હે ગૌતમ ! એકાસ્થિક વૃક્ષો અનેક પ્રકારના હોય છે. “તે હા' જેમકે--નિવાગંતૂ ઝાવ છુurrગરાજહવા વિuિrસદા અો લીંબડાનું ઝાડ, આંબાનું ઝાડ, જાંબુના ઝાડ યાવતુ પુન્નાગના ઝાડ, નાગવૃક્ષ, અને અશોક વૃક્ષ આ બધા પુષ્પ વૃક્ષ વિશેષ છે. અહિયાં યાવત્ પદથી કે શાસ્ત્ર થી લઈને અશોક વૃક્ષ સુધીના ટીકામાં ત્રણ ગાથાઓથી કહ્યા છે, તે બધા વૃક્ષો અહિયાં ગ્રહણ કરાયા છે તથા પ્રજ્ઞા પના સૂત્રમાં જે કહેલા છે તે તથા “જે ચાવજે તના ” બીજા પણ જે એવા પ્રકારના કે જે વૃક્ષોના ફળમાં એકજ ગોઠલી નીકળે એવા ફળવાળા વૃક્ષો પણ એકસ્થિક પદથી ગ્રહણ કરાયા છે
gga i મૂઠા વિ અ ન્નનીવા” આ લીમડા વિગેરે ઝાડોના મૂળ પણ અસંખ્યાત એવોવાળા હોય છે. તથા “gવું વા, વંધા, રાા ઘવાટા,” એજ પ્રમાણે આ
જીવાભિગમસૂત્ર
૫૦.
Page #62
--------------------------------------------------------------------------
________________
વૃક્ષોના કન્દ, સ્કંધ, (થડ) ત્વચા (છાલ) શાખા (ડાળ) પ્રવાળ (કુંપળ) આ બધા અસંખ્યાત જીવા વાળા હોય છે. તેમજ “વત્તા પજ્ઞેય ઝીવા” તેના પત્ર-પાન પ્રત્યેક જીવ વાળા હાય છે. અર્થાત્ તેના એક એક પાનમાં જૂદા જૂદા એક એક જીવા હોય છે. તેવા હોય છે. “હ્રદ્ઘા ઘુક્રિયા” તેના ફળામાં કેવલ એકજ ગેલી-ખી હાય છે. તથા ‘પુઘ્ધાર્ં અનેજ નીવા” તેના પુષ્પા અનેક જીવા વાળા હોય છે. તે સં ક્રિયા'' આ પ્રમાણે લીમડાના વૃક્ષ વિગેરેને એકાસ્થિક કહ્યા છે.
“તે દિ સં વધુથીયા’હે ભગવન્ બહુબીવાળા વૃક્ષો કયા કયા છે ? નોયમાં હું ગૌતમ ! ચક્ષુથીયા અળવિદ્યા પન્નત્તા” બહુબીજવાળા વૃક્ષો અનેક પ્રકારના કહેલા છે. “તે જ્ઞદા” તે આ પ્રમાણે છે-“સ્થિય તે જુથ, સંવર વિદે” અસ્થિક તિંદુક, ઉમરડો, કાંઠા વિગેરે. આ વૃક્ષે જેના ફળામાં અનેક ખીજો હાય છે તેવા એટલે કે અનેક ખીવાળા હાય છે. એ જ પ્રમાણે તેના જેવા બહુબીજવાળા આમલક, પન્સ, ફણસ) દાડમ, અનાર (દ્રાક્ષ) વડનું ઝાડ કાકાદુમ્બરીય, (વૃક્ષવિશેષ) તિલક, લકુચ, અને લાય (રાદડા) આ બધા વૃક્ષો
બહુબીજવાળા હાવાથી બહુબીજક કહેવાય છે. અહિયાં આમલક એ શબ્દથી લેાક પ્રસિદ્ધ આંમળાનું ઝાડ ગ્રહણ કરેલ નથી. કેમ કે તે એકાસ્થિક-એક બીજવાળા હાય છે. આ આમલક તે એક બહુબીજવાળુ વૃક્ષ વિશેષ છે. એજ પ્રમાણે લકુચ શબ્દથી લાકપ્રસિદ્ધ ‘લીચી' નામના ફૂલવાળાવૃક્ષને ગ્રહણ કરેલ નથી લકુચને ખડહલા કહે છે. તેથી અહિયાં 'લકુચ' શબ્દથી ખડહલ નામનુ વૃક્ષ ગ્રહણ કરેલ છે. એજ પ્રમાણે તે ચાવી તર્ત્તના' આ ઉપર વણુ વેલ વૃક્ષેા સિવાયના બીજા જે આ વૃક્ષેાના જેવા વૃક્ષેા હોય છે તે બધા જ બહુબીજ વૃક્ષેામાં ગણેલા છે. “પત્તિ મૂવિ અસંલેગ્નીવિયા નાવ હટા ચતુથ' આ બહુબીવાળા વૃક્ષના મૂળ અસંખ્યાત જીવાથી વ્યાપ્ત હોય છે. યાવત્ તેના લેા બહુ ખીજવાળા હેાય છે. અહિયાં યાવત્ પદથી કદથી લઈને પ્રવાલ પર્યંત સ્કંદ, સ્કંધ, ત્વમ્ (છાલ) શાખા (ડાલ) પ્રવાલ (કુંપળ) સુધીના પદે। ગ્રહણ કરાચા છે, તેથી એ બધા અસંખ્યાત્ જીવવાળા હોય છે અને પાન એક જીવવાળા હોય છે. ઘેરું વઘીયા” આ રીતે આ બહુ ખીજવાળા વૃક્ષનુ કથન કર્યુ છે. તે સં હવા” આ રીતે એક બીજ, અને બહુબીજ બન્ને પ્રકારના વૃક્ષાના ભેદ સાથે અહિયાં કથન
કર્યુ છે. Ë ગદા પન્નવળાપુ તથા માળિચવ્યું. નાવ ને ચાયન્ને તત્ત્વ છે સં દુળ” આ પ્રમાણે આ વૃક્ષના ભેદો પ્રજ્ઞાપનાસૂત્રમાં સવિસ્તર રીતે કહેલ છે, તે ભેદે ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી, પક, તૃણુવલય હરિત આષધી, જલરૂહ, કુહણા, ના પ્રકરણ સુધીના તે બધા જ ભેદો અહિયાં પણ સમજી લેવા. આજ રીતે આ વૃક્ષાની સરખા ખીજા પણ જે વૃક્ષેા હાય તે બધા આજ વૃક્ષાની તુલ્ય પ્રત્યેક શરીર વનસ્પતિકાય વૃક્ષામાં સમાવેશ કરી લેવા. “બાળવિર્ણકાળા ચલાળ” આ વૃક્ષરૂપી વનસ્પતિકાય જીવાનું સસ્થાન અનેક પ્રકારનું હોય છે. “ઘુત્તવિયા પન્તત્તા” આ વૃક્ષાના પાન એક જીવવાળા કહ્યા છે. અર્થાત્ દરેક વૃક્ષાના પાનમાં જૂદા જૂદા એક એક જીવ હોય છે. બંધા વિ QTનીવા' સ્કંધમાં પણ એક જીવ હાય છે. કયા વ્રુક્ષાના સ્કંધમાં એક જીવ હાય છે ? એ
જીવાભિગમસૂત્ર
૫૧
Page #63
--------------------------------------------------------------------------
________________
સંબંધમાં સૂત્રકાર કહે છે કે “તારા હૃાાઝિપી” તાલસરલ, નારીયેળ-નારીએરી આ પ્રત્યેક વૃક્ષો માં એક એક જીવ હોય છે. અને તેને સ્કંધમાં પણ એક એક જીવ હોય છે.
શંકા-જે વૃક્ષાદિકના મૂલ વિગેરે પ્રત્યેક અનેક પ્રત્યેક જીથી યુક્ત હોય છે તે પછી એક અખંડ શરીરાકાર પણાથી કેમ દેખાય છે ? અનેક ખંડ શરીરાકાર પણાથી તે દેખાવા જોઈએ.
ઉત્તર–આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રભુ દૃષ્ટાંત સાથે કહે છે કે-“Hદલાસ્ટર હવા, પાણીના” આ ગાથા આ નીચે પ્રમાણે છે. । “जह सगलसरिसवाणं सिलेसमिस्साणं बटिया वट्टी । पत्तेयसरीराणं, तहहोंति
જે કલેષ દ્રવ્ય પદાર્થથી મિશ્રિત થયેલ સર્ષનીગળી એક રૂપ અને એક આકારવાળી હોય છે, એ જ પ્રમાણે પ્રત્યેક શરીરી જીવના શરીરસંઘાત જુદા જુદા સ્વ. સ્વ. અવગાહના વાળા હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે-જે રીતે અનેક સરસવના દાણા સ્નિગ્ધચિકણા પદાર્થમાં મળીને એક લાડુ, વિગેરે પ્રકારથી એક રૂપ બની જાય છે, ત્યારે તે એક પિંડ રૂપ હોવા છતાં પણ પિત પિતાની અવગાહનમાં તેમાં જુદા જુદા દેશવાળા થઈને રહે છે. એ જ પ્રમાણે પિંડરૂપ એક વૃક્ષમાં પ્રત્યેક શરીરવાળા અનેક જીવે રાગદ્વેષથીઉપાર્જીત પિતા પોતાના કર્મ રૂપ શ્લેષ-દ્રવ્ય-પદાર્થથી યુક્ત થઈને પૃથક પૃથક્ સ્કંધ મૂલ, વિગેરે રૂપે વૃક્ષદેશમાં રહે છે. એ જ પ્રમાણે છે કે તેઓ અનેક સ્થળે રહે છે તે પણ એક આકારથી દષ્ટિગોચર થાય છે. હવે આ સંબંધમાં બીજુ દૃષ્ટાંત બતાવતાં સૂત્રકાર કહે છેકે –“ના વા તિક્ટરિયા” જેવી રીતે તલ પ્રધાન લેટવાળી અપૂપિકા-તલપાપડી, તે જેમ અનેક તલ થી મળેલી હોય છે. તે પણ એક જ કહેવાય છે છતાં પણ તેમાંના તલ જુદાજુદા પોત પોતાની અવગાહનામાં રહેલા છે. એ જ પ્રમાણે પ્રત્યેક શરીરી છે ના શરીરસંઘાત પણ કથંચિત એક રૂપ થઈને પણ પૃથક પૃથક પિતપતાની અવગાહનામાં રહે છે. “ફુવારા તિ ” તેઓ અહિંથી મરીને તિર્યંચ અને મનુષ્ય ગતિમાં જ જાય છે, તેથી દ્વિગતિક-બે ગતિવાળા કહેલા છે. તથા તિર્યંચ મનુષ્ય અને દેવ એ ત્રણ ગતિમાંથી નીકળી ને અહિયાં ઉત્પન્ન થાય છે, તેથી તેઓને “ચાગતિક ત્રણ આગતિ વાળા કહ્યા છે. અહિયાં પુષ્પ વિગેરે શુભસ્થાનોમાં દેવોની પણ ઉત્પત્તી થાય છે. “ifપત્તા કરંજ્ઞા” આ પ્રત્યેક શારીરિ અસંખ્યાત્ હોય છે, “રે જોરવાયાવક્ષર જા” આ પ્રમાણે અહિ સુધીના આ પ્રત્યેકશરીરવાળા બાદર વનસ્પતિકાયિક જીવનું પ્રતિપાદન કર્યું છે, સૂત્ર ૧૩
| સાધારણ વનસ્પતિકાય જીવો કે કા નિરૂપણ હવે સાધારણ શરીર બાદર વનસ્પતિકાયિક જીવો નું નિરૂપણ કરવામાં આવે છે, આ સંબંધમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે-“સે f સૅ હાદારી ' ઇત્યાદિ
“રે જિં તે તerળાસરાવાયarણારૂar” ઈત્યાદિ ટીકાથ–બરે સં સાદાજળસરીવારનવારસદાર છે ઇત્યાદિ હે ભગવાન જે સાધારણ શરીર બાદર વનસ્પતિ જીવ છે. તેમના શું લક્ષણ છે ! અને તેના કેટલા ભેદો છે? આ પ્રશ્ન ના ઉત્તર માં પ્રભુ કહે છે કે-“નાદાજીનીવા વારસદારા અને જાદા પૂનત્તા” હે ગૌતમ ! સાધારણશરીર બાદરવનસ્પતિકાયિક જીવ અનેક પ્રકારના
જીવાભિગમસૂત્રા
૫૨
Page #64
--------------------------------------------------------------------------
________________
કહેલા છે, આ જીને સાધારણ શરીર બાદર વનસ્પતિ નામકર્મ નો ઉદય થાય છે, જેથી એ સાધારણ શરીર બાદર વનસ્પતિ કાયિક જીવો કહેવાય છે, ‘તં ન€” આ અનેક પ્રકારો આ પ્રમાણે સમજવા, જેમકે-“ચU, ” આલ. (બટાકા) મળા “દિરે આ
રિ૪િ હિરિલી, ‘સિરિદ્ધિ સિરિલી, ક્ષિત્તિff૪ સિસ્ટિરિલિજિદિર કિટિકા ઉછા' ક્ષીરિકા “છિfar'ઢિયા ક્ષીરવિડાલિકા “ઘર” કૃષ્ણકંદ “aઝરે વાકંદ “શૂળ#રે' સૂરણકંદ “વસ્તુ ખલુટ વિમિતી’ કિમિરાશી, “મોથા ભદ્રમોથા દ્રિ' હલદર સ્રોr” લૌહી, “fig —હિ થુવર મુિ સ્તિભુ “રા ' અશ્વકર્ણ “રી
vળ સિંહકણી “ટી સીઉઠી મૂર્તી’ મૂષઢી આબધા સાધારણ વનસ્પતિકાયિકના ભેદ છે, આમાં કેટલાક તે લેકમાં પ્રસિદ્ધ છે, અને કેટલાક જુદા જુદા દેશમાં પ્રસિદ્ધ છે, જે વાવને તzeg તે તમારો દુવિર્દી ઘનત્તા એજ પ્રમાણે બીજા પણ જે આના જેવા હોય તે પણ સાધારણ વનસ્પતિકાયમાં ગ્રહણ કરી લેવા, આ સાધારણ વનસ્પતિકાયિક સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે, “સ ગદા' જે આ પ્રમાણે છે-“કાત્તા જ કાત્તા ૪' એક પર્યાપ્તક અને બીજા અપર્યાપ્તક પર્યાપ્તિથી યુક્ત જે હોય તે પર્યાપક અને જે પર્યાપ્ત ન હોય એટલે પૂરા પર્યાપ્ત ન હોય તે અપર્યાપ્તક “ તેલં છે તે ! નવા વરુ રીજા રા' હે ભગવન આ સાધારણ વનસ્પતિકાયિકોને કેટલા શરીર હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“નોરમા ! તો રીજા પુનત્તા” હે ગૌતમ? આ સાધારણ વનસ્પતિ કાયિકોના ત્રણ પ્રકારના શરીરે કહેલા છે, “હા' તે આ પ્રમાણે સમજવા, રોri, તેથg, જાનg” ઔદારિક, તેજસ, અને કામણ “દેવ ગીર રાવપુરા બાદર પ્રકાચિકેના પ્રકરણમાં બાદરપૃથ્વીકાયિકોના શરીર વિગેરે દ્વારોનું જે પ્રમાણે કથન કર્યું છે, એ જ પ્રમાણે તે સઘળા દ્વારોનું કથન આ બાદરવનસ્પતિકાયિકના સંબંધમાં પણ સમજી લેવા તાત્પર્ય એ છે, કે-અહિયાં લાદ્વારમાં સાધારણ શરીર બાદર વનસ્પતિકાયિકોને ત્રણજ લેશ્યાઓ હોય છે. પ્રત્યેકશરીર વનસ્પતિકાયિકને અપર્યાપ્તાવસ્થામાં દેવોના આગ મનની સંભાવનાથી ચાર વેશ્યાઓ હોય છે,
“બવ' બાદર પૃથ્વી કાયિકોનાં કરતાં આ બાદર વનસ્પતિકાયિકના કથનમાં જે વિશેષ પણ છે તે બતાવતાં સૂત્રકાર કહે છે કે રાજzr Tumi અંગુરણ મ જમi સવારે રાજકોદાર બાદર પૃથ્વીકાયિક જીના કથન કરતાં આ બાદર વનસ્પતિકાયિક જીવન કથનમાં એ વિશેષતા છે કે–બાદરવનસ્પતિકાયિકોના શરીરની અવગાહના જઘન્યથી આગળના અસંખ્યાતમાં ભાગપ્રમાણુની હોય છે. અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે એક હજાર એજન હોય છે.–આ ઉત્કૃષ્ટ શરીરની અવગાહના પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયિકોની અપેક્ષાએ સમજવી, જે આ અવગાહના એક જીવની કહી છે, તે બાહ્યદ્વીપની જે વલી–વેલ વિગેરે છે, તેની અપેક્ષાથી કહી છે, તથા સમુદ્ર ગોતીર્થોમાં જે પદ્મનાલ વિગેરે છે, તેની અપેક્ષાઓથી કહી
જીવાભિગમસૂત્ર
૫૩
Page #65
--------------------------------------------------------------------------
________________
છે. તેમ સમજવું. બાકી સાધારણ શરીર વનસ્પતિ કાયિકાની અવગાહના તેા જઘન્ય અને ઉત્કૃષ્ટ ખન્ને પ્રકારથી આંગળીના અસ`ખ્યાતમાં ભાગપ્રમાણેજ હોય છે. તેનાથી વધારે હાતી નથી. તેવા ભાવ સમજવા.
“સરીરના અનિત્થસ્થ છંઢ્યિા'' ખાદર વનસ્પતિકાયિક વાના જે શરીરે છે, તે અનિત્થ ́સ્થ સૌંસ્થાન વાળા છે. એટલે કે નિયત સંસ્થાનવાળા હાતા નથી. “ર્ફિ નમેળ અતોમુદુત્ત જોસે વાલલલ્લા” તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂત ની છે. અને ઉત્કૃષ્ટથી દસ હજાર વર્ષોંની છે. આ સ્થિતિ પણ પ્રત્યેક શરીર વનસ્પતિકાયિક જીવની અપેક્ષાથી જાણવી. આ સાધારણ શરીર વનસ્પતિકાયિકાની સ્થિતિ જઘન્ય અથવા ઉત્કૃષ્ટ એમ બન્ને પ્રકારની અંતર્મુહૂત પ્રમાણુજ હોય છે. આ કથનનુ' એજ તાત્પય છે. “નાવ દુગડ્યા તિ માડ્યા' આ ખાદર વનસ્પતિકાયિક જીવાની ઉત્પત્તી તીય ચ અને મનુષ્યામાં થાય છે. તેથી તેને દ્વિગતિક એટલેકે એ ગતિવાળા કહેલા છે. તેમજ તિય ચ મનુષ્ય અને દેવ ગતિમાંથી આવીને જીવા આ ખાદર વનસ્પતિકાયિકામાં ઉત્પન્ન થાય છે. તેથી તેને ત્યાગતિકા ત્રણ ગતિથી આવવાવાળા કહ્યા છે. કેમકે પુષ્પ વિગેરે શુભ સ્થાનામાં દેવાની પણ ઉત્પત્તિ હોય છે. અહિયાં પણ જે આ ત્રણ ગતિથી અનેક પણાનુ કથન છે, તે પણ પ્રત્યેક શરીર વનસ્પતિને લઈને જ કથન કરેલ છે. અન્યથા સાધારણ શરીર વનસ્પતિમાં દેવાની ઉત્પત્તિ થતી નથી અને તેથીજ આ સાધારણુ શરીર વનસ્પતિકાય તિય ખેંચ અને મનુષ્ય એ ગતિથી આવનારા હોવાથી તેઓ એ આગતિવાળા જ હાય છે.
સૂત્રમાં પ્રત્યેક શરીર વનસ્પતિકાય અને સાધારણુ શરીર વનસ્પતિકાય આ બન્નેની એક સાથે વિવક્ષા કરી છે. અહિયાં યાવપદથી શરીર, અવગાહના, સંસ્થાન, અને સ્થિતિ દ્વાર શિવાય બધા જ દ્વારાના સંગ્રહ થયેલા છે. એ બધા દ્વારા ખાદર પૃથ્વીકાયકાના કથનમાં જે પ્રમાણે કહ્યા છે. એજ પ્રમાણે અહિયાં પણ કહેવા જોઈ એ. દેવાની ઉત્પત્તિ પુષ્પ વિગેરે શુભ વનસ્પતિમાં થાય છે. તેથી તેઓને યાગતિકત્રણ ગતિથી આવવાવાળા એ પ્રમાણે કહેલ છે. “રિત્તા અર્ણવત્તા અરિત્તા અજંતા વળત્તા” આ પ્રત્યેકશરીર અસ`ખ્યાત અને અપ્રત્યેક શરીર અનંત કહેલા છે, હું શ્રમણ ! હે આયુષ્યમન્ તે ń સાદારળલરીર વચરવળÉર્ પાડ્યા' આ રીતે આ સાધારણ શરીર ખાદરવનસ્પતિકાયિકાનું વર્ણન થયુ, “સે નં. વાયવળરસલ્હાા” આ રીતે ખાદર વનસ્પતિકાયિક જીવેાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. “સે સં થાવા” અને એજ પ્રમાણે સ્થાવર વનસ્પતિકાયિક જીવાનુ પણ નિરૂપણ સમજી લેવું. ॥ સૂ. ૧૫ ॥
ત્રસકાય આદિ જીવોં કે શરીરાદિધારોકા નિરૂપણ
પૃથ્વી, અસ્ અને વનસ્પતિકાયિક રૂપ સ્થાવાનુ નિરૂપણ કરીને હવે ત્રસજીવાનુ કથન કરવા માટે ગૌતમ સ્વામી પ્રભુને એવુ' પૂછે છે કે—સે સિં તલા” ઈત્યાદિ.
ટીકા _“મૈં જ તું સા” હે ભગવન્ ત્રસજીવા કેટલા પ્રકારના કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—જેએ પાતાની ઇચ્છા વિના જ ઉર્ધ્વ-ઉપર અધઃ-નીચે અને તિયાઁગૂ-વાંકાચુકા ચાલે છે, તે ત્રસજીવા કહેવાય છે. આવા આ ત્રસજીવ વિજ્ઞા” પાન્તા'' ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે. “તું નહ” તે આ પ્રમાણે છે. ‘“તેવા, વાડ્યા, ઓછા તલા વાળા” તેજસ્કાયિક, વાયુકાયિક, અને ઔદારિક ત્રસ પ્રાણી.
જીવાભિગમસૂત્ર
૫૪
Page #66
--------------------------------------------------------------------------
________________
જે જીવના શરીર તેજસ રૂપ હોય છે, તેઓને તૈજસ્કાયિક કહ્યા છે. આ છ વસનામ કર્મના ઉદયવતિ હોય છે. ઔદારિક ત્રસ પ્રત્યક્ષ થીજ-સ્પષ્ટ પણાથી ત્રસત્વના કારણભૂત જે અભિસંધિ પૂર્વકની ગતિરૂપ લિંગ (ચિહ્ન) છે તેનાથી પ્રતીત થાય છે. જેઓ ઉષ્મા– ગરમી વિગેરેથી દુઃખી થઈને વિવક્ષિત સ્થાનમાંથી છાયા વિગેરેનું સેવન કરવા માટે બીજા સ્થાન પર જાય છે. તે ત્રસજી કહેવાય છે. આ ઔદાંરિક ત્રસ પ્રાણ પ્રીયિાદિ જીવ કહેવાય છે. એટલે કે બે ઈન્દ્રિય વિગેરે જી ત્રસ પ્રાણુ કહેવાય છે. બે ઈન્દ્રીય વાળા અને દારિક ત્રસ પ્રાણ કહ્યા છે. બને ઊં તે
સે વા ” હે ભગવન્ તેજસ્કાયિક જીવનું શું લક્ષણ છે? અને તેના કેટલા ભેદે કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે –“તેવા વિદ્યા પુનત્તા” હે ગૌતમ ! તેજસ્કાયિક જીવો બે પ્રકારના કહ્યા છે. “દ” તે આ પ્રમાણે છે. “જુદુમતે વારૂકા ય વાય તે જરૂયા ” સૂમ તેજસ્કાયિક અને બાદર તેજસ્કાયિક તેમાં સૂમ નામકર્મના ઉદયથી સૂક્ષમપણું અને બાદર નામકર્મના ઉદયથી બાદરપણું કહ્યું છે. સૂક્ષમતા–અપપણું અને બાદરતા-સ્થૂલ પણું, બોર અને આમળાની માફક આમાં નથી. સૂત્રમાં બે ચકા૨કહ્યા છે, તે પોત પોતાના અનેક ભેદોનું સૂચન કરવા માટે પ્રયુક્ત કર્યા છે.
રે જિં સં યુસુમારશા” હે ભગવન સૂમ તેજસ્કાયિકનું વર્ણન કેવું છે? અર્થાત્ સૂમ તેજસ્કાયિકના કેટલા ભેદ કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે –“કુદુમરચાયા ગઠ્ઠા થી રૂચા” જે પ્રમાણે સૂમ પૃથ્વીકાયિકનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે આ સૂફમ તેજસ્કાયિક જીવાનું પણ કથન સમજી લેવું કેવળ સંસ્થાન દ્વારના કથનમાંજ સૂમ પૃથ્વીકાયિકના કથન કરતાં વિશેષતા છે તે એવી રીતે કે–“નવાં વરરાજા રૂઝાવાંકિયા” તેમના શરીર સૂચિકલાપ (સેઈના ગુચ્છા) જેવા સંસ્થાન વાળા છે. આ અંતર સિવાય બીજું બધું જ કથન સૂક્ષ્મપૃથ્વીકાયિકના કથન પ્રમાણે જ સમજવું.
“વન દ્વારમાં સૂક્ષ્મપૃથ્વીકાયિક ત્યાંથી ઉદ્ધતિત થઈને એટલે કે--ત્યાંથી નીકળીને તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તેમ કહ્યું છે. પરંતુ આ પ્રકરણમાં સૂક્ષ્મ તેજસ્કા. યિક કેવળ તિર્યંચ ગતિમાંજ ઉત્પન્ન થાય છે. કેમકે-તેજસ્કાયિક અને વાયુકાયિક માંથી નીકળેલા જ મનુષ્ય ગતિમાં જતા નથી. તેમ નિષેધ કરે છે. કહ્યું પણ છે કે
ત્તમ મરણ નેતા ઇત્યાદિ અર્થાત્ સાતમી નરક મૂમી થી નીકળેલા નૈરયિકે તથા તેજસ્કાયિકો અને વાયુકાયિકે તથા અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા મનુષ્ય આ બધા મરીને મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરતા નથી. “giાથા, ટુ મજા પત્તા અ જ્ઞા numત્તા આ સૂક્ષ્મ તેજસ્કાયિક જીવ એક ગતિવાળા જ હોય છે. અર્થાત સૂક્ષ્મ તેજસ્કાયિકમાંથી જીવ કેવળ એક તિય ગતિમાં જ ઉત્પન્ન થાય છે. તેથી તેઓ એકગતિક એક જ ગતિમાં જવાવાળા એ પ્રમાણે કહેલ છે. તિર્યંચ અને મનુષ્ય એ બે ગતિજેમાંથી આવીને જીવ આ સૂક્ષ્મ તેજસ્કાયિક પણથી ઉત્પન્ન થાય છે. તેથી તેઓને કયા ગતિક બે ગતિયોમાંથી આવવાવાળા એ પ્રમાણે કહેલ છે. “તે ર” સંસ્થાન દ્વાર અને યવન દ્વાર, ના કથન સિવાયનું બીજું બધું જ કથન સૂક્ષ્મ પૃથ્વીકાયના પ્રકરણમાં જે
જીવાભિગમસૂત્ર
૫૫
Page #67
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે કહ્યું છે તેજ પ્રમાણે સમજ્યું “તે હૈં સુદુમતે પાડ્યા' આ પ્રમાણે આ સઘળુ કથન સૂક્ષ્મ તેજસ્કાયિકાનું કહ્યું છે.
સૂક્ષ્મ તેજસ્કાયિકાનું વર્ણન કરીને આ ખાદર તેજસ્કાયિકાનું વણુ ન કરવામાં આવે છે.—સે દિ તે વાયતેઽયાયા' હે ભદન્ત ! ખાદર તેજસ્કાયિકે કેટલા પ્રકારના છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે-“વાયતેઽાથા અનેવિદા જૂનત્ત” હે ગૌતમ! ભાદર તેજસ્કાયિક જીવા અનેક પ્રકારના કહ્યા છે. “તેં ન” તે આ પ્રમાણે સમજવા ‘ફંગાઢે, નાલે, મુમ્મુદ્દે, નાવ સૂપવંતળિનિસિ’” અગાર, જવાલા, મુમુ રાવસ્થાવાળા અગ્નિ યાવત્ સૂર્યકાન્ત મણિમાંથી નીકળેલ આગ્નિ અહિયાં ચાવત્ પદથી આ નીચે જણાવવામાં આવેલ બાદર તેજસ્કાયિકા ગ્રહણ કરાયા છે, ફ્શાહે જ્ઞાહે, મુમુને, કચ્ચી, મહાપુ, સુધાનળી, સત્તા, વિજ્જૂ, અસળી, નિશ્ચાય, સંઘલિલમુદિલ,’ આમાં ધુમાડા વિનાની જે અગ્નિ હોય છે, અને એકદમ તેજસ્વી હોય છે. તેને અગાર રૂપથી કહી છે. અગ્નિની જે શિખા છે, તે અથવા દિવાની જે શિખા છે, તે જવાલા કહે.
થાય છે. ભસ્મવાળા અગ્નિની અંદર જે અગ્નિકણુ હોય છે, તેને મુમુર ખાદર અગ્નિકાયિક કહેલ છે. જે જવાલા અગ્નિના સમધ વાળી ન હોય તેને અર્ચિ કહેવાય છે. કેાઈ લાકડા ના ટુકડામાં અગ્નિ લગાવીને તેને ચારે તરફ ફેરવવાથી જે ગાળ ચકકર જેવુ' દેખાય છે, તે ઉન્મુક કહેવાય છે. તપાવેલા લેખંડના પિંડ વિગેરેમાં પ્રવેશેલ અગ્નિ શુદ્ધાગ્નિ કહે. વાય છે. ઘાસના ઢગલામાં સળગતી જે અગ્નિ છે, તે અથવા એક દિશામાંથી બીજી દિશા માં જતી એવી વિલક્ષણ જે તેજોમાળા છે, તેને ઉલ્કા કહેવાય છે. બળતણુ વિના મેઘ વિગેરેમાંથી ઉત્પન્ન થયેલ પ્રકાશ સમૂહ જેવી જે અગ્નિ છે, તે વિદ્યુત્ (વીજળી) કહેવાય છે. ઈન્દ્રના વજાનું નામ અશની' છે. વિક્રિયાથી જે અનિપાત થાય છે, તે નિર્ધાત કહેવાય છે, રગડવાથી એટલે કે વસ્તુના ઘસવાથી જે અગ્નિ ઉત્પન્ન થાય છે, જેમકે ચકમક અથવા અરણિના કાષ્ટને ઘસવાથી જંગલ વિગેરેમાં જે અગ્નિ ઉત્પન્ન થાય છે, તે સંઘ થી થયેલ અગ્નિને સંઘ સમુસ્થિત અગ્નિ કહેવાય છે. પ્રખર સૂર્યંના કિરણાના પશ`થી સૂર્યંકાન્ત મણિ વિગેરેમાંથી જે અગ્નિ નીકળે છે, તે સૂર્યકાન્ત મણિ નિશ્રિત અગ્નિ કહેવાય છે. તથા ને આવને તદ્દન ” આ કહેલ અગ્નિના ભેદા સિવાય જે આવા પ્રકારની અગ્નિ હોય તે તમામ અગ્નિયા પણ ખાદર તેજસ્કાયિક અગ્નિ કહેવાય છે. આ ખાર તેજસ્કારિક અગ્નિ “મૈં સમારઓ વિરા વનત્તા” સક્ષેપથી એ પ્રકારના કહેલ છે, આ બાદર તેજરકાયિક ચાહે અંગાર વિગેરે રૂપે હાય અથવા તેનાથી ભિન્ન પ્રકારના હાય તે સઘળા પર્યાસ અને અપર્યાપ્તના ભેદથી એ પ્રકારના કહ્યા છે. તૃપ્તિ ન મંત્તે ! નીવાન રૂ સરી' વળત્તા” હે ભગવન્ આ ખાદર તેજસ્કાયિકાને કેટલા શરીરો હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—જોવમાં! તો સરીયા પન્ના” હે ગૌતમ ! આ માદર તેજસ્કાયિકાના ત્રણ પ્રકારના શરીરો કહ્યા છે. “તંજ્ઞા” તે આ પ્રમાણે છે. “ો હિલ, તેજ, શમ્મલ”, ઔદારિક, શરીર, તેજસ શરીર અને કામ્હણુ શરીર, સેલ્લું તં ચેવ” શરીર દ્વારના કથન સિવાય અવગાહના દ્વાર અને સહનનદ્વારનું કથન પૃથ્વીકાયિકાના પ્રકરણ – પ્રમાણે સમજવું. પરંતુ આ ખાદર તેજસ્કાયિકાના શરીરદ્વાર અને સસ્થાન દ્વાર પૃથ્વીકાયિ
જીવાભિગમસૂત્ર
૫૬
Page #68
--------------------------------------------------------------------------
________________
કાથી જુદા પ્રકારનુ હોય છે. જેમકે-“સીના સૂકું હ્રદ્ઘાવસંઢિયા’'બાદર તેજસ્કાયિકાનુ ં શરીર સૂચિકલાપ-સોઈના ભારા-ગુચ્છા નામના સંસ્થાન વાળુ હોય છે. આ સિવાય લેશ્યાદ્વાર, સ્થિતિદ્વાર, અને ઉપપાત (ઉત્પત્તી) દ્વારમાં પણ ભિન્નતા છે જેમકે-“તિનિ સેવા” આ ખાદર તેજસ્કાયિકાને કૃષ્ણ, નીલ, અને કાપાત એ ત્રણજ લેશ્યાએ હાય છે. “દિરે સરળ ગમતોમુદુત્ત હોસેળ તિમ્નિ રારંયિાફ” તેએની સ્થિતિ જધન્યથી એક અંતર્મુહૂતની હાય છે, અને ઉત્કૃષ્ટથી ત્રણ રાત્રિ દિવસની હાય છે. પરંતુ પૃથ્વીકાયિક જીવાની સ્થિતિ તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી કેવળ એક અંતર્મુહૂતની જ કહેલી છે. પરંતુ અહિયાં ઉત્કૃષ્ટ અશમાં ભેદ છે. ‘ત્તિલિમનુચ્છેદિંતો વવાશે” ખાદર તેજસ્કાયિકેશના ઉપપાત-ઉત્પત્તી તિયચ અને મનુષ્ય ગતિથી મરીને આવેલા જીવામાંથીજ હાય છે. “શ્વેત તેં રેવ” લેશ્યા દ્વાર સ્થિતિદ્વારના કથન સિવાયનું બધાજદ્વારાનું કથન ખાદર પૃથ્વીકાયિકાનું જે પ્રમાણે કથન કર્યું છે, તેજ પ્રમાણેનુ સમજવુ' આવા દુસ્થા” એક ગિતમાં જવાવાળા એટલે કે તેએ મરીને કેવળ એક તિય ચગતિમાં જ્વા વાળા હોય છે. મનુષ્ય ગતિમાં જતા નથી. કેમકે—“સમ્મિ દિનેબ” ઇત્યાદિ આગમનુ પહેલાં કહ્યુ છે. તેથી એ આગમવચન પ્રમાણે તે કોઈપણ એક તિયંચ ગતિમાં જાય છે. તેથી તેઓને એકગતિક કહેલા છે. હ્રયાગતિક-તેઓને એ ગતિથી આવનારા એ માટે કહ્યા છે કે—તેઓ તિયÖચ અને મનુષ્ય આ છે ગતિમાંથી આવેલા જીવે માંથી ઉત્પન્ન થાય છે, પત્તા અસંવેગ્ના પન્નત્તા' પ્રત્યેક શરીરી. અસંખ્યાત કહ્યા છે. “સે સં થા” આ પ્રમાણે બાદર તેજસ્કાયિકોનું નિરૂપણ કર્યું છે આ ખાદર તેજસ્કાયિકાના કથનની સમાપ્તિ થતાં જ સામાન્ય પણાથી તેજસ્કાયિકાનું કથન સમાસ થયું. ાસૂ॰ ૧૬૫
વચન
તેજસ્કાયિકાનું કથન કરીને હવે સૂત્રકાર વાયુકાયિકાનું નિરૂપણ કરે છે.--સે િ ૐ વાકાચા'' ઈત્યાદિ.
ટીકા-સે જ સઁવાડાવા” હે ભગવન્ આ વાયુાયિકાનું શું લક્ષણ છે ? અને તેના કેટલા ભેદ હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે‘વાણીયા સુવિદ્યા પળત્તા” હે ગૌતમ વાયુકાયિક જીવો એ પ્રકારના કહ્યા છે. તું નદ” તે એ પ્રકારે આ પ્રમાણે છે. “જીતુમ વાગવાથા ય વાયર વાકાડ્યા ' સૂક્ષ્મ વાયુકાયિક અને બાદર વાયુકાયિક અહિયાં પણ સૂક્ષ્મ પણુ' અને ખાદર પણું સૂક્ષ્મ અને બાદર નામક ને અધીન છે, તેમ સમજવુ, તેમાં “દુદુમ વાઙવાયા નહા સુદુમ તેજવાયા'' સૂક્ષ્મ વાયુકાયિકાનું વર્ણન સૂક્ષ્મ તેજસ્કાયિકાના કથન પ્રમાણે જ છે. તેથી સૂક્ષ્મ તેજસ્ફાયિકાના શરીર દ્વારથી લઈ ને ચ્યવનદ્વાર સુધીનું જે પ્રમાણે કથન કર્યું' છે, એજ પ્રમાણે આ સૂક્ષ્મ વાયુકાયિકાના તે બધાજ દ્વારાનું કથન સમજવું. પરંતુ સરી પડêનિયા” તેનું શરીર પતાકા-ધ્વજાના આકાર જેવું હોય છે. તે આ કથન સિવાય બાકીનું સઘળું કથન સૂક્ષ્મ પૃથ્વીકાય જીવેાના કથન પ્રમાણે છે. તેએ “જ્ઞા હુઆ” આ જીવા એક ગતિવાળા હાય છે, કેમકે સૂક્ષ્મ વાયુકાયિકા માંથી નીકળેલા જીવો કેવળ એક તિય ગતિમાં જ
જીવાભિગમસૂત્ર
૫૭
Page #69
--------------------------------------------------------------------------
________________
ઉત્પન્ન થાય છે, તથા તિયંચ અને મનુષ્ય ગતિમાથી નીકળેલા જીવાજ આ અવસ્થામાં આવીને ઉત્પન્ન થાય તે, તેથી તેઓને દ્વયાગતિક' એ ગતિમાંથી આવવાવાળા કહેલા છે. ‘વન્દિત્તા અસંÈન્ના' પ્રત્યેકશરીરી અસ`ખ્યાત હેાય છે. સે સઁ સુહુમવાકાડ્યા' આ પ્રમાણે આ સૂક્ષ્મ વાયુકાયિક જીવાનુ નિરૂપણ છે.
બાદર વાયુકાયિકાનું નિરૂપણ આ પ્રમાણે છે.— ‘તે જિતેં ચાયવાલાયા' ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે હે ભગવન્ બાદર વાયુકાયિક જીવાનું શું લક્ષણ છે ? અને તેના કેટલા ભેદો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે—વાય વારમદાવા અગેનવિદા વળત્તા” હે ગૌતમ ! ખાદર વાયુકાયિક જીવા અનેક પ્રકારના કહેલા છે. તું નદા' તે આ પ્રમાણે છે. પાડીળવા પડીળવા. પ્રાચીન વાયુ પ્રતીચીન વાયુ વિગેરે ને વાવને સદવત્તા” ખીજા પણુ જે પ્રાચીન વાયુ વિગેરેના જેવા
પણ પ્રાચીન વાયુથી બીજા પ્રકારના વાયુએ છે, તે બધાને બાદર વાયુ કાયિક પણાથી જ માનેલા છે. જેમ કે દક્ષિણ વાયુ, ઉત્તર વાયુ વિગેરે તે સમાલો તુષિદા પન્ના'' આ બધા વાયુ સંક્ષેપ થી એ પ્રકારના કહ્યા છે. તંજ્ઞ” તે બે પ્રકારો આ પ્રમાણે સમજવા. ‘જન્નત્તા ય પÃત્તા થ' પર્યાપ્ત વાયુકાયિક અને અપર્યાપ્ત વાયુકાયિક ખાદર વાયુકાયિક ના સંબંધમાં પ્રજ્ઞાપનાસૂત્રમાં એવુ` કહ્યું છે કે-તે વિધ તં વાયર થાવાથા, વાયર વાઙાવા अग विहा पण्णत्ता" तं जहा" पाईणबाए, पडीणवाए, दाहीणवार, उदीणवाए, उड्ढवाए aare fafefears, वाउब्भामे, घाउक्कलिया, मंडलियावाए, उक्कलियावाए, गुंजावाए, झंझावाए, संवट्टगवाए, घणवाए. तणुवाए, सुद्धवाए, जे यावण्णे तहपगारा ते समासओ સુવિજ્ઞા પળત્તા-ત ના’ વખ્તખ્તા ય અન્નત્તા ” આમાં ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે હે ભગવન ખાદર વાયુ કાયિકાનું શું સ્વરૂપ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે. કે હૈ ગૌતમ ! બાદરવાયુકાયિકા અનેક પ્રકારનાં કહ્યા છે, તે પ્રકારો આ પ્રમાણે છે. જે વાયુ પ્રાચી કહેતાં પૂર્વ દિશામાંથી આવે છે, તે પ્રાચીન વાયુ કહેવાય છે. અને એજ પ્રમાણે જે વાયુ પ્રતીચી-પશ્ચિમ દિશામાંથી આવે છે, તે વાયુ પ્રતીચીન વાયુ છે. જે વાયુ દક્ષિણ દિશામાંથી આવે છે. તે વાયુ દક્ષિણવાયુ કહેવાય છે. જે વાયુ ઉત્તર દિશાએથી આવે છે, તે વાયુ ઉદીચીન વાયુ કહેવાય છે. જે વાયુ ઉપર વાય તે વાયુ કહેવાય છે. અને જે વાયુ નીચેની તરફ વાય છે, તે વાયુ અધા વાયુ કહેવાય છે. જે વાયુ તિરછા (વાંકા ચુકે) વાય છે, તે તિગ વાયુ કહેવાય છે. વિદિશાઓમાંથી જે વાયુ આવે છે તે વિદ્દિશ્ વાયુ કહેવાય છે. જે વાયુ અનવસ્થિત-અસ્થિર હોય છે વાયુ વાતાદ્સમવાયુ કહેવાય છે. નીચેની તરફ જતા વાયુ ઉત્કલિકા વાયુ કહેવાયછે. અનેક મ`ડલિકાથી મિશ્રિત થઇને મંડલાકાર જે વાયુ વાય છે, તેને મંડલિકા વાયુ કહેવાય છે. શબ્દ કરતા થતા જે વાયુ વહે છે, તે ગુંજાવાત કહેવાય છે. વરસાદના સમયે જે વાયુ ચાલે છે, તે વરસાદથી મિશ્રિત થયેલે વાયુ ઝંઝાવાત કહેવાય છે. યુગના અંતમાં એટલે પ્રલયકાળમાં જેવાયુ ચાલે છે, તે સંવર્તક વાયુ કહેવાય છે, જેમકે કહ્યું છે કે—નુમંતસિં પંઘટ્ટવાચં વિવિઝળ” ઇતિ. રત્ન પ્રભા વિગેરે પૃથ્વીના અધા ભાગમાં ધન પરિણામ વાળા જે વાયુ છે તે ઘનવાત કહેવાય છે. ઘનવાતના નીચેના પ્રદેશમાં રહેલા જે વાયુ છે, તે તનુવાત કહેવાય છે. મન્ત--સ્તિમિત વાયુનુ` નામ શુદ્ધ વાયુ કહેવાય છે.
જીવાભિગમસૂત્ર
૫૮
Page #70
--------------------------------------------------------------------------
________________
આ કહેલ પ્રકારથી બીજા પણ જે વાયુઓ હોય છે તે બધા વાયુકાયિકો જ કહેવાય છે. આ વાયુ કાયિક , પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારના થાય છે.
હવે બાદર વાયુકાયિકાના શરીર વિગેરે દ્વારેના સંબંધમાં ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે “સેસિ જે મરે ! કીયા વા સોજા ઘનત્તા” હે ભગવન્ આ બાદર વાયુકાયિકાના કેટલા શરીરો હોય છે ? આ પ્રમાણે આ શરીર દ્વારના સંબંધમાં ગૌતમ સ્વામીને પ્રશ્ન છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે –“નોરમા ! વારિ રવીવા guત્તા” હે ગૌતમ ! બાદર વાયુકાયિકોને ચાર શરીર હોય છે. “ TET” તે આ પ્રમાણે છે. જેમકે –“નોસ્ટિક, રેવા , તેયા, રાજમા,” ઔદારિક, વૈક્રિય, તેજસ અને કામણ. અહિયાં બાદર વાયુકાયિક જીવને એક વૈક્રિય શરીર અધિક કહેલ છે. કેમકે અહિંયાં તેની સંભાવના છે. “Hit iાઉદિશા આ બાદર વાયુકાયિક જીવને શરીરનું સંસ્થાન પતાકા-ધજાના જેવું હોય છે. “ચત્તાર રજુવાળા” આ વાયુ કાયિક જીને ચાર સમદઘાતે હોય છે, જેના નામે આ પ્રમાણે છે વેદના સમુદૂઘાત ૧, કષાય સમુદઘાત ૨, મારણાંતિક સમુદ્દઘાત ૩, અને વૈકિય સમુદ્દઘાત “માદા નિ વાઘrvi ” આ બાદર વાયુકાયિક જીવને આહાર વ્યાઘાતના અભાવમાં છ એ દિશાઓમાંથી આવેલા પુદ્ગલ દ્રવ્યોને હોય છે. કેમકે-આ લેકની મધ્યમાં રહેલા છે. “વાઘાણં દર કલા ઉતfa ઉત્તર વિસ. તિજ પંક્ષિ ' અને જ્યારે વ્યાઘાત થાય છે, તે વખતે એમનો આહાર કઈ વાર ત્રણ દિશાઓથી અને કોઈ વાર ચાર દિશાઓમાંથી અને કોઈ વાર પાંચ દિશાએમાંથી આવેલા પુદ્ગલ દ્રવ્ય હોય છે. ત્યાં વ્યાઘાતના લોક નિકુટ રૂપજ છે. કેમકે બાદર વાયુકાયિક લેક નિષ્ફટ વિગેરેમાં પણ મળી આવે છે. “વવા જેવAgઇ નેરુ. પણ નીિ” તેઓને ઉત્પાદ-ઉત્પત્તી દેવ, મનુષ્ય, અને નૈરયિકમાં થતું નથી કેવળ તિર્યગ્ગતિમાંજ હોય છે “f s¢ri નોમુહુરં વસે નિરિત્ર વારëા ” આ બાદર વાયુકાયિક જીની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની હોય છે, અને ઉત્કૃષ્ટ થી ત્રણ હજાર વર્ષની હોય છે. “હે તે રેવ” શરીર, સંસ્થાન, સમુદ્રઘાત આહાર, ઉત્પાદ અને સ્થિતિ આટલા સિવાય બાકીના બીજા તમામઢારેનું કથન આ બાદર વાયુ કાયિકના સંબંધમાં જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે સૂફમ વાયુકાયિકના સંબંધમાં પણ સમજવું. આ બાદર વાયુકાયિક છે “ ડ્યા, સુમાર” એક ગતિવાળા અને કયાગતિક-એટલે કે એક ગતિમાં જનારા તથા બે ગતિમાંથી આવવા વાળા હોય છે. કેમકે – તેઓ આ પર્યાયથી છૂટયા પછી સીધા એક તિર્યંચ ગતિમાં જન્મ લે છે. અને આ બાદર વાયુકાયિક ૫ણામાં તિર્યંચ અને મનુષ્યગતિ આ બે ગતિમાંથી સીધા જ આવીને જન્મ ધારણ કરે છે. “uત્તા અરણેજા સમrisણો” હે શ્રમણ ! આયુમન પ્રત્યેક શરીરી બાદર વાયુકા યિક અસંખ્યાત છે.
- હવે આ પ્રકરણને ઉપસંહાર કરતાં પ્રભુ કહે છે કે-“હે રં વારંવાર ર હે ગૌતમ ! આ રીતે આ બાદર વાયુકાયિકોનું નિરૂપણ કર્યું છે. આ નિરૂપણ થવાથી “સે રં વાવાયા” આ સામાન્ય રૂપે વાયુકાયિકેનું નિરૂપણ સંપૂર્ણ થાય છે. આ સૂ૦ ૧૬
| તેજસ્કાયિક અને વાયુકાયિકનું પ્રકરણ સમાપ્ત છે
જીવાભિગમસૂત્ર
પ૯
Page #71
--------------------------------------------------------------------------
________________
ઔદારિક ત્રસ જીવો કા નિરૂપણ વાયકાયિકેનું નિરૂપણ કરીને હવે ઔદારિક ત્રસ પ્રાણિયેનું નિરૂપણ કરવામાં આવે છે. આ સંબંધમાં ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“હે વિં દારા તા 17 ઇત્યાદિ હે ભગવદ્ જેઓ ઔદારિક શરીર, નામ કર્મના ઉદયવાળા એક ત્રસ જીવે છે. તે કેટલા પ્રકારના છે ? અને તેના શું લક્ષણ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે –“ગોઢા તણા ઘrળા ચવિંદ guત્તા”હે ગૌતમ ! ઔદારિક ત્રસજીછે ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે. “તં કદા” તે આ પ્રમાણે સમજવા “રેવા ,સેરિકા, સરિંદ્રિા, વરિયા” બે ઇંદ્રિય, તે ઈન્દ્રિય, ચ ઈન્દ્રિય અને પંચદ્રિય ત્રસ, બે હિઈન્દ્રિય વાળા જીવોને સ્પર્શન અને રસના આ બે ઇન્દ્રિય હોય છે, કૃમિ, ગડેલક વિગેરે ઇન્દ્રિય જ કહેવાય છે, સ્પશન, રસના, અને પ્રાણ (નાક) આ ત્રણ ઇન્દ્રિયે જે જીવોને હોય છે. તેઓ ત્રણ ઇન્દ્રિય વાળા જીવો કહેવાય છે. જેમકે–કીડી વિગેરે. સ્પર્શન, રસના, પ્રાણ (નાક) અને નેત્ર આ ચાર ઇન્દ્રિયે જે જેને હોય છે, તેઓ ચી ઇન્દ્રિય જીવ કહેવાય છે જેમકે-મચ્છર, માખી, વગેરે તથા સ્પર્શન, રસના, ઘાણ, નેત્ર અને કાન આ પાંચે ઈન્દ્રિયો જે જીવેને હોય છે, તેઓ પંચેન્દ્રિય જે કહેવાય છે. જેમકે--માણસ, પશ વિગેરે
રે f શૈક્રિયાહે ભગવન્ બે ઇન્દ્રિય વાળા જીવોના શું લક્ષણ છે ? અને તેના કેટલા ભેદો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“વેરા વહ guત્તા” હે ગૌતમ! બે ઇન્દ્રિયએ વાત્રસ જીવો અનેક પ્રકારના હોય છે. “R TEા” જે આ પ્રમાણે છે.- “ઉજામિયા નાવ સમુસ્ત્રિજar” પુલાકૃમિક યાવતું સમુદ્ર લિક્ષ, અહિયાં યાસ્પદ આ નાજ પ્રમાણેને સંપૂર્ણ પાઠ ગ્રહણ કરાય છે. તેમ સમજવું. “કુરામિયા, કુછ किमिया, कण्डूलगा गोलोमा, नेउरा, सोमगला, वंसीमुहा, सुइमुहा, गोजलोया, जलोया जल૩થા, હા, સંarr[, પુરહ્યા, ઘુણઠા, વારા, સાત્તિયા, જત્તિયા, મોરિયા, વજુવા, वासा, एगतोतत्ता, दुहतीवत्ता. नंदियावत्ता, संपुक्काभाहबाहा, सिपि संपुडा ચંળા, સમુદ્ધિના’’ વાયુ પ્રદેશમાં-ગુદા પ્રદેશમાં જે કૃમિ ઉત્પન્ન થાય છે, તેને “પુરા મિલિયા કહ્યા છે. પેટમાં જે લધુ કૃમિ ઉત્પન્ન થાય છે, તે “મુછિિમ કહેવાય છે. પિટમાં જ ઉત્પન્ન થવા વાળા અને પ્રાણમાં થવા વાળા. કંઈક મોટા કૃમિને વંદોઢ નામથી કહે છે. ગાયના રેમમાં જે જીવો ઉત્પન્ન થાય છે, તેને “નોટોમ” કહેવાય છે આ બધા જ બે ઇન્દ્રિય વાળા જીવે છે. “જે ૪ થી લઈને તથા સંક્ષિા '' સુધીના બધા જ જીવો કીન્દ્રિય જ કહેવાય છે, અને તે બધાનું વર્ણન શાસ્ત્ર પ્રમાણે સમજી લેવું
જીવાભિગમસૂત્ર
So
Page #72
--------------------------------------------------------------------------
________________
જોઈએ. આજ પ્રમાણે આવા પ્રકારના બીજા પણ જે છ હોય, કે જેઓ આવાજ બે ઈન્દ્રિય જીવની જેવા હોય છે, જેમકે—મરેલા શરીર વિગેરેમાં કૃમિ હોય છે, તે બધા બે ઇન્દ્રિય જીવ કહેવાય છે. આ બે ઈન્દ્રિય જીવ સંક્ષેપથી બે પ્રકારના કહેવામાં આવેલા છે. તે બે પ્રકારે આ પ્રમાણે છે. “gazત્તના ૪ ત્તા ” એક પર્યાપ્તક હીન્દ્રિય છે અને બીજા અપર્યાપ્તક દ્વીન્દ્રિય જીવો “સેલિં મંતો નવા ૬ સરજા પviા” ગૌતમ સ્વામી પૂછે છે કે-હે ભગવન આ કીન્દ્રિય જીવોને કેટલા પ્રકારના શરીરે કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે--“જોયા! તો રાજા guત્તા” હે ગૌતમ ! બે ઇન્દ્રિય વાળા જીવેને ત્રણ શરીરે કહેલા છે. “ નદ” જેમકે –ોજિs, સેવર મg, ઔદારિક, શરીર, તેજસ શરીર, અને કામણ શરીર, બલિ vi નવા ૪ મદાાિ રોજાદur guત્તા” હે ભગવદ્ આ દ્વીન્દ્રિય વાળા જીના શરીરની અવગાહના કેટલી મોટી કહી છે? નવમા ! zmit સંપુટર સન્ન મા ૩ોસેળ વારસોયણું” હે ગૌતમ ! તેઓના શરીરની અવગાહના જઘન્યથી આગળના અસંખ્યાત ભાગ પ્રમાણુની અને ઉત્કૃષ્ઠથી બાર યોજના પ્રમાણની કહેલી છે. “દ સંઘવ' તેમનું સંહનન સેવાતું હોય છે“હું ફરિયા'' આ કીન્દ્રિય જી હંડક સંસ્થાન વાળા હોય છે. જેમના શરીર અવયવે બરોબર ન હોય તે હુંડ સંસ્થનાળા કહેવાય છે. “ત્તાનિ જાણાયા” તેઓને ક્રોધ, માન, માયા અને લેભ આ ચાર કષા હોય છે “ત્તરિ સનાળો” તેઓને આહાર, ભય, મિથુન, અને પરિગ્રહ આ પ્રકારના ચાર સંજ્ઞાઓ હોય છે. લેણ્યાદ્વારમાં તેઓને “તિરિન રહ્યો ” ત્રણ લેશ્યાઓ હોય છે. બે ઇદ્રિ હોય છે. “તો સTઘાય” વેદના, કષાય, અને મારણબ્લિક આ ત્રણ સમુદઘાત તેઓને હોય છે. “જે સા અvળ” આ બે ઈદ્રિય વાળા છે સંજ્ઞી હોતા નથી પણ અસંજ્ઞી હોય છે.
વેદનાદ્વારમાં “gar” નપુંસકવેદ વાળા જ હોય છે. સ્ત્રીવેદવાળા અને પુરષદ વાળા દેતા નથી. પર્યાપ્તિદ્વારમાં ‘
વંન્ની પંચ અvઝરીમાં તેઓ પાંચ પર્યાપ્તિવાળા હોય છે, અને પાંચ અપર્યાપ્તિયાવાળા હોય છે દષ્ટિદ્વારમાં–“સમf વિ મિરઝાદી વિ” આ બે ઇન્દ્રિયવાળા જ સમ્યગ્દષ્ટિવાળા પણ હોય છે. અને મિથ્યાદષ્ટિવાળા પણ હોય છે પરંતુ “નો તમામછારી” તેઓ મિશ્ર દષ્ટિવાળા હોતા નથી. અહિયાં એવું સમજવું જોઈએ કે–જેમ ઘંટ વાગતા પહેલાં માટે અવાજ થાય છે. તે તેના પછીના સમયમાં કેમ ક્રમથી ઘટતા ઘટતા છેવટે એ શબ્દ ઘંટની લાલા-લટકણ સુધી જ રહી જાય છે. આ રીતે “ઘંટ લાલા”ન્યાયથી અવસાન સમયે એટલે કે મરણકાળે જીવના આસ્વાદન માત્ર સાસ્વાદન સમ્યક્ત્વ બાકી રહે છે. એવી અવસ્થામાં મરીને કેટલાક બે ઈદ્રિયમાં ઉત્પન્ન થઈ જાય છે. તેથી તેઓની અપર્યાપ્તાવસ્થામાં કેટલાક કાળ સુધી સાસ્વાદન સમ્યકત્વ રહે છે. તેથી તેઓને સમ્યગ્દષ્ટિ કહેલા છે. શેષ પછીના કાળમાં મિથ્યાદષ્ટિ હોય છે. તેથી તેઓને મિચ્છાદષ્ટિ પણ કહેલા છે. પરંતુ તેવા પ્રકારના ભવ
જીવાભિગમસૂત્ર
૬૧
Page #73
--------------------------------------------------------------------------
________________
સ્વભાવથી તથાવિધ પરિણામોને એમને વેગ થતું નથી. આ કારણથી તેઓ સમ્યુશ્કિયાદષ્ટિ–એટલેકે મિશ્રષ્ટિ રૂપે ત્યાં ઉત્પન્ન થતા નથી. સમ્યમ્મિગ્લાદષ્ટિ અવસ્થામાં જીવનું મૃત્યું જ થતું નથી. કેમકે શાસ્ત્રમાં તેને નિષેધ છે. જેમ કે –“ મિરો પર વાઢ” સમ્મશ્મિધ્યાદષ્ટિવાળા છે કાળ કરતા નથી. અર્થાત મરણ પામતા નથી.
દર્શનદ્વારમાં--તેઓ “નો મોહિંસળી નો ચતુરંતળી અgવંતળી નો વઢની અવધી દશન વાળા હોતા નથી. તથા ચક્ષદશનવાળા પણ હોતા નથી પરંત અચક્ષુદર્શની હોય છે. તથા તેઓ કેવળદશનવાળા પણ હોતા નથી. તેઓને જે “અચક્ષુ દશની કહ્યા છે તે સ્પશન અને રસના આ બે ઈદ્રિયોની અપેક્ષાથી કહેલા છે. હવે ગૌતમ સ્વામી જ્ઞાન દ્વારના સંબંધમાં પ્રભુને પૂછે છે કે-“નાળો અનાળી” હે ભગવન તેઓ જ્ઞાની હોય છે? કે અજ્ઞાની હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે– “orી વિ અvorfજ વિ” હે ગૌતમ ! તેઓ જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. “જે બાળી તે વિમા સુvorળી જે તેઓ જ્ઞાની હોય તે તેઓ નિયમથી બે જ્ઞાનવાળા હોય છે “” જેમકે “શિવોદિરનાળી સુચનાળી ” આભિનિબાધિક જ્ઞાની અને શ્રતજ્ઞાની. અર્થાત્ તેઓ આભિનિબાધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન આ બે જ્ઞાનવાળા હોય છે. આ બે જ્ઞાન તેઓની અપર્યાપ્તાવસ્થામાં હોય છે. “જે અનાજ તે ઉનામા ” જે અજ્ઞાનવાળા હોય છે, તે તે બે અજ્ઞાનવાળા હોય છે. જેમકે-“શરૂ કરનાર અનામતિ અજ્ઞાન અને શ્રત અજ્ઞાન આ બે અજ્ઞાનવાળા હોય છે. યોગદ્વારમાં “ો મન વયજ્ઞાન જાથનો” તેઓ મને ચગવાળા હોતા નથી. પરંતુ વચન ગવાળા એટલે કે તેઓમાં વચન યોગને અવ્યક્ત રૂપે સદ્દભાવ હોય છે, તથા કાયયેગવાળા હોય છે.
ઉપયોગદ્વારમાં તેઓ “રાશાવવત્ત વિ અUTTrisોવરત્તા વિ” સાકારપગવાળા પણ હોય છે અને અનાકારપગવાળા પણ હોય છે. આહારદ્વારમાં “
આજે નિયમ દિન” નિયમથી છએ દિશાઓમાંથી આવેલા પુદ્ગલદ્રવ્ય ને તેઓ આહાર કરે છે. કેમ કે દ્વીન્દ્રિયોને સદ્દભાવ ત્રસ જીવેમાં કહેલો છે.
ઉપપાત દ્વારમાં “કવવા સિરિયમgg ને રેવ પ્રસંન્નાલાલ વજેતુ” આબે ઇન્દ્રિય વાળાજીવોને ઉપપાત-ઉત્પત્તી તિર્યંચ અને મનુષ્યમાં અર્થાત્ આ બે ગતિમાં જ હોય છે. નારક અને દેવોમાં તેમની ઉત્પત્તિ હોતી નથી તથા મનુષ્યમાં પણ અસંખ્યાતવર્ષની આયુષ્ય વાળા મનુષ્યોમાં તેઓને જન્મ થતું નથી.
સ્થિતિદ્વારમાં–“fટર્ણ દi સંતો મુહુર્ત કરો વાતવરછતારું' તેઓની સ્થિતિ જઘન્યથી તે એક અંતર્મુહૂર્તની હોય છે. અને ઉત્કૃષ્ટથી બારવર્ષની હોય છે.
સમવહતદ્વારમાં- “મારતા વિ મતિ અસમજતાવિ મતિ” તેઓ મારણાન્તિક સમુદ્દઘાત કરીને-સમવહત થઈને પણ મારે છે, અને મારણાતિક સમુદ્ધાતથી એ સમવહત એટલે કે મારણાન્તિક સમુદુઘાત કર્યા વિના પણ મરે છે.
યવનદ્વારમાં—“હું એંતિ હેભગવદ્ આ બે ઇન્દ્રિય વાળા છ બે ઈન્દ્રિયપણાથી મરીને ક્યા સ્થાન પરજાય છે ? આ પ્રશ્નના જવાબમાં પ્રભુ કહે છે હે-“નોરમા ! રે રેવ ગણે નવાવાસાવ જેનુ જતિ” આ બે ઈન્દ્રિય વાળા જી બે ઇન્દ્રિય
જીવાભિગમસૂત્ર
૬૨
Page #74
--------------------------------------------------------------------------
________________
ગતિમાંથી નીકળી ને નૈરયિકમાં દેવામાં અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્યમાં જન્મલેતા નથી. પરંતુ તિર્યંચ ગતિ અને સંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્યમાં આ બે ગતિમાં જ ઉપન થાય છે.
ગત્યાગતિદ્વારમાં–આ બે ઈન્દ્રિયવાળા જીવો “હુરૂar સુમા ” બે ગતિવાળા હોય છે. અર્થાત બે ઇન્દ્રિય પણાથી નીકળીને આ તિર્યંચ અને મનુષ્ય આ બે ગતિમાં જ જાય છે. અને પ્રયાગતિક હોય છે. અર્થાત તિર્યંચ અને મનુષ્ય આ બે ગતિમાંથી આવીને જ જીવ આ દ્વીન્દ્રિય પણામાં જન્મ લે છે. “ghtત્તા સંજ્ઞા પુનત્તા સમr૩ હે શ્રમણ આયુમન આ પ્રત્યેક શરીરી અસંખ્યાત હોય છે કેમ કે-ઘન રૂપે કરેલા લેકની જે ઉર્વ—ઉપરની અધઃ- નીચેની આયત પ્રદેશેવાળી શ્રેણી છે. તે બધી અસંખ્યાત જન કેટાકોટી પ્રમાણે આકાશ સૂચિંગત પ્રદેશ રાશિ પ્રમાણ છે. તે એ પ્રત્યેક શરીરી આટલા પ્રમાણવાળા છે. તેથી તેઓને અસંખ્યાત કહ્યા છે. - પ્રકરણાર્થને ઉપસંહાર કરતા હવે સૂત્રકાર કહે છે કે- “સે નં ફંદ્રિથા” આરીતે હે ગૌતમ કીન્દ્રિય જીવ નું નિરૂપણ કર્યું છે. સૂ૦ ૧૮
ત્રીન્દ્રિય ઇવં ચતુરિન્દ્રિય જીવો કા નિરૂપણ હવેસૂત્રકાર તે ઈદ્રિય અને ચૌઈદ્રિય જીવે નું નિરૂપણ કરે છે. આમાં ગૌતમસ્વામી પ્રભુ ને એવું પૂછે છે કે-“રે જિં સં તે ફુરિયા'' ઈત્યાદિ
ટીકાથ–“રે વિં તે તેવા ” હે ભગવાન તે ઈન્દ્રિય જેનું શું લક્ષણ છે ? અને તેના કેટલા ભેદે કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામી ને કહે છે કે“રંદ્રિય અવિદા guત્તા” હે ગૌતમ તે ઈદ્રિય અનેક પ્રકાર ના કહેલા છે,
હા” તે આ પ્રમાણે છે, “જોવાલા, રશિયા, નાવ ઈંચિતરા” અહિયાં યાવ૫દથી આ વિષયને પ્રજ્ઞાપના સૂત્રને પાઠ સમજીલે. કે જે પાઠ આસૂત્રની ટીકામાં આપવામાં આવ્યું છે. તે પાઠ “જોવાલા, દિf ” થી લઈ ને હસ્તિશુડના કથન સુધીના જીવ તેઈદ્રિય જીવ છે. અને તેમાં કેટલાક પ્રસિદ્ધ છે. અને કેટલાક દેશવિશેષ થી સમજી લેવા. “ વાવને તદઘારા તે તમામ વિદ્યા guળતા” તથા આનાજ જેવા બીજાપણ જે જીવે છે, તે સઘળા તેઈદ્રિય જીવો સમજવા. તે દ્રિય જીવ સંક્ષેપ થી બે પ્રકારના છે. “હૈT” તે બે પ્રકારે આ પ્રમાણે છે. “g mત્તા ય મારા ” પર્યાપક અને અપર્યાપ્તક, “તદેવ ના ચેરિયા” શરીર દ્વારથી લઈને ગત્યાગતિક કારસુધીનું તેઓનું વર્ણન જે પ્રમાણે હીન્દ્રિયજીના પ્રકરણમાં કર્યું છે. એ જ પ્રમાણેનું સમજી લેવું. પરંતુ બે ઈદ્રિય ની અપેક્ષાએ આ તેન્દ્રિય જીના પ્રકરણમાં જે વિલક્ષણપણુંજુદાઈ છે તે બતાવતાં સૂત્રકાર કહે છે કે-નવાં સરકારના કોસેળ તિરિન પાડયા” બે ઈંદ્રિય જીવોની જેમ આ ત્રણઈદ્રિય વાળા ની જઘન્ય અવગાહના આગળના અસં. ખ્યાતમાં ભાગપ્રમાણની છે. અને તેની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણકાસની છે.
ત્તિન ”િ તેઓને સ્પર્શ રસના, (જીભ) અને પ્રાણ (નાક) આ ત્રણ ઈદ્રિય હોય છે. “કિ નો દંતો મુહુર્ત કોr giviઉંટિયા” તેમની સ્થિતિ
જીવાભિગમસૂત્ર
૬૩
Page #75
--------------------------------------------------------------------------
________________
જઘન્યથી એક અંતમુહૂર્તની હોય છે. અને ઉત્કૃષ્ટથી ૪૯ ઓગણ પચાસ રાતદિવસની હોય છે. “ ” અવગાહના ઈદ્રિય. અને સ્થિતિદ્વારના કથન સિવાય બાકીના જે શરીર સંહનન વિગેરે દ્વારો છે. તે બધા બે ઇંદ્રિયવાળા ના કથન પ્રમાણે જ છે. આ તે ઈન્દ્રિય જીવે “ટુચા ફુગાવા” દ્વિગતિક અને જાગતિક હોય છે. કેમ કે–તેઓ આ પર્યાયમાંથી જ્યારે નીકળે છે, તે તિર્યંચગતિ અને મનુષ્યગતિ આ બેજ ગતિમાંથી આવેલ જીવ જ ઉત્પન્ન થાય છે તેથી તેમને પ્રયાગતિક કહેલો છે.
રિત્તા અaણે ના પત્તા” આ પ્રત્યેક શરીરી અસંખ્યાત હોય છે આ પ્રમાણે તેને ઈદ્રિય જીવનું કથન કરીને હવે સૂત્રકાર આ પ્રકરણને ઉપસંહાર કરે છે. તેd તે ”િ આ રીતે તેઈન્દ્રિય જીનું આ નિરૂપણ કર્યું છે. - હવે ચૌદ્રિય જીવોનું નિરૂપણ કરવામાં આવે છે. આ સંબંધમાં ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે કિ & વરિશ'' હે ભગવન ચૌઇદ્રિય જીવોનું શું લક્ષણ છે ? અને તેને કેટલા ભેદે કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – હે ગૌતમ ! “૨૩વિદ્યા અને વિરાં વળા ” ચૌઇન્દ્રિય છે અનેક પ્રકારના કહ્યા છે.–“રંગદા” તે આ પ્રમાણે છે. “અંધા, જુત્તિથા. નાવ નોમટા ”, અધિકા, પત્રિકા યાવત્ ગમય કડા અહિયાં યાવદથી પ્રજ્ઞાપના સૂત્રમાં આ વિષયમાં કહેલેપાઠ સમજી લે કે જે પાઠ સંસ્કૃત ટકામાં આપવામાં આવેલ છે. અલ્પિકા, પત્રિકા, મક્ષિકા (માખી) મશક-મચ્છર વિગેરે ગોમેય કીટ સુધીના છે કે જે પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલા છે, તે બધા ચૌદ્રિય જી છે. તેમાં કેટલાક નામો ઘણાજ સ્પષ્ટ છે. અને કેટલાક નામે દેશ-વિદેશ થી સમજી લેવા. તથા આ પ્રમાણેના બીજા પણ જે જીવે છે, તે બધાજ ચૌઇન્દ્રિય જીવે છે. બધા ચૌઈન્દ્રિય જીવે –“મારો સુવિઠ્ઠ પvnત્તા” સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે. “સ દા” તે આ પ્રમાણે સમજવા “પન્નત્તના , મન્નત્તના ' પર્યાપ્તક અને અપર્યાપ્તક “ર્તિ it મને ગાવા જ સરીર guત્તા” હે ભગવન આ ચૌઈદ્રિય અને કેટલા શરીરો હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – હે ગૌતમ ! તેઓને “તમાં સત્તા ઘરના?’ ત્રણ શરીરે હોય છે. “તેં જેવ” તે ત્રણ પ્રકાર–ઔદારિક શરીર, તેજસ અને કામણ એ પ્રમાણેના છે. અવગાહના દ્વારમાં તેના શરીરની અવગાહના જઘન્ય થી તે આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની છે અને ઉત્કૃષ્ટથી ચાર કોસ પ્રમાણની છે
રિયા ચારિ” તેઓની ઈદ્રિ પશન રસના, ઘાણ અને ચક્ષુ આ પ્રમાણે ચાર હોય છે. તે જ કારણથી તેઓનું નામ ચૌઈદ્રિય જીવ એ પ્રમાણેનું છે. | દર્શન દ્વારમાં–તેઓને ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન આ પ્રમાણેના બે દશને હોય છે. સ્થિતિઢારમાં “ર્ષિ પુરા જાસ” તેઓની સ્થિતિ જ ઘન્યથી એક અંતમહ.
ની હોય છે અને ઉત્કૃષ્ટથી તેઓની સ્થિતિ છમાસની હોય છે. “સેવં ગદા સેરિયા નાવ સંe govar” આ પ્રમાણે શરીર, અવગાહના' ઈદ્રિય, દર્શન સ્થિતિ આકારે ના કથન સિવાય બીજા જે સંસ્થાન વિગેરે દ્વારો છે, તે બધા પ્રત્યેક શરીરી પિયત ઈદ્રિય જેના પ્રકરણમાં જે પ્રમાણે પ્રતિપાદન કર્યા છે, એ જ પ્રમાણે આ ચૌઈદ્રિયોના પ્રકરણમાં પણ પ્રતિપાદન કરી લેવું. આ પ્રત્યેક શરીરી જી અસંખ્યાત હોય છે.
હવે સૂત્રકાર આ પ્રકરણને ઉપસંહાર કરતાં કહે છે કે –“સે નં ર ?” આ પ્રમાણે આ ચૌઈદ્રિય જીવોનું નિરૂપણ કર્યું છે. સૂ૦ ૧૯
જીવાભિગમસૂત્રા
૬૪
Page #76
--------------------------------------------------------------------------
________________
પચ્ચેન્દ્રિય જીવોં કા નિરૂપણ હવે પંચેન્દ્રિય જીવોનું નિરૂપણ કરવામાં આવે છે.- “ જિં તું વંચિવા” ઈત્યાદિ
ટીકાW_“જે લિં વં રિવિલા'' હે ભગવાન પંચેન્દ્રિય જીવનું શું લક્ષણ છે ? અને તેના કેટલા ભેદે છે? આ પ્રમાણેના ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—હે ગૌતમ! “અવિના જsfar runત્તા” પંચેન્દ્રિચ જેને સ્પર્શન. રસના, પ્રાણુ ચક્ષુ અને કાન આ પ્રમાણેની પાંચ ઈદ્રિય હોય છે, તેથી જ તેઓ પંચેન્દ્રિય કહેવાય છે. તેના ચાર પ્રકારો આ પ્રમાણે છે. “
જ નરયિક જી તિરિણાળિયા” તિર્ય “મgar' મનુષ્ય જીવ અને “રેવા દેવ તેમાં જેઓ નરકાવાસમાં રહે છે, તે નૈરયિક કહેવાય છે. જ્યાંથી ઈષ્ટફલ સંપાદક કર્મ નિગત થઈ ગયું હોય છે. તેનું નામ નિરય છે, આ નરકાવાસ રૂપ નિરમાં જે હોય છે. અર્થાત્ રહે છે, તે નરયિક જીવે છે. આ નૈરયિકે બધી રીતે કષ્ટપ્રદ ફલેનેજભેગવનારા હોય છે. જે જ તિર્યંચ ગતિમાં જન્મ ધારણ કરે છે, તેઓ તિયચ યોનિ વાળા જીવે છે. મનુષ્ય અને દેવે પ્રસિદ્ધ જ છે.
આમાં પહેલાં નરયિકેનું નિરૂપણ કરવામાં આવે છે –“રે તે નેરા ” ઈત્યાદિ ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે હે ભગવાન “રે
” નરયિક જીવે કેટલા પ્રકારના છે ? અને તેના શું ભેદે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે–હે ગૌતમ ! “ શા રવિદા guળા” નરયિક જીવ સાત પ્રકારના કહેલા છે– “me' તે સાતપ્રકારે આ પ્રમાણે છે.–“થrevમ પુલવી ને રૂપા ગાઉં રે સત્તમ gઢવી જેરફા” રત્નપ્રભા પૃથ્વી નૈરયિક યાવત્ અધઃસપ્તમી પૃથવી નરયિક અહિયાં યાવત શબ્દથી શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા આ પૃથ્વીના નારકોને સંગ્રહ થયેલ છે. આ સાતે નારકો–“તમારો સુવિહા var” સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે “સં નહા” તે બે પ્રકારે આ પ્રમાણે છે. “gઝરા ૨ અપકત્તા જે પર્યાપ્તક અને અપર્યાપ્તક “હિં જ મતે નવાd as arrr Grrar” હે ભગવાન આ નારક છે ને કેટલા શરીરે કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે - “જો મા ! at a guત્તા”હે ગૌતમ ! તેઓને ત્રણ શરીરે કહેલા છે. “સં ગઢા” તે ત્રણ શરીર આ પ્રમાણે છે. “જેટિવ, તેયા, અપ, વૈકિય શરીર, તૈજસ શરીર, અને કાર્મણ શરીર, તેઓને ભવપ્રત્યયથી વૈક્રિય શરીર હોય છે. ઔદારિક વિગેરે શરીર હોતા નથી. તથા તૈજસ અને કાશ્મણ આ બે શરીર સર્વ જીવ સાધારણ હોય છે. તેથી તે તેમને પણ હોય છે. અવગાહના દ્વાર સંબંધમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે –“હિં
રે નવા છે મદાાિ રોrgr gumત્તા'' હે ભગવદ્ આ જીવોને શરીરની અવગાહના કેટલી મોટી હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – “જોયા! વિદા રાજેનrvi guત્તા”હે ગૌતમ ! તેમની શરીરાવગહના બે પ્રકારની કહેલી છે. “R ” તે આ પ્રમાણેના છે. “મવાળા જ ૩ર૩રવા જ એક ભવધારણીય શરીરવગાહના અને બીજી ઉત્તરક્રિય શરીરવગાહના જે અવગાહના દ્વારા જન્મ ધારણ કરવામાં આવે છે. તે ભવધારણીય ભવના પ્રભાવથી થવાવાળી અર્થાત ઉત્પાદ-ઉ૫ત્તિના સમયે થવાવાળી અવગાહના છે. અને ઉત્તરક્રિયની અવગાહના જે ભવાન્તરના વૈરી રૂ૫ નારકને મારવા માટે ઉત્તરકાળમાં ધારણ કરવામાં આવે છે. તે છે. આ અવગાહના વિચિત્ર રૂપ હોય છે. “તથ if ના સા મવધારાના વા ને ચંગુત્ર કરણે કરું મા?” ભવધારણીય શરીરવગાહના જઘન્યથી આગળના અસંખ્યાત માં ભાગપ્રમાણ જીવાભિગમસૂત્રા
૬૫
Page #77
--------------------------------------------------------------------------
________________
વાળી હોય છે. અને જોસેળ પંચ ધનુસારૂં” ઉત્કૃષ્ટથી પાંચસે ધનુષ પ્રમાણવાળી હાય છે. જઘન્ય અવગાહના ઉપપાત કાળમાં હોય છે. અને ઉત્કૃષ્ટ અવગાહના સાતમી પૃથ્વીમાં હોય છે. દરેક પૃથ્વીમાં રહેલ નૈયિક વાની ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહનાનું પ્રમાણ આ પ્રમાણે છે.-પ્રથમ પૃથ્વીમાં નૈરિયકાની ઉત્કૃષ્ટ અવગાહના પાણા આઠે ધનુષ અને છ આંગળની હાય છે. ૧ા બીજી પૃથ્વીમાં સાડા પંદર ધનુષ અને ખાર આંગળની હાય છે. ારા ત્રીજી પૃથ્વીમાં સવા એકત્રીસ ધનુષની હાય છે. 1ા ચેાથી પૃથ્વીમાં સાડા બાસઠ ધનુષની હોય છે. ૪ા પાંચમી પૃથ્વીમાં સવાસા ધનુષની હોય છે, પ, છઠ્ઠી પૃથ્વીમાં અઢીસા ધનુષની હાય છે. ૬ા અને સાતમી પૃથ્વીમાં પાંચસા ધનુષની હોય છે. કે જે સૂત્રમાંજ કહી છે. તથાળું ના લાગુત્તÕવિયા સા નરૂબેન અનુન્નસંઘેઽમાનં” ઉત્તરવૈક્રિયકી શરીરાવગાહના જઘન્યથી આંગળના સ ંખ્યા
તમાં ભાગપ્રમાણની હાય છે. અસ ંખ્યાતભાગપ્રમાણ વાળી હોતી નથી. રોસેળ પશુRĒ” અને ઉત્કૃષ્ટથી સાતમી પૃથ્વીમાં આ અવગાહના એક હજાર ધનુષ પ્રમાણુની હાય છે. બાકીની પૃથ્વીયાના નૈરાયિકાની ઉત્તર વૈયિક ઉત્કૃષ્ટ અવગાહના આ પ્રમાણે છે. પહેલી પૃથ્વીમાં સાડા પાંદર ધનુષ અને ખાર આંગળ બીજી પૃથ્વીમાં સવા એકત્રીસ ધનુષ, ત્રીજી પૃથ્વીમાં સાડા ખાસઠ ધનુષ ૩ ચેાથી પૃથ્વીમાં એકસે પચીસ ધનુષ ૪, પાંચમી પૃથ્વીમાં અઢીસા ધનુષ, પ, ઠ્ઠીમાં પાંચસે ધનુષ, ૬, અને સાતમી પૃથ્વીમાં એક હજાર ધનુષની નૈરયકેાના ઉત્તર વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે. એ વાત સૂત્રમાં જ કહી છે. તૈત્તિñમંતે ! નીવાન સરીરા નિ સંધચળી વળત્તા'' હે ભગવન્ તે નારક જીવેાના શરીર કયા સહનન વાળા હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નોયમા ! ઇન્દ્રે સંઘચળાનું અસંધવની” હે ગૌતમ ! નારક જીવેાના શરીર છ સહનનામાંથી કાઈ પણ સંહનન વાળા હાતા નથી. અર્થાત્ તેના શરીર સહનન રહિત હોય છે.
તેના શરીર સહનન વિનાના હોવાનું કારણ એ કે તેએમાં હાડકા હાતા નથી. એજ વાત નવદી' આ સૂત્રાંશ દ્વારા પ્રગટ કરવામાં આવી છે. નવ છિ’' તેમાં શિરાઓ અટલે કે નાડીયેાપણ હોતી નથી, “ને વજ્જા' તેમાં સ્નાયુઓ-હાડકાને આંધવાવાળી નાડીયે પણ હાતી નથી તેથી બેવ સંઘથળસ્થિ” તેઓના શરીશ ને સહનન વિનાના કહેલ છે.
કહેવાનું તાત્પ એ છે કે—અસ્થિયા-હાડકાના સમૂહનું નામજ સહનન છે. પરંતુ તે બધા નારક જીવાને હાતા નથી. તેજ કારણથી તેને અસહનન વાળા કહ્યા છે. મુખ્ય વૃત્તિથી અસ્થિયા-હાડકાના નિચય-સમૂહ રૂપ સંહનન હેાય છે. તેપણ પહેલાં એક ઈન્દ્રિય વાળા જીવાને સેવા સંહનન વાળા જ કહ્યા છે, તે ઔદારિક શરીરના સંબધના સદ્ ભાવથી કહેલ છે. તેથી તેઓમાં સંહનનપણુ ઔપચારિક જ છે. વાસ્તવિક નથી. તથા પ્રજ્ઞાપના
જીવાભિગમસૂત્ર
99
Page #78
--------------------------------------------------------------------------
________________
સૂત્ર વિગેરેમાં જે દેવેને આ સંહનન વાળા કહેલા છે, તે પણ ગૌણ વૃત્તિથી જ કહેલા છે. તેનું કારણ એ છે કે–આ મનુષ્ય લેકમાં વા ૪ષભ, નારાચ સંહનન વાળા ચક્રવર્તિ વિગેરેની જે શક્તિ હોય છે. તે સઘળા શેષ મનુષ્યોની અપેક્ષાથી અસાધારણ હોય છે. પરંતુ તેઓની અપેક્ષાથી પણ પર્વતને ઉખાડવારૂપ અધિક શક્તિ દેવોની હોય છે. તેમ સાંભળવામાં આવે છે. તે પણ તેઓને શ્રમ થતું નથી તેથી વજી સહનનની સમાનતા ને લઈને દે ને વજ સંહનની–વા સંહનન વાળા કહેલા છે. વાસ્તવિક રીતે તેઓ સંહનન વાળા હોતા નથી. કેમ કે શાસ્ત્રમાં અસ્થિનિચય-હાડકાના સમૂહને જ સંવનન કહેલ છે. નારકને પણ હાડકા વિગેરેના અભાવથી સંહનને અભાવ હોય છે. અહિયાં એવું કહેવું જોઈએ કે– સંહનન ના અભાવમાં શરીર બ ધ કેવીરીતે થઈ શકે છે ? કેમ કે ઉપભેગના આવવાથી જ શરીરને વ્યવહાર થાય છે. આ પ્રશ્નનને ઉત્તર આપતાં પ્રભુ કહે છે કે તેમાં કોઈ પણ દોષ નથી, તથાવિધ-તેવા પ્રકારના પુદ્ગલરક ધોની જેમ શરીરને બંધ થઈ જ જાય છે. તેથી સૂત્રકાર કહે છે કે “જે પુરાઢા, ઉદા, મેતા, મઘા , અણુમાં, ગમguru, અમામા” જે પુદગલે અનિષ્ટ છે, એટલે કે મનની ઈચ્છાની બહાર છે. અકાન્ત છે. એટલે કે સેહામણું નથી, અકમનીય છે. એટલે કે અત્યંત અશુભ વર્ણ વાળા છે. અને તેથીજ અપ્રિય છે. એટલે કે–દેખતાં જ જે પ્રિયબુદ્ધિ જનક નથી. અશુભરસ ગંધ સ્પર્શ વાળ છે. મનોજ્ઞ છે. મનને આનંદદાયક નથી પરંતુ વિપાક કાળમાં દુઃખ ઉત્પન્ન કરાવનારા છે. અમનેડમ છે – એટલે કે–જંતુઓને ઉપભોગ માટે જે કોઈ પણ વખતે તેઓના મનને રૂચિકર નથી. એવા તે પુદ્ગલે “સેસિ વંધાવત્તા નિમંતિ'' એ નારક જીવોના શરીરના સ ઘાતરૂપથી અર્થાત્ તેવા પ્રકારના શરીરની પરિણતિના રૂપમાં પરિણામને પ્રાપ્ત થઈ જાય છે. આ રીતે તેઓને શરીર બંધ થઈ જાય છે આ સંહનનદ્વાર સમાપ્ત.
હવે સંસ્થાન દ્વારનું કથન કરવામાં આવે છે –તેમાં ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે –“સેપ્તિ મરે ! નવા નીરના વિદિશા ઘરના” હે ભગવન આ નારકના શરીર કેવા સંસ્થાન વાળા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – “જો મા ! સુવિ vvmત્તા” હે ગૌતમ ! નારકોના શરીર બે પ્રકારના કહેવામાં આવેલા છે. “ TET” તે આ પ્રમાણે છે. “માધાજ કત્તવિયા ” એક ભવધારણીય શરીર અને બીજું ઉત્તર વૈક્રિય શરીર તેમાં જે બને તે માધાનિકા” જે ભવધારણીય શરીર છે, “તે ફુટિયા” તે બધા હંડક સંસ્થાન વાળા હોય છે. કેમકે–તે નારકનું આ ભવ ધારણીય શરીર સ્વભાવથી જ તે પક્ષીના શરીર જેવું હોય છે, કે જેની બન્ને પાંખો બિલકુલ મૂળમાંથી ઉખાડી લેવામાં આવી હોય. તેમજ ગ્રીવા રોમ વિગેરે જેના શરીરમાંથી કહાડીનાખવામાં આવેલા હોય એવા પક્ષિ જોવામાં જેમ અત્યન્ત બિભત્સ-ખરાબ બિહામણા લાગે છે, તે જ પ્રમાણે આ નારકીયો પણ શરીરથી એવા જ બીહામણું દેખાય છે. તેઓના શરીરની રચના આ સંસ્થાનમાં બિલકુલ બેડોળ હોય છે. તથા જે “ દિવા રે
જીવાભિગમસૂત્ર
૬૭
Page #79
--------------------------------------------------------------------------
________________
વિ હૃદિયા પુનત્તા” ઉત્તરક્રિય શરીરવાળા હોય છે, તે પણ હંડક સંસ્થાનવાળા જ હોય છે. જે કે–ઉત્તર વિક્રય શરીરની જ્યારે તેઓ વિક્ર્વણા કરે છે, ત્યારે તેઓ એવે જ વિચાર કરે છે કે–અમે શુભ વિકિયા જ કરીશું. પરંતુ અત્યંત તથાવિધ અશુભ નામ કર્મના ઉદયથી તેઓના આ શરીરની અત્યંત અશુભતર વિકિયા જ હોય છે. તેથી તેઓ પણ હુડક સંસ્થાનવાળ હોય છે.
સંસ્થાનદ્વાર સમાપ્ત પાંચમા કષાયદ્વારનું કથન કરતાં પ્રભુ કહે છે કે –“તાર નાણા" નારકોને કોધ, માન, માયા, અને લોભ આ ચાર કષા જ હોય છે. કષાયદ્વાર સમાપ્ત થયું સંજ્ઞાકાર-“વત્તાન સામ” આ નારકને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ આ ચાર સંજ્ઞાઓ હોય છે. સંજ્ઞાદ્વાર સમાપ્ત.
સાતમું લેણ્યાદ્વાર–તિદિન તેરસ” નારકજીવોને કૃણ, નીલ અને કાપત આ ત્રણ જ વેશ્યાઓ હોય છે. તેમાં આદિની જે રત્નપ્રભા અને શર્કરામભા પૃથિવીવે છે, ત્યાં કાપોતલેશ્યા હોય છે ત્રીજી નારક પૃથ્વીમાં કેટલાક નારકાવાસમાં કાપતલેશ્યા હોય છે. અને કેટલાકમાં નીલેશ્યા હોય છે. ચોથી નારક પૃથ્વીમાં નીલલેશ્યા હોય છે. પાંચમી પૃથ્વીમાં કેટલાક નરકાવાસોમાં નીલલેશ્યા હોય છે. અને કેટલાક નરકાવાસમાં કૃષ્ણલેશ્યા હોય છે. છઠ્ઠી તમા નામની નારકપૃથ્વીમાં કૃષ્ણ લેશ્યા હોય છે અને સાતમી નારક પૃથ્વીમાં પરમ કૃષ્ણ લશ્યા હોય છે.
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે –“લાલા વોડુ તરૂણ મીતિવા નીઝિ” ૨૩થી” ઈત્યાદિ.
લેશ્યાદ્વાર સમાપ્ત આઠમું ઈન્દ્રિયદ્વાર–“ચિત્રિા ” આ નારકને સ્પર્શન, રસના, ઘાણ. ચક્ષુ, અને કણ આ પાંચ ઈન્દ્રિય હોય છે. ઈન્દ્રિયદ્વાર સમાપ્ત
સધારદ્વા–“રારિ નમુઘાથા અઢિા ” નારકને આદિના ચાર સમુદ્રઘાતે હોય છે. તેના નામો આ પ્રમાણે છે. વેદના સમુદુઘાત ૧ કષાય સમુદ્દઘાત ૨ મારણાનિક સમદુઘાતક અને વિક્રિયસમુદુઘાત ૪, સમુદ્રઘાત દ્વાર સમાપ્ત.
દસમું સંક્ષિદ્વાર–“ન્નિતિ મણના વિ” તે નારાજી સંજ્ઞી પણ હોય છે, અને અસંજ્ઞી પણ હોય છે. તેમાં જેઓ ગર્ભજ છમાંથી મરીને નારકી થયેલ હોય છે, તેઓ સંશી કહેવાય છે. અને જેઓ સમૂછન જીથી આવીને ઉત્પન્ન થાય છે, તેઓ અસંશી કહેવાય છે. આ અસંજ્ઞીજી રત્નપ્રભા પૃથવીમાં જ ઉત્પન્ન થાય છે. તેની આગળના બીજા નરકમાં ઉત્પન્ન થતા નથી. જોકે આશય વિના જે અશુભ દારુણ કિયા પણ હોય છે, તેને વિપાક માત્ર એવા ફળવાળે જ હોય છે. અર્થાત રત્નપ્રભા પૃથ્વી પય તજ લઈ
જીવાભિગમસૂત્ર
૬૮
Page #80
--------------------------------------------------------------------------
________________
જવાવાળા હોય છે. તેનાથી આગળ નહીં કહ્યું છે કે - “સાનિ વહુ ઘર્મ, સ્ટાર
છે સંજ્ઞીદ્વાર સમાપ્ત છે અગિયારમું વેદકાર -“ ” નારકજી કેવળ નપુંસક વેદવાળા જ હોય છે. પરષદ અને સ્ત્રીવેદવાળા હોતા નથી. વેદદ્વાર સમાપ્ત !
- બારમું પર્યાપ્તિદ્વાર-- “ g તો છ મgsઝતી આ નારક છપર્યાપ્તિવાળા અને છ અપર્યાતિવાળા હોય છે. પર્યાપ્તિદ્વાર સમાપ્ત,
તેરમું દષ્ટિદ્વાર–ત્તિવિ વિદી” આ નારક છે ને ત્રણ પ્રકારની દૃષ્ટિઓ હોય છે, જેમ કે એક સમ્યગદષ્ટિ, બીજી મિથ્યાદષ્ટિ, બને ત્રીજી મિશ્રદષ્ટિ કહેવાનું તાત્પર્ય એ છે કે–નારક છે સમ્યગદષ્ટિવાળા પણ હોય છે. મિથ્યાદષ્ટિવાળા પણ હોય છે. અને મિશ્રષ્ટિવાળા પણ હોય છે. દષ્ટિદ્વાર સમાપ્ત,
ચૌદમું દર્શન દ્વાર—“સિરિન હંસળ” આ નારક જીવોને ત્રણ દર્શન હોય છે. તે ત્રણ દશને આ પ્રમાણે છે. ચક્ષુદર્શન ૧, અચક્ષુદશન. ૨ અને અવધિદર્શનક,
દેશનદ્વાર સમાપ્ત. પંદરમું જ્ઞાન દ્વારા સિગરના વિ' તે નરક જીવે જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે. જે ના તે નિયમ તિના' જે નારક છે જ્ઞાની હોય છે, તે નિયમથી ત્રણ જ્ઞાન વાળા હોય છે. તે કઢા” તે આ પ્રમાણે છે. “મિનિવોદિર નાળી' આભિનિબધિક જ્ઞાન ૧ “પુનાળ' શ્રુતજ્ઞાન “દિવાળી' અવધિજ્ઞાન આરીતે આ નારકો ત્રણ જ્ઞાનવાળા હોય છે. “કરનાળો તે સુગરનાર' અથેના ઉત્તરનાળી” જે આમા અજ્ઞાની હોય છે તેમાં કઈ કઈ બે અજ્ઞાનવાળા હોય છે, અને કઈ કોઈ ત્રણ અજ્ઞાનવાળા હોય છે. અને ફુગનાળી તે નિયમ મગનાળી સુગરનાળી ” જે નારકે બે પ્રકારના અજ્ઞાનવાળા હોય છે. તેઓ નિયમથી મતિ અજ્ઞાનવાળા અને કૃતાજ્ઞાનવાળા હોય છે. અને જે નારકે ત્રણ અજ્ઞાનવાળા હોય છે તેઓ નિયમથી મતિ અજ્ઞાનવાળા શ્રત અજ્ઞાનવાળા અને વિભંગ જ્ઞાનવાળા હોય છે
કહેવાનું તાત્પર્ય એ છે કે–જે નારકે અસંસી હોય છે. તેઓ અપર્યાપ્તાવસ્થામાં બે અજ્ઞાનવાળા હોય છે. કેમ કે-અસંશિયમાંથી આવીને ઉત્પન્ન થવાવાળા જે નારક હોય છે, તેઓને તથાવિધ બેધની મહત્તાથી અપર્યાપ્તાવસ્થામાં અવ્યક્ત અવધિની પણ પ્રાપ્તિ થતિ નથી. તેથી તેઓ અપર્યાપ્તાવસ્થામાં બે અજ્ઞાનવાળા કહેલા છે. અને પર્યાપ્તાવસ્થામાં અસંજ્ઞી ત્રણ અજ્ઞાનવાળા હોય છે, સંsી નારકી તે પર્યાપ્ત અને અપર્યાપ્ત બને અવસ્થામાં ત્રણ અપાનવાળા જ હોય છે. શાનદ્વાર સમાપ્ત.
સોળમું ગદ્વાર–ઉત્તરદે કોને નારક જીવેને ત્રણ પ્રકારને વેગ હોય છે. જેમ કે–મને યોગ, વચનગ અને કાગ, ગદ્વાર સમાપ્ત.
જીવાભિગમસૂત્ર
૬૯
Page #81
--------------------------------------------------------------------------
________________
સત્તમ' ઉપયેાગદ્વાર—વિઢે થોત્તે’ નારક જીવાને સાકાર ઉપયાગ અને અનાકાર ઉપયાગ આ એ પ્રકારના ઉપયાગ હોય છે.
ઉપયાગદ્વાર સમાપ્ત,
અઢારમુ` આહારદ્વાર—“ઈત્તિ આદાત્તે” નારક જીવાના આહાર છદિશાઓમાંથી આવેલા પુદ્ગલ દ્રવ્યાના હાય છે. કેમકે નારક જીવાનું અવસ્થાન-રહેઠાણ લેાકની મધ્યમાં હાય છે. તેથી લેાક નિષ્કુટરૂપ પ્રતિબંધકના અભાવ રહે છે. તેથી તેએ છ દિશાઓમાંથી આવેલા પુદ્ગલા ને આહાર કરે છે. ‘બોસનું ડાળ પટ્ટુચ્ચું' પ્રાયઃ કારણુ ના આશ્રય કરીને તેએ વળોજાહારૂં નાવ મામાદાઽતિ' વણ થી કાળાવણું વાળા પુદ્ગલા ના આહાર કરે છે, અહિયાં યાવત્ શબ્દથી પ્રજ્ઞાપના સૂત્રના અઠયાવીસમાં આહાર પદ્મના પહેલા ઉદ્દેશાના પાઠ ગ્રહણ કરવા જોઈ એ. કે જે પાઠ ટીકામાં આપવામાં આવેલ છે. તેના અનારક જીવ વ`થી કાળા અને નીલ વણુ એમ એ વણવાળા આહારપુદ્ગલે
ગ્રહણ કરે છે. એજ રીતે ગન્ધની અપેક્ષાથી દુરભીગધ-એટલે કે દુર્ગં ધવાળા, રસની અપેક્ષાથી તીખા, કડવા સ્પર્શની અપેક્ષાથી કર્કશ, ગુરૂ શીત અને રૂક્ષ આ ચાર પ્રકારના સ્પર્શીવાળા આહારપુનૢગલે ગ્રહણ કરે છે. તે ગ્રહણ કરેલા આહાર પુદ્ગલામાં જુના વ, ગંધ રસ અને સ્પર્શના ગુણ હાય છે. તેમને ખીજા પિરણામ વાળા બનાવીને એટલેકે દૂર કરીને પિરશિત કરીને અને તેના વિધ્વંસ નાશ કરીને તેમાં બીજા અપૂર્વ વ ણુ, ગધ ગુણ, રસગુણ, અને સ્પશ ગુણાને ઉત્પન્ન કરીને પોતાના શરીરમાં અવગાહિત એવા આહાર પુદૂંગલાના સપ્રકારથી આહાર કરે છે.
!! આહારદ્વાર સમાપ્ત !!
માગણીસમુ ઉપપાતદ્વાર-‘જીવવાએ તિથિમનુદિતો' નારક જીવાના ઉપ પાત તિય 'ચામાંથી અને મનુષ્યમાંથી હાય છે. અર્થાત્ પ'ચેન્દ્રિય પર્યાપ્ત તિ``ચ મનુષ્ય માંથી તા હોય છે. પરંતુ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા, તિય ચ મનુષ્યામાંથી થતા નથી.
॥ ઉપપાત દ્વાર સમાસ !
વીસમુ’ સ્થિતિદ્વાર– ટિર્ફ નનેળ ટૂલવાસન્નતૢલા' નારક જીવાની સ્થિતિ જઘન્યથી દસહજાર વર્ષની હોય છે અને ઉત્કૃષ્ટથી‘‘જ્ઞાનેન્દ્ર તેત્તીય જ્ઞાનોવમાૐ' તેત્રીસ સાગર - પમની હાય છે.
II સ્થિતિદ્વાર સમાસ !!
એકવીસમુ’ સમવહતદ્વાર—‘દુવિદ્યા મîત્તિ’ આ નારક જીવા મારણાન્તિક સમુદ્ઘાતથી સમવદ્યુત-થઈને પણ મરે છે. અને અસમહત થઈ ને પણ મરે છે. અર્થાત્ સમુદ્ધાત્ કરીને પણ મરે છે. અને સમુદ્ધાત્ કર્યા વિનાપણ મરે છે,
બાવીસમું ઉદ્ધૃત્તના (ચ્યવન) દ્વાર—વટ્ટા માળિયવી પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિકપદમાં નારાની ઉદ્દતના જે રીતે કહેલ છે, એજ પ્રમાણે તે અહિયાં પણ સમજી લેવી. કહેવાનું તાત્પય' એ છે કે નારક પર્યાયથી નીકળી તે જીવ અસખ્યાત વની આયુષ્યવાળા, તિય``ચ અને મનુષ્યને છેડીને સંજ્ઞી પચેન્દ્રિય તિયચ અને મનુષ્યામાં
જીવાભિગમસૂત્ર
७०
Page #82
--------------------------------------------------------------------------
________________
જ ઉત્પન્ન થાય છે. “નવ સં મેલુ પરિસે’ પરંતુ સંમૂછિમ મનુષ્યમાં ઉત્પન્ન થવાને નિષેધ છે. અર્થાત સંમૂછિએમાં નારક ઉત્પન્ન થતા નથી.
છે ઉદ્વર્તન-વનદ્વાર સમાપ્ત !! ગત્યાગતિકાર–“સુમા ફુગાનgar” તિર્યંચ અને મનુષ્યોમાં જ નારક જીવોની ઉત્પત્તી થાય છે તેથી તેઓ દ્વિગતિક-બે ગતિવાળા કહેવાય છે તથા આ નારક જ તિર્યંચ અને મનુષ્યમાંથી જ આવીને જન્મ ધારણ કરે છે તેથી તેઓ દ્વયાગતિક-બે ગતિથી આવવાવાળા કહેવાય છે. “ifeત્તા અiar guત્તા સમUTષણો” હે શ્રમણ ! આયુષ્યન્ ! પ્રત્યેક શરીર અસંખ્યાત કહેલા છે.
હવે પ્રકરણાર્થનો ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે “નેa” આ રીતે આ નારકના સંબંધમાં શરીર વિગેરે દ્વારના સંબંધમાં વિવેચન કર્યું છે. સૂઇ ૨૦ ||
સમૂર્છાિમ જલચરાદિ તિર્યક પચ્ચેન્દ્રિય જીવોં કા નિરૂપણ નારકનું વર્ણન કરીને હવે સૂત્રકાર પંચેનિદ્રય તિર્યંચોના સંબંધમાં કથન કરે છે છે.-રે જિં તે ઉચિયિતિરિયasોપિયા” ઈત્યાદિ
ટીકાથ–બરે જ તે વરિતરિકaઝોળા" હે ભગવન પંચેન્દ્રિય તિર્યનું શું લક્ષણ છે.? અને તેના કેટલા ભેદે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –
ચંતિજિનોના સુવિદા guત્તા” હે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચ જવ બે પ્રકારના કહેલા . છે “તે દા” તે બે પ્રકારે આ પ્રમાણે છે-“કુરિઝમચિંત્િરતિરિજનોના , જમવતિ ચિંદ્રિતિ#િgોળિયા ” સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યય પેનિક અને ગર્ભવ્યુત્કાન્તિક પંચેન્દ્રિય તિર્યાનિક. માતા પિતાના સંયોગ વિનાજ જે પ્રાણિની ઉત્પત્તી થાય છે, તે સંમૂચ્છિમ કહેવાય છે આ સંમૂચ્છિમથી જે જીવ ઉત્પન્ન થાય છે. તેઓ સંમૂર્ણિમ કહેવાય છે. એવા સંમૂરિષ્ઠમ જે પંચેન્દ્રિય તિય ચ નિકે છે. તેઓ સંમૂર્ણિમપંચેન્દ્રિયતિયંગ્યાનિક છે. તથા માતાપિતાના સંયેગથી જેમની ઉત્પત્તિ થાય છે, તેઓ ગર્ભવ્યુત્કાન્તિક કહેવાય છે જેઓ ગર્ભવ્યુત્ક્રાંતિક પંચેન્દ્રિય તિયય નિક જીવે છે, તેઓ ગર્ભવ્યક્રાંતિક પંચેન્દ્રિય તિર્યંચ યોનિક કહેવાય છે.
જે દિ સં સંકુરિઝમifવિનિરિવાજોrળા” હે ભગવન સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યનિક જીવ કેટલા પ્રકારના કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“HEરિઝમધરાત્તિજનોના ઉત્તરવહ guત્તા” હે ગૌતમ ! સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચ નિકજીવ ત્રણ પ્રકારના કહયા છે. “R ન’ તે ત્રણ પ્રકારે આ પ્રમાણે છે“ગઢવા, થ , દવા” જલચર, થલચર, અને ખેચર, જે જીવો પાણીમાં ચાલે છે. તેઓ જલચર કહેવાય છે. જેમ કે-માછલા વિગેરે સ્થલમાં એટલે કે જમીન પર જે જ ચાલે છે. તેઓ સ્થલચર કહેવાય છે જેમ કે -ગાય, ભેંસ વિગેરે, તથા આકાશમાં જે છો ચાલે છે. તેઓ ખેચર જીવો કહેવાય છે. જેમ કે–કબૂતર વિગેરે પક્ષી.
ૌતમસ્વામી પૂછે છે કે –“R fઉં તં ” હે ભગવન જલચર જી નાં શું લક્ષણે છે ? અને તેના ભેદે કેટલા કહેલા છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – “પંચવટા guળતા” હે ગૌતમ ! જલયર જીવે પાંચ પ્રકારના કહ્યા છે, “ Tદા' તે પાંચ પ્રકારે આ પ્રમાણે છે. “મરછા, છમ, મારા, જાદા સુંદુમાર '
જીવાભિગમસૂત્ર
૭૧
Page #83
--------------------------------------------------------------------------
________________
મસ્ય, કચ્છપ (કાચબા) મકર-મઘર ગ્રાહ અને સિંસ્મારક “સે ઈ સં મદઝા' હે ભગ. વાન પાંચ પ્રકારના જલચર પૈકી મોના કેટલા પ્રકાર ના ભેદે કહેલા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “gવં ઘvoravin નાવ રે સં કુંકુમrr'' પ્રજ્ઞાપના સૂત્રના
હેલા પદમાં જે પ્રકારથી મત્સ્ય, માછલા. કરછપા-કાચબા, મઘર ચાહ અને શિશમાંરોના ભેદે કહ્યા છે, એ જ પ્રમાણે તે પાંચે પ્રકારના જલચરોના ભેદો અહિયાં કહેવા જોઈએ. ભાવ” યાવત “સે નં કુંકુમાર” આ પદ સુધીના જલચરે ગ્રહણ કરવા.તે પ્રજ્ઞાપના સૂત્રનું પ્રકરણ સંસ્કૃત ટીકામાં આપેલ છે.
“છ” આ પદને અર્થ આ પ્રમાણે છે. મત્સ્ય અનેક પ્રકારના કહેલા છે. જેમ કે–સ્નિગ્ધ મત્સ્ય-અવલ માસ્ય જુગમસ્ય, વિજઝડિમમસ્ય, હલિત મત્સ્ય, મગરીમસ્ય, રોહિતમસ્ય, હલીસાગરમસ્ય, ગાગરા વટા, વટકર ગભયમસ્ય, તિમિ તથા તિમિંગલમસ્ય, કકમસ્ય, તંદુલમસ્ય, કણિક્કમસ્ય સાલિસ્વસ્તિકમસ્ય પતાકામસ્યા પતાકાતિપતાકામસ્ય, આ બધા મ નું સ્વરૂપ અને નામે લેકવ્યવહારથી જ સમજી લેવા. - જે વાવને તcurrer” તથા બીજા પણ જે આ માછલાઓની જેવા હોય અગર આ મોથી જુદા પ્રકારના હોય, તે બધાજ મસ્તેજ છે. તેમ સમજવું.
આ મસ્યાનું વર્ણન પુરૂં થયું હવે ગૌતમસ્વામી કાચબાઓના ભેદ જાણવાની ઈચ્છાથી તેના સંબંધમાં પ્રભુને પૂછે છે કે – હે ભગવન ક૭૫-કાચબા કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- કાચબાઓ અસ્થિ કરછપ અને માંસછપ એરીતે બે પ્રકારના હોય છે,
આ કાચબાઓનું કથન પૂર્ણ થયું. ફરીથી ગૌતમસ્વામી “ગ્રાહ' ના સંબંધમાં પ્રભુને પૂછે છે, કે હે ભગવન ગ્રાહ કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-ગ્રાહ, દિલીષ્ટક, મજ પુલક, અને સીમાકાર આ પ્રમાણે પાંચ પ્રકારના હોય છે.
શાહનું વર્ણન પુરૂં થયું. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે –મઘરે કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –હે ગૌતમ ! મઘરે સેંડશુંડા મઘર અને મલ્લુ મઘર એ પ્રમાણેના બે ભેદવાળા હોય છે આ મઘરનું વર્ણન થયું.
હવે ગૌતમસ્વામી સિસુમારેના સંબંધમાં પ્રભુ ને પૂછે છે કે – હે ભગવન સિંસુમાર કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે– હે ગૌતમ ! સિંસમાર એકાકાર-એકજ પ્રકારના હોય છે. “આ હિંસુમારનું કથન થયું.”
જીવાભિગમસૂત્ર
૭૨.
Page #84
--------------------------------------------------------------------------
________________
આ બધા જલચર સંમૂછિમ પંચેન્દ્રિય તિયાનિક જીવેનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના પ્રજ્ઞાપના નામના પહેલા પદમાં સવિસ્તર આપેલ છે જે પ્રજ્ઞા પના સૂત્રને પાઠ સંસ્કૃત ટીકામાં આપે છે, તે તેમાંથી સમજી લેવું.
“જે ઘાવને આ પ્રકારના બીજા પણ જે જલચર જીવે છે, “તે સમાગો સુવિદા g=નરા' આ બધા મત્સ્ય વિગેરે જલચર સંક્ષેપથી બે પ્રકારના હોય છે. “સં ગદા' તે બે પ્રકારો આ પ્રમાણે છે.-- “જ્ઞત્તા જ બન્નત્તા ” એક પર્યાપ્તક અને બીજો અ૫યોસક.
હવે જલચર સંમૂછિમ પંચેન્દ્રિય તિર્યાનિકે ના શરીર વિગેરે દ્વારોનું કથન કરવામાં આવે છે –“સેસિ i મરે ! નવાઈ વરૂ સરી પumar” હે ભગવન્ તે જલ ચર સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચેનિક જીવના કેટલા શરીરો કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે –“નોરમા ! તો શરીર gunત્તા” હે ગૌતમ! જલચરોના ત્રણ શરીરો કહેલા છે “હું કદ જે આ પ્રમાણે છે. “મોrfઢ, તેવા #ામg” દારિક, તેજસ, અને કાર્પણ “રાજા” આ જલચર જીવોના શરીરેની અવગાહના “ગરજે અંગુર્જર પ્રસંગમા” જઘન્યથી એક આંગળના અસંખ્યાત ભાગ પ્રમાણની કહી છે. અને “૩ારે ગોચરર '' ઉત્કૃષ્ટથી એક હજાર જન પ્રમાણની હોય છે. “વરંag” તેઓ સેવા સંહનનવાળા હોય છે. “
દંદિ ' તેઓના શરીર હંડક સંસ્થાનવાળા હોય છે. “ચારિ વાવ” તેઓને ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર કષાયે હોય છે. “Hvorગો ચત્તાકર' તેઓને આહાર, ભય, મૈથુન, અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ હોય છે. “સેearો પંચ” તેઓને કૃષ્ણ, નીલ, કાપિત, તેજસ, અને પદ્મ બે પાંચ પ્રકારની વેશ્યાઓ હોય છે.
હુંકા ઉત્ત” તેઓને પાંચ ઈદ્રિયો હોય છે. સ્પર્શન, રસના, ઘાણ (નાક) નેત્ર, અને શ્રોત્ર. (કાન) એ પાંચ જ ઈદ્રિયો હોય છે. “સુધારા સિનિ' આ જલચર સંમૂવિંછમ જીવોને વેદના, કષાય, અને મારણાનિક આ ત્રણ સમુદ્દઘાતે હોય છે. ‘સની અસરની” તેઓ સંસી હોતા નથી પણ અસંજ્ઞી હોય છે. અસંજ્ઞી હોવાના કારણે તેઓનું સંમૂરિમ પાણું છેકેમકે સંમૂરિછમ જીવેને મન હોતું નથી. “ janકા' તેઓ બધા નપુંસક દિવાળા જ હોય છે. તેઓ સ્ત્રીવેદવાળા અને પુરૂષ દિવાળા હોતા નથી. “qન્નત્તમ માન્ની પં' આ જલચર સંમૂછિમ જીવોને પાંચ પર્યાપ્તિયો અને પાંચ અપર્યાપ્તિ હોય છે. તેઓને મન પર્યાપ્તિને અભાવ હોય છે “રો રિટ્ટી’ આ જલચર સંમૂછિમ જીવ સમ્યગ્દષ્ટિ વાળા પણ હોય છે. અને મિથ્યાદષ્ટિવાળા પણ હોય છે “aો રંણorr? તેઓને ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ પ્રમાણે ના બે દશન હોય છે. “ ” મતિજ્ઞાન, અને શ્રુતજ્ઞાન એ પ્રમાણેના બે જ્ઞાન તેમને હોય છે. રોગના તેમને મતિ અજ્ઞાન અને થતાજ્ઞાન એ રીતે બે અજ્ઞાન હોય છે. ‘સુવિશે નો' તેમને કાયયોગ અને વચનયોગ એ પ્રમાણેના બે પેગ હોય છે. વિ વવનો’ તેઓ સાકાર ઉપયોગ અને અનાકાર ઉપગ એ પ્રમાણે ના બે ઉપ
જીવાભિગમસૂત્ર
૭૩
Page #85
--------------------------------------------------------------------------
________________
ગવાળ હોય છે. “ઝાદાજે છહિ તેઓને આહાર છદિશાઓ માંથી આવેલા પુગલ દ્રવ્યો ને હોય છે. કેમ કે તેઓ લેકની મધ્યમાં રહે છે. “ઘવાગો તિથિમજુરસે. તિ” તિર્યંચ અને મનુષ્યોમાંથી આવેલા જીવો આ જલચરેમાં ઉત્પન્ન થાય છે. “નો રેરિંતો નો જોરુuf” તેઓમાં દેવોમાંથી અને નરયિકમાંથી આવેલા જી ઉત્પન્ન થતા નથી. “ત્તિuિfહૂંતો મહેનતાણાવજોr' જેઓ તિયચોમાંથી આવે છે તેઓ અસંખ્યાતવર્ષાયુષ્ક તિર્યંચોમાંથી આવેલા છે અહિંયાં ઉત્પન્ન થતા નથી. ‘નવઅમદંતાલીવાલાવાસાવતો મજુરર્દિત એજ પ્રમાણે જે મનુ
માં થી આવેલા છમાંથી તેઓને ઉપપાત–ઉત્પત્તિ થાય તો તે અકર્મભૂમિજ અંતરદ્વીપના મનુષ્ય કે જેઓ અસંખ્યાતવર્ષની આયુષ્યવાળા હોય છે. તેમાંથી થતી નથી. “કિ કરdi ચંદુત્ત' આ જલચર સંમૂછિમ જીવોની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની હોય છે. અને “
૩ gaોડી' ઉત્કૃષ્ટથી એક પૂર્વ કોટિની હોય છે. “જાતિ સમુઘri ફુવા મત આ જલચર સંમૂર્ણિમ જીવો મારણાતિક સમુદ્દઘાતથી સમાવહત-અર્થાત્ સમુદ્દઘાત કરીને પણ મરે છે, અને મારણાનિક સમુઘાતથી અસમવહત આઘાત પ્રાપ્તકર્યા વિના પણ મરે છે. ‘મiતાં કદાદિત્તા ë” જલચર સંમૂચ્છિમ જીવ જલચર પર્યાય ને છોડી ને કયાં ઉત્પન્ન થાય છે ? શું તેઓ નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? અથવા તિર્યાનિકમાં ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ? અથવા દેવામાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – હે ગૌતમ ! આ સંમછિમ જલચર જીવ મરીને “નૈrses a નૈરયિકમાં પણ ઉત્પન્ન થાય છે. તિવિવિનોfrogra’ તિર્યાનિકોમાં પણ ઉત્પન્ન થાય છે. “મgg ત્તિ મનુષ્યમાં પણ ઉત્પન્ન થાય છે. રેવિ” દેવામાં પણ ઉત્પન્ન થાય છે. આ સંમૂર્છાિમ જલચર જીવો જલચરની પર્યાયને છોડીને જે નરકમાં ઉત્પન્ન થાય છે, તે વિરાણુ નથcure' ત્યાં તેઓ રત્નપ્રભા નામના પહેલા નરકમાં જ ઉત્પન્ન થાય છે. અન્ય બીજી વિગેરે નરકમાં ઉત્પન્ન થતા નથી. અર્થાત અસંજ્ઞી જીવ પ્રથમ નરક
સુધી જ જઈ શકે છે એજ વાત “સેરેy ofહદો' આ સૂત્રદ્વારા પ્રગટ કરી છે. આ રીતે રત્નપ્રભા શિવાયના નરકમાં તેઓને ઉત્પાદ-ઉત્પત્તિ થતા નથી. “સિરિયg ag વિ વવવનંતિ' તિયચનિકોમાં બધા જ પ્રકારના તિયામાં ઉત્પન્ન થાય છે. તિર્યમાં કયાંય પણ ઉત્પન્ન થવાને નિષેધ કરેલ નથી. તેથી તેઓ સઘળા તિર્યમાં ઉત્પન થાય છે “કાવાસાકુ વિ સંખ્યાતવર્ષની આયુષ્યવાળા તિયચોમાં પણ ઉત્પન્ન થાય છે. “ગણેઝવાનrug વિ' અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા તિયામાં પણ ઉત્પન્ન થાય છે. “૨૩cquહુ વિ” ચતુષ્પદોમાં પણ ઉત્પન્ન થાય છે. “જવીકુ વિ” પક્ષીમાં પણ ઉત્પન્ન થાય છે. "મgg સહુ રામમિનુ સઘળા કર્મભૂમિના મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. “નો અવમભૂમિug” આ જલચર સંમૂપિચ્છમ જીવ અકર્મ ભૂમિના મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી “અંતીવાણુ વિ' અંતરદ્વીપજ મનુષ્યોમાં તેઓ ઉત્પન્ન થાય છે. ચાહે તે તેઓ સંખ્યાત વર્ષની આયુષ્યવાળા હોય કે અસં. ખ્યાત વર્ષની આયુષ્યવાળા હોય તેજ વાત બતાવતાં સૂત્રકાર કહે છે કે–“સંવિનવાસ
જીવાભિગમસૂત્ર
૭૪
Page #86
--------------------------------------------------------------------------
________________
કુવત્તુ વિ' સંખ્યાત વષઁની આયુષ્યવાળા મનુષ્યોમાં પણ તેઓ ઉત્પન્ન થાય છે. “ગર્સલેખ્તવાસાઘુ વિ” અસખ્યાત વની આયુષ્યવાળા મનુષ્યોમાં પણ તે ઉત્પન
થાય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે—જો મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, તે કેવળ તેએ અક ભૂમિના મનુષ્યને છેડીને બધાજ મનુષ્યેામાં ઉત્પન્ન થાય છે. રેવત્તુ ખાવ વાળમતા' જો તેઓ જલચર સમૂ`િમ જીવ દેવામાં ઉત્પન્ન થાય છે, તે તેએ ભવનવાસી દેવામાં અને વાનવ્યંતર દેવેશમાં ઉત્પન્ન થાય છે તે શિવાય ના ખીજા દેવેશમાં થઈ શકતા નથી કેમ કે—ત્યાં અસજ્ઞી આયુને અભાવ છે.
ગત્યાગતિદ્વારમાં આ જલચર સ`મૂર્ચ્છિમ જીવ ચતુર્ત્તિા:' ચારે ગતિયેામાં જઈ શકે છે અર્થાત્ તિય ચગતિમાં જઈ શકે છે, નરકગતિમાં પણ જઇ શકે છે, મનુષ્ય ગતિમાં પણ જઈ શકે છે. અને દેવગતિમાં પણ જઈ શકે છે. તથા તેઓ ‘દુદ્ઘાતિજ્ઞા' તેઓનું આગમન તિય ચ અને મનુષ્ય એ એગતિ માંથીજ હાય છે, અર્થાત્ એ બે માંથી આવીને જલચર સ’મૂઈિમ પણાથી ઉત્પન્ન થાય છે. તેથી તે હ્રયાગતિક કહેવાય છે.
“પરિત્તા અસંઘેજ્ઞા પળજ્ઞા' અહિયાં પ્રત્યેક શરીરી-અસંખ્યાત કહ્યા છે. હે શ્રમણ આયુષ્મન ‘Â તું નચરણમુષ્ઠિમાં તિવિજ્ઞા' આ પ્રમાણે આ જલચર સંસ્મૂચ્છિમાં પચેન્દ્રિય તિય ચૈાનિક વાના ભેદ પ્રભેદ સાથે શરીરાદિ દ્વારાનુ નિરૂપણ કર્યું છે. પ્રસૂ॰ ૨૧
સમ્પૂર્ચ્છિમ સ્થલચર પચ્ચેન્દ્રિય જીવોં કા નિરૂપણ
સ્થલચર ચતુષ્પદાદિ પચ્ચેન્દ્રિય તિર્યંગ્યોનિકોં કા નિરૂપણ
હવે સૂત્રકાર સ`સૂચ્છિ′′મ સ્થલચર પાંચેન્દ્રિય તિય ચયાનિકેતુ નિરૂપણ કરતા નીચે પ્રમાણેનું સૂત્ર કહે છે-તે િત થઇ સંશ્ચિમિિિિનયલનોબિયા' ઇત્યાદિ
ટીકાને તું थलयर संमुच्छिमपंचिदियतिरिक्खजोणिया' हे ભગવન સ્થલચર સંભૂમિ પચેન્દ્રિય તિર્યંગ્યાનિક જીવા કેટલા પ્રકારના કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘ધસંઇિચિયિતિવિજ્ઞોળિયા તુવિદા પળત્તા' હે ગૌતમ ! સ્થલચર સમૂચ્છિમ પોંચેન્દ્રિય તિય ચૈાનિક જીવ એ પ્રકારના કહેલા છે. ૐ ના'' તે છે પ્રકાર આ પ્રમાણે છે.---‘ચવથય સંમુષ્ટિજીમ/ચયિતિકિલ નોળિયા' ચતુષ્પદ-સ્થલચર સ`મૂøિ ંમ પોંચેન્દ્રિય તિર્યંગ્યાનિક જીવ અને ઽવ્રુત્ત્વ ઘટ
જીવાભિગમસૂત્ર
૭૫
Page #87
--------------------------------------------------------------------------
________________
ચસંમુચ્છિમ ચિત્રિયતિરિયલોળિયા' પરિસપ સ્થલચર "મૂર્છિમાં પચેન્દ્રિય તિય જ્યેાનિક જીવ આ ચતુષ્પદ અને પરિસ` ના ભેદથી સ્થલચર પચેન્દ્રિય તિર્યંચૈાનિક જીવ એ પ્રકારના કહ્યા છે.
તે દિ સં થચ્ચરચસંમુષ્ટિભ્રમ ચિતિવિજ્ઞોળિયા' 'હે ભગવન્ સ્યલચર ચતુષ્પદ સ’મૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિહુઁચ જીવા ના કેટલા ભેદો કહેલા છે ? આ પ્રશ્ન ના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—થથચવવાંમુદ્ધિમાંચિનિર્યાતણિ ગોળિયા ચર્ના નળન્ના ડે ગૌતમ ! સ્થલચર ચતુષ્પદ સમઁકિમ પંચેન્દ્રિય તિય - ચૈાનિક જીવા ચાર પ્રકારના કહેલા છે. તૅ નTM” તે ચાર પ્રકારા આ પ્રમાણે છે. [ જુડા, હુજુરા, મંદિવચા, સળીયા નાય' એક ખરી વાળા, એ ખરીવાળા, ગંડીપદ અને સનખપદ, અહિયાં યાવત પદથી પ્રજ્ઞાપના સૂત્રના આ પ્રકરણ ને લગતા પાઠ સગ્રહીત
થયેલ છે. તેથી પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદમાં ચતુષ્પદ સ્થલચર જીવા ના ભેદો જેરીતે વણુ વવામાં આવેલા છે. એજ પ્રમાણે તે બધા ભેદો અહિંયાં સમજી લેવા. આ પ્રજ્ઞાપના સૂત્રનું' પ્રકરણ સંસ્કૃત ટીકામાં આપવામાં આવેલ છે. તેના અર્થ આ પ્રમાણે છે.-તેએમાં જેને એક ખરી હાય છે, તેઓ એક ખરીવાળા જાનવર કહેવાય છે. જેમ કે ઘેાડા વિગેરે એક ખરીવાળા હોય છે. જેઆને એ ખરી હોય છે. તે એ ખરીચે વાળા જાનવર કહેવાય છે. જેમ કે—ગાય, ભેંસ, ઉંટ, વિગેરે. જેના પગ ગડી—એટલે કે સેાની ની એરણ જેવા ગાળ આકારના હાય છે, તેઓ ગંડીપદ જાનવર કહેવાય છે. જેમ કે હાથી વિગેરે છે. તથા જેના પગ લાંમા લાંખા નખવાળા હાય છે, તે સનખપદ જાનવર કહેવાય છે, જેમ કે—સિંહુ, વાઘ વિગેરે. સૂત્રમાં સનખપદ જાનવરેામાં દ્વીપક—દીપડા ચિત્રક વિગેરે કહ્યા છે. આ બધા જંગલમાં રહેનારા જંગલી જાનવરા છે. તથા આ ઉપર કહ્યા શિવાયના જે ખીજા જાનવરા છે. તે લેાક વ્યવહાર થી સમજી લેવા, તથા ને યવને તદપ' આજ પ્રમાણે બીજા પણ જે એકપુરવાળા જાનવર હાય કે જેઓ આ ઉપર ગણાવેલા એકપુર જાનવરાની જેવાજ હાય તથા તેઓથી જૂદા પ્રકાર ના હોય પણ એક ખરવાળા હોય તા તે પણ એક ખુરવાળા જાનવરેાની જેમજ ચતુષ્પદોમાંજ સમાવી લેવા જોઇએ. તે સમાસગો દુવિદ્યા વળજ્ઞા’આ એક ખુરાદિ પશુઓ સક્ષેપથી મે પ્રકારના કહેલા છે. તું ના’ તે બે પ્રકારો આ પ્રમાણે ના સમજવા.—‘પTMત્તા ય અપન્ન તારું એક પર્યાપ્તક અને બીજો અપર્યાપ્તક
હવે તેના શરીર વિગેરે દ્વારાનુ કથન કરવા માટે સૂત્રકાર કહે છે કે—તો સરીના' તેને ત્રણ પ્રકારના શરીરા હોય છે. તે ઔદારિક, તેજસ, અને કાણુ એ
જીવાભિગમસૂત્ર
७९
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રમાણેના ત્રણ શરીરે સમજવા. “ોના અંગુરણ ગણન માન તેઓની અવગાહના જઘન્યથી એક આગળના અસંખ્યાત ભાગ પ્રમાણની હોય છે. અને ‘૩
નારાપુર ઉત્કર્ષથી સંમૂછિમ ચતુષ્પદ સ્થલચર જીવોની અવગાહના ગભૂતિ પ્રથકૃત્વ અર્થાત એ કેગાઉથી લઈને નવ ગાવસુધીની હોય છે. “કિ કvi સંતો દત્ત તેઓની સ્થિતિ (આયુષ્યકાળ) જઘન્યથી એક અંતર્મુહૂર્તની હોય છે, અને કોસેળે ર૩રણીવારસદૃસારૂં' ઉષ્ટકૃષ્ટસ્થિતિ (આયુષ્ય કાળ) ચોર્યાસી હજારવર્ષ સુધીની હોય છે.
અરે ના નાના આ સ્થન શિવાય એટલે કે અવગાહના અને સ્થિતિ દ્વારના કથન શિવાય બાકીના શરીર વિગેરે સઘળા દ્વારા તે ચ્યવન દ્વારા પર્યત જલચર સંમૂરિચ્છમ પંચેન્દ્રિય તિર્યાનિકેના પ્રકરણમાં જે પ્રમાણે કહેલ છે, એજ પ્રમાણે અહિયાં પણ સમજી લેવા આ ચતુષ્પદો “રાજા સુમનદયા' ચાર ગતિવાળા અને બે આગતિવાળા એટલે કે–ચાર ગતિમાંજવાવાળા અને બે ગતિથી આવવા વાળા હોય છે.
હવે શરીર વિગેરે સઘળા દ્વારોનું કથન કરવામાં આવે છે. શરીર દ્વારમાં–તેઓના શરીર ઔદારિક, તેજસ, અને કામણ આ ત્રણ પ્રકારના હોય છે. ૧, અવગાહના દ્વારમાંવિલક્ષણ પણું હોય છે. તે આ પ્રમાણે છે. સંમૂર્ણિમ સ્થલચર ચતુષ્પદોની અવગાહના જઘન્યથી આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ વાળી હોય છે અને ઉત્કૃષ્ટ અવગાહના ગભૂત પૃથફત્વ અર્થાત દ્વિગભૂત-બે ગાઉથી લઈને નવગચૂત નવ ગાઉસુધીની હાય છે. ૨, સંહનન દ્વારમાં તેઓને સેવા સંહનન હોય છે. ૩, સંસ્થાન દ્વારમાં તેઓના શરીર હંડ સંસ્થાન વાળા હોય છે. ૪, કષાય દ્વારમાં તેઓને ક્રોધ, માન, માયા, અને લોભ આ ચાર કષાયે હોય છે. ૫, સંજ્ઞાદ્વારમાં આ સંમૂર્ણિમ સ્થલચરેને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ આ ચાર સંજ્ઞાઓ હોય છે. ૬, લેણ્યાદ્વારમાં તેઓને કૃષ્ણ, નીલ. કાપત એ પ્રમાણેની ત્રણ લેશ્યાઓ હોય છે. ૭, ઇંદ્રિયદ્વારમાં તેઓને સ્પર્શન, શ્રૌત્ર-ચક્ષુ પ્રાણ રસના આ પાંચ પ્રકાર ની ઈદ્રિયો હોય છે. ૮, સમુઘાત દ્વારમાં આ સંમૂરિષ્ઠમ ચતુષ્પદોને વેદના, કષાય, અને મારણાનિક એત્રણ સમુદઘાતે હોય છે. ૯, સંજ્ઞાદ્વારમાં તેઓ સંજ્ઞી હોતા નથી. પરંતુ અસંજ્ઞી હોય છે. કેમ કે તેઓને મનહોતું નથી. ૧૦' વેદદ્વારમાં તેઓ નિયમથી નપુ. સક વેદવાળા જ હોય છે ૧૧, પર્યાસિદ્ધારમાં તેઓ પાંચ પતિ વાળા અને પાંચ અપર્યામિ વાળા હોય છે. ૧૨. દષ્ટિદ્વારમાં આ ચતુષ્પદે સમ્યગદષ્ટિવાળા પણ હોય છે અને મિથ્યાદષ્ટિનાળા પણ હોય છે. ૧૩, દશદ્વારમાં–તેઓને ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એમ બે દશન હોય છે. ૧૪, જ્ઞાનદ્વારમાંતેઓને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે જ્ઞાન હોય છે. અને અજ્ઞાનમાં તેઓને મતિ અજ્ઞાન અને શ્રત અજ્ઞાન એ બે અજ્ઞાન હોય છે. ૧૫, ગદ્વારમાં તેઓને વાયેગ અને કાય યંગ એ બે યોગ હોય છે ૧૬, ઉપયોગ દ્વારમાં તેઓને સાકાર ઉપયોગ અને અનાકાર ઉપગ એ બે ઉપગ હોય છે. ૧૭, આહાર દ્વારમાં તેઓને આહાર નિયમથી છ એ દિશાઓમાંથી આવેલા પુદ્ગલ દ્રવ્યનો હોય છે. ૧૮, ઉપપાત દ્વારમાં – આ ચતુષ્પદ જીવોને ઉપપાત-ઉત્પત્તિ તિર્યંચ અને મનુષ્ય માંથી હોય છે. દેવોમાંથી અને નૈરયિકમાંથી હોતી નથી. જો તિર્યંચમાંથી
જીવાભિગમસૂત્ર
૭૭
Page #89
--------------------------------------------------------------------------
________________
હોય છે. તો અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા તિર્યમાંથી હોતી નથી. બાકીના સઘળા તિયામાંથી થાય છે. જે તેઓની ઉત્પત્તિ મનુષ્યમાંથી હોય છે, તે અકર્મભૂમિજ, અંતરદ્વીપ જ અસંખ્યાત વર્ષાયુષ્ક મનુષ્યમાંથી હોતી નથી. ૧૯ સ્થિતિદ્વારમાં–જલચર
ની અપેક્ષાએ જે વિલક્ષણપણું છે, તે આ પ્રમાણે છે–તેમની જઘન્ય સ્થિતિ એક અતર્મહીંની હોય છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ચેર્યાશી હજાર વર્ષની હોય છે. ૨૦. એવા નદ્વારમાં–સંમૂર્ણિમ સ્થલચર ચતુષ્પદ પંચેન્દ્રિય તિર્યંચનિક જીવ મારણાન્તિક સમદ. ઘાતથી સમવહત થઈને પણ મારે છે. અને અસમવહત-એટલે કે આઘાત પ્રાપ્ત કર્યા વિના પણ મરે છે. ૨૧. તેમાંથી ઉદુવૃત (નીકળેલા) થયેલા જી નૈરયિકમા, તિર્યમા , મનુષ્યમાં અને દેવોમાં જાય છે. જે નરકમાં જાય છે તે રત્નપ્રભા નામના પહેલા નરકમાં જાય છે. તે સિવાયના બીજા, ત્રીજા, વિગેરે નરકમાં જતા નથી. જો તેઓ તિયામાં જાય છે, તે સઘળા નિયામાં એટલે કે સંખ્યાત કે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળામાં એમ બનેમાં જાય છે. અને ચારપગાઓમાં અને પક્ષિમાં પણ જાય છે જે તેઓ મનુષ્યોમાં જાય તે તેઓ કર્મભૂમિવાળા મનુષ્યોમાં જ જાય છે અકર્મભૂમિક મનુષ્યમાં નહિ. અંતરદ્વીપમાં પણ સંખ્યાત વર્ષની આયુષ્યવાળાઓમાં પણ જાય છે, અને અસં.
ખ્યાત વર્ષની આયુષ્યવાળાઓમાં પણ જાય છે. જે તેઓ દેશમાં જાય છે, તે ભવનવાસી દેવામાં અને વાનવ્યન્તર દેવામાં જ જાય છે. તે શિવાયના આગળના દેવલોકમાં જતા નથી, કેમકે-ત્યાં અસંસી આયુષ્યને અભાવ છે. ૨૨. ગત્યાગતિદ્વારમાં-આ સ્થલચર ચતુષ્પદજી “વફા ” તેઓ અહિંથી નીકળીને નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ આ ચારે ગતિયોમાં જાય છે. તેથી તેઓ “ચતુતિક કહેવાય છે. “દુ અાકાત્યા” સ્થલચર ચતુષ્પદ જે દ્વયાગતિક-બે ગતિથી આવવાવાળા હોય છે. અર્થાત્ તેઓ તિય અને મનમાંથી ઉત્રત થઈને–નીકળીને અહિંયાં આ સંમૂચિ૭મ સ્થલચર ચતુષ્પદનીમાં આવે છે. ૨૩
રિત્તા અન્ના નત્તા” પ્રત્યેક શરીરી તેઓમાં અસંખ્યાત કહેલા છે. તે ચઢવાચકcqયસંકુરિઝમiારિરિરિવહનોળિયા” આ રીતે આ સ્થલચર ચતુષ્પદ સંમૂરિષ્ઠમ પંચેન્દ્રિય તિર્યનિક એક ખુરથી લઈને સનખપદ સુધીના ચારે પ્રકારના બધા કારથી નિરૂપિત કર્યા છે. સૂ૦ ૨૧
સ્થલચર ચતુષ્પદોનું નિરૂપણ કરીને હવે સંમૂર્ણિમ સ્થલચર પરિસર્પોનું નિરૂપણ કરવામાં આવે છે.“સિં થયufact સંકુરિઝમifચયિતાવવોશિr” ઈત્યાદિ.
ટીકાઈ— “થgracgyરિમચંદ્રિતિનિ”િ ઈત્યાદિ.
હે ભગવન સ્થલચર પરિસર્ષ સંમૂછિમ પંચેન્દ્રિય તિયોનિકજીવ કેટલા પ્રકારના છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “પઢાતિહરિઝમાં વિદ્યા પurd” હે ગૌતમ ! સ્થલચર પરિસર્ષ પંચેન્દ્રિય તિર્લગેનિકજીવ બે પ્રકારના કહેલા છે. “તે કદા” તે બે પ્રકારે આ પ્રમાણે છે. “પતિcumરિઝમાં મુસિપલમુરિઝમા” એક ઉર પરિસર્ષ સંમૂરિ છમ પંચેન્દ્રિય અને બીજા ભુજ પરિ. સપ સંમર્ણિમ પંચેન્દ્રિય. જેઓ છાતીથી સરકીને ચાલે છે, અર્થાત્ છાતીના બળથી ચાલે છે. તેવા છે ઉરઃ પરિસર્પ સંભૂમિ તિર્યપંચેન્દ્રિય જીવ છે. તથા જેઓ હાથની સહાયથી ચાલે છે, તેઓ ભુજપસિપ સંમછિમ તિર્યપંચેન્દ્રિય જીવ છે. “જે f સ કરરિલu{ છમા” હે ભગવન્ તે ઉરઃ પરિસર્પ સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંગ્યનિક જીવ કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે સાત્તિcrifછમાં ચકજીવાભિગમસૂત્રા
७८
Page #90
--------------------------------------------------------------------------
________________
વિઠ્ઠr gujત્તા હે ગૌતમ! ઉર:પરિસર્પસંમૂમિ તિર્યનિક જીવે ચાર પ્રકારના હોય છે “સં =” તે ચાર પ્રકારે આ પ્રમાણે છે-“અદી, ગયા , માણાજિયા, મને અહિસર્ષવિશેષ અજગર, સ્થૂલ શરીરવાળે સર્ષવિશેષ આસાલિક-સ૫વિશેષ. અને મહારગ, “
અહી” હે ભગવન સર્ષવિશેષમાં જે અહિ નામના સપે છે, તે કેટલા પ્રકારના હોય છે? “અદી સુવિદ પwત્તા” હે ગૌતમ ! સર્ષવિશેષરૂપ અહી બે પ્રકારના હોય છે. તે રાતે આ પ્રમાણે છે. “ટ્રી, માસ્ત્રીજા” એક દીકરી અને બીજા મુકુલી, તેમાં જેઓને ફણ હોય છે તેઓ દવાકર કહેવાય છે. અને જેમને ફણા હતી નથી તેઓ મુકુલી કહેવાય છે. “જે જિં થનr'' હે ભગવદ્ દેવીકર સપના કેટલા ભેદે કહેલા છે ? “ોવા વિદf gorg” હે ગૌતમ! દવીકર અહિ અનેક પ્રકારના હોય છે. “ કદા” તે આ પ્રમાણે છે, “મારણિતા નવ સેત્ત વ્યવ” આસીવિષ વિગેરે અહિયાં યાવત પદથી પ્રજ્ઞા પના સૂત્રને સઘળે પાઠ આ વિષયને લગતે ગ્રહણ કર્યો છે. અને તે પાઠ ટીકામાં બતાવવામાં આવ્યું છે. તેને અર્થ આ પ્રમાણે છે-આશીવિષ-જેની દાઢમાં વિષ હોય છે, તેવા સર્પો આશીવિષ કહેવાય છે. જેમકે –“રીઢા તાપવિલા, આાિ દવા આશીનામ દાઢ છે. તે દાઢમાં જે એને ઝેર હોય છે, તેઓ આશીવિષ કહેવાય છે. દષ્ટિવિષ-જેઓની દષ્ટિમાં વિષ હોય તેવા સપૅ, ઉગ્રવિષ એટલે કે જેમનું વિષ ઘણું વધારે હોય અને ઝેરીલું હોય એવા સર્પો, ભેગવિષ-જેઓના શરીરમાં ઘણું વધારે વિષ હોય એવા સપેર ભેગ વિષ કહેવાય છે. ત્વવિષ—જેઓની ચામડીમાં વિર્ષ હોય છે. એવા સર્પો વિષ કહેવાય છે. લાલાવિષ–જેઓની લાળમાં વિષ હોય છે, એવા સપે લાલાવિષ કહેવાય છે. નિઃશ્વાસ વિષ–જેઓના શ્વાસમાં વિષ હોય છે. એવા સર્વે નિઃશ્વાસવિષ કહેવાય છે. તથા કૃષ્ણસર્પ, સર્પ, કાકેદર, દુરભિપુષ્પ, કોલાહ અને શૈલેશ્ય
આ બધા દેવીકર સપના ભેદે છે આ ભેદોને લઈને દવાકર સર્પો અનેક પ્રકારના કહેવાય છે.
“ મસ્ટિ'' હે ભગવન મુકુલી સર્પ કેટલા પ્રકારના હોય છે ? “sછિળ કાળવિદા guoit” હે ગૌતમ! મુકુલી સર્ષ અનેક પ્રકારના હોય છે. “R =” તે આ પ્રમાણે છે –“વા જોઇણા ગાય છે જે મ”િ દિવ્ય, નસ, વિગેરે અહિયાં યાવ૫દથી પ્રજ્ઞાપનાસ્ત્રનું આ સબંધને લગતું પ્રકરણ ગ્રહણ કરાયું છે.
“રે અહી” આ રીતે આટલા સુધીનું સઘળું કથન “અહી” ના સંબંધમાં કહેલ છે. તેમ સમજવું
હવે સૂત્રકાર “અજગર' ના ભેદે પ્રકટ કરે છે. આ સંબંધમાં ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે –“રે સિં સં અજા ' હે ભગવન અજગર કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “મારા હાળા good” હે ગૌતમ ! અજગર એકજ પ્રકારના હોય છે. ફરીથી ગૌતમ સ્વામી પૂછે છે કે–“રે હિં હં જાજિ” હે ભગવન આસાલિક સર્ષ કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “સાઢિયા 5 rupavirg” હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રમાં આ વિષયમાં જે પ્રમાણે કહેલ છે, એજ પ્રમાણે અહિયાં આ આસાલિકાના સંબંધમાં સમજી લેવું તે પ્રકરણ ને
જીવાભિગમસૂત્ર
૭૯
Page #91
--------------------------------------------------------------------------
________________
ભાવ આ પ્રમાણે છે. ગૌતમ સ્વામી પૂછે છે કે –કે ભગવન આસાલિકે ના કેટલા ભેદ છે? અને તેઓ કયાં સંમૂચ્છિત થાય છે ? આના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ તે આસાલિકે ઢાઈ દ્વીપરૂપ મનુષ્ય ક્ષેત્રની અંદર સંમૂચ્છિત થાય છે. અર્થાત્ સંમૂચ્છન પણાથી ઉત્પન્ન થાય છે. નિર્વાદાત ભાવને લઈને અર્થાત્ વ્યાઘાત સુષમ સુષમાદિરૂપ તથા દુષમ દુષમાદિરૂપ કાલ ના અભાવમાં તેઓ પંદર કર્મભૂમિમાં સંમતિ થાય છે. અર્થાત પાંચ ભરત, પાંચ ઐરવત, અને પાંચ વિદેહ આ પંદર કમ. ભૂમિમાં ઉત્પન્ન થાય છે. તથા પહેલાં કહેલ વ્યાઘાત ને લઈને તેઓ સુષમ સુષમ દુષણ દુષમ વિગેરે કાળ રૂપ વ્યાઘાતની અપેક્ષાથી તેઓ પાંચ મહાવિદેહોમાં તથા ચક્ર. વતિના સ્કન્ધાવામાં એટલે કે કટકમાં. તથા બલદેવના સ્કંધાવામાં, વાસુદેવના સ્કધા વારમાં માંડલિકોન કંધાવામાં ગ્રામનિવેશમાં ગ્રામના જન સમૂહનાપડાવમાં નગર નિશેષોમાં બેટ નિવેશમાં કર્બટ નિવેશમાં, મડઓ નિવેશમાં, દ્રોણમુખ નિવેશમાં. પત્તને નિવેશોમાં, આકર-ખાણના નિવેશમાં આશ્રમ નિવેશમાં, રાજધાનીના નિવેશમાં, અને તેનાજ વિનાશોમાં અર્થાત વિનાશની ઉપસ્થિતિમાં આસાલિકો સંમૂર્શિત થાય છે. અર્થાત આ સઘળા સ્થાનમાં આસાલિક સમૂચ્છના જન્મથી ઉત્પન્ન થાય છે. તેની અવગાહના જઘન્યથી આંગળના અસંખ્યાત ભાગ પ્રમાણની હોય છે. આ અવગાહના તેમના ઉત્પાદ-ઉત્પત્તીના પ્રથમ સમયની છે. અને ઉત્કૃષ્ટથી તેઓની અવગાહના બાર એજનની હોય છે. પિતાને અનુરૂપ વિષંભ અને બાહલ્યથી-વિશાળ ભૂમિને વિદારીને ત્યાંથી સંમૂચ્છિત થાય છે. તેઓ અસંશી હોય છે. મિથ્યાદષ્ટિ વાળા હોય છે. અને અજ્ઞાની હોય છે. તેઓ એક અંતમુહૂર્તની આયુષ્યને લઈને સંમૂછિત થાય છે. આ આસાલિકે ગર્ભજ હોતા નથી. પરંતુ સંમૂછન જન્મવાળા હોય છે. મનુષ્ય ક્ષેત્રની અંદર જ તેઓ સંમૂરિજીત થાય છે. મનુષ્ય ક્ષેત્રની બહાર નહી. મનુષ્યક્ષેત્રમાં પણ તેઓ બધે જ ઉત્પન્ન થતા નથી. પરંતુ અઢાઈ દ્વીપમાં જ ઉત્પન્ન થાય છે તેથી તેઓ લવણસમુદ્રમાં અને કાલેદધિ સમુદ્રમાં ઉત્પન્ન થતા નથી. તેમ સમજવું. - હવે સૂત્રકાર મહોરગ સર્પોનું વર્ણન કરે છે. તેમાં ગૌતમસ્વામી પૂછે છે કે જિં તું મરો ” હે ભગવન્ મહારગ સર્પોના કેટલા ભેદો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે–“દો કહ્યાં sugard” હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રમાં મહારગેના ભેદ બતાવતાં જે પ્રમાણેનું નિરૂપણ કરેલ છે. એ પ્રમાણે તે સઘળું નિરૂપણ અહિયાં સમજી લેવું, પ્રજ્ઞાપના સૂત્રનું તે પ્રકરણ ટીકામાં આપવામાં આવેલ છે. તેને અર્થ આ પ્રમાણે છે –ગૌતમસ્વામી એ જ્યારે પ્રભુને એવું પૂછ્યું કે હે ભગવન મહોર કેટલા પ્રકારના છે ? તથા તેનું શું સ્વરૂપ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! મહારગે અનેક પ્રકારના હોય છે. મોટામાં મોટા જે સર્પો હોય છે, તેને મહોર કહેવાય છે. તેઓના શરીરે ઘણા જ વિશાળ હોય છે. તે પૈકી કેટલાક મહારગો એવા હોય
જીવાભિગમસૂત્ર
Page #92
--------------------------------------------------------------------------
________________
છે કે—જેઓ એક આંગળની અવગાહનાવાળા હોય છે. અહિયાં આગળથી ઉરાય આંગળ સમજવું. કેમકે શરીરનું પ્રમાણ સૂત્રકાર પોતે જ આગળ કહેશે. કેટલાક મહોરગે એવા હોય છે કે-જેઓના શરીરની અવગાહના બે આગળથી લઈને નવ આંગળ સુધીની હોય છે. પૃથક્ત્વ શબ્દ પારિભાષિક છે. આ પૃથકૃત્વ શબ્દ બે આંગળથી લઈને નવ આંગળ સુધીની અવગાહના ને અહિયાં બોધ કરાવે છે. કેટલાક મહોરગે એવા હોય છે, કે જેના શરીરની અવગાહના વિતસ્તિ એટલે કે બાર આંગળ પ્રમાણુની હોય છે. કેટલાક મહોર એવા હોય છે કે-જે એના શરીરની અવગાહના વિતસ્તિ પૃથકત્વ એટલે કે બે વિતસ્તિથી લઈને નવ વિતતિ સુધીની હોય છે. કેટલાક મહોર એવા હોય છે કે-જેઓના શરીરની અવગાહના એક રનિ પ્રમાણ હોય છે. કેટલાક મહોર એવા હોય છે કે-જેમના શરીરની અવગાહના બે પત્નિથી લઈને નવ રાત્નિ સુધીની હોય છે. રત્નિ બે વિતતિ એટલે કે ચોવીસ આંગળની હોય છે. અર્થાત્ એક હાથ જેટલા પ્રમાણુનું નામ રહ્નિ છે. કેટલાક મહેર એવા પણ હોય છે, જે એના શરીરની અવગાહના કુક્ષિપ્રમાણુ-એટલે કે બે હાથના હોય છે. કેટલાક મહોરગો એવા હોય છે, કે જેઓ કુક્ષિ પૃથફત્ત્વ સુધીની આવગાહનાવાળા હોય છે. “ઘજી”િ કેટલાક મહોરો એવા હોય છે કે-જેઓના શરીરની અવગાહના એક ધનુષ અર્થાત્ ચાર હાથની હોય છે. ચાર હાથનું એક ધનુષ પ્રમાણુકહેલ છે. “ઘણુપુત્તિયા વિ” કેટલાક મહરગો એવા હોય છે કે-જેઓ બે ધનુષથી લઈને નવ ધનુષ સુધીની અવગાહનાવાળા હોય છે. કેટલાક મહારગો એવા હોય છે કે જેઓ “પર્યાવ એક કેસ–એક ગાઉની અવગાહનાવાળા હોય છે. બે હજાર ધનુષ પ્રમાણને એક કેસ થાય છે. કેટલાક મહારગે એવા હોય છે કે–જેઓ બે કેસની અવગાહનાથી લઈને નવ કેસ સુધીની અવગાહનાવાળા હોય છે. કેટલાક મહારગો એવા હોય છે કે જેઓ એક યોજનની અવગાહનાવાળા હોય છે. ચાર કેસનો એક જન કહેવાય છે. કેટલાક મહોરગો એવા પણ હોય છે કે-જેઓ બે જનની અવગાહનથી લઈને નવયોજન સુધીની અવગાહનાવાળા હોય છે કેટલાક મહારગે એવા હોય છે કે જેઓ એક જનની અવગાહનાવાળા હોય છે. તથા કેટલાક મહેર એવા પણ હોય છે કે જેઓ બસો યોજનથી લઈને નવસે જન પર્યન્તની અવગાહનાવાળા હોય છે. આ મહારગ જો કે “ઘરે જાવ' સ્થલમાં પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. તે પણ તેઓ “હે વ રતિ” જલમાં પણ ચાલે છે. “થ વિ તિ” અને સ્થળમાં પણ ચાલે છે કેમકે તેઓનો સ્વભાવ જ એવા પ્રકારના હોય છે. “તે wથ જુદુંવાટ્ટરપણુ રીવરમુદ્દેદુ હૃતિ” આવા પ્રકારના આ મહોરો કે જેઓ આ મનુષ્ય ક્ષેત્રમાં દેખાતા નથી તેનું કારણ તેમનું ત્યાં અવિદ્યમાન પણું છે. કેમકે આતે મનુષ્ય ક્ષેત્રથી બીજા બાહ્યદ્વીપ અને સમુદ્રમાં હોય છે. આ પ્રમાણે આ પ્રજ્ઞાપના સૂત્રના પાઠને અર્થ છે.
હવે સૂત્રસ્થ પાઠ કહેવામાં આવે છે. –“રે ૪ મહો ” આ પ્રમાણે મહારનું કથન કરેલ છે. એ જ રીતે “જે સાવજે તાજા ” બીજાપણું જે અહિ વિગેરે ની જેવા સર્પો હોય તેઓ પણ અહિ વિગેરે રૂપે સમજવા. આ ઉપર કહેલ અહિ વિગેરે “સમારો સુવિઘા guત્તા” સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે “i ar” તે બે પ્રકારે આ પ્રમાણે છે.
ના ૪ ઝાઝા ” એક પર્યાપ્તક અને બીજા અપર્યાપ્તક પર્યાપ્તક ગુણ વિશિષ્ટ અહિ
જીવાભિગમસૂત્ર
૮૧
Page #93
--------------------------------------------------------------------------
________________
વિગેરે પર્યાપ્ત અને અપર્યાપ્તક ગુણ વિશિષ્ટ અહિ વિગેરે અપર્યાપ્ત કહેવાય છે. તું એવ નવર સીત્તેાદળા નજૂભેળ અંગુરુત્ત સંક્ષેન્નમાર્ગ, કોસેળ નોયળવુન્નુત્ત’’ જલચર× જીવાના પ્રકરણમાં જે પ્રમાણે શરીર વિગેરે દ્વારાનુ કથન કરેલ છે, એજ પ્રમાણે ઉર; પરિસપ` સ’મૂર્ચ્છિમ સ્થલચર પંચેન્દ્રિયો નાસંબધમાં પણતે શરીર વિગેરે સઘળા દ્વારા તું કથન સમજીલેવું. પર`તુ જલચરાના પ્રકરણુકરતાં આમાં જે ભિન્નપૂણ છે, તે એવી રીતનુ છે કે—ઉર:પરિસ સ્થલચર જીવાના શરીરની અવગાહના જઘન્યથી એક આંગળના અસ ખ્યાતમાભાગ પ્રમાણની છે, અને ઉત્કૃષ્ટથી ચેાજન પૃથકત્વ અર્થાત્ એ યેાજનથી લઇને નવયેાજનસુધીની હાય છે, રૂિં ન ભેળ અંતોમુન્નુત્ત” તેએની સ્થિતિ-આયુષ્યકાળ ૬૨: પરિસપેની જઘન્યથી એક અંતર્મુહૂતની છે અને જોસેળ સેવા ચાણસજ્જતારૂં” ઉત્કૃષ્ટથી તેપન હજાર વર્ષની છે “સેલ નન્હા નચાળા નાવ ચડ્યા દુકાન”
આ રીતે શરીરની અવગાહના અને સ્થિતિના કથનશિવાય ચ્યવનદ્વારસુધીના બધા જ દ્વારાનું કથન જલચરાના પ્રકરણમાં જે પ્રમાણે કહેલ છે, એજ પ્રમાણે તે તમામદ્વારા અહિયાંપણ સમજીલેવા. તેઓ ચાર ગતિક-એટલેકે ચાર ગતિમાં જવાવાળા અને એ માગતિક-બે ગતિથી આવવાવાળા હાય છે. કેમકે-ઉર:પરિસપેથી મરીને જીવ નર્કગતિમાં, તિય ગતિમાં, મનુષ્યગતિમાં, અને દેવ ગતિમાં એમ ચારે ગતિમાં જન્મ ધારણ કરી શકે છે. તથા તિર્યંચ અને મનુષ્યમાંથી મરીને આવેલાજીવ ઉરઃ પરિસપેર્ધામાં જન્મ લે છે. આ ગત્યાગતિ કદ્વાર સુધી કથન સમજી લેવુ જોઇએ. “રિત્તા અક્ષયેન્ગન્જ વળત્તા” પ્રત્યેક શરીરી અસ. ખ્યાત કહેલા છે. “લે ń ૩૫પલિપ્પા” આ પ્રમાણે આ ઉરઃ પરિસર્પ સ્થલચર સ’મૂ-િ મેનું નિરૂપણ કરેલ છે.
=
હવે સૂત્રકાર ઉ: પરિસ` સભૂમ્બ્રિમ સ્થલચોનું નિરૂપણ કરીને ભુજપસિપ સમૂચ્છિ માનું નિરૂપણ કરે છે.— સે િતં મુનપનિષ્પ” ઇત્યાદિ ગૌરમસ્વામી ભુજપરિ સના સંબંધમાં પ્રભુને પૂછે છે કે તે સિં મુલપત્તિવર્ણમુષ્ટિમપયા” હે ભગવન જેએ ભુજાએથી સરકે છે, એટલેકે ચાલે છે, તેવા ગાધા-ધા નકુલ,—નાળિયા
વિગેરે ભુજપરિસપ સમૂઈિમ સ્થલચર જીવ કેટલા પ્રકારના કહેલાછે ? તથા તેના લક્ષણો શું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘મુજ્ઞપતિવર્ણમુદ્ધિમથવા મળે નવિદા પળત્તા'' હે ગૌતમ ! ભુજપરિસપ` સંમૂમિ સ્થલચર જીવા અનેક પ્રકારના કહેલાછે. “તું નદા” તે આ પ્રમાણે છે. “નોટ્ટા નઙા નાવ” ઘા, નાળિયા વિગેરે અહિંયાં ચાવપદથી પ્રજ્ઞાપના સૂત્રમાં જે ભેદો કહેલાછે, તે તમામ ભેદો સમજી લેવાં પ્રજ્ઞાપના સૂત્રના પાઠના ભાવાય આ પ્રમાણે છે—ગેાધા-ઘા આ સ્થલચર જં તુવિશેષ છે. નકુલ-નાળીયા આ પણ પ્રસિદ્ધ સ્થલચર વિશેષજીવ છે. સર્પને અને આ નાળીયાને જન્મથીજ વેર હૈાય છે. સર્પને દેખીનેજ આ નાળીયા તેને પકડીલે છે. અને સપના ટુકડૅ ટુકડા કરીનાખે છે. સર્ટ-કાચ'ડો, આ કાંચડા બેઠા બેઠા માથું હલાવે છે, અને તે ઝડ વિગેરે પર ચાંટી રહે છે. ધોરિયા આ દેશ વિશેષમાં પ્રસિદ્ધ શબ્દ છે, ગુજરાતમાં ખિસકેાલી કહે છે, અને હિંદીમાં તેને ગિલહરી' કહે છે. વયંમ” ને હિંદીમાં “વિષસત્ત'' કહે છે. અને તે મકાનની દિવાલેા-ભીંતામાં ચાંટિરહે છે જેને ગુજરાતીમાં ‘ઘરેાલી’ કહે છે. તે રાત્રે પ્રકાશથી આવેલ પતંગો વિગેરેને ખાઈ જાય છે. આ શિવાયના બીજા જે
જીવાભિગમસૂત્ર
૮૨
Page #94
--------------------------------------------------------------------------
________________
શબ્દહોય તે લેકભાષાથી અથવા દેશવિશેષથી સમજી લેવા. “ વાવને તદgr” તથા આનાથી જે ભિન્ન જીવે છે, પણ તે નકુલ-નળીયા જેવા હોય તે તે બધા જ ભુજ પરિસર્પ સંમૂરિષ્ઠમ પંચેન્દ્રિય તિર્યોનિક પણાથી જ સમજવા. “જે સમાન તુવિદi govar” જે આ ઘે, નેળીયા વિગેરે ભુજ પરિસર્પ સંમૂરિ૭મ પંચેન્દ્રિય તિર્યંગ્યનિક જીવ છે, તેઓ સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે. “રં, કદ” તે બે પ્રકારે આ પ્રમાણે સમજવા “ વત્તા જ મારા ' એક પર્યાપ્ત અને બીજા અપર્યાપ્ત આ રીતે ભુજપરિસર્પ સંમૂ૭િમ સ્થલચર જીવેના ભેદો અને ઉપભેદે બતાવીને હવે સૂત્રકાર તેઓના શરીર વિગેરે દ્વારનું કથન કરતાં કહે છે કે –“રાજા” ઈત્યાદિ તેઓના શરીરની અવગાહના “semi ગુહાગરૂમા” જઘન્યથી એક આંગળના અસંખ્યાત ભાગ પ્રમાણુની છે. અને “ધUપુર” ઉત્કૃષ્ટથી ધનુષ પૃથકૃત્વ છે. એટલેકે બે ધનુષથી લઈને નવ ધનુષ સુધીની છે. “દિ નguો સંતોમુહુર, ૩જોર વાયોછીર વારસામાં તેમની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી બેંતાલીસ હજાર વર્ષની છે. “સેફ= =ઢવા આ રીતે શરીરની અવગાહના અને સ્થિતિદ્વારના કથન શિવાય શરીર વિગેરે દ્વારેનું કથન જલચર સંમૂચ્છિમ જીવો ના પ્રકરણમાં જે પ્રમાણે કહેલ છે. તેજ પ્રમાણે આ ભુજપરિસર્ષ સંમૂછિમ ઘે, નેળિયા, વિગેરેના સંબંધમાં સમજી લેવું અને તે જલચર જીવોનું પ્રકરણ અહિંયાં “ગાવ ચડયા ટુ મારા ” આ સૂત્રપાઠ સુધી તે કથન ગ્રહણ કરવું. જેથી જલચર જીવોના ગત્યાગતિદ્વાર સુધી આ પ્રકરણ ગ્રહણ થયેલ છે તેમ સમજવું. આ ભુજપરિસર્પ સ્થલચર જીવ આ પર્યાયને છેડીને જ્યારે ગત્યન્તર-બીજગતિમાં જાય છે. તે તેઓ સીધા ચારે ગતિમાં જઈ શકે છે. મનુષ્યગતિમાં પણ જઈ શકે છે. અને દેવગતિમાં પણ જઈ શકે છે. તેથી તેઓ ચાર ગતિવાળા કહેવાય છે. તથા તિર્યંચ અને મનુષ્યમાંથી નીકળીને જીવ સીધા આ ભુજપરિસર્વેમાં જન્મ લે છે. આ રીતે આ દ્વયાગતિક-બે ગતિથી આવવાવાળા એ પ્રમાણે પણ કહેવાય છે. “ત્તિા મલે-vourit” પ્રત્યેક શરીરી કે જે ઘા નાળીયા વિગેરે ભુજ
પરિસર્ષ સ્થલચર જીવ છે, તે અસંખ્યાત કહેલા છે. બન્ને સં મુશરિણcgiદના” આ રીતે આ ભુજપરિસર્પ સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચ નિકેનું વર્ણન કરેલ છે. બરે ર ચઢા ” આ રીતે આ સ્થલચર ચતુષ્પદ અને સ્થલચર પરિસર્ષ આ મુખ્ય બે ભેદદ્વારા સ્થલચરેનું નિરૂપણ સમાપ્ત થયું ?
જલચરે અને સ્થલચરેનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ખેચર નું નિરૂપણ કરે છે.–ખેચર સંબંધી કથન જાણવાની ઈચ્છાથી ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે –“સેf તે ઉદય” હે ભગવન ખેચર-આકાશગામી છ કેટલા પ્રકારના કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-“ચ ચરિવé guત્તા” હે ગૌતમ ! ખેચર જીવે ચાર પ્રકારના હોય છે. “ કતે આ પ્રમાણે છે. “મારીf” ચર્મ પક્ષી જેની પાંખ ચર્મ રૂપ જ હોય છે, તે ચર્મ પક્ષી કહેવાય છે. “મgવી” લેમ પક્ષી જેઓની પાંખે રૂંવાટા વાળી હોય છે તે લોમપક્ષી કહેવાય છે. “સમુદાgવ” ઉડતા ઉડતા પણ જે પક્ષિઓની બને પાંખે, સંકુચીત રહે છે. તેવા પક્ષીઓ સમુદ્ર પક્ષી કહેવાય છે. “વિરતપસ્વી” જેમની બંને પાંખ હમેશાં
જીવાભિગમસૂત્ર
23
Page #95
--------------------------------------------------------------------------
________________
ફેલાવેલી રહે છે તેઓ વિતતપક્ષી કહેવાય છે. આ રીતે ખેચર-આકાશમાં ફરનારા પક્ષિયના સંબંધમાં સામાન્ય પણાથી સમજણ મેળવીને હવે ગૌતમ સ્વામી આ સંબંધમાં વિશેષ પણથી સમજણમેળવવા માટે પ્રભુને એવું પૂછે છે કે બન્ને સિં યમપુરી” હે ભગવદ્ તે ચર્મપક્ષીયે કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“વખ વરલી વિદi guત્તા” હે ગૌતમ ! ચર્મપક્ષી અનેક પ્રકારના કહેલા છે. “તં ' તે આ પ્રમાણે છે. “ જાવ રે વાવને તારા” વગુલી યાવત બીજા પણ આના જેવા અનેક જે હોય તે બધા સમજીલેવા. અહિયાં યાવત્પદથી “જોવા, રહસ્યા,
surણી, નીવડીયા, કુંવારા છાતિયા narઢયા” આ પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલા પાઠ પ્રમાણે ખેચર-આકાશગામી નો સંગ્રહ થયો છે. આ તમામ પક્ષીયોનું સ્વરૂપ લેકવ્યવહારથી સમજી લેવું. રે વષપર્વ” આ પ્રમાણેનું આ તમામ કથન ચર્મ પક્ષીઓના સંબંધમાં કહ્યું છે. હવે તેમ પક્ષીના સંબંધમાં ગૌતમ સ્વામી પૂછે છે કે-“રે f સં સ્રોમf” હે ભગવન લેમપક્ષી કેટલા પ્રકારના કહેલા છે,? આ પ્રશ્નના
ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“સ્ત્રોમgી મળેળવET gumત્તા”હે ગૌતમ! લેમપક્ષી અનેક પ્રકારના કહ્યા છે. “કદ” તે આ પ્રમાણે છે.–“દંબા વા ને ચાર તદg?' ઢંગ કંક-ગીધ પક્ષી, તથા આના જેવા બીજા પક્ષી આબધા પક્ષીયો લેમ પક્ષી તરીકે સમજવા. લેમપક્ષિઓના સંબંધમાં પ્રજ્ઞાપનાસૂત્રનું જે પ્રકરણ ટીકામાં આપેલ છે. તેને ભાવ આ પ્રમાણે છે. ઢ -ગીધ પક્ષી. કુરર-પક્ષિવિશેષ વાયસ-કાગડો, ચક્રવાક, પક્ષિવિશેષ. હંસ, કલહંસ, રતવ-બતક, રાજહંસ પિતહંસ,-આડબતકની જાત, સેડી, બગલા, વારિપ્લવ-પાણીમાં રહેનાર કાગડે, બલાગા-બગલાની એકજાત કૌચ, સારસ, મસર-મસૂર, મયૂર-મેર, સપ્તહસ્ત, ગહર પુંડરીક, કાગમોટે કાગડે, કાલિંજય, વંજુલક, તીતર-તેતર, વસ્તક-પક્ષિ-વિશેષ. લાપક-બટેરની એકજાત, કપોત-કબૂતર, કપિંજલ,-ચાતક, પારાવત-કબૂતરની એક જાત, ચિત્રક, વિશા, કુકકુટમરઘા, શુક–પોપટ, બહિ–મોરનીએક જાત, મદનશલાકા–મેના, કેકિલ-કોયલ અને શ્લેણ વરિલ્લક વિગેરે આમાં કેટલાક લેમપક્ષિતે પ્રસિદ્ધ જ છે. અને કેટલાક દેશવિશેષથી સમજીલેવા. “ત્ત સ્ત્રોમvજો” આરીતે આ સઘળું કથન લેમપક્ષીના સંબંધમાં કરેલું છે. - હવે સમુદ્ગક પક્ષીના સંબંધમાં કથન કરવામાં આવે છે. આ સંબંધમાં ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે- જે જિં હૈ જાપા ” હે ભગવન સમુદગક પક્ષી કેટલા પ્રકારના કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામી ને કહે છે કે હે ગૌતમ ! “સપણ છrrer guત્તા' ગદા guruળાપ” સમુદુગપક્ષી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યા પ્રમાણે એકજ પ્રકારના કહેલા છે. પ્રજ્ઞાપના સૂત્રનું તે પ્રકરણ આ પ્રમાણે છે “જે લિ સં - पक्खी समुग्गपक्खी एगागारा पण्णत्ता' ते णं णत्थि इहं वाहिरएसु दीवसमुद्देसु भवंति" આ સમુદ્ગક પક્ષિયે એક જ પ્રકારના હોય છે, અને તે અહિયાં મનુષ્યક્ષેત્રમાં રહેતા નથી, પરંતુ બહારના દ્વીપસમુદ્રોમાં હોય છે આ રીતે સમુદ્ગપક્ષિનું કથન કરીને હવે સૂત્રકાર વિતત પક્ષિાનું નિરૂપણ કરે છે. પરં વિતરણ કાર” જે પ્રમાણે પ્રજ્ઞા પના સૂત્રના પ્રકરણમાં સમુદ્ગ પક્ષીનું નિરૂપણ કરવામાં આવેલ છે, એ જ પ્રમાણે વિતત પક્ષિાનું નિરૂપણ પણ સમજી લેવું. પ્રજ્ઞાપનાસૂત્રનો તે પાઠ આ પ્રમાણે છે.–“રે f સૅ વિતર
જીવાભિગમસૂત્ર
Page #96
--------------------------------------------------------------------------
________________
reat faaaurat गागारा पण्णत्ता ते णं नत्थि इहं, बाहिरएसु दीवसमुद्देसु भवंति से તં વિતતપથી' આ પાઠને સારાંશ આ પ્રમાણે છે. જ્યારે ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું કે હે ભગવન વિતતપક્ષી કેટલા પ્રકારના કહ્યા છે? ત્યારે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ગૌતમસ્વામીને કહ્યું કે-હે ગૌતમ! વિતતપક્ષી એકજ પ્રકારના કહેલ છે અને તે અહિયાં મનુષ્યક્ષેત્રમાં હાતા નથી. પરંતુ બહારના દ્વીપ અને સમુદ્રીમાં જ હોય છે. તથા “ને થાયને સદત્ત્વ'' આ વિતતપક્ષીના જેવા ખીજા જે પક્ષિયા હાય તે સઘળા પક્ષિયો ની ગણિત્રીમાં આવી જાય છે. તે તમારો દુષિદા વળત્તા” આ પહેલા કહેલ સઘળા પક્ષિયે સંક્ષેપથી એ પ્રકારના કહેલા છે. તે સટ્ટા” તે એ પ્રકાશ આ પ્રમાણે સમજવા “વનત્તા ય અપાતા થ" પર્યાપ્તક અને અપર્યાપ્તક. આ ચર્મ પક્ષી, લેામપક્ષી, સમુદ્નગકપક્ષી, અને વતતપક્ષી, પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી એ પ્રકારના હાય છે. તેના શરીરદ્વારથી લઈને ચ્યવનદ્વાર સુધીના બધા જ દ્વારાનુ ચન જલચરજીવાના પ્રકરણમાં કહ્યા પ્રમાણે સમજવું. પરંતુ જલચરજીવા
..
જ
ના પ્રકરણ કરતાં આ પ્રકરણમાં જે ભિન્ન પણું છે, તે તેએના શરીરદ્વાર અવગાહના દ્વારમાં અને સ્થિતિ દ્વારમાં છે. જે આ પ્રમાણે છે.—બાળસ’સીોળાદળા ગનેળ ગુજારંજ્ઞમાન ઉત્તેસેળ થતુપુદ્દત્ત” અહિયાં નાનાટ્ય- જુદાપણું આ પ્રમાણે છે. આ પક્ષિચેાના શરીરની અવગાહના જઘન્યથી આંગળના અસખ્યાતમાં ભાગ પ્રમાણની છે અને ઉત્કૃષ્ટથી ધનુપૃથક્ત્વ છે. એટલે કે-એ ધનુષથી લઈને નવ ધનુષ સુધીની છે. ર્ફેિ નન્નુભેળ ગતો મુન્નુત્ત કોસેળ વાવર વાત્તત્તદલા‡' તેમનીસ્થિતિ જઘન્યથી એક અંતસુની છે, અને ઉત્કૃષ્ટથી ખેતેરહજાર વર્ષની છે. આ સ`ખ'ધમાં એ ગાથાએ નીચે પ્રમાણેની કહેલ છે.--“નોયળત્ત ક્ષ” ઇત્યાદિ સંમુત્તુઘ્નનોકી” ઇત્યાદિ તેની વ્યાખ્યા આ પ્રમાણે છે.—સ‘ભૂમિ જલચરજીવાના શરીરનીઅવગાહના ઉત્કૃષ્ટથી એક હજાર ચેાજનની હાય છે. સ’મૂર્છાિમ ચતુષ્પદાની અવગાહના ગબૂત પૃથક્ હાય છે. ઉર્: પરિસર્પાની ઉત્કૃષ્ટથી શરીરાવગાહના ચાજન પૃથની હોય છે, તથા સ’મૂર્છિમાં ભુજપરિસપેર્રાની અને ખેચરાની ઉત્કૃષ્ટ અવગાહના દરેકની ધનુપૃથત્વની હાય છે. સમૂમિ જલચરાની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વ કાતિ પ્રમાણુ હાય છે. સમૂમિ, ચતુષ્પદ ની ચાર્બોશીહજાર વર્ષની હાય છે. ઉર:પરિપ્નની તેમનહજાર વર્ષોની હાય છે. ભુજપરિસર્પાની ખેતાલીસહુજાર વર્ષાની હોય છે. અને પક્ષિયાની સ્થિતિ ખેતેર હજાર વર્ષોની હાય છે.
નર્સ નટ્ટા ગચાળ” શરીણવગાહના અને સ્થિતિના કથન કરતાં સઘળા દ્વારા એટલેકે શરીરદ્વારથી લઇને ચ્યવનદ્વાર સુધીનુ' આ ખેચરો સ બધી કથન જલચરજીવાના સબધમાં કહ્યા પ્રમાણેનું સમજવું' “જ્ઞાવ ચડ્યા હુઆળા” યાવત્ ચાર ગતિવાળા અને એ આગતિવાળા હોય છે, ખેંચરા જ્યારે પાતાની પર્યાયથી છૂટે છે. ત્યારે તેઓ સીધા નરકગતિ માં પણ જઈ શકે છે, તિર્યંચગતિમાં પણ જઇ શકે છે, મનુષ્યગતિમાં પણ જઈ શકે છે, અને દેવગતિમાં પણ જઈ શકે છે. તેથી તે ચતુર્ગતિક કહેવાય છે. તથા તિય ચ અને મનુષ્ચામાંથી મરીને સીધા આ ખેચર જીવામાં ઉત્પન્નથાય છે, તેથી તેઓને દ્વયાગતિક કહેલા છે. પત્તા અસંવેગ્ના પત્તા'' પ્રત્યેક શરીરધારી આ ખેચરો અસખ્યાત કહેલા છે. “સેત્તુ વચલમુદ્ધિતિવિજ્ઞોળિયા” આ પ્રકારથી ખેચર સ ́મૂચ્છિમ તિય ચૈાનિક વાનુ નિરૂપણ કહ્યું છે. “સેત્ત સંમુદ્ધિમચિદ્દિ તિષ્ઠિત્ત્વજ્ઞોળિયા” આરીતે ભેદ પ્રભેદો સહિત સમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયેાનિકજીવાનું નિરૂપણ થયું છે. પ્રસૂ૦૨૨ા
સ
જીવાભિગમસૂત્ર
૮૫
Page #97
--------------------------------------------------------------------------
________________
ગર્ભવ્યુત્ક્રાન્તિક પચ્ચેન્દ્રિય તિર્યંગ્યોનિક જીવોં કા નિરૂપણ
સમૂ`િમ પ‘ચેન્દ્રિયતિય ચૈાનિકાનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ગભ જ પંચેન્દ્રિય તિય ચૈનિક જીવાતુ નિરૂપણ કરે છે.—àદિ તે અવતિયપંચિદ્ધિતિવિજ્ઞનોળિયા' ઇત્યાદિ
ટીકાથ— તે જ તન્મય તિયચિનિયતિરિયલોળિયા'' હે ભગવન્ ગવ્યુત્ક્રાંતિક પંચેન્દ્રિય તિય ચૈાનિકજીવાનુ શલક્ષણ છે? અને તેના ભેદો કેટલા કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નમવસ્કૃતિચિિિલિનોળિયા તિવિદાવળત્તા” હે ગૌતમ ગભ જ પંચેન્દ્રિય તિર્યંચૈાનિકજીવા ત્રણ પ્રકારના કહેલા છે. સંનદા'
તે ત્રણ પ્રકારો આ પ્રમાણે છે. “નવા, થયા, હ્રથા' જલચર, સ્થલચર, અને ખેચર. જે જલમાં રહે છે તેવા જીવા જલચર કહેવાય છે. સ્થળ કહેતા જમીનપર જીવા રહે છે, તે સ્થલચર કહેવાય છે. અને જે જીવા આકાશમાં ઉડે છે, તેવા જીવા ખેચર કહે. વાય છે. મૈં જ તેં નહચા” હું ભગવાન જીલચર જીવા કેટલા પ્રકારના કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—“ન્નપૂરા પંચવિદ્યા જ્ળત્તા” હે ગૌતમ! જલચર જીવા પાંચ પ્રકારના કહેલા છે “તું નદા” તે આ પ્રમાણે છે. “મચ્છા, જીમા, મા, દર્દી પુત્તુમારો,” મચ્છ-માછલાં કચ્છપ-કાચબા, મકર-મઘર, ગ્રાહુ અને સિ'સુમાર સવ્વ ત્તિ મેવો માળિવ્યો સવ નદ્દા વળવાલ” પ્રજ્ઞાપના સૂત્રમાં આ મત્સ્ય, કચ્છપ, મકર, ગ્રાહ અને સિ ́સુમાર એબધાના જે પ્રમાણે ભેદો કહ્યા છે, એજ પ્રમાણે અહિયાં પણ તમામભેદો સમજીલેવાં. આ મત્સ્ય વિગેરેનાભેદો અહિયાં સ’મૂર્ચ્છિમ જલચર પ્રકરણમાંથી સમજીલેવા. અને પ્રજ્ઞાપનાસૂત્રનું આ સંબંધનું પ્રકરણ “જ્ઞાવ ને યાવી સર્વજ્ઞ” કથન પર્યંત જ અહિયાં ગ્રહણ કરવું. મત્સ્ય વિગેરે જલચર પણાથી માનેલા ગ જ જીવે “સમાસએ દુવિદા વળત્તા” સક્ષેપથી બે પ્રકારના કહેલા છે. સંજ્ઞTM” જે એ પ્રકાર આ પ્રમાણે છે. નન્નાથ અન્નત્તા” પર્યાપ્ત ગજ જલચર અને અપર્યાપ્ત ગજ જલચર જેવાને પોત પોતાની યેાગ્ય પર્યાસિયા પૂર્ણ થઈ જાય છે. તેઓ પર્યાસ કહેવાય છે, અને જેઓને પર્યાપ્તિ પૂર્ણ હાતી નથી. તે અપર્યાપ્ત કહેવાય છે. હવે તેના શરીર વિગેરે દ્વારને જાણવા માટે ગૌતમસ્વામી પ્રભુ ને પૂછે છે કે—“àત્તિ નં અંતે ! નીવાળ ફ્લોરના વળત્તા” હે ભગવન્ આ ગવ્યુત્ક્રાંતિક જલચર જીવાને કેટલા શરીરા હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-જયમા ! ચત્તાસીરના પળત્તા આ ગંજ જલચર જીવાને ચાર શરીરા કહ્યા છે. “તું નદા” તે આ પ્રમાણે છે. “ોરા ઝિ, વૈર્ગા, તેય, જમ્મુ,” ઔદારિક, વૈક્રિય, તૈજસ, અને કાણુ, ગર્ભ` જ સ્થલચર જીવાને વૈક્રિયશરીર પણ સભવી શકે છે. તેથી અહિયાં વૈક્રિય શરીરને લઈ ને ચાર શરીરો
33
જીવાભિગમસૂત્ર
૮૬
Page #98
--------------------------------------------------------------------------
________________
કહ્યા છે. અવગાહના દ્વારમાં-તેઓને સીત્તેરૢળ” શરીરની અવગાહના રોગ અનુજમ્લ અટલેજ્ઞશ્મા' જધન્યથી આંગળના અસંખ્યાતમાં ભાગપ્રમાણની હોય છે. તથા હોલેન” ઉત્કૃષ્ટથી ‘નોયળસદŔ” એક હજાર ચૈાજન પ્રમાણની હાય છે, સંહનનદ્વારમાં વ્વિા સંધરની વળત્તા’” તેએ છ પ્રકારના સહનનવાળા હોય છે. નકા’ તે છ પ્રકારો આ પ્રમાણે છે.વર્ત્તત્તમનાથનુંપચળી” વજી, ઋષભ નારાચ સહનનવાળા પણ હોય છે, ‘લક્ષમનારાયળસંધળી’ઋષભ નારાચ સહનનવાળા પણ હોય છે. ‘નાચŔચળી’નારાચ સહનનવાળા પણ હાય છે. “અબ્દુનાયનુંવળો” અધનારાચ સહનનવાળા પણ હોય છે. “જીજિયાÉધથળી” કીલીકા સહનનવાળા પણ હોય છે. અને “સેવટસંધયળી’” સેવા સહનનવાળા પણુ હાય છે. આ રીતે આ ગભ જ જલચર જીવા છ સહનનવાળા હોય છે. આ સહનનાનુ સ્વરૂપ બતાવવાવાળી એ ગાથાઓ નીચે પ્રમાણેની છે.—વલિદ’’ ઇત્યાદિ “રિસો થ” ઇત્યાદિ જેનાથી શરીર પુર્દૂગલ દૃઢ અને તેનુ ં નામ સંહનન છે આસસનન હાડકાના રચના વિશેષ રૂપ હોય છે. અથવા શક્તિ વિશેષ રૂપ હોય છે, આ સંહનના છ પ્રકાર કહેવાય છે. તેના નામે આ પ્રમાણે છે. પહેલા સંહનનનું નામ વા– ઋષભનારાચ છે. ખીજા સંહનનનુંનામ ઋષભનારાચ છે. ત્રીજા સંહનનનું નામ નારાચ છે. ચાથા સંહનનનું નામ અનારાચ છે. પાંચમાં સંહનનનુ નામ કીલિકા’ છે. અને છઠ્ઠા સંહનનનું નામ સેવા” સંહનન છે. આ છ સંહનના છે. ૧૫ આ સંહનનાને શબ્દાર્થ આ પ્રમાણે છે.—ઋષભ એ નામ પટ્ટનુ છે, કીલિકા એ નામનુ વજ્ર છે, અને જે બન્ને બાજુથી મઢ બંધવાળુ હોય છે તેનુ નામ ‘નારાચ' છે.રા આ રીતે જે સંહનન હોય તે વઋષભનારાચ સહનન છે. તથા અન્ને બાજુ મટના બધથી બંધાયેલ અને પટ્ટની આકૃતી જે ત્રીજા હાડકાથી વીંટળાયેલ એવા એ હાડકાઉપર જે એ ત્રણે હાડકાને ઘણુ વધારે મજબૂત કરવા માટે ખીલાની જેમ લાગેલ રહે કે જેનું નામ રીતની વિશેષ રચના જે શરીરમાં હાય તે વઋષભ કથનનુ એ છે કે જે શરીરનું વેઇન ખીલા અને હાટકા ઋષભનારાચસહનન કહેવાય છે. વ્યવહારમાં પણ જેરીતે એકાષ્ટ ખડાને જોડવા માટે પહેલાં લાખડના પાંચથી તેને જકડી લેવામાં આવે છે. અને તે પાઁચ ઉપર વધારે પ્રકારની મજબૂતી માટે ખીલા મારવામાં આવે છે. આવી રચના જે શરીરના હાડકાની હાય છે એજ વઋષભનારાચસહનન કહેવાય છે. ? ખીજું સહનન ઋષભનારાચ છે. આ સંહનનમાં વજ્ર નામનું હાડકું હેતુ નથી કેવળ ઋષભ અને નારાચ જ હાય છે. ત્રીજું સ’હુનન નારાચ છે. આ સહનનમાં વા અને ઋષભ એ અને હાતા નથી. કેવળ નારાચ—ઉભયતઃ મર્કટ મધજ હાય છે.
વા છે. આ તાત્પર્ય આ એજ વા
નારાચ સંહનન છે. વા મય હાય છે.
ચેાથુ' સ`હુનન અનારાચ છે. આ સહનનમાં એક-તરફ્ નારાચ હાય છે. અને બીજી તરફ વ હાય છે. પાંચમાં સંહનનનુ. નામ કીલીકા છે. આ સંહુનનમાં હાડકા વ નામના ખીલાથી ખરૂંધાઈ રહે છે. છઝૂઠુ સહનન સેવા છે. આ સહનનમાં હાડકા એક ખીજાના ખૂણાથી મળીને રહે આ સહનન તેલ લગાવવું તેલ માલીસ કરવી, થાક લાગેત્યારે આરામ કરવા રૂપ પરિશીલતાની અપેક્ષા રાખે છે. આ રીતે આ છ સહનનનું વણ ન છે.
સસ્થાનદ્વારમાં વિધાસંાિવળન્ના” ગભ જ
જલચર જીવા છ એ પ્રકારના
જીવાભિગમસૂત્ર
८७
Page #99
--------------------------------------------------------------------------
________________
સંસ્થાનવાળા હોય છે. જેમકે–“મારંaffar” સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા ૧, “નરોધમૅસ્ત્રકિયા” ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાનવાળા ૨, “સારા ” સાદિ સંસ્થાનવાળા ૩, “હુકારકિયા” કુન્જ સંસ્થાનવાળા ૪, “રામા ફદિયાવામન સંસ્થાનવાળા ૫, અને “હુંફરિયા” હુંડ સંસ્થાનવાળા ૬, હોય છે. જે સંસ્થાનમાં શરીરના અવયવે ચતુષ્કોણ યથાવસ્થિત પ્રમાણ અનુસાર હોય છે, “તે સમચતુરસ સંસ્થાન કહેવાય છે. ૧ જે સંસ્થાનમાં શરીરને આકાર ન્યગ્રોધ કહેતાં વડના ઝાડના જે ઉપર તે સંપૂર્ણ પ્રમાણ વાળ હોય અને નીચે હીન-ઓછા પ્રમાણવાળો હોય તેવા સંસ્થાનને “ન્યોધ પરિમંડલ સંસ્થાન કહેવાય છે. આ સંસ્થાનમાં દુંટીથી ઉપર સુધીના અવયત સંપૂર્ણ આકારવાળા હોય છે, અને નીચેના અવયવો હીન-ન્યૂન હેય છે. ૨ નાભીથી નીચેને જે ભાગ છે, તે આદિ છે. આ નાભીથી નીચેના દેહ ભાગરૂપ આદિથી જે શરીરને આકાર યુક્ત હોય છે, તે સાદિ સંસ્થાન છે, જો કે વિચાર કરવામાં આવે તે સંપૂર્ણ શરીર જ આદિથી યુક્ત છે, તેથી આ સાવિ વિશેષણનું સાર્થક પણું અન્યથા ઉત્પન્ન ન થવાને કારણે અહિયાં વિલક્ષણ જ પ્રમાણ લક્ષણવાળું આદિ ગ્રહણ કરવામાં આવે છે. અહિયાં એવું કથન સમજવું કે જે સંસ્થાન નાભિના નીચેના ભાગમાં તે પ્રમાણપત હોય અને નાભીની ઉપર હીન–અર્થાત્ જૂનાધિક હોય એવા સંસ્થાનને સાદિસંસ્થાન કહેવાય છે. આ સંસ્થાનમાં નાભીની નીચેના અવયવે વિસ્તૃત-વિસ્તારવાળા હોય છે અને નાભીની ઉપરના અવયવ સંકુચિત હોય છે. ૩,
લુઝદિલસંસ્થાનમાં માથુ અને ગળું તથા હાથ, પગ વિગેરે અવય તે બરાબર પ્રમાણયુક્ત હોય છે, પરંતુ છાતી અને પિટ વિગેરે અવયવો મંડલરૂપ-બરોબર પ્રમાણવાળા હોતા નથી, અર્થાત્ આ સંસ્થાનમાં છાતી અગર વાંસામાં કુબડ-ખૂધ નીકળી આવે છે, તેવા સંસ્થાનને “કુન્જ સંસ્થાન કહેવામાં આવે છે ૪, જે સંસ્થાનમાં છાતી અને પેટ વિગેરે અવયવો બબર પ્રમાણયુક્ત હોય, પરંતુ હાથ, પગ વિગેરે અવય ખરેખર પ્રમાણયુક્ત ન હોય અર્થાત હીન-ન્યૂનાધિક હોય તેવા સંસ્થાનને “વામન સંસ્થાન કહેવાય છે. ૫. જે સંસ્થાનમાં શરીરના સઘળા અવયવો પિતાપિતાના લક્ષણેથી હીન હોય તેવા સંસ્થાનને “હુડક સંસ્થાન કહેવાય છે. ૬, આ ગર્ભ જ વ્યુત્ક્રાંતિક જલચર છે આ છએ સંસ્થાનવાળા હોય છે. આ સંસ્થાને અને તેના નામો બતાવનારી બે ગાથાઓ આ નીચે પ્રમાણેની છે.–“સમજsia” ઈત્યાદિ “સુહ૪ વિઘ” ઈત્યાદિ આ ગાથાઓને અર્થ ઉપરના કથનમાં આવી જાય છે.
કષાયદ્વારમાં—“ત્તર જતા આ ગર્ભ જ જલચર જીવને ક્રોધ, માન, માયા, અને લેભ આ ચાર કષા હોય છે.
સંજ્ઞા દ્વારમાં–“ઇUTગો ચારિ” તેઓને આહાર, ભય, મૈથુન, અને પરિગ્રહ આ ચાર સંજ્ઞાઓ હોય છે. લેણ્યાદ્વારમાં–“છત્તા તેઓને કૃષ્ણ, નીલ, કાપત, તેજસ,
જીવાભિગમસૂત્ર
८८
Page #100
--------------------------------------------------------------------------
________________
પદ્ધ અને શુકલ આ છએ વેશ્યાઓ હોય છે. ઈન્દ્રિયદ્વારમાં તેઓને “ઉ૪ ફેબ્રિા કાન, ચક્ષુ, ઘાણ-નાક, રસના, સ્પશન આ પાંચ ઇન્દ્રિયો હોય છે. સમુદ્રઘાત દ્વારમાં–“iaમુવાચા આસ્ત્રિા ” તેમને આદિના વેદના, કષાય, મારણુનિક, વૈક્રિય, અને તેજસ આ પાંચ સમુદ્રઘાતે હોય છે. સંજ્ઞિકારમાં“um નો અavu'' સંજ્ઞી જ હોય છે, અસંજ્ઞી હોતા નથી. કેમકે-ગર્ભજ જલચર જીવોને “મન હોય છે. વેદદ્વારમાં—“રિવિણ વેરા”
જલચર જી ત્રણ વેદવાળા હોય છે. એટલે કે-સ્ત્રીવેદવાળા પણ હોય છે, પુરુષ વેદ. વાળા પણ હોય છે. અને નપુંસક વેદવાળા પણ હોય છે. પર્યાપ્તિદ્વારમાં–તેઓને “ઝાકરી છે અgsષત્તરો” છે પર્યાપ્તિ હોય છે, અને છ અપર્યાપ્તિ હોય છે, પિત. પિતાને યોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન હોય તે અપર્યાપ્તિ કહેવાય છે. દષ્ટિદ્વારમાં—“ીિ. નિવિદા વિ” તેઓ સમ્યગ દષ્ટિવાળા પણ હોય છે, મિથ્યા દુષ્ટિવાળા પણ હોય છે. અને સમ્મગ્નિધ્યા દષ્ટિવાળા પણ હોય છે. એટલે કે ત્રણ પ્રકારની દૃષ્ટિવાળા હોય છે. દશન દ્વારમાં—“ત્તિ સંસાર” તેઓને ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અને અવધિદર્શન એ ત્રણે દર્શન હોય છે. જ્ઞાનદ્વારમાં– “જાળી વિ અનાળો વિ” તેઓ જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે. “જે કાળી ને કલ્યા૨થા ફુવાળી ગાથા જિના?’ તેઓ જે જ્ઞાની હોય છે તે કેટલાક મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે જ્ઞાનવાળા હોય છે. અને કેટલાક મતિજ્ઞાનવાળા, શ્રુતજ્ઞાનવાળા અને અવધિજ્ઞાનવાળા એમ ત્રણ જ્ઞાનવાળા હોય છે, કેમકે-કઈ કઈ ગર્ભજ જલચર ને અવધિજ્ઞાનને સદુભાવ હોય છે. એ જ વાત “જે સુનાજી તે નિરમા આમિનિવોદિરનાળી ગુજરાતી છે, જે તિરનાળી નાના ગામળિયોદિનાળા, સુઘરાળી, ગોરનાળી” આ સૂત્ર પાઠ દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. પૂર્વ ઝuળા વિ આજ પ્રમાણે જે ગર્ભજ જલચર જીવ અજ્ઞાનવાળા હોય છે, તે તેમાં કેટલાક મતિ અજ્ઞાન, અને શ્રુતજ્ઞાન એ બે અજ્ઞાનવાળા હોય છે, અને કેટલાક મતિ અજ્ઞાન, છૂતઅજ્ઞાન અને વિભંગ જ્ઞાન એમ ત્રણ પ્રકારના અજ્ઞાનવાળા હોય છે, જેઓ સમ્યક્ દષ્ટિ હોય છે. તેઓને અવધિજ્ઞાન હોય છે. અને જેઓ મિથ્યાષ્ટિવાળા હોય છે, તેઓને વિર્ભાગજ્ઞાન હોય છે. કહ્યું છે કે-“ ટેક્શન मिथ्यादृष्टेविपर्यास"
_ગદ્વારમાં– “ગો સિવિરે” ગભંજ જલચર તિયઍને મનેગ, વચન અને કાયાગ એમ ત્રણ પ્રકારને યોગ હોય છે. ઉપયોગદ્વારમાં “૩ાનો ટુ”િ તેઓને બન્ને પ્રકારના ઉપગ હોય છે. એટલે કે-સાકાર ઉપયોગ પણ હોય છે, અને અનાકાર ઉપગ પણ હોય છે.
આહારદ્વારમાં “ગાણા છિિત” તેઓને આહાર છ એ દિશાઓમાંથી આવેલા પુદ્ગલેને હોય છે. કેમકે-ગર્ભજ જલચર જીવ લેકની મધ્યમાં જ વિદ્યમાન છે. તેથી તેઓ છએ દિશાઓમાંથી આવેલા પુદ્ગલેને આહાર કરે છે. ઉપૂપાતદ્વારમાં–બાવવાનો ને હિંતાં ગર્વ અત્તિમા” જલચર જીવેના ઉ૫પાત-ઉત્પત્તિ નિરાયકાથી લઈ ને એટલે કે પહેલા નરકથી લઈને યાવત્ સાતમા નરક સુધા કહેલ છે.
જીવાભિગમસૂત્ર
૮૯
Page #101
--------------------------------------------------------------------------
________________
આ કથનનું તાત્પર્ય એ છે કે- ગર્ભજ જલચર જીવ બધી જ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે, રત્નપ્રભા પ્રવીથી લઈને તમસ્તમાં કે જે સાતમી પૃથ્વી છે. ત્યાંના નૈરયિકોમાંથી તેઓને ઉતપાત-ઉત્પત્તિ થાય છે. જે તિર્યાનિકેમાંથી તેઓને ઉત્પાદઉત્પત્તિ હોય તે “વિજળરું તો, રૂતિ કરાવાસાકીવદંતો” અસંખ્યાત વર્ષાયુષ્ક તિયાને છેડીને બાકીના કર્મભૂમિના સઘળા તિર્યમાં તેઓને ઉત્પાત હોય છે. “પુર્રિતો અવાજમમ્મત ત્રીવત્રણેવાસાવજતો અકર્મભૂમિના અને અંતરદ્વીપના મનુષ્યમાં તેમને ઉત્પાત–ઉત્પત્તિ થતું નથી. કેમકેઆ બધા અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા હોય છે, અસંખ્યાત વર્ષની આયુષ્કવાળા એમાંથી તેમને ઉત્પાત થવાને નિષેધ કરેલ છે. તેથી તેના શિવાયના બાકીના સઘળા મનુષ્યમાંથી તેમને ઉત્પાત-ઉત્પત્તિ થાય છે. “ર્દિત નાવ સંસાર” જે દેવોમાંથી તેમને ઉત્પાત થાય છે, તે સૌધર્મ દેવલેથી લઈને સહસ્ત્રાર દેવકસુધી અર્થાત્ સૌધર્મ ૧ ઈશાન ૨, સનકુમાર ૩, મહેન્દ્ર ૪, બ્રહ્મ , લાન્તક ૬, મહાશુક છે, અને સહસ્ત્રાર ૮, આ આઠ દેવલોકના દેવામાંથી તેમને ઉત્પાત થાય છે. તેથી આગળના એટલે કે આનત, પ્રાણત વિગેરે દેવલેકમાંથી તેમને ઉત્પાત થતું નથી. કેમકે –ઉપર કહેલ સૌધર્મથી સહસ્માર દેવલોકની આગળના દેવલોકમાંથી તેમની ઉત્પત્તિનો નિષેધ કરેલ છે. સ્થિતિદ્વારમાં િકા સંતોrg'' આ જલચર જીવોની સ્થિતિ જઘન્યથી એક અંતમુંહતની હોય છે. અને “૩ોણે કુદવારી” ઉત્કૃષ્ટથી એક પૂર્વ કેટીની હોય છે “દુવિeવિ મતિ” તેઓ મારણતિક સમુદ્રઘાત થી સમવહત થઈને અને સમવહત. થયા વિના એમ બને પ્રકારથી મરે છે. એટલે કે મારણતિક સમુદ્રઘાતથી આઘાત પ્રાપ્ત કરીને પણ મરે છે, અને આઘાત પ્રાપ્ત કર્યા વિના પણ મરે છે.
વનદ્વારમાં—“અનંત કવદ્દિત્તા નેનg Sાવ રે સામા” આ ગર્ભજ જલચર જીવ જ્યારે જલચર પર્યાયથી ઉદૂવૃત્ત થઈને એટલે કે તેમાંથી નીકળીને જે તેઓ નરયિકમાં જન્મ ધારણ કરે છે, તે પહેલી પૃથ્વીથી લઈને સાતમી પૃથ્વી સુધીના નૈરયિકામાં જન્મ ધારણ કરી શકે છે. “ત્તિત્તિનોfvg મgg gg' જે તિય ગેનિક જીવોમાં તેઓ જન્મ લે છે, તે સઘળા તિર્યાનિકે માં જન્મ ધારણ કરી શકે છે. અને જે મનુષ્યમાં જન્મ લે તે સઘળા મનુષ્યોમાં જન્મ લઈ શકે છે. તથા જે તેઓ દેવોમાં જન્મ લે છે, તે “નાવ સંદરણા” સૌધર્મ દેવલોકથી લઈને સહસાર એટલે કે આઠમા દેવલેક સુધીના દેવામાં તેઓ જન્મ લે છે. તેથી આગળના આનત, પ્રાણત, વિગેરે દેવલોકમાં તેઓને જન્મ થવાને નિષેધ કરેલ છે. કેમકે સહસાર દેવકથી આગળ તેઓનું ગમન થતું નથી. “૨૩ જરૂચ : ગાજશા' આ ગર્ભ જ જલચર જીવો મરીને નારક, તિયચ, મનુષ્ય અને દેવ આ ચારે ગતિ માં જઈ શકે છે. તથા–ચારે ગતિમાંથી આવેલા જીને ગર્ભ જ જલચર જીવ પણુથી ઉત્પાદ-ઉ૫ત્તિ–થઈ શકે છે. આ રીતે તેઓ ચતુર્ગતિક-અને ચતુરાગતિક કહેલા છે. “ઘરા સર્વજ્ઞ guત્તા અહિયાં પ્રત્યેક શરીરી કહેવાય છે. અને અસંખ્યાત કહ્યા છે. આ રીતે હે શ્રમણ આયુષ્મદ્ ગર્ભજ જલચર જેનું નિરૂપણ તેના લક્ષણે અને ભેદે બતાવીને કરવામાં આવ્યું છે. સૂ૦ ૨૩
જીવાભિગમસૂત્ર
Page #102
--------------------------------------------------------------------------
________________
ગર્ભવ્યુત્ક્રાન્તિક સ્થલચર જીવોં કા નિરૂપણ
ભેદ સહિત ગČજ જલચર જીવાનુ નિરૂપણ કરીને હવે સૂત્રકાર ગ`જ સ્થલચર જીવાનુ નિરૂપણ કરે છે. તેમાં ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે——
સેવિંદ સંથહયર” ઇત્યાદિ
ટીકાથ—ત્તે જ તું થયા ભગવન્ ! ગજ સ્થલચર જીવાના શું લક્ષણ છે ? અને તેના કેટલા ભેદો કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—જયરા દુવિધા નળન્ના'' હે ગૌતમ ! ગજ સ્થલચર જીવા બે પ્રકારના કહેલા છે “તં નટ્ટા” તે એ પ્રકારો આ પ્રમાણે છે.—ચવાય પત્તિવા ય'' એક ચતુષ્પદ્રુ અને બીજા પરિસપ જેને ચાર પગ હોય છે તેઓ ચતુષ્પદ કહેવાય છે. અને જેએ છાતીના ખળથી અથવા બન્ને ભુજાઓથી ચાલે છે, તે પરિસ કહેવાય છે. “ન્ને જિ તે ચયા' હે ભગવન્ ચતુષ્પદ જીવાના શુ લક્ષણા છે ? અને તેના કેટલા ભેદો કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે—ચવા ચરય્યિાવળત્તા” હે ગૌતમ ! ચતુષ્પદ જીવે! ચાર પ્રકારના કહેલા છે. “તું ના' તે ચાર પ્રકારો આ પ્રમાણે છે.બાલુડા લો ચૈવ મેવો” એક ખરીવાળા વિગેરે ભેદોનુ જે પ્રમાણે સમૂઈિમ સ્થલચરોના પ્રકરણમાં કથન કયું છે, એજ પ્રમાણેના ભેદો અહિયાંપણ સમજી લેવા. તે સંમૂઈિમ સ્થલચરાનું કથન કયાં સુધી ગ્રહણ કરવું જોઈએ તે માટે કહે છે કે—નાવ” ઈત્યાદિ ચાવતુ ત્યાં સુધી કે “ને ચાવને તત્ત્વજ્ઞાન્ત” આનાથી જુદા પણ આવા પ્રકારના
ખીજા પણ સ્થલચર ચતુષ્પદ જીવા હાય, તેએ પણ આના જેવાજ સમજી લેવા જોઇએ “તે સમાલો તુવિદા વળત્તા” તે સ્થલચર ચતુષ્પદ જીવા સક્ષેપથી એ પ્રકારના કહેલા છે, “તં હ્રદા” તે બે પ્રકારે આ પ્રમાણે સમજવા, “પન્નત્તા ચ અવનત્તા થ" પર્યાપ્ત અને અપર્યાપ્ત પર્યામિ નામકર્મના ઉદયવાળા જીવા પર્યાસ કહેવાય છે, અને અપર્યાપ્તિ નામકર્મ ના ઉદય વાળા જીવા અપર્યાપ્ત કહેવાય છે.
હવે સૂત્રકાર ગવ્યુત્ક્રાન્તિક સ્થલચર ચતુષ્પદ જીવાના શરીર વિગેરે દ્વારાનુ નિરૂપણ કરે છે. તેમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું છે કે—હે ભગવન્ ! આ ગર્ભ વ્યુત્ક્રાન્તિક સ્થલચર ચતુષ્પદ જીવાને કેટલા શરીરો હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુગૌતમ સ્વામીને કહે છે કેચરાત્તિ સરી' ઇત્યાદિ ઔદારિક વૈક્રિય તૈજસ ને કાણુ ના ભેદથી તેઓને ચાર પ્રકારના શરીરા કહેલા છે.આ રીતે આ શરીરદ્વારનું કથન સમાપ્ત થયું છે.
અવગાહનાદ્વાર—ઓનાર્દના સદ્નેને અંતુહલ અર્પણેજ્ઞર્માનું' તેના શરીરની અવગાહના જઘન્ય થી એક આંગળના અસ ખ્યાત ભાગ પ્રમાણની હોય છે. તથા
જીવાભિગમસૂત્ર
૯૧
Page #103
--------------------------------------------------------------------------
________________
‘ક્રવારે છ વારું ઉત્કૃષ્ટથી તેઓ ના શરીર ની અવગાહના છગભૂત પ્રમાણની હોય છે.
આ રીતે અવગાહનાદ્વારનું કથન છે. સ્થિતિદ્વાર– ૩ળ સિનિ વિમા તેઓની સ્થિતિ-આયુષ્કાળ જઘન્ય થી અંતમુહૂર્ત પ્રમાણની હોય છે. ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની હોય છે.
આ રીતે સ્થિતિદ્વાર કહેલ છે. ઉદ્વર્તના દ્વાર “નવરં ઉદાત્તા જેનુ ચરથg જતિ જલચર ની અપેક્ષાએ સ્થલચર માં એજ વિલક્ષણપણુ-જુદાઈ છે કે આ સ્થલચરે અહિથી નીકળી ને નારકમાં જાય તે ચેથી પૃથ્વી સુધી જ જાય છે. પરંતુ તેનાથી આગળ જતા નથી રે ગદા કયા’ શેષ-શરીરદ્વાર અવગાહનાદ્વાર સ્થિતિદ્વાર ઉદ્વર્તનાદ્વાર શિવાયના બીજા બધા જ દ્વારેનું કથન ગર્ભવ્યુત્ક્રાંતિક જલચર જીવેના કથન પ્રમાણે આ સ્થલચર છે પણ સમજવા,
એ જલચર પ્રકરણ કયાં સુધીનું અહિં ગ્રહણ કરવું જોઈએ? એ પ્રશ્નના ઉત્તરમાં સૂત્રકાર બનાવ' ઇત્યાદિ સૂત્રનું કથન કરે છે. તે આ પ્રમાણે છે. “વિ રાજા રાવ્યાજાફરાર આ સ્થલચરજી નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ આ ચારગતિમાં જવા વાળા હોવાથી ચતુર્ગતિક કહેવાય છે. તથા નારક તિર્યંચ મનુષ્ય અને દેવ આ ચાર ગતિ થી નીકળીને અહીંયાં આવવા વાળા હોવાથી “ચતુરાગતિક” કહેવાય છે. પિત્તા યહજાર પuTરા? આ સ્થલચર જીવો પ્રત્યેક શરીરી અસંખ્યાત કહ્યા છે. હવે ચતુષ્પદ પ્રકરણ ને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે તે ૩uથા’ આ રીતે ભેદ પ્રભેદથી ચતુષ્પદ જીવન નિરૂપણ કરવામાં આવ્યું છે.
હવે સૂત્રકાર સ્થલચરેના પહેલા ભેદ રૂપ ચતુષ્પદ છેનું નિરૂપણ કરીને તેને બીજે ભેદ જે પરિસર્યું છે. તેનું નિરૂપણ કરે છે. તેમાં ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે–“રે િ vacci”હે ભગવન્ પરિસર્પોના શું લક્ષણો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે—“જિagr સુવિદા ” હે ગૌતમ! પરિસર્યું પ્રકારના કહેલા છે, “રં કહા” તે બે પ્રકાર આ પ્રમાણે છે. “પરિણા ૨ મુઝારિણcવા ” એક ઉર પરિસર્ષ અને બીજા ભુજપરિસર્ષ, તેમાં જેઓ છાતીના બળથી ચાલે છે, તેઓ ઉર પરિસર્યું છે, અને જેઓ હાથના બળથી ચાલે છે, તેઓ ભુજ પરિસ છે. હે ભગવન “હૈ તું સરિત” ઉર:પરિસર્પના શું લક્ષણ છે ? અને તેના કેટલા ભેદો કહેલા છે ? સંમૂર્છાિમ ઉર:પરિસર્ષ ના અતિદેશ દ્વારા પ્રભુ કહે છે કે –
સર” હે ગૌતમ ! સંમૂર્છાિમ ઉર પરિસર્ષ ના પ્રકરણમાં જે પ્રમાણે ઉર પરિસર્પોનું નિરૂપણ કરવામાં આવેલ છે, એ જ પ્રમાણે અહિયાં પણ આ ગર્ભજ ઉરઃ પરિસપોનું નિરૂપણ સમજી લેવું. પરંતુ “જાવાસ્ટિચાકર મેરો માળિો ” તે પ્રકરણના કથન કરતાં આ પ્રકરણમાં જે વિશેષ પણું છે. તે એટલું જ છે કે–અહિયાં આસાલિકનું વર્ણન કરવાનું નથી. કેમ કે–આસાલિકો સંમૂરિષ્ઠમ જ હોય છે ગર્ભજ હતા નથી આસાલિક એ ઉરઃ પરિસર્પોને એક ભેદ છે. તેજ કારણથી તેને અહિ વત કહેલ છે.
જીવાભિગમસૂત્રા
૯૨
Page #104
--------------------------------------------------------------------------
________________
હવે તેના શરીર વિગેરે દ્વારાનું કથન કરવામાં આવે છે. ચત્તાર સીવા” ગજ ઉર:પરિસપેાંને—ઔદારિક, વૈક્રિય, તેજસ, અને કાણુ આ ચાર શરીર હાય છે. ઓવાદના નામેળ અંગુરુક્ષ પ્રસંન્ને માન” તેની અવગાહના જઘન્યથી એક આંગળના અસંખ્યાતમાં ભાગપ્રમાણની હાય છે. તથા જોવૈ” નોયનસ રહ્યું” ઉત્કૃષ્ટથી એક હજાર ચેાજનની હાય છે. ઉર્દૂ નોન અતો મુત્યુત્ત કોનેળ પુવજોડી” તેમની સ્થિતિ જઘન્યથી એક અતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી એક પૂર્વ કાટીની હોય છે. ઉદ્ધૃતનાદ્વારમાં પણ જલચર જીવાના કરતાં એવું ભિન્નપણું-જીદાઈ છે કે—‘વકૃત્તા ને" નાવ પમ પુષિ તાવ, પતિ” આ સ્થલચર ઉર પરિસપ જ્યારે પેાતાના આ પર્યાયને છેડે છે, અને જ્યારે નૈયિકામાં જાય છે, તે તેઓ પહેલી પૃથ્વી થી લઈ ને પાંચમી પૃથ્વી સુધીના નૈરિયકામાં જાય છે. તે પછીના નરકોમાં જતા નથી. િિવ
મનુસ્સેતુ સવ્વેતુ” અને જ્યારે તેએ તિય ન્યાનિકમાં જાય છે, તે સઘળા તિય ગ્યેાનિકામાં જઈ શકે છે. અને જ્યારે તેએ મનુષ્યેામાં જાય છે, તેા સઘળા મનુષ્યામાં જાય છે. અહિયાં કાંય પણ તેમને જવાના પ્રતિબધ-નિષેધ થયેલ નથી. “રેવે નાવ સર સ્સાદા” અને જ્યારે તેઓ દેવામાં જાય છે, તે પહેલાદેવલાકથી લઈને સહસ્રાર સુધીના અર્થાત આઠમા દેવલાક સુધીના દેવામાં જાય છે. તેથી આગળના દેવામાં જતા નથી, “મેર્સ નન્હા નથાળ” આ રીતે શરીરદ્વાર, અવગાહનાદ્વાર, સ્થિતિદ્વાર અને ઉદ્દતના દ્વારના કથન શિવાયના બાકીના મધા દ્વારાનું' કથન ગાઁજ જલચર જીવાના પ્રકરણમાં જે પ્રમાણે કહેલ છે, એજ પ્રમાણેનુ` કથન અહિયાં સમજી લેવું.
“નાવ” યાવત્ “ચાડ્યા ૨૩મા ” આ ચારતિ વાળા અને ચાર આગતિવાળા હોય છે. આ ઉરઃ પરિસર્પ અહિથી એટલેકે ઉરઃ પરિસર્પ પણાથી ઉદ્ધૃત થઈ ને-નીકળીને નૈરયકામાં પણ જાય છે, તિર્યંચૈનિકમાં પણ જાય છે, મનુષ્યમાં પણ જાય છે, અને દેવામાં પણ જઇ શકે છે. આ રીતે ચારે ગતિયામાંના જીવા અહિંયા આવી શકે છે. •ત્ત્તત્તા અસંવેના બત્તા” આ પ્રત્યેક અસંખ્યાત શરીરવાળા કહેલા છે. સે સં ક લિપ્પા” આ રીતે અહિં સુધીનુ' આ કથન ગજ ઉરઃ પરિસના સંબંધમાં કહેલ છે.
ઉર:પરિસપેર્રાનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ભુજ પરિસનું નિરૂપણ કરે છે.--આ ભુજપરિસપેર્રાના સંબંધમાં ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે-ન્ને જ તે મુર્ઘાસવા” હે ભગવન ભુજ પરિસર્પાનુ શુ લક્ષણ છે ? અને તેના કેટલા ભેદે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “મેટ્રો તદેવ” જે પ્રમાણે સમૃ િમ ભુજપરિસર્પોના ભેદોનું કથન કયુ છે, એજ પ્રમાણે ગજ સ્થલચર ભુજપરિસૉંતુ કથન પણ સમજી લેવું.
હવે ભુજપરિસપેŕના શરીર વિગેરે દ્વારાનું નિરૂપણ કરવામાં આવે છે.~ચત્તાત સીત્ત” આ ભુજપરિસર્પાના શરીરદ્વારમાં તેને ચાર શરીરા હોય છે. તે આ પ્રમાણે સમજવા. ઔદારિક શરીર ૧, વૈક્રિય શરીર ૨, તેજસ શરીર ૩, અને કાર્માંણુ શરીર ૪,
જીવાભિગમસૂત્ર
૯૩
Page #105
--------------------------------------------------------------------------
________________
અવગાહનાદ્વારમાં—પ્રોપરૢળા નોળ ઋતુહાસંલે માન” તેના શરીરની અવગાહના જઘન્યથી એક આંગળનાં અસંખ્યાતમાં ભાગની હાય છે, અને ઉત્કૃષ્ટથી STપુરુર્ત્ત'' ગબૂત પૃથકૃત્વની હાય છે. એટલે કે એક ગબૂતથી લઇને નવ ગગૃત સુધીની હોય છે. સ્થિતિદ્વારમાં તેઓની સ્થિતિ Řળ વ્રતો મુર્ત્ત'' જઘન્યથી એક અંતર્મુહૂત ની હાય છે, અને રોમેન પુવારી” ઉત્કૃષ્ટથી એક પૂર્વ કેાટીની હોય છે. “શૈલેવુ ટાળેલુ નદી ઉત્ત્તવા” આ રીતે શરીર, શીરાવગાહના અને સ્થિતિ આ દ્વારાના કથન શિવાય બધા જ દ્વારાનું કથન અહિયાં જે રીતે ગાઁજ ઉ૨:પરિસર્પના પ્રકરણમાં કરવામાં આવેલ છે, એજ પ્રમાણે અહિયાં પણ-આ ગČજ ભુજપરિસપેર્યાંના સબંધમાં સમજી લેવુ' ઉર:પરિસર્યાં કરતાં આ ભુજપરિસના ઉદ્દનાદ્વારના કથનમાં જે જુદાઈ છે, તે આ પ્રમાણેની છે. નવર ફોર્બ્સ પુવૅ ગતિ” ભુજપરિો જ્યારે પોતાની પર્યાય
છોડે છે, અને જ્યારે નારકામાં જાય છે, તા તેએ ખીજી જે શર્કરા પૃથ્વી છે, ત્યાંના નારકામાં જાય છે, તેથી આગળ જતા નથી. ઉર:પરિસ` તે પાંચમી પૃથ્વી સુધી જાય છે. આ રીતે આ બન્નેના કથનમાં કેવળ નરકગતિમાં જવાની ખખતમાં જુદા પણુ` કહેલ છે. બાકીનું તમામ કથન ઉર:પરિસના કથન પ્રમાણે જ છે, આ રીતે “સેતેં મુખ્યત્ સા વળત્ત' આ કથન સુધીનું આ પ્રકરણ ભુજપરિસના ભેદ પ્રભાદે સહિત કહેલ છે. “સેત્ત થયરા” આ પ્રમાણે સ્થલચર જીવાના ભેદો અને પ્રભેદો સહિતનું તેમના સંબધનુ આ પ્રકરણ સમાપ્ત થયું. શાસ્॰ ૨૪ા
ગર્ભવ્યુત્ક્રાન્તિક ખેચર જીવોં કા નિરૂપણ
ગČજ જલચરા અને સ્થલચરાનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ગજ ખેચરોનુ નિરૂપણ કરે છે.—આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે
“સે દિ તં વચર'' ઇત્યાદિ.
ટીકા-ને વિજ તં સ્વચા'' હે ભગવન્ ગČજ ખેચરાના શું લક્ષણા છે ? અને તેના ભેદો કેટલા કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં સમૂર્ચ્છિમ ખેચર જીવાના અતિદેશથી પ્રભુ કહે છે કે-“શ્ર્વથા ચરવિદા વળત્તા” હે ગૌતમ! ખેચરજીવા ચાર પ્રકારના કહેલા છે.--“તું નદા” જેમકે-“ચમ્મરઘી સદેવ મેટ્રો' ચર્મ પક્ષી વિ. પહેલાં સંભૂ િમ ખેંચરાના ચાર પ્રકાર અને તેના ભેદો પ્રગટ કર્યા છે, એજ પ્રમાણે ગભ જ ખેચરાના પણ ચાર પ્રકારના ભેદ્દા હાય છે તેમ સમજવું.
આ ગજ ખેચર જ્ગ્યાના શરીર વિગેરે દ્વારાનુ વન, ગર્ભજ જલચર જીવાના
જીવાભિગમસૂત્ર
૯૪
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્રકરણમાં જે પ્રમાણે શરીર વિગેરે દ્વારેનું કથન કરેલ છે, એ જ પ્રમાણે સમજવું. પરંતુ ગર્ભજ જલચરોના કરતાં જેટલા અંશમાં જુદા પાડ્યું છે, તે “ગોરાદા” વિગેરે સૂત્રાંશ દ્વારા અહિયાં બતાવવામાં આવેલ છે, તે નીચે પ્રમાણે છે.
TIMા કvori ga ક ન્નડમા" અવગાહના અહિયાં જઘન્યથી એક આંગળના અસંખ્યામાં ભાગ પ્રમાણની હોય છે. અને “
૩ i gyદર” ઉત્કૃષ્ટથી ધનુષ પૃથફત્વની હોય છે. એટલે કે બે ધનુષથી લઈને નવ ધનુષ સુધીની હોય છે. સ્થિતિદ્વારમાં-fe sevળ સંતાતુરં” કારણે સ્ટિવ અહંકારમાળો સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની હોય છે, અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની હોય છે. અવગાહના અને સ્થિતિ દ્વારના સંબંધમાં અહિયાં આ નીચે પ્રમાણેની બે ગાથાઓ કહી છે.
“જો સરદ” ઈત્યાદિ “જમંમિ” ઈત્યાદિ.
આ બે ગાથાને અર્થ આ પ્રમાણે છે.–ગર્ભજ જલચરોની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર જનની હોય છે. ચતુષ્પદવાળા જીવોની અવગાહના છ ગભૂતિ પ્રમાણની હોય છે. ઉર પરિસર્પોની અવગાહના એક હજાર યોજનાની હોય છે. ભુજપરિસર્પોની અવગાહના ગભૂત પ્રથકત્વની હોય છે. પક્ષિઓની અવગાહના ધનુપ્રથકૃવની હોય છે. તથા ગભજ જલચરની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પૂર્વકેટિની હોય છે. ચતુષપદેની અવગાહના ત્રણ પપમની હોય છે. ઉર:પરિસર્પોની અને ભુજપરિસર્પોની અવગાહના એક પૂર્વકેટિની હોય છે. અને પક્ષિયેની અવગાહના પ૯પમનાં અસંખ્યાતમાં ભાગ પ્રમાણુની હોય છે. “ TET 1થરા” આ રીતે અવગાહના અને સ્થિતિ દ્વારના કથન શિવાય શરીરદ્વાર-સંહનન. દ્વાર વિગેરે સઘળા દ્વારેનું કથન અહિયાં ગભેજ જલચર જેના કથન પ્રમાણેનું સમજવું. “નવાં નવ” વિશેષતા કેવળ એટલી જ છે કે-ગર્ભજ જલચરજીવો અહિથી ઉવૃત્ત થઈને એટલે કે–ગર્ભજ જલચર પણામાંથી નીકળીને પહેલી પૃથ્વીથી લઈને સાતમી પૃથ્વી સુધીના નરકમાં જાય છે. અને આ સ્થલચર તરવં પુર્વ છત્તિ સ્થલચર પણામાંથી નીકળીને પહેલી પૃથ્વીથી લઈને ત્રીજી પૃથ્વી સુધી જ જાય છે. તેથી આગળ જતા નથી.
નરકમાં ઉત્પાદ-ઉત્પત્તિ થવાના સંબંધમાં આ નીચે જણાવેલ બે ગાથાઓ કહી છે-' ગણvો ઈત્યાદિ “છf a ' ઇત્યાદિ.
આ બને ગાથાને અર્થ આ પ્રમાણે છે.-અસંગી જીવ પહેલા નરક સુધી જાય છે. સરિસૃપ-સપ બીજા નરક સુધી જાય છે. પક્ષી ત્રીજા નરક સુધી જાય છે. સિંહ ચેથા નરક સુધી જાય છે. ભુજગ પાંચમાં નરક સુધી જાય છે. સ્ત્રી છઠ્ઠા નરક સુધી જાય છે. મત્સ્યતદુલમસ્યા અને મનુષ્ય એ સાતમા નરક સુધી જાય છે.
જ્ઞra” થાવ અહિં યાસ્પદથી ગત્યાગતિદ્વારને સંગ્રહ થયેલ છે. આ ગત્યાગતિદ્વાર પણ અહિયાં જલચરજીના કથન પ્રમાણે સમજી લેવું. આ રીતે આ ગજ ખેચર છો. ચાર ગતિમાં જનારા અને ચાર ગતિથી આવવાવાળા હોય છે. સંદરજદમવરાતિપંચિકિતસ્વિનાવા” આ રીતે ખેચર ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય જીવોનું નિરૂપણ થયું છે. અહિયાં પ્રત્યેક શરીરધારી અસંખ્યાત કહેલા છે. “સે તે તિરિવાજા” આ પ્રમાણે અહિં પર્યન્ત ભેદ પ્રભેદે સાથે તિયંગ્યનિક જીવોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સૂ૦ ૨૫ા
જીવાભિગમસૂત્ર
૯૫
Page #107
--------------------------------------------------------------------------
________________
ગર્ભવ્યુત્કાન્તિક મનુષ્યોં કા નિરૂપણ પંચેન્દ્રિય તિર્યનિક જીવોનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર મનુષ્યનું નિરૂપણ કરે છે. આ સંબંધમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું કે-“રે તં મજુરતા'' ઈત્યાદિ.
ટીકાW---“રે વિા તં મધુરક્ષા” હે ભગવન મનુષ્ય કેટલા પ્રકારના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “મgat સુવિદ્યા guત્તા” હે ગૌતમ! મનુષ્ય બે પ્રકારના હોય છે. “તું ક” તે આ પ્રમાણે છે. “ભૂમિમદુલ્લા જમવતિયમજુરા ૪” એક સંમૂરિજી મ મનુષ્ય અને બીજા ગર્ભજ મનુષ્ય “#fખું i મં! મૂરિઝમમgar” સંકુરતિ હે ભગવન સંમુર્ણિમ મનુષ્ય ક્યાં સંમૂચ્છિત–ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“યતોમgat ના તિ” અહિયાં યાવત્પદથી સંપૂર્ણ પાઠ ગ્રહણ થયેલ છે. તે પાઠ ટીકામાં આપેલ છે. તેને અર્થ આ પ્રમાણે છે.-પિસ્તાળીસ લાખ જન પ્રમાણે આ મનુષ્ય લેક એટલે કે મધ્યક છે. તેમાં અઢાઈ દ્વીપ સમુદ્ર પ્રમાણ જે આ મનુષ્યક્ષેત્ર છે, તેમાં જ આ સંમૂરિષ્ઠમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. જેમકે પંદર કર્મભૂમિયોમાં ત્રીસ અકર્મભૂમિમાં, છપ્પન અંતદ્વીપમાં આ સંમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. આ ગર્ભજના ઉચ્ચાર-મળમાં, પ્રસવણ-પેસાબમાં ૨, ખેલ-કફમાં ૩, સિંઘાણનાકના મેલમાં ૪ વમન-ઉલટીમાં ૫, પિત્તમાં ૬,શેણિતમાં ૭, શુક-વીર્યમાં ૮, શુકપુદ્ગલેનાં પરિશટનમાં ૯, પંચેન્દ્રિય મરેલ જીવોના કલેવરમાં ૧૦, સ્ત્રીપુરુષના સંગમાં ૧૧, નગરની નળીમાં ૧૨, અને બધા જ અશુચિ-અપવિત્ર સ્થાનોમાં ૧૩, આ સંમૂછિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. તેઓના શરીરની અવગાહના એક આંગળના અસંખ્યાત ભાગ પ્રમાણની હોય છે. તેઓ અસંસી મન વિનાના હોય છે. મિથ્યાષ્ટિવાળા હોય છે. તેઓને છ પર્યાસિયે પૈકી એક પણ પર્યાપ્તિ પૂર્ણ હોતી નથી. તેથી તેઓ અપર્યાપ્ત જ હોય છે. તેનું આયુષ્ય એક અંતર્મુહૂર્તનું જ હોય છે, તે પછી તેઓ મરી જાય છે. તેઓને લધ્ય પર્યાપ્તક કહેલા છે. એટલે કે લબ્ધિ -અપર્યાપ્તક કહ્યા છે.
આ સંમૂરિછમ મનુષ્યના શરીર વિગેરે દ્વારે આ પ્રમાણે છે-“afa m મHari વડુ રાજા guત્તા” હે ભગવન ! આ સંમૂછિમ મનુષ્યોને કેટલા શરીરો હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે –“નોરમા ! સિરિન સારા પુનત્તા" હે ગૌતમ ! આ સંમૂરિછમ મનુષ્યને ત્રણ શરીર હોય છે. “i ” તે આ પ્રમાણે છે–“રઢિ, તેથઇ, મg” ઔદારિક, તેજસ અને કામણ, તેઓના શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુની હોય છે. સંહનન, સંસ્થાન, કષાય, લેસ્યા, આ દ્વારનું કથન જે પ્રમાણે બે ઇન્દ્રિયવાળા જેના પ્રકરણમાં કહ્યું છે. એ જ પ્રમાણેનું અહિયાં પણ સમજી લેવું.
જીવાભિગમસૂત્ર
૯૬
Page #108
--------------------------------------------------------------------------
________________
ઈન્દ્રિયદ્વારમાં તેઓને પાંચ ઇન્દ્રિય હોય છે. સંજ્ઞિદ્વાર અને વેદકારનું કથન બે ઈન્દ્રિયવાળા જીવોના પ્રકરણમાં કહ્યા પ્રમાણે સમજવુ. અર્થાત અસંજ્ઞી હોય છે. અને વેદમાં નપુંસક વેદવાળા હોય છે. પર્યાપ્તિકઢારમાં–તેઓ પાંચ અપર્યાપ્તિવાળા હોય છે. દષ્ટિદ્વાર, દર્શનદ્વાર, જ્ઞાનદ્વાર યોગદ્વાર, અને ઉપયોગદ્વાર આ કારનું કથન પૃથ્વીકાયિક જીવના પ્રકરણમાં કહ્યા પ્રમાણે અહિયાં સમજી લેવું. આહારદ્વારમાં–તેઓને આહાર બે ઇન્દ્રિયવાળા જીના જેવું હોય છે. તેઓને ઉ૫પાત-ઉત્પત્તિ નૈરયિક, દેવ, તેજ, વાયુ, અને અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા એટલાને છોડીને બાકીના જીવમાંથી થાય છે. તેમની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂર્તની જ હેય છે પરંતુ જઘન્ય અંતમુહૂતની અપેક્ષા ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક છે. તેઓ મારણતિક સમુદ્ ઘાતથી સમવત થઈને એટલે કે આઘાત પ્રાપ્ત કરીને પણ મરે છે, અને સમવહત થયા વિના એટલે કે આઘાત પ્રાપ્ત કર્યા વિના પણ કરે છે. તેઓ પિતાની પર્યાયને છોડીને નરયિક, દેવ, અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા સ્થાને છેડીને બાકીના સ્થાનમાં ઉત્પન્ન થાય છે, ગત્યા ગતિદ્વારમાં–તેઓ તિર્યંચ અને મનુષ્ય આ બે ગતિ અને બેજ આગતિની અપેક્ષાથી બે ગતિક એટલે કે બે ગતિમાં જવાવાળા અને પ્રયાગતિક એટલે બે ગતિથી આવવાવાળા હોય છે. આ પ્રત્યેક અસંખ્યાત શરીરી કહેલા છે, અરે # સંકુરિઝમમgar” આ રીતે સમૂરિષ્ઠમ મનુષ્ય સંબંધી કથન દ્વારો સહિત કહ્યું છે.
સંમૂછિમ પ્રકરણ સમાપ્ત હવે સૂત્રકાર ગર્ભજ મનુષ્યનું નિરૂપણ કરે છે,–આમાં ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“રે જિં તું જમવજનિયમgar” હે ભગવદ્ ગર્ભજ મનુષ્ય કેટલા અને કેવા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે–ામવતિય મજુરા સિવિદi gurd” હે ગૌતમ ! ગર્ભજ મનુષ્ય ત્રણ પ્રકારના કહયા છે. “ aer” તે ત્રણ પ્રકારો આ પ્રમાણે છે. “વાક્ષમૃમયા, મમ્મા, યંતીવા” કર્મભૂમિક, અકર્મભૂમિક, અને અંતરદ્વીપજ જે મનુષ્ય કર્મભૂમિમાં ઉત્પન્ન થયા છે, તે કર્મ ભૂમિજ મનુષ્ય કહેવાય છે કૃષિ-ખેતિ, વાણિજ્ય-વ્યાપાર વિગેરેનું નામ કમ છે. અથવા મોક્ષ પ્રાપ્તિ માટે જે અનુષ્ઠાન-આરાધના છે. તે કર્મ છે. આવા કર્મોની પ્રધાનતાવાળી જે જીવની ભૂમિ છે, તે કર્મ ભૂમિજ મનુષ્ય છે. કર્મભૂમિના શિવાય જેઓ અકર્મભૂમિમાં ઉત્પન્ન થયા છે. તે છ અકર્મભૂમિ જ કહેવાય છે. અકર્મભૂમિમાં કૃષિ-વાણિજય રૂપ કર્મ, અથવા મુક્તિ પ્રાપ્ત કરવાને ગ્ય કમનો અભાવ હોય છે. અંતર શબ્દ મધ્ય વાચક છે. અંતરમાં એટલે કે –લવણસમુદ્રની મધ્યમાં જે દ્વીપે છે, તે અંતરદ્વીપ કહેવાય છે, આવા અંતરદ્વીપમાં જે મનુષ્ય ઉત્પન્ન થાય છે. તે અંતરદ્વીપજ કહેવાય છે, આ રીતે ગર્ભજ મનુષ્યો ત્રણ પ્રકારના હોય છે. “gવે મજુર મેરો માળિયદો?” આ પ્રમાણે ગભજ મનુષ્યોના ભેદે “નg gugrariા તા રાવણે માળવવ” જે પ્રમાણે પ્રજ્ઞા પના સૂત્રમાં કહેલ છે, એ જ પ્રમાણે સંપૂર્ણ રીતનું કથન અહિયાં પણ સમજી લેવું, યાવત્ “કમરથા જ વસ્ત્રી ૨” તેઓ છદ્મસ્થ અને કેવલી હોય છે. પ્રજ્ઞાપના સૂત્રના આ કથન પર્યત પ્રજ્ઞાપના સૂત્રનું ગર્ભજ મનુષ્ય સંબંધી પ્રકરણ ત્યાં પ્રજ્ઞાપના સૂત્રમાં જોઈ લેવું.
જીવાભિગમસૂત્ર
૯૭
Page #109
--------------------------------------------------------------------------
________________
રે પનારો ટુવા પત્તા” આ ગર્ભજ મનુષ્ય સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. “ ના” તે બે પ્રકારે આ પ્રમાણે સમજવા. “qન્નતા જ મusmત્તા ” પર્યાપ્ત અને અપર્યાપ્ત જેઓ પર્યાપ્તતા ગુણ વાળા હોય છે, તેઓ પર્યાપ્ત કહેવાય છે, અને જેઓ અપર્યાપ્તતા ગુણવાળા હોય છે, તેઓ અપર્યાપ્ત કહેવાય છે.
હવે ગર્ભજ મનુષ્યના શરીરદ્વાર વિગેરે દ્વારેનું કથન કરવામાં આવે છેઆમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે- “સે િof મતે ! નવા વરુ તરીના guળા” હે ભગવાન્ ! આ ગર્ભજ મનુષ્યોને કેટલા શરીરે હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે કે “જોયા! પંચ તીર ઇજરાહે ગૌતમ ! તેઓને પાંચ શરીરે હોય છે. “R દી' તે આ પ્રમાણે છે. “ ઝિs as Hu” દારિક શરીર ચાવત કાર્પણ શરીર અહિયાં યાવત્પદથી વૈક્રિય શરીર, આહારક શરીર અને તેજસ શરીર આ ત્રણે શરીરે ગ્રહણ કરાયા છે. આ રીતે ગર્ભજ મનુષ્યના ઔદારિક શરીર, ક્રિય શરીર, આહારક શરીર, તેજસ શરીર, અને કામણ શરીર આ પાંચ શરીર હોય છે. કેમકે – મનુષ્યમાં સર્વભાવ હોવાની સંભાવના હોય છે. અવગાહના દ્વારમાં “ોળા નgo અંગરક્ષ સામાજ” આ ગર્ભજ મનુષ્યના શરીરની અવગાહના જઘન્યથી એક આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની હોય છે. અને “રૂવોણે તિત્તિ જાડા ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ સુધીની હોય છે. સંહનન દ્વારમાં—“જીવ સંધથr” તે એને વજી. ઝાષભ, વિગેરે છએ સંહનન હોય છે,
સંસ્થાન દ્વારમાં– “રાજ” સમચતુરસ વિગેરે છએ સંસ્થાને હોય છે. કષાયદ્વારમાં–આ ગર્ભજ મનુષ્યોને ક્રોધ કષાય પણ હોય છે, માન કષાય પણ હોય છે, માયા કષાય પણ હોય છે, અને લેભકષાય પણ હોય છે. એજ વાત અહિયાં “રે મરે ! કીવા f યોદરા નાવ સમજાઈ, ” આ સૂત્રપાઠદ્વારા આ પ્રમાણે પૂછવામાં આવેલ છે.–હે ભગવન તે ગર્ભજ મનુષ્યો શુ ક્રોધ કષાયવાળા હોય છે ? યાવત લેભ કષાયવાળા હોય છે ? અથવા કષાય વિનાના હોય છે ? અહિયાં યાવ૫દથી માન અને માયા આ બે કષા ગ્રહણ કરાયેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – “ચમા ! સદવિ” હે ગૌતમ ! ગર્ભજ મનુષ્ય કોધ કષાયવાળા પણ હોય છે, યાવત લભ કષાયવાળા પણ હોય છે. અને કષાય વિનાના પણ હોય છે. કેમ કે–વીતરાગ મનુ એને કષાયને અભાવ હોય છે. સંજ્ઞા દ્વારમાં-“જે જે મંતે ! નવા f બાદ નોકરા નવ મણનો સત્તા ન હોવા” આ વિષયમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-હે ભગવદ્ આ ગર્ભજ મનુષ્ય શું આહારસંપિયુક્ત હોય છે ? યાવત લાભ સંજ્ઞોપયુક્ત હોય છે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રભુ કહે છે કે–ચમા ! વર” આ ગર્ભજ મનુષ્ય જયારે સંજ્ઞાવાળા હોય છે, ત્યારે આહાર સંજ્ઞાવાળા પણ હોય છે, ભય સંજ્ઞા વાળા પણ હોય ને, મૈથુન સંજ્ઞાવાળા પણ હોય છે. અને ક્રોધ, માન, માયા અને લેભ સંજ્ઞાવાળા પણ હોય છે. નિશ્ચય નયથી જેઓ વીતરાગ મનુષ્યો છે, તેઓ
જીવાભિગમસૂત્ર
EC
Page #110
--------------------------------------------------------------------------
________________
સંજ્ઞોપયુક્ત હેાતા નથી. તથા વ્યવહાર નયની અપેક્ષાએ જે કાઈ ચારિત્રધારી છે. તેઓ સંજ્ઞોપયુક્ત હાતા નથી. કેમ કે-તેઓને લેાકેાત્તર-અલૌકિક ચિત્ત-જ્ઞાનના લાભ થઈ જાય છે. આ ચારિત્રધારી એઘસંજ્ઞા, અને લેાલ સ'ના એ બે સત્તાએ મેળવીને દશે પ્રકારની સ'જ્ઞાથી વિપ્રમુક્ત એટલે કે સર્વથા રહિત હાય છે.
"तदुक्त - निर्वाणसाधकं सर्व ज्ञेयं लोकोतराश्रयम्
સંજ્ઞાઃ હોદ્દાશ્રયાઃ સર્વા, મારગરું પમ્ ॥૧॥
નિર્વાણ કહેતાં માક્ષ સાધક જે કાઈ અનુષ્ઠાના છે, તે ખધા અલૌકિક હાય છે, અને સંજ્ઞાઓ લોકાશ્રિત હાય છે. અતઃ ચારિત્ર ધારીને વ્યવહારથી સજ્ઞોપયુક્ત માનવામાં આવ્યા નથી. લેશ્યાદ્વારમાં-ગૌતમસ્વામીએ પ્રભુને એવુ પૂછયુ છે કે—તે નં અંતે ! નીવા દિજ હેલ્લા યજ્ઞાવ અહેન્ના” હું ભગવન્ તે ગાઁજ મનુષ્ય શુ' કૃષ્ણલેશ્યા વાળા હોય છે ? અથવા યાવત્ અલેશ્યાવાળા હાય છે ? અહિયાં યાવપદથી નીલ, કાપાત, તેજ, પદ્મ અને શુકલ આ લેશ્યાએ ગ્રહણ થયેલ છે. અટલે કે—ગૌતમસ્વામી પૂછે છે કે હું ભગવન્
આ ગજ મનુષ્ય શુ કૃષ્ણાલેશ્યાવાળા હાય છે ? કે નીલ લેશ્યાવાળા હાય છે અથવા કાપાતિક લેશ્યાવાળા હાય છે કે તેજસ લેશ્યાવાળા હોય છે ? અથવા પદ્મવેશ્યાવાળા હોય છે? અથવા શુકલ લેશ્યાવાળા હોય છે ? કે લેશ્યાવિનાના એટલે કે અલેશ્ય હોય ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીના કહે છે કે—ોયમાં ! સવ્વેવિ'' હે ગૌતમ સઘળા ગજ મનુષ્યા કૃષ્ણલેશ્યાવાળા પણ હાય છે. નીલલેશ્યાવાળા પણ હોય છે. કાપાતલેશ્યાવાળા પણ હોય છે. તેજો લેશ્યાવાળા પણ હેાય છે. પદ્મલેશ્યાવાળા હોય છે. શુકલલેશ્યાવાળા પણ હોય છે. અને વૈશ્યાવિનાનાપણ હોય છે. તેમાં સિદ્ધ પુરૂષો અલેશ્ય-એટલે કે લેશ્યા વિનાના હોય છે. અને પરમ શુકલધ્યાનવાળા અયાગી કેવલીયેાપણુ લેશ્યાવિનાના હોય છે. ઇન્દ્રિયદ્વારમાં—આગલ જ મનુષ્ય “ોોિષકત્તા નાવ નોટુંરિયોવત્તા વિ” શ્રોÀન્દ્રિયવાળા પણ હાય છે, યાવત નાઈન્દ્રિયવાળા પણ હોય છે. અહિયાં યાવત પદથી રસના-જીભ, ઘ્રાણુ-નાક, ચક્ષુ, સ્પેન આ ચાર ઇન્દ્રિયા ગ્રહણ કરાઈ છે. આ ગજ મનુષ્ય પાંચેઇન્દ્રિયવાળા પણ હોય છે, અને નાઇ દ્રિયવાળા પણ હોય છે. આ ગ`જ મનુષ્યેામાં કેવલીયા નાઇંદ્રિયવાળા હાય છે. જોકે કેવલીયાને પણ સિદ્ધિ પ્રાપ્તિની પહેલાં ઇન્દ્રિયા તા હાય છે, તે પણ તેઓ તેને કંઈ પણ ઉપયાગ કરતા નથી. તેથી તેઓને નાઇન્દ્રિયવાળા કહ્યા છે. સમુદ્ધાતદ્વારમાં—“સત્ત સમુ ધાયા” તેએને સાત સમુદ્ધાતા હાય છે. ‘‘ધ્યેયળાસમુ ધાવ સાવ મેજિસમુ વાવ'' વેદના સમુદ્દાત યાવત્ કેવિલ સમુદ્દાત અહિયાં યાવપદથી કષાય, મારણાન્તિક વૈક્રિય, આહારક, તેજસ આ સમુદ્દાતા ગ્રહણ કરાયા છે. અહિંયા સમુદ્ધાતના સંબંધમાં સમુદ્દાતાને કહેવાવાળી આ ગાથા છે.-- વેવળ સાયમળતિય'' ઇત્યાદિ. અર્થાત્ સાત સમુદ્ધાતે આ પ્રમાણે છે.---વેદના સમુદ્દાત ૧ કષાય સમ્રુધાત ર, મારણાન્તિક સમુદ્દાત ૩ વૈક્રિય સમુદ્લાત ૪. આહારક સમુદ્દત ૫, તેજસ સમુદ્દાત ૬, અને કેવલિસમુદ્ધાત છ, સંજ્ઞીદ્વારમાં—સન્ની વનોસના નો પ્રસન્ની
જીવાભિગમસૂત્ર
CC
Page #111
--------------------------------------------------------------------------
________________
વિ આ ગર્ભજ મનુષ્ય સંજ્ઞી પણ હોય છે, ન સંજ્ઞી પણ હોય છે અને તે અસ ગ્રી પણ હોય છે. ને સંજ્ઞી અને નેઅસંજ્ઞી એવું જે કથન કહ્યું છે, તે કેવલિયોની અપેક્ષાએ કહેલ છે. વેદદ્વારમાં–આ ગર્ભજ મનુષ્ય “થિયા લિ નવ જ વિ” સ્ત્રીવેદવાળા પણ હોય છે. પુરૂષદવાળા પણ હોય છે. અને નપુંસક વેદવાળા પણ હોય છે. તથા વેદ વિનાના પણ હોય છે. વેદને ઉદય નવમાં ગુણસ્થાન સુધી રહે છે. દસમા સૂક્ષ્મસં૫રાય વિગેરે ગુણસ્થાનમાં વેદને ઉદય રહેતું નથી, તેથી અહિયાં અદક પણ હોય છે. એવું કહેવામાં આવેલ છે.
પર્યાપ્તિદ્વારમાં આ ગર્ભજ મનુષ્ય “ia vsન ” પાંચ પર્યાપ્તિવાળા હોય છે. અને પાંચ અપર્યાપ્તિવાળા પણ હોય છે. જો કે પર્યાતિયે છ પ્રકારની હોય છે, પરંતુ અહિયાં પાંચ પર્યાપ્તિવાળા હોય છે. આમ જે કહેવામાં આવ્યું છે તે ભાષાપર્યાપ્તિ અને મનઃ પર્યાપ્તિમાં અભેદની વિવફાથી તેમ કહેલ છે.
દરિદ્વારમાં આ ગર્ભજ મનુષ્ય “નિવિદા વિ વિઠ્ઠી” સમ્યફદષ્ટિ, મિથ્યાદષ્ટિ, અને સમ્યકૃમિયા દષ્ટિ એમ ત્રણ પ્રકારની દૃષ્ટિવાળા હોય છે.
દશનદ્વારમાં આ ગર્ભજ મનુષ્ય-“ચત્તાર રંarr” ચક્ષુદર્શનવાળા પણ હોય છે, અચક્ષુદશનવાળા પણ હોય છે, અને અવધિદશનવાળા પણ હોય છે. જ્ઞાનદ્વારમાં આ ગર્ભજ મનુષ્યો-“જાળી વિ અરનાળી ” જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે. “ વાળી તે મારા કુનાણી તેઓમાં જે જ્ઞાની હોય છે તેમાં કેટલાક બે જ્ઞાનવાળા અને કેટલાક “સનાળી” ત્રણ જ્ઞાનવાળા હોય છે. “થેના ૨૩=ાળી” તથા કેટલાક ચાર જ્ઞાનવાળા હોય છે. અને “થેvsar નાળા' કેટલાક એક જ્ઞાનવાળા હોય છે અને તેમાં જેઓ “દુurr” બે જ્ઞાનવાળા હોય છે, તેઓ નિયમથી આભિનિબંધિક જ્ઞાનવાળા અને શ્રુતજ્ઞાનવાળા હોય છે, “ને તિરનાળી તે મામવિોદિરનાળી, કરનાળી, દિનાળી” જેઓ ત્રણ જ્ઞાનવાળા હોય છે. તેઓ આભિનિબધિક જ્ઞાનવાળા, શ્રુતજ્ઞાનવાળા, અને અવધિ જ્ઞાનવાળા હોય છે. “પઢવા-ગ્રામવિધિનાણી, સુષનાળા, મળgsઝવાળી” અથવા આભિનિબંધિક જ્ઞાનવાળા શ્રુતજ્ઞાનવાળા અને મનઃપયવજ્ઞાનવાળા હોય છે. કેમકે અવધિજ્ઞાન પ્રાપ્ત થયા વિના પણ મન:પર્યવજ્ઞાન થઈ જાય છે. 'जे चउनाणी ते णियमा आभिणिबोहियनाणी सुयनाणी ओहिनाणी मणपज्जवनाणी य" જે ગર્ભજમનુષ્ય ચારજ્ઞાનવાળા હોય છે, તેઓ નિયમથી અભિનિધિક જ્ઞાનવાળા હોય છે. શ્રુતજ્ઞાનવાળા હોય છે. અવધિ જ્ઞાનવાળા હોય છે અને મન:પર્યય જ્ઞાનવાળા પણ હોય છે એ રીતે ચાર જ્ઞાનવાળા હોય છે. “જે ના તે નિયમ વિના” જે એ એક જ્ઞાન વાળા હોય છે, તેઓ નિયમથી એક કેવળ જ્ઞાનવાળા જ હોય છે. કેમકે કેવળજ્ઞાન ના અસ્તિત્વ પણામાં બીજા જ્ઞાનેનું અસ્તિત્વ પણું રહેતું નથી. અર્થાત્ તે તેમાં વિલીન થઈ જાય છે. એ જ પ્રમાણે કેવલાલેક ને પ્રાદુર્ભાવ થાય ત્યારે તેનાથી જુદા ક્ષુદ્રાલેકવાળા મતિજ્ઞાન આદિ જ્ઞાનેને અભાવ જ થઈ જાય છે. તેથી કેવલીઓ કેવળ એક કેવળ જ્ઞાનવાળા જ હોય છે.
શંકા-કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે મતિજ્ઞાન વિગેરે બીજા જ્ઞાનેને અભાવ કેવીરીતે થઈ જાય છે ? કેમ કે જે અત્યાદિજ્ઞાન પિતપોતાના આવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન
જીવાભિગમસૂત્ર
૧૦૦
Page #112
--------------------------------------------------------------------------
________________
થાય છે, તેમ ત્યાદિજ્ઞાને પિતાપિતાના સઘળા આવરણે નો વિલય થઈ જાય ત્યારે પિતે પિતાની મેળે જ ચારિત્ર પરિણામની જેમ પ્રગટ થશે જ. જેમ કહ્યું છે કે-“વાવત્તિજણેઈત્યાદિ અર્થાત દેશતઃ જ્ઞાનાવરણની સમાપ્તિ થતાં જ્યારે મતિજ્ઞાનવિગેરે પ્રગટ થાય છે, તે પછી પૂર્ણરીતે પિતાપિતાના આવરણની સમાપ્તિ થઈ જશે તે પછી તેઓ જીવને કેમ નહીં રહે? અર્થાત અવશ્ય રહેશે.
ઉત્તર–આ ઉપર પ્રમાણેની શંકા યોગ્ય નથી. કેમકે –જેમ સ્વભાવથી શુદ્ધ એવા મરકત વિગેરે મણિયે મલ વિગેરે પર્યાયવાળા થતાં અશુદ્ધ અવસ્થા વાળા બને છે. અને કાલાન્તરે જેમ જેમ અંશતઃ તે મેલ દૂર થતું જાય છે, તેમ તેમ તે પિતાની આંશિક આંશિક નિર્મળ પણા માં આવતા રહે છે. અને જ્યારે તે મલાદિ પર્યાયથી બિલકુલ છૂટિ. જાય છે ત્યારે તે પિતાના પૂર્ણ નિર્મલપણામાં કે જે તેના સ્વભાવ સિદ્ધ છે, તેમાં આવી જાય છે. અર્થાત્ મેલ દૂર થતાં તે સ્વાભાવિક શુદ્ધ રીતે સ્પષ્ટ દેખાઈ છે. અહિંયાં જે આંશિક નિર્મળતા કહી છે તે એક પ્રકારની નથી. પરંતુ અનેક પ્રકારની હોય છે. પરંતુ સ્વાભાવિક જે નિર્મલતા છે, તે એક જ પ્રકારની છે એજ પ્રમાણે સંસાર ભરના સઘળા પદાર્થો ને હસ્તામલકવતુ એકી સાથે જાણી લેવાન જીવને પણ સ્વભાવ છે. એજ તેની પારમાર્થિક શુદ્ધતા છે પરંતુ શુદ્ધતારૂપ સ્વભાવ કર્માવરણ રૂપ મળથી ઢંકાઈ જાય છે. અર્થાત મલીન થઈ જાય છે. તે જ્યાં સુધી સકલકર્મરૂપ મલને વિનાશ થતો નથી, ત્યાં સુધી આ સઘળા પદાર્થોને એકી સાથે હસ્તામલકવત્ જાણી શકાતા નથી. તેથી કોઈપણ નિમિત્ત વશાત્ જેમ જેમ એ કર્મ રૂપ આવરણનેમલને અંશતઃ નાશથતું જાય છે. તેમ તેમ આ જીવને અંશતઃ અંશતઃ પદાર્થને પ્રકાશ કરનાર વિજ્ઞપ્તિ-જ્ઞાન ઉત્પન્ન થતી રહે છે. આ વિજ્ઞપ્તિ એક પ્રકારની હોતી નથી. પણ અનેક પ્રકારની હોય છે. કોઈ વખત આ વિજ્ઞતિ તેના મતિજ્ઞાનરૂપે કહેવાય છે. કોઈવાર શ્રતજ્ઞાનાદિરૂપ કહેવાય છે. જેમ કહ્યું છે કે-“મટવિમર્થ”િ ઇત્યાદિ તેથી એ માનવું જોઈએ કે–જેમ મલવાળા મણિના અંશતઃ મલ દૂરથવાથી અંશતઃ સ્પષ્ટતા થાય છે, અને સંપૂર્ણ પણાથી મલ દૂર થવાથી સંપૂર્ણ શુદ્ધતા થાય છે. એ જ પ્રમાણે જ્ઞાનદશન ચારિત્ર અને પરૂપ રત્નચતુષ્ટયના પ્રભાવથી જ્યારે સંપૂર્ણ આવરણને નાશ થઈ જાય છે, ત્યારે બાકીના પદાર્થના એક દેશને જાણનારા મત્યાદિ જ્ઞાનેને વ્યવરછેદ-વિલીનીકરણ થઈ જાય છે. તેથી અત્યંત શુદ્ધ અને સકલવસ્તુ પર્યાયને પ્રકાશકરનાર વિજ્ઞપ્તિ-જ્ઞાન અર્થાત કેવળજ્ઞાન ઉત્પન થઈ જાય છે. જેમ કહેલ છે કે-“થા કાચી રચ” ઈત્યાદિ.
સનાળી” જે પ્રમાણે ગર્ભજ મનુષ્યને જ્ઞાની હોવાનું કહ્યું છે, એ જ પ્રમાણે તેઓ અજ્ઞાની પણ હોય છે. “સુગરના તિ અનાજી” તેઓ બે અજ્ઞાનવાળા પણ હોય છે, અને ત્રણ અજ્ઞાનવાળા પણ હોય છે. જેઓ બે અજ્ઞાનવાળા હોય છે, તેઓ નિયમથી મતિઅજ્ઞાનવાળા અને શ્રુત અજ્ઞાનવાળા હોય છે. અને જેઓ ત્રણ અજ્ઞાનવાળા હોય છે. તેઓ મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન, અને વિભંગ જ્ઞાનવાળા હોય છે.
ગદ્વારમાં–આ ગર્ભજ મનુષ્ય “મનોજ ઉર વયનોના વિ, રાયનોની મનોજી fa” મનેયોગવાળા પણ હોય છે, વચનયોગવાળા પણ હોય છે. અને કાયયેગવાળા પણ
જીવાભિગમસૂત્ર
૧૦૧
Page #113
--------------------------------------------------------------------------
________________
હોય છે. તથા કઈ કઈ અગી પણ હોય છે. અમેગી તેઓ જ હોય છે કે-જેઓ શીલેરી અવસ્થાને પ્રાપ્ત કરે છે.
ઉપયોગદ્વારમાં –“સુવિઘ કવો ” આ ગર્ભજ મનુષ્ય માં સાકાર ઉપગ પણ હોય છે, અને અનાકાર ઉપગ પણ હોય છે. આહારદ્વારમાં–આ ગર્ભજ મનુષ્ય ને આહાર છએ દિશાઓમાંથી આવેલા પગલદ્રવ્ય ને હોય છે. કેમકે આ ગર્ભજ મનુષ્ય લેક ની મધ્યમાં જ હોય છે. તેથી તેઓને આહાર પ્રાપ્ત કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ-અટલે કે–અલેક સંબંધી પ્રતિબંધ-રૂકાવટ થતો નથી. તેને અભાવ રહે છે. તેથી નિયમતઃ છએ દિશાઓમાંથી આવેલા આહાર પુદ્ગલે તેઓને ગ્રહણ થતા રહે છે. ઉપાતારમાં—“કarગો નેરzgfë દે સામવદ” આ ગર્ભજ મનુષ્યને ઉત્પાદ (ઉત્પત્તિ) સાતમી પૃથ્વીના નૈરયિકોને છેડીને બાકીના છએ નરકના નારકિયે માંથી થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મનુષ્યને ઉત્પાદ-ઉત્પત્તિ ચારગતિવાળા જીવોમાંથી થાય છે. જ્યારે નરયિકામાંથી ઉત્પાદ થાય છે, ત્યારે સાતમી નરકના નૈરયિકને છોડીને બાકી ના છએ નરકોના નૈરયિકોમાંથી થાય છે. એટલે કે સાતમી નરકના નૈરયિકો માંથી તેઓની ઉત્પત્તિ મનુષ્યમાં થતી નથી. કેમકે-સાતમી નરકના નારકીયે મરીને નિયમથી તિર્યંચ નીપર્યાય માં જન્મ લે છે. એ જ કહ્યું છે કે-“શરમergar” ઈત્યાદિ.
સાતમા નરકના નારકી તથા તેજસ્કાયિક અને વાયુકાયિક એ ત્રણ મરીને મનુષ્ય થતા નથી. તથા અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ પણ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થતા નથી. જે “તિરકatforgfહંતો ઉઘવાર” મનુષ્યની ઉત્પત્તિ તિર્યનિ વાળા છમાંથી થાય તે બાણેજવાણા૩વર્દ' અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા ભેગભૂમિયા તિય જીવોમાંથી થતી નથી. કેમકે એ મરીને દેવગતિમાં જ જન્મ લે છે. એટલે કે-તેશિવાયના બાકીના તિર્યનિવાળા જીવોમાંથી તેમની ઉત્પત્તિ થાય છે “ ર્દિ” જે મનુષ્ય માંથી તેમને ઉત્પાદ - ઉત્પત્તિ થાય તે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા અકર્મભૂમિ ભેગભૂમિના મનુષ્યમાંથી તથા અંતરદ્વીપજ મનુષ્યમાંથી તેમને ઉત્પાદ-ઉત્પત્તિ થતો નથી. કેવળ કર્મભૂમિવાળા મનુષ્યમાંથી તેઓ ની ઉત્પત્તિ થાય છે.
ર્દૂિ સર્દિ જે તેમની ઉત્પત્તિ દે માંથી થાય છે, તે સઘળા દેવોમાંથી તેઓની ઉત્પત્તિ થાય છે.
સ્થિતિદ્વારમાં– આ ગર્ભજ મનુષ્યની સ્થિતિ “jતો મુદુરં કોણે સિરિન સ્ટિવમા” જઘન્યથી એક અંતમુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી ત્રણ પામની છે. સમવહતદ્વારમાં—આ ગર્ભજ મનુષ્ય “સુવિદ્યા વિ મતિ” મારણાનિક સમુઘાતથી સમવહત થઈને એટલેકે આઘાત પ્રાપ્ત કરીને પણ મરે છે. અને મારણાનિક સમુદ્દઘાતથી સમવહત થયા વિના એટલેકે આઘાત પ્રાપ્ત કર્યાવિના પણ મરે છે. ઉદ્વર્તનદ્વારમાં–આ ગર્ભજ મનુષ્ય “ગુટ્ટા રાજુ ગાવ અનુત્તરોવવાપણુ” જ્યારે પિતાની પર્યાયને છોડીને અન્ય ગતિમાં જન્મ ધારણ કરે છે, તે તેઓ નારકોમાં પણ જન્મ ધારણ કરે છે, સઘળા તિર્ય નિકમાં પણ જન્મ ધારણ કરી શકે છે. સર્વ મનુષ્યમાં પણ જન્મ ધારણ કરી શકે છે.
જીવાભિગમસૂત્ર
૧૦૨
Page #114
--------------------------------------------------------------------------
________________
‘અર્થગયા લિગ્નાતિ જ્ઞાવ અંતે રેંતિ' કેટલાક મનુષ્યો' એવા પણ હાય છે કે જેએ એજ ભવમાં સિદ્ધ થઈ જાય છે. યાવત્ સમસ્ત દુ:ખાના અંત-નાશ કરીદે છે. અહિયાં યાવપદથી વ્રુકૃતિ, મુöત્તિ, પરિનિયતિ, સતુવાળ” આપદોના સંગ્રહ થયા છે. આ પદોના અર્થ એવા છે કે--કેટલાક મનુષ્ય એવા હાય છે કે જેઓ આજ ભવમાં વિષ્કૃત્તિ સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે. અર્થાત્ કૃતકૃત્ય થઈ જાય છે, “દુષ્યન્તે’” નિરાવરણ હાવાથી કેવલાલેકથી સઘળા પદાર્થને જાણીલે છે, ‘મુખ્યન્તે” જ્ઞાનાવરણીય વિગેરે સઘળા કમેાંથી છૂટિજાય છે. રિનિર્વાન્તિ” કમરૂપી અગ્નિના સંતાપથી રહિતથઇને શીતલીભૂત થઇ જાય છે. અતએવ શારીરિક અને માનસિક સમસ્તદુઃખાના અંત-નાશ કરી દે છે.
ગત્યાદિદ્વારમાં—આ ગભ જ મનુષ્ય કેવા હેાય છે ? એ વાત ગૌતમસ્વામીએ પ્રભુને તે [મંતે નોવા દ્યો ર્ મા વન્તત્તા'' આ સૂત્રદ્વારા પૂછેલ છે. ગૌતમસ્વામી પૂછે છે કેહે ભગવન આ ગર્ભજ મનુષ્ય ‘કતિગતિક' એટલે કે કેટલી ગતિમાં જવાવાળા અને તિ આગતિક એટલે કે કેટલી ગતિમાંથી આવવાવાળા હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોયમા ! પંચ ના ચલાળથા” આ ગર્ભજ મનુષ્ય પાંચ ગતિયામાં જવા વાળા હોય છે, અને ચાર ગતિયામાંથી આવવાવાળા હાય છે. પાંચ તિયેામાં જવાવાળા હાય છે' એને ભાવ એ છે કે તે નારકગતિ, તિય "ચગતિ, મનુષ્યગતિ, દેવગતિ અને સિદ્ધિગતિમાં જાય છે. અને નારક, તિયાઁચ મનુષ્ય અને દેવગતિરૂપ ચાર ગતિયામાંથી આવીને આ ગČજ મનુષ્યેામાં જન્મ લે છે. તેથી તેઓને ચતુરાગતિક કહ્યા છે. ‘ ત્ત્તત્તા સંઘેડના વનત્તા” પ્રત્યેક શરીરી સખ્યાત કોટિ પ્રમાણવાળા હાવાથી સખ્યાત કહેલા છે. “સે સં મનુજ્ઞા' આ પ્રમાણે શરીરદ્વાર વિગેરે દ્વારાથી લઇને ગત્યાગતિદ્વાર સુધી કહેલ આ મનુષ્ય સબંધી પ્રકરણ સંપૂર્ણ થયું. પ્રસૂ॰ ૨૬૫
દેવોં કા નિરૂપણ
ગ જ મનુષ્યાનુ નિરૂપણ કરીને હવે સૂત્રકાર દેવાનુ નિરૂપણ કરે છે, તેમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું યુ છે કે સેTMિ તે લેવા” ઇત્યાદિ.
ટીકાને જિતં લેવા' હું ભગવન! દેવાના કેટલા ભેદો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“વા ચર્ચાયા નખત્તા” હે ગૌતમ ! દેવાના ચાર ભેદો કહેલા છે. જેમનું શરીર વિલક્ષણ પ્રકાશવાળુ હાય છે, અને કાંતિ યુક્ત હોવાથી જે સુંદર લાગે છે, તેઓ દેવ કહેવાય છે. તે દેવા ચાર પ્રકારના છે. તું નદા” તે ચાર ભેદો આ પ્રમાણે છે. “મવળવાણી વાળમંતા નો જ્ઞયા તેમળિયા' ભવનવાસી ૧' વાનભ્યંતર ર, ચૈાતિષ્ક ૩ અને વૈમાનિક ૪, તે દિ તે અવળવાસી” હે ભગવન્ ભવનવાસી દેવાના કેટલા ભેદો કહ્યા છે, ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“મવળવાસી વિદ્યા પળત્તા” હૈ ગૌતમ! ભવનવાસી દસ પ્રકારના કહ્યા છે. “ત જ્ઞદ્દ” તે આ પ્રમાણે છે.-‘અનુત્ત નાવ થળિયા” અસુરકુમાર ચાવત્ સ્તનિતકુમાર અહિયાં યાવપદથી નાગકુમાર ૨, સુપર્ણ કુમાર ૩, વિદ્યુત્ક્રુમાર ૪, અગ્નિકુમાર ૫, દ્વીપકુમાર ૬, ઉદધિકુમાર ૭, દિશાકુમાર ૮, વાયુકુમાર ૯, આટલા ગ્રહણ કરાયા છે. સે હૈં અવળવાણી' આ રીતે ભવનવાસી દેવાનુ નિરૂપણ કર્યું છે. તે દિ
જીવાભિગમસૂત્ર
૧૦૩
Page #115
--------------------------------------------------------------------------
________________
રં વાળમંત” હે ભગવન વાનવ્યન્તરદેવ કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! “વનંતરિ મેરો રદ માળિયો' વાનવ્યન્તરથી લઈને વૈમાનિક દેવ પર્યન્તના સમસ્ત ભેદો કે જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલ છે. એ જ પ્રમાણે અહિંયાં પણ કહેવા જોઈએ. જેમકે-કિન્નર ૧, કિંપુરૂષ ૨, મહારગ ૩, ગંધર્વ ૪, યક્ષ ૫, રાક્ષસ ૬, ભૂત ૭, અને પિશાચ ૮. આ પ્રમાણે વાન વ્યંતર દેવા આ આઠ પ્રકારના હોય છે.
તિષિકદેવ-ચંદ્ર ૧, સૂર્ય ૨, ગ્રહ ૩, નક્ષત્ર ૪, તારા ૫, આ રીતે પાંચ પ્રકારના હોય છે. વૈમાનિકદેવ ક પનક અને કલ્પાતીતના ભેદથી બે પ્રકારના હોય છે. તેમાં ક૯પપનકદેવ સૌધર્મક૯પથી લઈને અશ્રુતક૯૫ પર્યન્તના બાર પ્રકારના હોય છે. કપાતીત દેવ રૈવેયક અને અનુત્તરોપપાતિકના ભેદથી બે પ્રકારના હોય છે. તેમાં ચૈવેયકદેવ અધસ્તનાપસ્તન વિગેરેના ભેદથી નવ પ્રકારના હોય છે. અને અનુત્તરપપાતિકદેવ વિજયવૈજયા-જયન્ત અપરાજીત અને સર્વાર્થ સિદ્ધના ભેદથી પાંચ પ્રકારના હોય છે. ૪ આ રીતે ભવનપતિ વિગેરેના ભેદથી ચાર પ્રકારના દેવેનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યા પ્રમાણેનું સમજી લેવું. તે કથન ક્યાં સુધીનું ગ્રહણ કરવું? તે માટે સૂત્રકાર કહે છે કે-“ના” ઈત્યાદિ “ઝાર” યાવતું આ કથન સુધી અર્થાત્ ચાર પ્રકારના દેવોના વર્ણન પર્યત સમજી લેવું.
હવે સૂત્રકાર આ દેના ભેદોના સંબંધમાં કહે છે કે તે તમારો સુવિ vvuત્તા” ભવનપતિ આદિદેવ સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. “ હા તે આ પ્રમાણે છે.–“T=Rા જ કાત્તા ” પર્યાપ્ત અને અપર્યાપ્ત દે માં અપર્યાપ્ત પણુ ઉત્પત્તિ કાળમાં જ સમજવું પરંતુ અપર્યાપ્ત નામકર્માના ઉદયથી નથી જે મ કહ્યું છે કે-“નાથવતિ
” ઈત્યાદિ નારક, દેવ, તિર્યંચ, મનુષ્ય, ગર્ભજ અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા અકર્મભૂમિના મનુષ્ય આ બધા ઉપત કાળમાં અપર્યાપ્ત સમજવા. ૧
હવે સૂત્રકાર આ દેના શરીર વિગેરે દ્વારેનું વર્ણન કરે છે.-આ દેને “રો સરી ત્રણ પ્રકારના શરીર હોય છે. “કવિણ તેજs, રામg,” વૈક્રિય, તેજસ, અને કામણ લબ્ધી વિગેરે વિક્રિયાથી ઉત્પન્ન થયેલ જે શરીર છે, તે વૈક્રિય શરીર કહેવાય છે.
અવગાહના દ્વારમાં–આ દેના શરીરની અવગાહના “કોના વિદT” આ કથન પ્રમાણે બે પ્રકારની હોય છે તે બે પ્રકારે આ પ્રમાણે સમજવા “મવધારાના ૪ ૩ત્તરવેદિક્ષા ” એક ભવધારિણીય શરીરવગાહના અને બીજી ઉત્તરકિય શરીરવગાહના “તરથ if a Rા મવધારાના” તેમાં જે ભવધારણીય શરીરવગાહના છે. તે “ગgvi
ગુઢક્ષ અલંકામા” જઘન્યથી આગળના અસંખ્યાતમાં ભાગપ્રમાણુની હોય છે. અને “ફોરે” ઉત્કૃષ્ટથી “ત્તર વળીનો સાત હાથ પ્રમાણ હોય છે. “ફરવિવા કgi ગુઢ જ્ઞમા” ઉત્તર વૈકયિકી જે શરીરવગાહના છે, તે જઘન્યથી આંગળના સંખ્યાત ભાગ પ્રમાણવાળી છે. અને “રવારે કોરસદ” ઉત્કૃષ્ટથી
જીવાભિગમસૂત્ર
૧૦૪
Page #116
--------------------------------------------------------------------------
________________
એકલાખ જન પ્રમાણની છે. આ એક લાખ જન અવગાહનાવાળા આભિગ્ય જાતિનાદેવ જયારે ઐરાવત હાથીનું રૂપ ધારણ કરે છે. ત્યારની અપેક્ષાથી કહેલ છે. - સંહનન દ્વારમાં “સરીના છvબ્દ સંઘથળ પસંધવી” દેવના શરીર છ સંહને વિનાના જ હોય છે. તેથી તેઓને અસંહનની કહ્યા છે. તેઓના શરીર સંહનને વિનાના એટલા માટે કહેલ છે કે–તેમને “ma” હાડકા હોતા નથી. જે fr” તેઓમાં શિરાઓ એટલે કે નાડી હોતી નથી. “ora ” તેઓને સ્નાયુઓ હોતા નથી. તેથી છેવ રંધવામરિશ” તેઓમાં અસ્થિ કહેતાં હાડકના સમૂહરૂપ જે સહનન હોય છે, તે હેતું નથી.
શંકા-હાડકા વિગેરેના વિલક્ષણ સમુદાય રૂપ જે હોય છે, તેને શરીર એવી સંજ્ઞા કહેલ છે. તે પછી તેઓને શરીર છે, એ વ્યપદેશ કેવી રીતે થઈ શકે છે?
આ શંકાના સમાધાન માટે સૂત્રકાર કહે છે કે- જો વોઢિા, રૂઠ્ઠા, સત્તા, ગાત્ર તે તેહિં સંધાયરા રામસિ” જે પુદ્ગલે ઈષ્ટ, મનની ઈચ્છાને રૂચે છે, અર્થાત્ ઈછાના વિષયભૂત હોય છે, અને શુભ વર્ષોથી યુક્ત હોવાથી જે કમનીય અર્થાત સુંદર હોય છે, યાવત્ જે પ્રિય હોય છે, મનેઝ હોય છે, અને મનેમ હોય છે, એવા પુદ્ગલ તે દેના શરીરરૂપે પરિણમે છે. તે પુદ્ગલે જે કારણથી કાન્ત હોય છે. એ જ કારણથી તે પ્રિય સદા આત્મામાં પ્રિય બુદ્ધિને ઉત્પન કરનાર હોય છે. તથા શુભ ગંધ. શુભ રસ, અને શુભ સ્પર્ધાત્મક હોવાથી તે પુદ્ગલે શુભ હોય છે. તે મનેજ્ઞ એ માટે હોય છે કે વિપાકના સમયે પણ આ સુખ જનક હોવાથી મનને આનંદ દેનાર હોય છે. તે મનેમ એ માટે હોય છે કે–તે હમેશાં ભેગ્ય હોવાથી દેવના મનને રુચિકર હોય છે. શરીરના કારણભૂત હાડકા વિગેરેને દેના શરીરમાં જેકે અભાવ છે, તેથી ત્યાં શરીરના ઉત્પન્ન થવાની સંભાવના થઈ શકતી નથી પરંતુ દેવશરીરદ્વારા અર્થાત્ કર્મોપસ્થાપિત ભાગોની ઉપપત્તિ અન્યથા ન થાય તેથી માનવામાં આવે છે કે ઈષ્ટ તત્વ વિગેરે ગુણોવાળા પુદ્ગલે જ દેવોના શરીરરૂપે પરિણમે છે. દેવ પિતાપિતાની પર્યાયમાં શુભાશુભ કર્માનુસાર ભેગોને ભગવે છે. અને આ ભેગેનું ભેગવવું તે શરીર વિના બનતું નથી. તેથી જ એમ માનવું જોઈએ કે–ત્યાં શરીરના કારણભૂત હાડકા વિગેરેના અભાવમાં પણ ઈષ્ટત્વાદિ ગુણોથી યુકત પુદ્ગલ સંઘાત જ તેમના શરીરરૂપે પરિણમે છે.
સંસ્થાન દ્વારમાં– “સંકિયા” હે ભગવદ્ દેવોના શરીરે કયા સંસ્થાનવાળા હોય છે ? ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! દેના શરીર “સુવિ વનરા” બે પ્રકારના કહ્યા છે. “i =” તે બે પ્રકારે આ પ્રમાણે છે. “મવધારfન્ના ૪ કરવા શ” ભવધારણીય શરીર અને ઉત્તર ક્રિય શરીર, “તરા માધાના ” તેમાં જે ભવધારણીય શરીર છે, તે તે “સમર૩રવટિયા નર”સમચતુરન્સ સંસ્થાનવાળા કહેલ છે. અને જે ઉત્તરવા ” ઉત્તર વૈકિય શરીર છે, “તે i Triાપડિયા તે અનેક પ્રકારના સંસ્થાનવાળા છે. કેમકે દેવેની ઈચ્છાને વશ થઈને જ અનેક પ્રકારના શરીરને પ્રાદુર્ભાવ થઈ જાય છે. તેથી તેનું નિયત સંસ્થાન હેતું નથી.
જીવાભિગમસૂત્ર
૧૦૫
Page #117
--------------------------------------------------------------------------
________________
કષાયદ્વારમાં–“રારિ રાણાયા” તે દેને ક્રોધ કષાય ૧, માનકષાય ૨, માયાકષાયા ૩, અને લેભકષાય , આ ચારે કષા હોય છે. સંજ્ઞા દ્વારમાં “ચત્તાર રજના” તેઓને આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મિથુનસંજ્ઞા, અને પરિગ્રહસંજ્ઞા આ ચારે સંજ્ઞાઓ હોય છે. લેશ્યા દ્વારમાં“છ તેઓને કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજસલેશ્યા પઘલેશ્યા, અને શુકલેશ્યા. આ છ વેશ્યાઓ હોય છે. ઈન્દ્રિયદ્વારમાં તેઓને “ia ફુરિયાકર્ણ-કાન, ચક્ષુ, પ્રાણ-નાક, રસના-જીભ અને સ્પર્શે આ પાંચ ઇન્દ્રિયે હોય છે. સમુદ્દઘાતદ્વારમાં-પંચ “સમુદાયા' વેદના સમુદુઘાત, કષાય સમુદ્દઘાત, મારણાનિક સમુદ્દઘાત, વૈકિય સમુદ્દઘાત, અને તૈજસ સમુઘાત આ પાંચ સમુદ્રઘાતે તેઓને હોય છે. સંજ્ઞિદ્વારમાં–તેઓ “શની વિ રણની વિ” સંજ્ઞી પણ હોય છે, અને અસંજ્ઞી પણ હોય છે. વેદકારમાં–તેઓ “pfથા વિ ગુજરાત વિ નો નjરવૈયા” સ્ત્રીવેદવાળા પણ હોય છે, પુરૂષદવાળા પણ હોય છે. પરંતુ નપુંસકદવાળા દેતા નથી.
પર્યાસિદ્ધારમાંgsની અપની ત્ર” તેઓ પાંચ પર્યાપ્તિવાળા અને પાંચ અપયાતિવાળા હોય છે. અહિયાં ભાષા અને મનઃ પર્યાપ્તિમાં અભેદની વિવફા કહી છે. તેથી જ પાંચ પર્યાતિ” તેમ કહેલ છે. દષ્ટિદ્વારમાં–“ી ” કેટલાક દે સમ્યફ દૃષ્ટિવાળા હોય છે, કેટલાક દે મિથ્યાષ્ટિ વાળા હોય છે, અને કેટલાક દે મિશ્ર દષ્ટિવાળા હોય છે.
દર્શનદ્વારમાં– “રવિન ” તેઓને ચક્ષુ દર્શન અચક્ષુદર્શન અને અવધિદર્શન આ ત્રણ દર્શન હોય છે. જ્ઞાનદ્વારમાં “બાળ વિ અvert વિ” તેઓ જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે. “a rivો તે નિયમ તorit ourળી મયણા'” તેમાં જેઓ જ્ઞાની હોય છે, તેઓ નિયમથી મતિ જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન, એ ત્રણ જ્ઞાન વાળા હોય છે. અને જેઓ અજ્ઞાની હોય છે તેઓમાં ભજનાથી કેટલાક અજ્ઞાન વાળા હોય છે, અને કેટલાક બે અજ્ઞાન વાળા હોય છે. જેઓ બે અજ્ઞાન વાળા હોય છે. તેઓ મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન વાળા હોય છે, અને જેઓ ત્રણ અજ્ઞાનવાળા હોય છે, તેઓ મતિ અજ્ઞાનવાળા કૃત અજ્ઞાન વાળા અને વિભગ જ્ઞાન વાળા હોય છે. એવી રીતે અજ્ઞાની હોવાના સંબંધમાં જે આ બે પ્રકારેને વિકલ્પ છે, તે જે દેવ અસંગ્નિમાંથી આવીને ઉતપન્ન થાય છે, તેઓની અપેક્ષાથી કહેલ છે ચોગદ્વારમાં—“તરિકે નો” તેઓને મ ગ, વચન, અને કાય ગ, એવા ત્રણે યોગ હોય છે. ઉપયોગદ્વારમાં“વિરે કaો તેમાં સાકાર ઉપગ અને અનાકાર ઉપયોગ એમ બે પ્રકારના ઉપયેગ હોય છે. આહારદ્વારમાં–“નાદાને નિરમા દિણિ” તેઓને આહાર નિયમથી લેકની મધ્યમાં તેઓ રહેલા હોવાથી છ એ દિશાઓમાંથી આવેલા પુદ્ગલેને હોય છે. બોસન્ન રdi ઘr દઝિરિસ્ટારું ના માદારમારિ”પ્રાયઃ કારણને લઈને તેઓ વર્ણની અપેક્ષા હાલિદ્ર-કહેતાં પીળા વર્ણવાળા, શુકલ વર્ણવાળા પુદ્ગલને આહાર કરે છે. અહિયાં યાવાદથી જે પાઠને સંગ્રહ થાય છે, તે પાઠ ટીકા માં બતાવ્યા
જીવાભિગમસૂત્ર
૧૦૬
Page #118
--------------------------------------------------------------------------
________________
છે, તેને અર્થ એ છે કે–દેવ, વર્ણની અપેક્ષાથી હરિદ્રા-પીળા વર્ણવાળા, અને શુકલ વર્ણવાળા આહાર પુદગલોને ગ્રહણ કરે છે. અને ગંધની અપેક્ષાથી સુરભિ એટલે કે સુગંધ વાળા, રસની અપેક્ષાથી ખાટા અને મધુર રસ વાળા, સ્પર્શની અપેક્ષાએ મૃદુ, લઘુ સ્નિગ્ધ અને ઉષ્ણ પશવાળા આહાર પુદગલેને ગ્રહણ કરે છે. પછી તે દેવ તેમના પહેલાના વર્ણ, ગંધ, રસ અને સ્પશના ગુણોનું વિપરિણમન, પરિપીડન, પરિશાટન અને પરિવિધ્વંસન કરીને અર્થાત્ પહેલાના વર્ણ વિગેરેનો વિનાશ કરીને અન્ય વર્ણ, ગંધ રસ અને સ્પર્શના ગુણોને ઉત્પન્ન કરીને પિતાના શરીરના ક્ષેત્રમાં અવગાઢ-રહેલા પુદગલેને ઉત્પન્ન કરીને પોતાના શરીરના ક્ષેત્રમાં અવગાઢ–રહેલા પુદ્ગલને સર્વાત્મપણાથી એટલે કે સર્વપ્રકારથી આહાર કરે છે.. - ઉપપાતદ્વારમાં–તેઓને ઉપપાત-સિરિયમનુ” સંજ્ઞી, અસંજ્ઞી પંચેન્દ્રિય તિયા ચોમાંથી અને ગર્ભજ મનુષ્ય માંથીજ થાય છે. બાકીના સ્થાનમાંથી થતું નથી. સ્થિતિદ્વારમાં “કરું gooો જારદત્તાણું” તેઓની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની હોય છે અને “૩ારે તેણે નવમા ઉત્કૃષ્ટથી તેત્રીસ ૩૩ સાપપમની હોય છે સમવહત દ્વારમાં –“વિદા વિ મતિ” તેઓ મારણાન્તિક સમુદ્રઘાતથી સમવહત થઈને પણ મરે છે, અને સમવહત થયા વિના પણ મરે છે. “દઠ્ઠિા નો નેજા જર્જત” ઉદ્વર્તના દ્વારમાં એ દેવ, દેવપર્યાયથી ઉદવૃત્ત થઈને એટલે કે દેવપણામાંથી નીકળીને નરયિકોમાં જતા નથી, પરંતુ “સિરિયમges =ારંમવં” યથાસંભવ તિય"ચ : અને મનમાં જાય છે. “તો સેર છતિ” દેવ મરીને દેવમાં ઉતપન થતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે–દેવ મરીને યથાસંભવ મનુષ્યો અને તિયામાં જ ઉત્પન્ન થાય છે નરયિક અને દેવોમાં ઉત્પન્ન થતા નથી. ગત્યાગતિદ્વારમાં આ દે તુવર તુ ગાજરથા” દ્વિગતિક હોય છે, અને દ્વયાગતિક હોય છે. અર્થાત્ બે ગતિમાંથી આવે છે. અને બે ગતિમાં જાય છે. દેવ વીને તિર્યંચ અને મનુષ્યની પર્યાય માંજ જાય છે. અને તિર્યંચ અને મનુષ્યોમાંથી આવેલા જીજ આ દેવની પર્યાયથી ઉત્પન્ન થાય છે. છે તેથી દ્વિગતિક અને પ્રયાગતિક કહ્યા છે. “દિરા ગાંધેજા નr' આ પ્રત્યેક દેવ અસંખ્યાત શરીરવાળા હોય છે. “ તું રેવા'' આ રીતે અહિં સુધી ભેદ પ્રભેદ સાથે
નરૂપણ કર્યું છે. ““R & far” આ નિરૂપણું સમાપ્ત થતા પંચદ્રિય જીવોનું નિરૂપણ પુરૂં થાય છે. “કોરાટા તવા vir” આ રીતે દારિક ત્રસ જીવોનું કથન કરવામાં આવ્યું છેસૂઇ ૨૭
જીવાભિગમસૂત્ર
૧૦૭
Page #119
--------------------------------------------------------------------------
________________
સ્થાવરભાવ ઔર ત્રસભાવ કી ભવસ્થિતિ
વં કાલમાન કા નિરૂપણ હવે સૂત્રકાર સ્થાવર ભાવની અને વ્યસભાવની સ્થિતિરૂપ કાલમાનનું પ્રતિપાદન કરવા માટે સૂત્ર કહે છે. “વાવરૂ જૂ મરે” ઇત્યાદિ.
ટીકાર્થ–ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું કે- “થાવરણ નં મરે ! તારું કરું guત્તા'' સ્થાવર નામકર્મના ઉદયવાળા સ્થાવર જીની કેટલા કાળની સ્થિતિ કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – “નોરમ” હે ગૌતમ “કvજ સંતોદુત્ત” સ્થાવર જીવોની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની અને “ફોરેન” ઉત્કૃષ્ટથી વાવીરં વારસદા ” બાવીસ હજાર વર્ષની કહી છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિ પૃથ્વીકાયિક ને ઉદ્દેશીને કહેવામાં આવી છે. કેમકે–અપૂકાયિક વિગેરે સ્થાવર જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ એટલી નથી. “ત્તકરણ v મંતે !જેવયં ૪ દિ unત્તા” હે ભગવન ત્રસ જીવની-ત્રસ નામકર્મના ઉદયવાળા જીવની ભવ સ્થિતિ કેટલા કાળની કહી છે? “નોરમા કgo વંતો જુદુ ૩૨ોણે તૈ7ી સાજોમાç” હે ગૌતમ ! ત્રસ નામ કર્મના ઉદયવાળા જીવની ભવસ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની કહેવામાં આવી છે. આટલી મેટી સ્થિતિનું કથન દેવભવ અને નારક ભવની અપેક્ષાથી કરેલ છે, મનુષ્યભવની અને તિર્યંચ ભાવની અપેક્ષાથી કરેલ નથી. કેમકે–ત્યાં એટલી મોટી ઉત્કૃષ્ટ સ્થિતિ મનુષ્ય અને તિર્યંચની હોતી નથી. ત્યાં તે ઉત્કૃષ્ટ સ્થિતિ કેવળ ત્રણ પલ્યોપમની જ હોય છે. “શratળ મંરે ! થાવત્તિ શાસ્ત્ર દિવ ” હે ભગવન આ જીવ સ્થાવર છે, એ રીતે કેટલા કાળ સુધી રહે છે ? “જો મા ! soomi સંતોના સવારે મત જાઢ” હે ગૌતમ ! જ ઘન્યથી તે આ જીવ સ્થાવર પણાથી એક અંતમુહૂર્ત સુધી રહે છે. અનેક ઉત્કૃષ્ટથી અનંત કાળ સુધી રહે છે. આ કથન વનસ્પતિ કાયિકની કાય સ્થિતિની અપેક્ષાથી કહેલ છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિમાં “અviા વસરિણીઓનળીઓ” અનંત ઉત્સર્પિણી કાળ અને અનંત અવસણિ કાળ વીતી જાય છે.
ત્તો મiar ઢોળા” તથા ક્ષેત્રની અપેક્ષાથી અનંતક સમાપ્ત થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે—સ્થાવર જીવ સ્થાવરકાયમાં એટલા કાળ સુધી રહી શકે છે. ક્ષેત્રની અપેક્ષાએ અનંતલક સમાપ્ત થઈ જાય છે ! એમ કહેવાને હેતુ એ છે કે – અનંત લોકમાં જેટલા આકાશ પ્રદેશ હોય છે. તે પ્રદેશને એક એક સમયમાં અપહાર કરવામાં આવે તે જેટલી અનંત ઉત્સપિણિયે અને અનંત અવસર્પિણિ હોય છે, તેટલી અનંત ઉત્સપિણિ અવસપિ સુધી આ જીવ સ્થાવર કાયમાં રહે છે. આ અનંત ઉત્સપિણિયમાં અને અવસર્પિણિયોમાં “અરણેજ્ઞા પુજાદ્યપરિયા અસંખ્યાત પુદગલ પરાવર્ત ગ્રહણ થયેલ છે. અહિયાં ક્ષેત્રની અપેક્ષા પુદગલ પરાવત ગ્રહણ થયેલ છે. આ રીતે પુગલ પરાવર્તામાં જેટલી અનંત ઉત્સપિણિ અને અસપિણિ સંભવિત હોય છે, તેટલી અનંત ઉત્સર્પિણી અને અવસપિણિયો સુધી સ્થાવર જીવ સ્થાવર કાયમાં રહી શકે છે. અસંખ્યાત પુગલ પરાવર્ત થઈ જાય છે, તેમ કહેવાનું તાત્પર્ય એવું છે. “તે i gar૪urદા માથા ગણેશા ' આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં જેટલા સમય હોય છે, તેટલા પુદગલ પરાવત તે અનંત ઉત્સપિણિમાં અને અવસપિણિ માં હોય છે. આ કથન વનસ્પતિ જીવની કાય
જીવાભિગમસૂત્ર
૧૦૮
Page #120
--------------------------------------------------------------------------
________________
સ્થિતિની અપેક્ષાથી સમજવાનું છે. પૃથ્વીકાયિક અને અપકાયિક જીવની સ્થિતિની અપેક્ષાથી સમજવાનું નથી. કેમકે પૃથ્વીકાયિક અને અકાયિક જીની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી પણ અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી પ્રમાણની કહેલ છે. પ્રજ્ઞાપના સૂત્રમાં એજ પ્રમાણે કહેલ છે. “gઢવીજથાળે મરે” ઇત્યાદિ હે ભગવદ્ પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયિક પણાથી કેટલા કાળ સુધી રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયપણાથી જઘન્યથી તો એક અંતમુહૂર્ત સુધી રહે છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત અવસર્પિણી કાળ સુધી રહે છે. તથા ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લેક સુધી રહે છે. આ જ પ્રમાણેનું કથન અપૂકાચિકના સંબંધમાં પણ સમજવું. અહિયાં આ જીવાભિગમમાં વનસ્પતિકાયિક જીવની જે કાયસ્થિતિ કહી છે, એ જ પ્રમાણેની કાયસ્થિતિ પ્રજ્ઞાપના સૂત્રમાં પણ કહેલ છે. જેમકે-“
ઘ૪૬gથા મરેઈત્યાદિ આનો અર્થ પહેલા કહ્યા પ્રમાણે જ છે. આ વનસ્પતિ કાયિક જીવોને જે કાયસ્થિતિને કાળ કહ્યો છે, તે સાંવ્યવહારિક જીવને લઈને કહેલ છે. તેમ સમજવું. કેમકે–અસાંવ્યવહારિક જીની કાયસ્થિતિ તે અનાદિ રૂપજ હોય છે, તથાજોરામ્ “થિ અiતા નીવા” ઈત્યાદિ એવા પણ અનંતાનંત જી અત્યાર સુધી છે, કે જેઓએ ત્રસાદિ પર્યાય પ્રાપ્ત કરેલ નથી. અર્થાત નિત્ય નિગોદથી જેઓ અત્યાર સુધી વ્યવહાર રશિમાં આવ્યા નથી, એવા જ “અસંવ્યાવહારિક પદથી પ્રગટ કર્યા છે. તેઓની કાયસ્થિતિ અનાદિરૂપ છે. પરંતુ આ અનાદિરૂપ કાયસ્થિતિ કેટલાક ની એવી હોય છે, કે જેની અનાદિ અનંતરૂપ હોય છે. અને કેટલાક જ એવા હોય છે, જેની આ કાયસ્થિતિ અનાદિ સાંતરૂપ હોય છે. જેની સ્થિતિ અનાદિ અનંતરૂપ હોય છે. એવા તે જીવે કઈ પણ અસાંવ્યાવહારિક જીવાશિમાંથી નીકળીને વ્યાવહારિક જીવરાશિમાં આવશે નહી તથા જેની સ્થિતિ અનાદિ સાંતરૂપ હોય છે, તેઓ નિત્ય નિગોદથી અસાંવ્યાવહારિક જીવરાશિમાંથી નીકળીને નિયમથી વ્યવહારિક જીવરાશિમાં આવશે. - હવે ત્રસાયિક જીવોની કાયસ્થિતિ પ્રગટ કરવામાં આવે છે. આ સંબંધમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે –“રણે ઘi અરે! તાત્તિ રજા ચિત્ત દો;” હે ભગવન ત્રસજીવ ત્રસકાય પણુમાં કેટલા કાળ સુધી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“જયમા! કદumi સંતો મુદુત્ત જોસે માંણે ” હે ગૌતમ જીવ ત્રસકાયપણમાં ઓછામાં ઓછું એક અંતમુહૂત પર્યત અને વધારેમાં વધારે અસં. ખ્યાત કાળ પર્યત રહે છે. તેમાં “
અન્નામલે કાળી િજાસ્ટ અસંખ્યાત ઉત્સર્પિણી અને અપસપિણી સમાપ્ત થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષા થી અસંખ્યાત લેકમાં જેટલા પ્રદેશ હોય છે, તેને એક એક સમયમાં એક એક બહાર કહાડવામાં આવે ત્યારે જેટલી અસંખ્યાત ઉત્સપિણિ યે અને અવસર્પિણિ હોય છે, એટલા કાળ સુધી આ જીવ ત્રસકાય પણામાં રહી શકે છે. આટલી આ કાયસ્થિતિ ગતિબસ તેજરકાયિક અને વાયુકાયિક જીવને ઉદ્દેશીને કહેવામાં આવેલ છે. તેમ સમજવું. જેમ પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે –“તેરવાડ ખાં ” ! ઈત્યાદિ આને અર્થ પહેલાં
જીવાભિગમસૂત્ર
૧૦૯
Page #121
--------------------------------------------------------------------------
________________
કહેવામાં આવી ગયેલ છે. પરંતુ લબ્ધિ ત્રસને ઉદ્દેશીને કહેલ નથી. કેમકે–લબ્ધિ ત્રસ જીવની કાયસ્થિતિને ઉત્કૃષ્ટ કાળ સાતિરેક–એટલે કે—કંઈક અધિક બે હજાર સાગર૫મને કહેવામાં આવેલ છે. જેમ પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે – “તસવE if મંરે તસાયત્તિ શાસ્ત્રો વચ્ચત્તરો” ઈત્યાદિ આને અર્થ પહેલાં કહેવામાં આવી ગયેલ છે.
હવે સ્થાવર જીવના અંતર–વિરહ-કાળ સંબંધી કથન કરવામાં આવે છે. આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે – થાવરણ v મંરે વાદ્ય વહિં અંતર દા” સ્થાવર જીવને પુનઃ સ્થાવરપણાની પ્રાપ્તિમાં કેટલા કાળનું અંતર હોય છે ? આ પ્રશ્નના ઉત્તર માં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે-“Tદ તરફશિgrrg” હે ગૌતમ ! જેમ ત્રસની સંસ્થિતિમાં જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અંતર હોય છે, અને ઉત્કૃષ્ટથી કાળની અપેક્ષાથી અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણીનું અંતર હોય છે, તથા ક્ષેત્રની અપેક્ષાથી અસં
ખ્યાત લોકોમાં જેટલા પ્રદેશ હોય છે. તેને એક એક સમયમાં બહાર કહાડવામાં જેટલી અસંખ્યાત ઉત્સપિણિ અને અવસપિણિયે થાય છે. એટલા કાળનું અંતર હોય છે. આટલું અધિક અંતર અહિયાં બતાવ્યું છે, તે તેજસ્કાયિક અને વાયુકાયિકની વચમાં તેઓના જવાથી કહેલ છે. તેમ સમજવું. કેમકે–તેઓ બીજે સ્થળે જાય તે આટલા અધિક પ્રમાણ વાળે અંતરકાળ અસંભવિત છે. “તરફ મરે વ ારું અંતર ઢોરૂ” હે ભગવન ત્રસ જીવોને કેટલા કાળનું અંતર હોય છે ? અર્થાત્ ત્રસપર્યાયને છેડીને ફરીથી તે ત્રસપર્યાય પ્રાપ્ત કરવામાં કેટલા કાળને સમય લાગે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કેન્દmoi સંતોમુદુ સવારે વાતાવો” હે ગૌતમ ! અહિયાં જઘન્યથી એક અંતમુહૂર્તનું અંતર હોય છે. અને ઉત્કૃષ્ટથી અંતર વનસ્પતિ કાળ પ્રમાણ હોય છે. તે આ પ્રમાણે સમજવું,–“
કુ avi fariા” ઈત્યાદિ અર્થાત ઉત્કૃષ્ટથી અનંતાનંત ઉત્સર્પિણી અવસર્પિણિયો કાળની અપેક્ષાથી થઈ જાય છે, અને ક્ષેત્રની અપેક્ષાથી અનંતક પ્રમાણ ક્ષેત્ર કે જેમાં અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત થઈ જાય છે. તે પુદગલ પરાવત આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં જેટલો સમય હોય છે, એટલા પ્રમાણુનું હોય છે. આ વનસ્પતિકાળના પ્રકરણમાં સ્પષ્ટ કરવામાં આવેલ છે. એટલા પ્રમાણુ કાળનું આ અંતર તેને વનસ્પતિકાયિક જીવની પર્યાય પ્રાપ્ત કરી લેવાથી થઈ જાય છે. કેમકે–બીજી કોઈ પર્યાયની પ્રાપ્તિમાં આટલું અધિક અંતર અલભ્ય હોય છે.–અર્થાત્ આટલું અંતર આવતું નથી,
હવે સૂત્રકાર તેઓના અલ્પ બહત્વ પણાનું કથન કરે છે. તેમાં ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“gufa vi મને ! તણાઇ થાવરા ૨ વારે રિંત! કcur વા વાયા વા તુલ્હા વા વિતેલાદિયા થા” હે ભગવન્ આ ત્રસ અને સ્થાવર જાની વચમાં ક્યા છે ક્યા જીવોની અપેક્ષથી અ૫ છે? કયા જીની અપેક્ષાથી વધારે છે ? કયા છે કયા જીની અપેક્ષાથી તુલ્ય બરાબર છે ? અને કયા છો કયા જીવોની અપેક્ષાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે “જોથમા ! સદવરો વા તા'' હે ગૌતમ! સૌથી ઓછા ત્રસજીવે છે. કેમકે--ત્રસજીનું પ્રમાણ કેવળ અસં.
જીવાભિગમસૂત્ર
૧૧૦
Page #122
--------------------------------------------------------------------------
________________
ખ્યાત જ કહેલ છે. તેના કરતાં “થવા અનંતકુorr” સ્થાવર જીવ અનંતગણ અધિક છે. કેમકે–એ અજઘન્યત્કૃષ્ટ પણાથી અનંતાનંત સંખ્યાવાળા કહ્યા છે.
હવે પ્રકરણને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે –“રે ૪ સુવિઘા તારણમાઇરીતt Truત્તા” આ પ્રમાણે પૂર્વોક્ત કથન અનુસાર સંસાર સમાપનક જીવ-એટલે કે –સંસારીજીવ-ત્રસ અને સ્થાવરના ભેદથી બે પ્રકારના કહેવા માં આવ્યા છે. પ્રથમ પ્રતિપત્તિમાં આ બધાનું જ સ્પષ્ટ પણે નિરૂપણ કરવામાં આવેલ છે. આ પ્રમાણે જીવાજીવાભિગમ સૂત્રની આ બે પ્રકારની પ્રતિપત્તી સમાપ્ત થઈ.
શ્રી જૈન શાસ્ત્રાચાર્ય–જૈનધર્મ દિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત “જીવાભિગમ' સૂત્રની પ્રમેય ઘોતિકા નામની વ્યાખ્યા
માં “દ્વિવિધા” નામની પ્રથમ પ્રતિપત્તિ સમાપ્ત ના ત્રિવિધ પ્રતિપત્તિ મેં સંસાર સમાપન્નક જીવોં કા નિરૂપણ
ત્રિવિધ નામની બીજી પ્રતિપત્તિ ત્રસ અને સ્થાવરના ભેદથી બે પ્રકારની પહેલી પ્રતિપત્તિનું કથન કરીને હવે સૂત્રકાર ત્રણ પ્રકાર વાળી આ બીજી પ્રતિપત્તિને પ્રારંભ કરે છે, “તરણ જે છે તે વારંg' ઇત્યાદિ.
ટીકાÉ–“સરા ન રે વારંg” નવ પ્રતિપત્તિમાં જે આચાર્યોએ એવું કહ્યું છે કે-“સિવિદ નારસમાવના નવા vid” સંસારીજી ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે. બન્ને પરમહંસુ” તે તેઓએ આ સંબંધમાં એવો પોતાને અભિપ્રાય પ્રગટ કર્યો છે, કે –“શિશુરિતા જjar” સ્ત્રી, પુરૂષ, અને નપુંસકના ભેદથી સંસારીજી, ત્રણ પ્રકારના છે તેમાં જેઓને સ્ત્રી વેદને ઉદય થાય છે અને તેથી જ જેઓ સ્ત્રી ચિદોથી યુક્ત હોય છે, તે સ્ત્રી કહેવાય છે. પુરૂષદના ઉદયથી જેઓને દાઢી વગેરે ચિહ્નો હોય છે, તે પુરૂષ કહેવાય છે જે સ્ત્રી અને પુરૂષ એ બન્નેના દાઢી વિગેરે ચિહ્નોના ભાવાભાવસત્તા અસત્તાથી યુકત હોય છે તે નપુંસક છે.
“ઉદ્દેશાઓ પ્રમાણે નિર્દેશ કરવામાં આવે છે. આ નિયમ અનુસાર સૂત્રકાર હવે સ્ત્રીના સંબંધમાં પોતાનું કથન પ્રગટ કરે છે. તેમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે –“રે ાળી” હે ભગવદ્ સ્ત્રિયે કેટલા પ્રકારની કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે –“સ્થી તિવિહામો પuત્તાગો” હે ગૌતમ ! સ્ત્રિ ત્રણ પ્રકારની કહેવામાં આવેલ છે. “સં =” તે આ પ્રમાણે છે-“ઉત્તરં જવનોfસ્થ, મજુરિસથી, વિરથી” તિર્યનિક સ્ત્રી, મનુષ્ય સ્ત્રી, અને દેવ સ્ત્રી આ રીતે તિર્યંચ, મનુષ્ય અને દેવની સ્ત્રિયાના ભેદથી સ્ત્રિ ત્રણ પ્રકારની કહી છે. “રે
સિલિનોળિયો” હે ભગવન તિર્યંચેનિક સ્ત્રિ કેટલા પ્રકારની છે? “જેવા
જીવાભિગમસૂત્ર
૧૧૧
Page #123
--------------------------------------------------------------------------
________________
સિવિલનોનિથીો તિવિદ્યાઓ વળત્તાગો' હે ગૌતમ ! તિય ચૈનિક સ્રિયા ત્રણ પ્રકારની કહેવામાં આવેલ છે. ‘“તેં સદા’’ તે પ્રમાણે છે. “ ચરીત્રો, થયરીઓ, લયરીઓ'' જલચરી, સ્થલચરી અને ખેચરી જે જળમાં ચાલે છે, અગર જળમાં રહે છે, તે જળચરી કહેવાય છે, જે સ્થલમાં ચાલે છે, અગર રહે છે, તે સ્થલચરી કહેવાય છે. જે આકાશમાં ચાલે છે-ઉડે છે. તે ખેચરી કહેવાય છે. “સે જ તે સહચરીત્રો” હે ભગવન્ જળચર સ્ત્રિયાના કેટલા ભેટા કહ્યા છે ? “નોયમા ! નહચરીત્રો પંચવટ્ટાઓ વળત્તાશ્નો'' હે ગૌતમ ! જલચર સ્ટ્રિયાના પંચ ભેદો કહેલા છે. “તં નટ્ટા” તે આ પ્રમાણે છે. “મચ્છીઓ નાવ કુંતુમારીઓ” શ્રી ચિન્હ વાલી માછલીએ, કાચખીએ, મઘરી, ગ્રાહ્તી અર્થાત્ ગ્રાહી, અને સંસુમારી એટલે કે મત્સ્ય શ્રી, કૃમ સ્ત્રી, મકર સ્ત્રી, ગ્રાહ સ્ત્રી, અને સિઁસુમાર સ્ત્રી, આ રીતેના ભેદથી પાંચ પ્રકારની જલચર ક્રિયા હાય છે. તે દિ સં થાઓ' હે ભગવન સ્થલચરસ્ત્રિયા એટલે કે પૃથ્વી પર ચલવાવાળી સિયાના કેટલા ભેદો કહેલા છે ? “નોયમા ! થરુવરીનો
વિજ્ઞાબો પન્નત્તો'' સ્થલચર સ્ત્રિયા એ પ્રકારની હાય છે. “તું ના” તે આ પ્રમાણે છે. પરવરીઓ ચરિષિનીઓ ચ” ચતુષ્પદી સ્ત્રિયે, અને રિસિપ્પણી શ્રિયા “ન્ને દિă ચકવીઓ” હે ભગવન્ ચતુષ્પદા શ્રિયાના કેટલા ભેદો કહેલા છે. “વોચમા ! ચપ્પીમો ચર્ચાવામો વળત્તાશે” હે ગૌતમ ! ચતુષ્પદ્દી સ્રિયે! ચાર પ્રકારની કહેવામાં આવેલ છે. ફ્ક્ત જ્ઞા” તે આ પ્રમાણે છે. “હાવુરીઓ નાવ સળીરૅશો” એક ખરી વાળી યાવત્ સનખપદવાળી સ્મિયા અહિયાં યાવપદથી બે ખરી વાળી સ્ટ્રિયા, અને ગ’ડીપદવાળી સ્રિયાના સંગ્રહ થયેલ છે. એટલે કે—એક ખરી વાળી, એ ખરી વાળી, ગંડીપદી અને સનખપત્તી એ ભેદથી ચતુષ્પદ સ્ત્રિયે ચાર પ્રકારની થાય છે. સે દિ સંાિવળીઓ” હે ભગવન્ પરિસર્પિણી સ્ત્રિયે કેટલા પ્રકારની કહેલી છે ? જોયમા ! વિનીએ યુવિા વળત્તા” હે ગૌતમ ! પરિસિપણી સ્પ્રિંચે એ પ્રકારની થાય છે. તું નદ” તે આ પ્રમાણે છે. “કવિળીઓ ય મુર્રાિવળીઆ ચ' ઉરઃ પરિસિ`ણી એટલે જેએ છાતીના બળથી ચાલે છે તે તથા ભુજ પરિ
:
.
સર્પિણી એટલે કે-જે ભુજાએ હાથના બળથી ચાલે છે. તે આ પ્રમાણે પરિસપિ ણી શ્રિયાના બે ભેદો કહેલા છે. તે હ્રિ સં પરિqિળીઓ” હે ભગવન્ ઉર:પરિસિપ`ણી કેટલા પ્રકારની હાય છે ? ‘“નોયમા’” હે ગૌતમ ! “૩૫સિવિળીઓ સિવિદ્દાઓ વળત્તામો' ઉરઃ પરિસર્પિણી સ્ત્રિયે। ત્રણ પ્રકારની હોય છે. “તું નāા” તે ત્રણ પ્રકાશ આ પ્રમાણે છે. “અરૂÎો અયારીઓ, મઢોળીત્રો' અહિસ્રી-એટલે કે સામાન્ય સર્પની સ્ત્રી, અજગર સી, અને મહેારગસ્ત્રી, ન્ને સંપક્ષિતિળીમો” આ પ્રમાણે આ પરિસપિણી સ્ત્રિયાના ભેદો કહ્યા છે. મૈં દિ તં મુખ્યપલળીઓ’” હે ભગવન્ ભુજ પિરસણી સિયાના કેટલા ભેદે કહેલા છે ? તોયમા! મુથપત્તિકળિીઓ અને વિદ્યામો વળત્તાઓ” હે ગૌતમ । ભુજ પરિસપિણીએના અનેક ભેદો થાય છે. “તું ગદ્દા” હું આ પ્રમાણે છે. “નોદ્દીઓ'' ગાધિકા—ધા. સ્ટીયો’ નકુલી—નાળીયાની સ્ત્રી દ્વેષાો” સેધા શાવડી જેના શરીરમાં કાંટા હાય છે, નેહામો સેલા “સીનો” કાચડી સત્તાઓ” સસલી.
જીવાભિગમસૂત્ર
૧૧૨
Page #124
--------------------------------------------------------------------------
________________
“વારાકો' ખારા પંચજોયો” પચલૌકિક-ભુજપસિપ ની એકજાત “ચવાો'' ચતુષ્પદિકા “મૂત્તિયાકો” મૂષિકા-ઉંદરડી “ગુલીનો” ઘોહિયાળો, નોયિામો વિચિરાજિયાત્રો” મુરુસિયા-નાળીયાની એક જાતી. સ્ત્રિવિશેષ, ઘરાળી વિગેરે. આ તમામ ભુજપર િણીયા દેશ ભેદથી તથા લેાકભેદથી—એટલે કે દેશની જૂદી જૂદી ભાષાથી અને લાકના જૂદા જૂદા વ્યવહારથી સમજી શકાય છે. ને નિતં લચરીત્રો” હે ભગવન્ ખેચર સ્ટ્રિયાના કેટલા ભેદો કહ્યા છે ? “ોયમા ! લથડીઓ, ચરવિદાો વળત્તો” હું ગૌતમ ! ખેચર સ્ત્રિયા ચાર પ્રકારની કહેવામાં આવેલ છે. સ લજ્જા' તે આ પ્રમાણે છે.—રમપાણીળીત્રો નાવ નિયયવાળીમો સે શ વચરીત્રો” ચમ પક્ષિની સ્ત્રીની જાતા-એટલે કે વાગેાળ-ચામાચીડિયાં વિગેરે યાવત વિતત પક્ષિણી અહિયાં યાવપદથી લેામ પક્ષીની સ્ત્રી એટલે કે રૂવાટા વાળા પક્ષીના ત્રિએ અને સમુદ્ગક પક્ષિની સ્ત્રી જાતા ના સંગ્રહ થયા છે, તે ત્તે ત્તિનિોળીબો” આ રીતે તિય ચૈનિક ક્રિયાનું આ ભેદ પ્રભેદો સહિત કથન કર્યું છે.
કરવામા આવે છે. આમાં ગૌતમ સ્વામીએ
હવે મનુષ્ય શ્રિયાનું કથન પ્રભુને એવું પૂછ્યું છે કે બે દિ તે મનુસિથીઓ'' હે ભગવન્ મનુષ્ય શ્રિયા ના કેટલા ભેદો કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે. કે— જોયા ! મત્તિથીો વિદ્યાશો વળજ્ઞાો” મનુષ્ય સ્રીયાના ત્રણ ભેદો કહ્યા છે, “તેં નન્ના” તે ત્રણ ભેદો આ પ્રમાણે છે. મમુમિયો મભૂમિયાનો, અંતરÇીષિચાલો' કમ ભૂમિજ સ્ત્રિયા ૧ અકમ ભૂમિજ સ્ત્રિયા ર, અને અંતરદ્વીપજ શ્રિયા ૩ સે ષ્ઠિ તું અંતÇીવિયાઓ” હે ભગવન અંતરદ્વીપજ સ્ત્રિયાના કેટલા ભેદો કહ્યા છે. “ોચમાં ! અંતર વિદ્યાઓ અઠ્ઠાવીસરવાળે વળત્તાકો” હે ગૌતમ! અંતરીપજ સ્ત્રિ અઠયા વીસ પ્રકારની કહી છે. “તું ના” તે અઠયાવીસ પ્રકારના ભેદો આ પ્રમાણે છે. હોદ નિયો આમારિયાનો, નાય સુવ્રુતીઓ” એકેારુકનામના દ્વીપની મનુષ્યસ્ત્રિયા, આભાષક નામના દ્વીપની મનુષ્યસ્ત્રિયા થાયત્ શુદ્ધ દ ંત નામના દ્વીપની મનુષ્યસ્ત્રિયે અહિંયા ચાવપદથી પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલ અતરદ્વીપની સઘળી સ્ત્રિયાના સ ́ગ્રહ થયા છે. તેથી તે પાઠ ત્યાંથી જોઈને સમજી લેવે. ૢ નં અંતરનિયાઓ” આ પ્રમાણે આ એકાક નામના દ્વીપની સ્ત્રિયે, અને અંતરદ્વીપજ સ્ત્રિયાનું નિરૂપણ કરેલ છે. પ્લે દિ તે ગમ્મ ભૂમિયો” હે ભગવન્ અકમ ભૂમિજ સ્ત્રિયાના કેટલા ભેદો કહ્યા છે ? “નોયમા ! ગમ્મ મૂમિયા સીલવિધાઓ વળત્તાઓ” હે ગૌતમ ! અકર્મ ભૂમિજ સ્ત્રિયાના ત્રીસ ભેદો કહ્યા છે. ‘તું નદા’’ તે ત્રીસ ભેદે આ પ્રમાણે છે.--“પંચવું તેમવવતુ” પાંચ હેમવત ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલી સ્ત્રિયે, “પંચતુ હરાવવતુ” પાંચ અરણ્યવત ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલી સિયા “ચતુ રિવાસેતુ” પાંચ હિબ્રૂ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ સ્ત્રિયા, “પંચ મળવાસેતુ” પાંચ રમ્યક ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલી સ્રયા, “પંચ તૈવાણુ” પાંચ દેવકુરાઓમાં ઉત્પન્ન થયેલી સ્ત્રિયા પંચત્તુ ઉત્તરજાપુ” તથા પાંચ ઉત્તર કુરાઓમાં ઉત્પન્ન થયેલ સ્ત્રિયે। આ
જીવાભિગમસૂત્ર
૧૧૩
Page #125
--------------------------------------------------------------------------
________________
રીતે આ ત્રીસ પ્રકારની “ગામ મિયામો” અકર્મ ભૂમિજ સ્ત્રિયો છે. “સે જ સં રાજમભૂમિજા" હે ભગવાન કર્મભૂમિ જ સ્ત્રિકેટલા પ્રકારની કહેલી છે ? “જોની મમમિયાજનાવો ઘનત્તાક' હે ગૌતમ ! કર્મભૂમિજ સિત્ર પંદર પ્રકારની કહેલ છે. “તેં કાદ' તે આ પ્રમાણે છે. “જુ મg” પાંચ ભરત ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલી સ્ત્રિયે, “વંજ - agg” પાંચ ઐરવત ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલી સ્ત્રિયે, “ઉચમદદેતુ” પાંચ મહા વિદેહમાં ઉત્પન્ન થયેલી સિયે આ પ્રમાણે પંદર ક્ષેત્રોમાં પંદર પ્રકારની સ્ત્રિયે થાર્ છે.
સં વજwભૂમિમgeણથી” આ પ્રમાણે આ પંદર પ્રકારની સ્ત્રિને કર્મભૂમિજ મનુષ્ય સ્ત્રિ કહેવામાં આવેલ છે. “જે જં મજુતિથીગો” આ પ્રમાણે મનુષ્ય સ્ત્રિના ભેદે કહ્યા છે. - હવેસૂરાકાર કમાગત દેવની સ્ત્રિનું નિરૂપણ કરે છે. આમાં ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“રે જિં તે વિશી” હે ભગવદ્ દેવ સ્ત્રિયોના કેટલા ભેદ કહેલા છે? “નોરમા ! વિથ રવિદા guત્તા” હે ગૌતમ ! દેવની સ્ત્રિય ચાર પ્રકારની કહી છે, “” તે ચાર પ્રકારો આ પ્રમાણે છે.– “માનવવિવરણી, વાઈમતવિથી, કોરિયવિરથીનો મારા વિરથી” ભવનવાસી દેવની સ્ત્રિયો વનવ્યન્તર દેવની સ્ત્રિ, જ્યોતિષ્ક દેવની સ્ત્રિ અને વૈમાનિક દેવેની સિયે “જે સં માઇafસવિથો ” હે ભગવન ભવનવાસી દેવની સ્ત્રિના કેટલા ભેદે કહેલા છે? “જો મા અવળવાણિયથી રવિદા gauત્તા” હે ગૌતમ ! ભવનવાસી દે દસ પ્રકારના હોવાથી તેઓની સ્ત્રિના પણ દસ ભેદે કહ્યા છે. તે કદા” તે આ પ્રમાણે છે. “અહુરમા માળવાણિવિરથી નાવ નાનામવવાતિવિરથી” અસુર કુમાર ભવનવાસિ દેવની સ્ત્રિયે યાવત સ્વનિતકુમાર ભવનવાસી દેવની સ્રિ. અહિં યાવ૫દથી બાકીના સઘળા ભવનવાસી દેવેની સ્રિને સંગ્રહ થયે છે. ભવનવાસી દે દસ પ્રકારના છે. જે આ પ્રમાણે છે.–અસુર કે જે મૂલમાંજ કહેલ છે. અને દસમાં સ્વનિતકુમાર પણ સૂરપાઠમાં કહેલજ છે, બાકીના આઠ નામ આ પ્રમાણે છે–નાગકુમાર સુવર્ણકુમાર વિદ્યુકુમાર અગ્નિકુમાર, દ્વીપકુમાર ઉદધિકુમાર, દિશાકુમાર અને વાયુકુમાર આ રીતે ભવનવાસી દેવ દશ પ્રકારના હોવાથી તેઓની સ્ત્રિ પણ દસ પ્રકારની જ કહેલ છે. “સે નં માળaratવરથી” આ પ્રમાણે આ ભવનવાસી દેવાની શ્વિનું નિરૂપણ કરેલ છે. તે ઈ. તે વાળમંતર વિથી” હે ભગવન્ વનવ્યંતર દેવેની સિયે કેટલા પ્રકારની હોય છે ? “જો મા સામંતતિ થી અgવાબ guત્તા” હે ગૌતમ ! વાનવ્યન્તર દેવની સ્ત્રિ, વાનવ્યન્તર દેવે આઠ પ્રકારની હોવાથી આઠ પ્રકારની હોય છે, વાનવ્યન્તરેના આઠ પ્રકારો આ પ્રમાણે છે પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંનર કિં પુરૂષ, મહારગ, અને ગંધર્વ એજ વાત “વિરાજ વાળ મંતવથી નાવ સંધ્યામંતથિી .” આ સૂત્રપાઠ દ્વારા સ્પષ્ટ કરેલ છે. તેથી પિશાચ સ્ત્રિ, ભૂત સ્ત્રિ, યક્ષ , રાક્ષસસ્ટિયો, કિનર શ્ચિયે, કિ પુરૂષસ્ત્રિ અને ગંધર્વ ઢિયે યાવત્ પદની આ આઠ પિશાચ સ્વિયે ગ્રહણ કરવામાં આવેલ છે. “શે f સં ગોલિવરથી” હે ભગવન જ્યોતિષ્ક દેવની સ્ત્રિ કેટલા પ્રકારની
જીવાભિગમસૂત્ર
૧૧૪
Page #126
--------------------------------------------------------------------------
________________
કહેલી છે? “જો મr! ગોસિપથી વંવિદ્યારે જુનત્તાશો” તિષ્ક દેવની સ્ત્રિ પાંચ પ્રકારની કહી છે. કેમકે જ્યોતિષ્ક દેવે પાંચ પ્રકારના છે. તેમની સ્ત્રિના નામે આ પ્રમાણે છે – “રરિમાળોસિવિરથી” ચંદ્ર વિમાન તિષ્ક દેવની સ્ત્રિ “જૂર.” સૂર્ય વિમાન તિષ્ક દેવની સ્ત્રિયો, “T૬૦” ગ્રહવિમાન જ્યોતિષ્ક દેવની સ્ત્રિ “રણ” નક્ષત્ર વિમાન જ્યોતિષ્ક દેવની સ્ત્રિ “તારાવિમાનનોfણવિથી?” તારા વિમાન
તિષ્ક દેવની સ્ત્રિ આ પ્રમાણે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાવિમાનના ભેદથી તિષ્ક દેવ પાંચ પ્રકારના થાય છે. તેથી તેઓની સ્ત્રિયો પણ પાંચ પ્રકારની કહી છે. રે ર ગોવિવિથો” આ પ્રમાણે આ જ્યોતિષ્ક દેવેની સ્ત્રિનું નિરૂપણ કરેલ છે બe fë વૈમાનિ વિરથી” હે ભગવન વૈમાનિક દેવની સ્વિયે કેટલા પ્રકારની કહી છે ? “નોરમા ! વેમrfજાથિયો પvખાતા” હે ગૌતમ ! વૈમાનિક દેવેની સ્ત્રિ બે પ્રકારની કહેલ છે. “સં ' તે બે પ્રકારે આ પ્રમાણે છે. દમના fબાદ વિથી વાળgવેમrfજવિથી સૌધર્મ કલપ વૈમાનિક દેવની સ્ત્રિ અને ઈશાન ક૫ વૈમાનિક દેવની સ્ત્રિયે આનાથી આગળના દેવલોકમાં દેવિયેની ઉત્પત્તિ થતી નથી. “સે નં જેમrfણવિરથી'' આ પ્રમાણે આ બે પ્રકારની વૈમાનિક દેવની સ્ત્રિનું નિરૂપણ કર્યું છે. સૂત્ર ના
સિયોં કે ભવસ્થિતિમાન કા કથન હવે સૂત્રકાર શ્વિની ભવસ્થિતિનું કથન કરે છે. “ જે અંતે ઈત્યાદિ ટીકાથ–ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે—હે ભગવદ્ “થી એક્તિ ! વાં વર્જિ કરું guત્તા” પ્રિયાની ભવસ્થિતિ કેટલા કાળની કહેલ છે ? આ પ્રશનના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે–જોગમા ! ઘોળ આજે તો તુરં ૩wોસેળ પuruપરિગોવનારૂં' એક પ્રકારથી અર્થાત એક અપેક્ષાથી સ્ત્રિની ભવસ્થિતિ જઘન્યથી તે એક અંતમુહૂર્તની કહેવામાં આવે છે. અને ઉત્કૃષ્ટથી ૫૫ પંચાપન ૧પમની કહેલ છે. અહિંયાં જે જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની કહી છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ પંચાવન પત્યે પમની કહી છે તે તિય સ્ત્રી અને મનુષ્ય સ્ત્રીની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. કેમકે–અન્ય સ્થળે સ્વિયેની જઘન્ય સ્થિતિ આવી ઓછી બનતી નથી. અને ૫૫ પંચાવન પલ્યોપમની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલ છે, તે ઈશાન કલ્પની અપરિગ્રહ દેવીયેની અપેક્ષાથી કહેલ છે. “evi aavi it કોણે વાઢિામા” બીજી એક અપેક્ષાથી સ્ત્રિની ભવસ્થિતિ જઘન્યથી તે એક અંતમુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી નવ પલ્યોપમની છે. આ કથન ઈશાન ક૯૫માં ગ્રહણ કરેલ દેવિયેની અપેક્ષાથી કરવામાં આવેલ છે. જેvi બીજી અપેક્ષાથી ઉત્કૃષ્ટથી નવ પલ્યોપમ “gોળ માટેvi Holi સંતોમુત્ત કરો
જીવાભિગમસૂત્ર
૧૧૫
Page #127
--------------------------------------------------------------------------
________________
Ravi સત્ત ત્રિોતમારું' ત્રીજી એક પ્રકારની અપેક્ષાથી સ્ત્રિયોની ભવ સ્થિતિ જઘન્ય થીતે અંતર્મુહૂતની છે, અને ઉત્કૃષ્ટથી સાત પાપમની છે. આ કથન સૌધર્મ કપમાં પરિગૃહીત-રહેલ દેવીની અપેક્ષાથી કરવામાં આવેલ છે. “gdi voi =ાને તો મુદુ કરવોri pના સ્ટિવમારૂ” તથા એક ચોથા પ્રકારની અપેક્ષાથી જઘન્ય સ્થિતિ તે સ્ત્રિની એક અન્તર્મુહુર્તની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ પચાસ પલ્યોપમની છે. આ કથન સૌધર્મ કલ્પમાં અપરિગૃહીત દેવિયેની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. तदुक्तम् "सपरिग्गहेयराणं सोहम्मीसाण पलियसाहियं उक्कोससत्तपन्ना नवपणपण्णा य તેવી” પૂર્વોકત જે ઉત્કૃષ્ટ સ્થિતિમાં અંતર કહેવામાં આવેલ છે, તેનાજ સંબંધમાં પ્રકાશ કરવા માટે આ ગાથા કહેવામાં આવેલ છે. આ રીતે સામાન્યતઃ સ્ત્રિની જઘન્ય અને ઉત્કૃષ્ટથી ભવસ્થિતિનું પ્રમાણુ કહીને હવે સૂત્રકાર તિર્યસ્ત્રી વિગેરેના ભેદને આશ્રય કરીને ભવસ્થિતિનું પ્રમાણ કહે છે–આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને પડ્યું છે કે તિરણનોfજરથી મંતિ! કેવાં સારું કિરું gumત્તા'' હે ભગવદ્ તિયોનિક સ્ત્રિની ભાવસ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે ? ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોવા ! કદmi સંતો
દુાં કોલેvi તિરિન g૪મારું” તિર્યનિક સ્ત્રિયોની ભવસ્થિતિ જઘન્યથીએક અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની કહેવામાં આવેલ છે અહિંયાં આ ત્રણ પલ્યો૫મની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે, તે દેવકુરૂ વિગેરેમાં ચતુષ્પદ સ્ત્રિયોની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. આ રીતે સામાન્યતઃ તિયોનિક સ્ત્રિયોને સ્થિતિકાળ કહીને હવે સૂત્રકાર વિશેષ પ્રકારથી તિયોનિક ત્રિના સ્થિતિકાળનું કથન કરે છે. આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે – “કયતિકિન્નતિથીi પરે ! વિરૂષે જારું કિરું gugram હે ભગવન જલચર તિયનિક સિત્રની ભાવસ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – “! અંતમુહુરં વસે ગુદાજોવ'' હે ગૌતમ ! જઘન્યથી એક અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી એક પૂર્વ કોટિ આ પ્રમા
ની ભવસ્થિતિ કહેવામાં આવી છે. “વફcuથતિરિતોળિથી મં!” હે ભગવદ્ ચતુષ્પદ સ્થલચર તિયંગેનિક સ્ત્રિની ભાવસ્થિતિ કેટલા કાળની કહેલ છે. “જોવા !
સિવિનોદિરથીગો હે ગૌતમ ! જે પ્રમાણેની ભવસ્થિતિ સમુચ્ચય તિર્યોનિક સ્ત્રિયાની જઘન્યથી અંતમુહૂતની અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની કહી છે, એજ પ્રમાણેની ભવસ્થિતિ ચતુષ્પદ સ્થલચર તિયોનિકસ્ત્રિની છે, તેમ સમજવું. “Trufari -
સિવિશ્વ ગથિી મને ! દેવાશે વારું દિર્ક ઇત્તા” હે ભગવન્! ઉરઃ પરિસર્ષ સ્થલચર તિર્યનિક સ્ત્રિની ભાવસ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે ? “જોગમા! ago સંતોgત્ત વરસે પુદકો” હે ગૌતમ ! જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી એક પૂર્વ કોટિની તેઓની ભાવસ્થિતિ કહેવામાં આવી છે. “gવં મુur
જીવાભિગમસૂત્ર
૧૧૬
Page #128
--------------------------------------------------------------------------
________________
સ” ઉર: પરિસર્ષ સ્થલચર સ્ત્રિની ભાવસ્થિતિ જે પ્રમાણે કહી છે એ જ પ્રમાણે ભુજ પરિસર્પ સ્થલચર સ્ત્રિની ભવસ્થિતિ પણ સમજી લેવી, “gવં ત્તાવા નોfથimgori-ચંતાદુરં ૩૪ g વમરસ અરણેજ મા” બેચર તિર્યગેનિક સ્ત્રિયેની ભવસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી પપમના અસંખ્યતમાં ભાગ પ્રમાણ છે. “દિલથી મરે'! ઘડ્યું જાતું દિ rugra?” હે ભગવદ્ મનુષ્ય સ્ત્રિની ભાવસ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? “જો મા ! ઘેર પહુચ કvળ ગંદુ ઘર ઉત્તરન ૪િ
વમા ક્ષેત્રની અપેક્ષાથી તેમની જઘન્ય સ્થિતિ તે એક અંતર્મુહૂર્તની કહેવામાં આવેલ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની કહી છે. ક્ષેત્રની અપેક્ષાથી એ પ્રમાણે જે કહેવામાં આવ્યું છે, તેનું તાત્પર્ય એવું છે કે-જ્યારે ભરતાદિ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ ભેગભૂમિને સમય હોય છે, ત્યારે યુગલિયોની અપેક્ષાથી, અને દેવકરૂ વિગેરેની સ્ત્રિની અપેક્ષાથી–કેમકે–અહિંયાં ઉત્કૃષ્ટ ભેગભૂમિ હોવાથી એકાન્તતઃ સુષમ સુષ માકાળનું અસ્તિત્વ રહે છે, અને આ કાળમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પત્યોપમની હોય છે. તેથી અહિંયાં તેઓની આટલી ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવામાં આવી છે. તથા “પમા વડુ ગળે સંતોનgiાં ૩રોસેલ રેડૂબા પુદવારી” ચારિત્ર ધર્મના સેવનને આશ્રય કરીને જઘન્ય થી એક અંતર્મહતની અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછી એક પૂર્વ કોટિની તેઓની સ્થિતિ કહેલ છે. કહેવાનું તાત્પર્ય એ છે-કોઈ સ્ત્રિઓ તથાવિધ ક્ષયે પશમ ભાવથી- ચારિત્ર મોહનીય કર્મના ક્ષપશમથી સર્વવિરતિ રૂપ ચારિત્ર ધર્મને સ્વીકાર કરી લીધું હોય, તે એજ ભવમાં કમથી કમ એક અંતમુહૂર્ત બાદ તે પાછા પરિણામ વશથી પ્રતિપતિત થઈને અવિરત સમ્યગ્દષ્ટિ અવસ્થાવાળી બની ગઈ કે મિથ્યાત્વગુણ સ્થાન વાળી બની ગઈ, તે આ ચારિત્ર ધર્મનું તેણે એક અંતમુહૂર્ત કાલ સુધીજ પાલન કર્યું તેથી આ અપેક્ષાથી તેની સ્થિતિ જઘન્ય એક અંતમુહુર્તની કહેવામાં આવી છે, અથવા ચારિત્રને સ્વીકાર કર્યા પછી મૃત્યુ પણ થઈ જાય તે પણ અપ્રમત્ત સંયમ ગુણસ્થાનમાં અંતમુહૂર્ત કાલની સંભાવના છેજ. ઉત્કૃષ્ટથી તેઓની સ્થિતિ દેશન કંઈક ઓછી એક પૂર્વ કોટિના હોય છે. એવું જે કહે. વામાં આવેલ છે, તેનું તાત્પર્ય એવું છે કે—મનુષ્ય સ્ત્રિયે ચારિત્ર ધર્મનું પાલન વધારેમાં વધારે દેશના પૂર્વકેટિ કાલ સુધી કરી શકે છે. પૂર્વ ટિમાં જે દેશ-ઉન કહેવામાં આવેલ છે, તેનું તાત્પર્ય એ છે કે કોઈ સ્ત્રી આઠ વર્ષની અવસ્થામાં ચારિત્રને સ્વીકાર કરે–કેમકે-“આઠવર્ષની અવસ્થાની પહેલાં ચારિત્રધર્મ અંગીકાર કરવાને નિષેધ છે. તે પછી તેના આયુષ્યના છેલ્લા અંતમુહૂત સુધી અપ્રતિપતિત પરિણામે સભાવ રહેવા થી ચારિત્ર ગ્રહણ કરવામાં આઠ વર્ષની ન્યૂનતા રહી જાય છે તેથી દેશ ઉન કહેવામાં આવેલ છે. પહેલાનું પરિણામ આ પ્રમાણે છે. “પુરવર ૩ મિા” ઇત્યાદિ સિત્તેર (૭૦) લાખ કરોડ અને છપન હજાર કરોડ (૭૦, પ૬૦૦૦,૦૦૦૦૦૦૦ સત્તર છપ્પન અને દસ શૂન્ય) વર્ષોને એક પૂર્વ કહેવાય છે. આટલા પ્રમાણુવાળા એક પૂર્વને આશ્રય એવા દેશ ઉન કોડ પૂર્વના ચારિત્ર ધર્મની અપેક્ષાથી સ્ત્રિયોની સ્થિતિ હોય છે.
“અમૂમિકામસુરિરી કિરું guત્તા” હે ભગવદ્ કર્મભૂમિજ
જીવાભિગમસૂત્ર
૧૧૭
Page #129
--------------------------------------------------------------------------
________________
મનુષ્ય સ્ત્રિની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોરમા ! હેર વહુ ને વંતોમુહુર” હે ગૌતમ ! ક્ષેત્ર સામાન્યથી કર્મભૂમિરૂપ ક્ષેત્રની અપેક્ષાથી કર્મભૂમિજ મનુષ્ય સ્ત્રિની ભવસ્થિતિ જઘન્યથી તે એક અંતમુહૂર્તની કહી છે. અને બરજોરે સિનિ વિમા ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની કહેવામાં આવેલ છે, આ ત્રણ પલ્યોપમની સ્થિતિ ભરત અને એરવત ક્ષેત્રમાં જ્યારે સુષમ સુષમા નામને આરે થાય છે. ત્યારે થાય છે. તથા–“હાચ વરૂદવ કહો તોમુદુર ૩ોલેજ રેલૂળા વિવો વી” ચારિત્ર ધર્મ અંગીકાર કરવાની અપેક્ષાથી આ કર્મભૂમિની સિયાની જઘન્ય સ્થિતિ તો એક અંતર્મહત ની હોય છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશન-કંઈક ઓછી એક પૂર્વકેટિની હોય છે. “મદેવ
ભૂમિમrfથી મરે ! વેવથું Tઢ ર્ફિ guત્તા હે ભગવન ભરત અને એરવત ક્ષેત્રરૂપ કર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયાની ભવસ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે? “જો મા ! શેજું દુર નgumળ અંતHદુત્ત” હે ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાથી તે તેમની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની કહેવામાં આવી છે, અને ઉત્કૃષ્ટથી ત્રણ પપમની સ્થિતિ કહેલ છે “ધામા પપુર ઝmoi અંતમુહુર્ત ૩ i qir Tદવારી” ધર્મચારિત્ર-ધર્મ સ્વીકાર કરવાની અપેક્ષા એ જઘન્યથી એક અંતમુહર્તની અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછી એક પૂર્વકેટિની તેઓની ભાવસ્થિતિ કહેવામાં આવેલ છે. 'पुविदेहअवरविदेहकम्मभूमिगमणुस्सित्थीण भंते ! केवइयं कालं ठिई पण्णत्ता" હે ભગવન પૂર્વ વિદેહ અને અપર વિદેહ રૂપ કર્મભૂમિની મનુષ્ય સ્ત્રિની ભાવસ્થિતિ કેટલાકાળની કહેવામાં આવી છે ? આ પ્રશ્નના ઉત્તરાર્મા પ્રભુ કહે છે કે બન્ને ઘડુત્ર નદને સંતો સવારે કુદવજવી છે ગૌતમ ક્ષેત્રની અપેક્ષાથી તેઓની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી એક પૂર્વ કેટિની કેમકે-અહિંયાં ઉત્કૃષ્ટ સ્થિતિ એટલી જ કહેલ છે. તથા “ધwari uદુષ્ય ના અંતમુહુર્ત કવરેજ રેલૂળ સુઘરી ધર્માચરણ કરવાની અપેક્ષાથી તેમની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ કંઈક ઓછી એક પૂર્વકેટિની છે ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રની કર્મભૂમિ જ મનુષ્યસ્ત્રિયોની ભવસ્થિતિ સુષમ સુષમા નામના પહેલા આરામાં ક્ષેત્રની અપેક્ષાથી ઉત્કૃષ્ટ રૂપથી ત્રણ પલ્યોપમની થાય છે. પૂર્વ વિદેહમાં ક્ષેત્રની અપેક્ષાથી એક પૂર્વકેટિની હોય છે. કેમકેભરત, ઐરાવત અને પૂર્વ વિદેહના ક્ષેત્રને તથાવિધ સ્વભાવના કારણે ભારત અને ઐરાવતના સુષમ સુષમકાળમાં ત્રણ પાપમાંથી વધારે તથા પૂર્વ વિદેહમાં ક્ષેત્રની અપેક્ષાએ પૂર્વ કેટિથી વધારે આયુને સંભવ નથી.
કમભૂમિક ત્રિોની સ્થિતિનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર અકર્મભૂમિ સ્ત્રિની સ્થિતિનું નિરૂષણ કરે છે.
આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-“ગામમૂમિકામ_દિલથીf મંરે ! વર્થ લારું guત્તા” હે ભગવન અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રિની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ?” આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે
જીવાભિગમસૂત્ર
૧૧૮
Page #130
--------------------------------------------------------------------------
________________
"गोयमा ! जम्मणं पडुच्च देसूणं पलिओवमं पलिओवमस्स असंखेज्जइभागऊणगं સોળ ઉત્તરિન વિમા” હે ગૌતમ ! અકર્મભૂમિજ મનુષ્ય સિયાની સ્થિતિ જન્મની અપેક્ષાએ જઘન્યથી દેશ ઉન-કંઈક ઓછી એક પલ્યોપમની કહેલ છે. પલ્યોપમમાં દેશનપણું તે આઠમા ભાગ આદિથી ન્યૂન થાય ત્યારે પણ આવી જાય છે. પરંતુ એવું ન્યૂન પણું અહિયાં વિવક્ષિત થયેલ નથી. એજ વાત ને પ્રગટ કરવા માટે કહે છે કે-“pfzરમણ માંગરૂમા ” તે ન્યૂન પાણું અહિંયાં પલ્યોપમના અસંખ્યાત મા ભાગરૂપ સમજવું. આ કથન હેમવત અને હૈરણ્યવત ક્ષેત્રની અપેક્ષાથી સમજવું. કેમકે–અહિયાં એટલા પ્રમાણની જ જઘન્ય સ્થિતિને સંભવ છે. “પુજારેvi તિરિન સ્ટિવનારું, તથા અકર્મ ભૂમિક મનુષ્ય સ્ત્રિયાની સ્થિતિ ઉત્કૃષ્ટથી ત્રણ ૫૫મની કહી છે. આ સ્થિતિ દેવકુફ અને ઉત્તરકુરૂ ક્ષેત્રની અપેક્ષાથી કહેલ છે, તેમ સમજવું હi g” સંહરણકર્મભૂમિની સ્ત્રીને હરીને અકર્મભૂમિમાં લઈ જવાની – અપેક્ષાથી અકર્મભૂમિ જ મનુષ્ય શ્વિની ભવસ્થિતિ “
જmi સંતોમુહુર” જઘન્યથી તે એક અંતમુહૂર્તની છે, અને બyજોસેor" ઉત્કૃષ્ટથી રજા ઉદયશોરી” દેશના પૂર્વકેટિની છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-કર્મભૂમિ જ સ્ત્રી પણ જ્યારે અકર્મભૂમિમાં હરણ કરીને લાવવામાં આવે છે. ત્યારે આ અકર્મભૂમિક ક્ષેત્રના સંબંધમાં અકર્મભૂમિક રૂપથી વ્યવહાર થવા લાગે છે. લેક વ્યવહારમાં પણ એવું જ જોવામાં આવે છે કે-જ્યારે કઈ મનુષ્ય મગધવિગેરે દેશમાંથી સૌરાષ્ટ્રમાં જઈને રહેવા લાગે છે. તે લે કે તેને સૌરાષ્ટ્રને નાગરિક કહેવા લાગે છે. કર્મભૂમિમાંથી હરણ કરીને અકર્મભૂમિમાં લાવવામાં આવેલ કોઈ કઈ સ્ત્રી તો એક અંતમુહૂર્ત સુધી જ જીવતી રહે છે. તે પછી તે ત્યાંથી કર્મભૂમિમાં લઈ આવવામાં આવે છે. પછી તે ત્યાંથી ફરીથી પાછી હરણ કરીને લઈ આવવામાં આવે છે. તે એક કોટિપૂર્વની આયુષ્યવાળી તે પણ એક કટિપૂર્વ સુધી ત્યાં જીવતી રહે છે. આરીતે જઘન્યથી અકર્મભૂમિક સ્ત્રીની આયુ સંહરણની અપેક્ષાથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી દેશના એક કટિપૂર્વની કહેવામાં આવી છે. તેમ સમજવું.
શંકા–ભરત અને ઐરાવત ક્ષેત્ર પણ કર્મભૂમિમાં છે. અહિંયાં જ્યારે એકાન્ત સુષમા વિગેરે કાઈ હોય છે, ત્યારે ત્રણ પલ્યોપમ સુધી સંહરણ પણ થઈ શકે છે -તે પછી સંહરણની અપેક્ષાએ દેશનપૂર્વકેટિની સ્થિતિ તેઓની કેવી રીતે કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે–એવી લાંબી સ્થિતિ કર્મભૂમિકાળ એટલા પ્રમાણને હોય છે. તેથી અહિયાં કહેવામાં આવી છે,
“મવા પ્રાઇવર નામ પડ્યું હૈમવત, એરણ્યવત અકર્મભૂમિ જ મનુષ્ય સ્ત્રિની ભવસ્થિતિ જન્મની અપેક્ષાથી નઇ રેલૂ ઝિવમં વિમરણ અન્ના માળ ક” જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી ઓછી એક પલ્યોપમની છે. અને જ “કોણેvi સ્ટિોરમ” ઉત્કૃષ્ટથી પૂરા એક પલ્યોપમની તે. “રંદાળ ઘપુત્ર નgumi jતોમુત્ત કથાસે રેડૂUT પુરાવી, સંહરણની અપેક્ષાથી તેમની ભાવસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછી એક પૂર્વકેટિની છે. “grવારમવાર કાશ્મભૂમિમgઉત્તરથી મને ! વરૂણં શરું કરું gurr” હે ભગવન !
જીવાભિગમસૂત્ર
૧૧૯
Page #131
--------------------------------------------------------------------------
________________
હરિવ અને રમ્યક વર્ષીરૂપ અકમ ભૂમિની મનુષ્ય સ્ત્રિયાની ભસ્થિતિ કેટલા કાળની છે, 'गोयमा ! जम्मण पडुच्च जहन्नेणं देसूणाई दो पलिओ माई पलिओवमस्स असंखेज्जइ માનેન નારૂં' હે ગૌતમ ! જન્મની અપેક્ષાએ હરિવ અને રમ્યકવની મનુષ્ય સ્ત્રિયાની સ્થિતિ કઈંક આછી પાપમના અસ`ખ્યાતમાં ભાગથી એછી એ પલ્યેાપમની છે, અને
શોલેનું તો હિોય " ઉત્કૃષ્ટથી સંપૂર્ણ એ પલ્યાપમની છે. સુંદરનં પત્તુચ્ચ નદળા તોમુકુર ોસેન ટેટૂળાવુલ્વોરી” સહરણની અપેક્ષાએ જાન્યથી અંતમુહૂતની અને ઉત્કૃષ્ટથી કઇક એછી એક પૂર્વ કાટિની તેએની સ્થિતિ છે. રેવત્ત ઉત્તરજીગમભૂમિમત્તિસ્થીળ મંત્તે ! વથ હારું ડ઼ેિ વળત્તા,' હે ભગવન દેવકુરૂ ઉત્તરકુરૂ, રૂપ અકમ ભૂમિની મનુષ્ય સ્ત્રિયાની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોયમા ! સમગ વતુચ, નરૢળેળ તૈમૂળાર" ત્તિનિ પોિમાર્ંપત્તિઓયમલ અર્થવેન્નમાનેળ બાર” હે ગૌતમ ! જન્મની અપેક્ષાથી દેવકુરૂની મનુષ્ય સ્ત્રિયાની સ્થિતિ જઘન્યથી લ્યેાપમના અસંખ્યાતમા ભાગથી કંઇક એછી ત્રણ પલ્યાપમની છે. અને “વોસેળ તિન્નિ પહિોલમા’” ઉત્કૃષ્ટથી, સંપૂર્ણ ત્રણ પલ્યાપમની છે. નંદાં પડુખ્ય નોળ પ્રતોમુહુર્ત્ત જોયેળ ફેસૂબા યુધ્વજોની” સહરણની અપેક્ષાથી તેની સ્થિતિ એક અંતમુહૂતની છે અને ઉત્કૃષ્ટથી કંઇક ઓછી એક પૂર્વ કાટિની છે. “ 'સપ્ટીવા અમભૂમિનમનુસ્લિથીન મતે ! હે ભગવન્ અંતરદ્વીપરૂપ અક ભૂમિની મનુષ્ય સ્ત્રિયેાની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? તેમાં ! નમળ વડુચ નન્નુબેન વેલૂળ પહિયોવમલ અસં©ન્નમાન' હે ગૌતમ ! જન્મની અપેક્ષા લઈને જઘન્યથી કંઇક કમ પક્ષેપમના અસખ્યાતમા ભાગ પ્રમાણની છે. અને વુક્ષોનેળ હિબોવમલ ગણંદ્યુમન' ઉત્કૃષ્ટથી પલ્યાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણુની છે. તથા કુંદનં પહુચ્ચ સહરણની અપેક્ષાએ ‘જ્જજ્ઞેળ અંતોમુદુત્ત સળ ફેરળાજુવારી” જધન્યથી તેઓની સ્થિતિ એક અંતર્મુહૂતની છે. અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછી એકપૂવ કાટિની છે. ।
દેવસિયોં કે ભવસ્થિતિમાન કા નિરૂપણ
કર્માક જ મનુષ્ય સ્ત્રિયાની સ્થિતિમાન ખતાવીને હવે સૂત્રકાર દેવસ્ત્રિયેાના સ્થિતિમાન ને બતાવવા માટે નીચે પ્રમાણે સૂત્ર કહે છે.—ભૂત્તિથી ન મતે ! ઇત્યાદિ ’
,
ટીકા-ગૌતમ સ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું છે કે àવિસ્થા નં અંતે ! વચ જાહ
જીવાભિગમસૂત્ર
૧૨૦
Page #132
--------------------------------------------------------------------------
________________
િguત્તા” હે ભગવન દેવાંગનાની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? આ પ્રમાણે ને આ પ્રશ્ન સામાન્ય પણાથી દેવાંગનાની સ્થિતિના સંબંધમાં પૂછેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે-“જોયા! ના વારસદરહું કોલેજ vળgui ત્રિવમા” હે ગૌતમ! જઘન્યથી તેઓની સ્થિતિ દશ હજાર વર્ષની કહેવામાં આવી છે. અને ઉત્કૃષ્ટથી (૫૫) પંચાવન પલ્યોપમની કહેલ છે. જઘન્યથી દશ હજાર વર્ષની ડિસિનકન ભવનપતિ અને વ્યસ્તરદેવ સ્ત્રિની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. તેમ સમજવું. તથા (૫૫) પંચાવન પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન ઈશાન દેવસ્ત્રિની અપક્ષાથી કહેવામાં આવ્યું છે તેમ સમજવું. આરીતે સામાન્ય પણાથી દેવાંગનાને સ્થિતિ. કાળ બતાવીને હવે સૂત્રકાર વિશેષ પણાથી જુદી જુદી દેવસ્ત્રિના સ્થિતિ કાલને બતાવે છે. આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે –“મવાવાવથીf મને વફર્થ વાઈ દિર્ક પાત્તા”હે ભગવન્ ભવનવાસીદેવીની સ્થિતિકાળ કેટલે કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે... “ મા! svf વારતા
it અવંચમારું સ્ટિગોચમારું” હે ગૌતમ! ભવનવાસી દેવસ્ત્રિયોની સ્થિતિ જઘન્યથી તે દશ હજાર વર્ષની કહેલ છે, અને ઉત્કૃષ્ટથી સાડાચાર પલ્યોપમની કહી છે. આ સ્થિતિકાળ ભવનપતિના ભેદમાં જે અસુરકુમાર ભવનપતિ છે, તેઓની સ્ત્રિની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. “
રામામવાસિવિરથી કઢને રવવવવતારું વિમા” નાગકુમાર ભવનવાસી દેવાની સ્ત્રિયોની સ્થિતિ પણ જ ધન્યથી દશહજાર વર્ષની છે, અને ઉત્કૃષ્ટથી દેશન– કંઈક ઓછી એક પલ્યોપમની છે “ર્વ સેવા ઉત્ત ના નિયકુમાર” એજ પ્રમાણે સુવર્ણકુમાર વિઘુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર આટલા ભવનવાસી દેવાની સ્ત્રિયોની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછી એક પલ્યોપમની છે. “વાળમંત્તરી નgumi સવારના કોસેળ અવસ્ટિોરમ” વાનવ્યંતર દેવની જે દેવિ છે, તેમની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની છે, અને ઉત્કૃષ્ટથી અપભેમની છે. જે પ્રમાણે આ સામાન્ય પણાથી વ્યંતરદેવિયની સ્થિતિ કહી છે. એ જ પ્રમાણે વ્યંતરદેવાના ભેદરૂપ પિશાચદેવનો દેવિયેની સ્થિતિ પણ એજ પ્રમાણેની છે તેમ સમજવું અર્થાત–પિશાચ વિગેરે વ્યંતર દેવેની બધીજ વિયેની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની છે, અને ઉત્કૃષ્ટથી અર્ધા પલ્યોપમની છે. “વિવિથી અંતે વરદં તારું
3 guત્તા” હે ભગવન ! તિષ્ક દેવેની સ્ત્રિની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? “નોરમા ! જ્ઞof mઝિયમદુમri s i ufજોવÉ vuTarg વારસદર્દ શમર્થિ” હે ગૌતમ ! જતિષ્ક દેવેની દેવીની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમના આઠમાભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધા પલ્યોપમની છે. આમાં– ઉત્કૃષ્ટસ્થિતિમાં--બીજા પચાસ હજાર વર્ષ વધારે છે. આ રીતે પચાસ હજાર વર્ષ
જીવાભિગમસૂત્ર
૧૨૧
Page #133
--------------------------------------------------------------------------
________________
અધિક અર્ધાપલ્યોપમની ઉત્કૃષ્ટસ્થિતિ તિષ્ક દેવોની સ્ત્રિયોની છે. તેમ સમજવું. આ રીતે આ ઉપરોક્ત કથન સામાન્યપણાથી જતિષ્ક દેવોની દેવિયેના સંબંધમાં કહેવામાં આવેલ છે. હવે જ્યોતિષ્ક દેવોના ભેદમાં ચંદ્ર વિગેરે છે, તેમની દેવિયાની કઈ કઈ સ્થિતિ છે. તે બતાવવા સૂત્રકાર કહે છે.
“વિમાઇનોવિશવથી ચંદ્રવિમાન જ્યોતિષ્ક દેવની ઝિની સ્થિતિ “કgooળ ૨૩માવિષ” જઘન્યથી એક પલ્યોપમના ચોથા ભાગની અને “s
vi & Ra” ઉત્કૃષ્ટથી પચાસ હજાર વર્ષ અધિક અર્થાપત્યેમની છે. “ફૂવમror કોરિણ देवित्थीए जहण्णेणं चउभागपलिओवम उक्कोसेणं अद्धपलिओवमं पंचहिं वाससएहिमभहियं" સૂર્ય વિમાન તિક સ્વિયેની સ્થિતિ જઘન્યથી પલ્યોપમના ચોથા ભાગ પ્રમાણુના છે, અને ઉત્કૃષ્ટથી પાંચસો વર્ષ વધારે અર્થાપત્યે પમની છે. “વિમાનનોતિથિી નાને સામા૪િોવ, કોણે કવિ ” ગ્રહવિમાન તિષ્ક દેવની ઢિયેની સ્થિતિ જઘન્યથી પલ્યોપમના ચોથા ભાગ પ્રમાણુની છે. અને ઉત્કૃષ્ટથી અર્થાપત્યેપની છે. જ્યોતિષ્ક દેવમાં મંગળ વિગેરે ગ્રહોની સ્ત્રિની સ્થિતિ જઘન્યથી પોપમના ચોથા ભાગ પ્રમાણની છે, અને ઉત્કૃષ્ટથી અર્ધાપપમ પ્રમાણુની છે. “ વિમાન નોસિઘવથી”નક્ષત્ર વિમાન જ્યોતિષ્ક દેવની સ્ત્રિયોની સ્થિતિ “ચામાજશિવમં સક્ષોને ચકમvઢોરમં સારૂ” જઘન્ય એક પલ્યના ચોથાભાગ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે પલ્યોપમના ચોથા ભાગ પ્રમાણુની છે. “વિમાનસિચવિરથી કomut કદમgઢવમં સવારે વાર ચમનપઢિવ” તારા વિમાન
જ્યોતિષ્ક દેવની સિયોની સ્થિતિ જઘન્યથી પાપમના આઠમાભાગ પ્રમાણુની છે. અને ઉત્કૃટથી કંઈક વધારે પલ્યોપમના આઠમા ભાગ પ્રમાણુની છે.
આ રીતે સામાન્ય અને વિશેષ પણાથી જ્યોતિષ્કદેવિયની સ્થિતિ પ્રગટ કરીને હવે સૂત્રકાર સામાન્ય પણુથી વૈમાનિક દેવિયાની સ્થિતિ પ્રગટ કરે છે.– “મારાથવિરથી કvi utોરમં ૩ણેvi guru vfzવમા” વૈમા. નિક દેવિયેની સ્થિતિ જઘન્યથી તે એક પલ્યમની છે. અને ઉત્કૃષ્ટથી ૫૫ પંચાવન પલ્યમની છે. “નોરમvમાજિયવિરથીf મને જેવા જાઢ દિgurat” હે ભગવન સૌધર્મકલપના વૈમાનિક દેવાની સ્ત્રિયોની સ્થિતિ કેટલાકાળની હોય છે ? “જયના ઝgori gfજીવમં યુવા શિવમારું' હે ગૌતમ સૌધર્મક૯૫ના વૈમાનિક દેવાની સ્ત્રિયોની સ્થિતિ જઘન્યથી તો એક પલ્યોપમની હોય છે, અને ઉત્કૃષ્ટથી સાત પલ્યોપમની હોય છે. “ફરવિરથi Holi નાણાં પરિવર્મ
ર બ્રિગોવમા” ઈશાન ક૫ના વૈમાનિક દેવોની સ્ત્રિયાની સ્થિતિ જઘન્યથી તે કંઈક વધારે એક પાપમની હોય છે. અને ઉત્કૃષ્ટથી નવ પલ્યોપમની હોય છે. આ સ્થિતિનું પરિમાણુ –પ્રમાણ-માપ પરિગ્રહીત-દેવિ છે, તેઓના સંબંધમાં કહેલ છે. નહીં તે જેઓ અપરિગ્રહીત-દેવિ છે, તેઓની સ્થિતિ જઘન્યથી કંઈક વધારે એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટથી ૫૫ પંચાવન પલ્યોપમની કહેલ છે. સૂ૦ ૩
જીવાભિગમસૂત્ર
૧૨૨
Page #134
--------------------------------------------------------------------------
________________
સિયોં કે સ્ત્રીપને સે અવસ્થાનકાલકા નિરૂપણ
આ પ્રમાણે સિયાની સ્થિતિ પ્રગટ કરીને હવે સૂત્રકાર એ પ્રગટ કરે છે કે –સ્ત્રી, સ્ત્રીપર્યાયને છેડયા વિના લાગઠ સ્ત્રી પર્યાયમાં કેટલાકાળ સુધી રહે છેઆ રીતે જીજ્ઞાસા થવાથી તે કાળની અપેક્ષાથી આ કથનમાં જે પાંચ આદેશ–અપેક્ષાઓ છે, તે સૂત્રકાર પહેલા કહે છે “ફથી i રે ! સ્થિત્તિ” ઈત્યાદ
ટીકાથે—ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે હે ભગવન “થી સ્થિર જાહો રિવર રો” સ્ત્રી, સ્ત્રી પર્યાયમાં કેટલા કાળ સુધી રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જો મા! ઘા મારે ગાળે ઘર માં ૩ોરે દત્ત વિમાં કુવ્યવહિદુત્તમદમ” હે ગૌતમ ! સ્ત્રિ સ્ત્રી પણામાં રહેવામાં પાંચ આદેશ–અપેક્ષાઓ સૂત્રકારે એ કહેલ છે. તેમાંથી એક આદેશ–અપેક્ષા એ છે કે – જે સ્ત્રી સ્ત્રીપણાથી લાગઠ રહ્યા કરે છે તે કમથી કમ એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેટિ પૃથકત્વ અધિક એકસે દસ ૧૧૧ પલ્યોપમ સુધી થતી રહે. આ કથનનું તાત્પર્ય એવું છે કે-કેઈ સ્ત્રી ઉપશમ શ્રેણી પર આરૂઢ થઈને ત્યાં તેણે વેદત્રયને ઉપશમ કરી દેવાથી અદકપણાનો અનુભવ કર્યો તે પછી તે ત્યાંથી પતિત થઈ જાય તે એક સમય સુધી તે સ્ત્રી વેદમાં રહી અને બીજા સમયમાં કોલ કરીને તે દેવપર્યાયથી ઉત્પન્ન થઈ જાય ત્યાં તેના સ્ત્રી પણ રૂપે ન રહીને પુરુષપણુ રૂપે થઈ જાય છે. આ રીતે જઘન્યથી સ્ત્રીપણાને કાળ એક સમય માત્ર કહેલ છે. તથા ઉત્કૃષ્ટથી સ્ત્રીપણાથી રહેવાને કાળ જે કહેલ છે, તે આ પ્રમાણે છે. કે-કઈ જીવ પૂર્વ કેટિની આયુષ્યવાળી મનુષ્ય શ્વિમાં અથવા તિર્યકસ્ત્રિયોમાં ઉત્પન્ન થઈ જાય અને તે ત્યાં પાંચ અથવા છ, વાર, ઉત્પન્ન થઈને ઈશાન કલ્પની અપરિગ્રહીત દેવિયેની મધ્યમાં કે જેઓની સ્થિતિ ઉત્કૃષ્ટથી ૫૫ પંચાવન પલ્યોપમની છે, દેવીરૂપે ઉત્પન્ન થઈ જાય અને તે પછી આયુષ્યને ક્ષય થઈ જાય ત્યારે તે સ્થાનથી ચ્યવીને તે ફરીથી પૂર્વકેટિની આયુષ્યવાળી મનુષ્યસ્ત્રિયોમાં અથવા તિશ્વિ
માં ઉત્પન્ન થઈ જાય, પછી બીજી વાર પણ તે ઈશાનદેવ લોકમાં ૫૫ પંચાવન પલ્યોપમ પ્રમાણુ આયુષ્યવાળી અપરિગ્રહીત દેવીયોમાં દેવીપણાથી ઉત્પન્ન થઈ જાય અને ત્યાંથી આયુષ્યને ક્ષય થયા પછી જ્યારે તે ચવે છે, ત્યારે તે અવશ્યજ વેદાન્તર એટલે કે સ્ત્રી વદને ત્યાગ કરીને પુરૂષ વિગેરે કઈ વેદ પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે ૧૧૦ એકસે દસ પલ્યોપમ કે જે પૂર્વ કેટિ પૃથકત્વ વધારે કહેવામાં આવેલ છે, તેનાથી યુક્ત બની જાય છે. તેથી જીવ ઉત્કૃષ્ટપણુથી અર્થાત્ પૂર્વકેટિ પૃથકત્વ અધિક ૧૧૦ એકસે દસ પલ્યોપમ સુધી આ પ્રકારથી સ્ત્રીપણુથી લાગઠ થઈ શકે છે. અહિયાં કોઈ એવી શંકા કરે કેસ્ત્રીનું સ્ત્રીપણાથી અવસ્થાન-રહેવું જે પૂર્વ કોટિ પૃથકત્વ અધિક એકસોદસ પલ્યોપમનું કહ્યું છે, તે તે એટલું જ કેમ કહ્યું ? તેનાથી અધિક પણ મળે છે. જેમ કેઈ જીવ દેવકુરૂ ઉત્તરકુરૂ વિગેરે ક્ષેત્રોમાં ત્રણ પલ્યોપમ આયુષ્યવાળી સ્ત્રીપણાથી જન્મ લે ત્યારે આનાથી વધારે પણ સ્ત્રીવેદનું રહેવું સંભવે છે? આ શંકાના સમાધાન નિમિત્તે કહે છે કે આ પ્રમાણે તમારું કહેવું એગ્ય નથી. કેમકે–આ૫ આને અભિપ્રાય સમજ્યા નથી તેમ
જીવાભિગમસૂત્ર
૧૨૩
Page #135
--------------------------------------------------------------------------
________________
લાગે છે. જેઓ-પહેલાં તે દેવીપણુથી ચ્યવતી દેવીને જીવ અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળી સિયેમાં સ્ત્રી થઈને ઉત્પન્ન થતી નથી. અને તે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળી સ્ત્રી ઉત્કૃષ્ટ આયુષ્યવાળી દેવીયામાં જન્મ લઈ શકતી નથી. આ સંબંધમાં અન્યત્ર કહ્યું છે કે
તો કલેકGariાથ કોવિચે રહું ” અર્થાત અસંખ્યાત વર્ષની આયુષ્ય. વાળી સ્ત્રી ઉત્કૃષ્ટ સ્થિતિને પામી શકતી નથી. તે પછી પૂર્વોક્ત અવસ્થાન ના પરિમાણથી અધિક અવસ્થાન પ્રમાણ કેવી રીતે થઈ શકે? તેથી પૂર્વોક્ત પ્રમાણ જ સ્ત્રીવેદનું ઉત્કૃષ્ટ અવસ્થાન ઠીક જણાય છે.
આ પહેલે આદેશ-વિવિક્ષા છે. જેના
બીજે આદેશ આ પ્રમાણે છે.–“gori soni sai સમય સવારો ગદ્દારાસ્ટિવમા પુરવરિપુકુત્તમ મહિયારું” આ અપેક્ષાથી સ્ત્રી પણુથી એક જીવનું અવસ્થાન કમથી કમ એક સમય સુધી અને વધારેમાં વધારે પૂર્વ કેટિ પૃથકત્વ અધિક અઢાર પલ્યોપમ સુધી રહે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે–જીવ પૂર્વ કેટિ પ્રમાણની આયુષ્યવાળી મનુષ્ય સ્ત્રીમાં અથવા તિર્યસ્ત્રિમાં પાંચ અથવા છ, વાર, ઉત્પન્ન થઈ જાય છે. અને તે પછી ત્યાંથી તે ઈશાનદેવલોકમાં બેવાર ઉત્કૃષ્ટસ્થિતિવાળી પરિગ્રહીત દેવીમાં ઉત્પન્ન થઈ જાય છે.અપરિગૃહીત દેવીમાં ઉત્પન્ન થતા નથી. આ પ્રમાણે સ્ત્રીવેદનું ઉત્કૃષ્ટ અવસ્થાન પૂર્વ કોટિ પૃથકત્વથી વધારે અઢાર પલ્યોપમનું સિદ્ધ થઈ જાય છે.
આ બીજો આદેશ છે. રા ત્રીજો આદેશ આ પ્રમાણે છે.—“
p f નદને ઇર્ષા સમર્થ કોલેજ વજિવનારું ઉદઘોહિgઘુત્તમભદયારે આમાં જઘન્યથી સ્ત્રીવેદનું અવસ્થાન એક સમયનું છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેટિ પૃથકત્વ વધારે ચૌદ પાપમનું છે–તે આ પ્રકારે થાય છે.– કોઈ જીવ પૂર્વકેટિ પ્રમાણુની આયુષ્યવાળી મનુષ્યસ્ત્રિમાં અથવા તિર્યગૂ સ્ત્રિયોમાં પાંચ અથવા છ વાર ઉત્પન્ન થઈ જાય અને તે પછી તે સૌધર્મદેવ. લેકમાં સાત પલ્યોપમ પ્રમાણની આયુષ્યવાળી અપરિગ્રહ દેવિયમાં દેવીપણાથી બેવાર ઉત્પન્ન થઈ જાય આ રીતે આ વિવક્ષામાં સ્ત્રીવેદનું ઉત્કૃષ્ટ અવસ્થાન મળી આવે છે.
આ રીતે આ ત્રીજો આદેશ છે. રા
ચોથે આદેશ આ પ્રમાણે છે.–“gar agoo gવા સમયે જો પઢિોવાથે દિવોરિyદુત્તમમg” આમાં સ્ત્રીવેદનું અવસ્થાન જઘન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી પૂર્વકેટિપૃથકૃત્વ અધિક એક પલ્યોપમનું કહેલ છે. તે આ પ્રમાણે સમજવું. –કઈ જીવ પૂર્વકટિ પ્રમાણ આયુષ્યવાળી મનુષ્યસ્ત્રિમાં અથવા તિર્ય સ્ત્રિમાં પાંચ, અથવા છે, અથવા બાર ઉત્પન્ન થઈ જાય અને બે વાર પચાસ પોપમ પ્રમાણુની ઉત્કૃષ્ટ આયુષ્યવાળી સૌધર્મ સ્વર્ગની અપરિગૃહીત દેવીમાં દેવીપણાથી ઉતપન્ન થઈ જાય તે તે આ ચોથા આદેશથી કહેલ કાળ આવી જાય છે. ૪
જીવાભિગમસૂત્ર
૧૨૪
Page #136
--------------------------------------------------------------------------
________________
પાંચમે આદેશ આ પ્રમાણે છે.—“gar મારે નgori gવ સમર્થ ફોરેન જસ્ટિવલમપુદુત્તમમ્મ”િ આમાં સ્ત્રીવેદનું અવસ્થાન-એટલેકે સ્ત્રીવેદ પણાથી રહેવું તે ઓછામાં ઓછું એક સમય અને ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ પૃથકત્વ અધિક પલ્યોપમ પૃથફત્વ કહેવામાં આવેલ છે. તે આ પ્રમાણે સમજવું. જેમકે—કાઈ જીવ પૂર્વકેટિના આયુષ્યવાળી મનુષ્યત્રિમાં અથવા તિર્યસ્ત્રિમાં સાત ભવ કરીને આઠમા ભાવમાં ત્રણ પલ્યોપમની ઉકષ્ટસ્થિતિવાળી દેવકર વિગેરેન સિયેમાં સ્ત્રીપણાથી ઉત્પન્ન થઈ જાય તે પછી ત્યાંથી મરીને તે જઘન્યસ્થિતિવાળી દેવીનિ વચમાં સૌધર્મ દેવલેકમાં દેવીપણાથી ઉત્પન્ન થઈ જાય તે આ રીતે આ કહેલ સઘળે આદેશ બની જાય છે. કેમકે– તે પછી તે અન્ય વેદને પ્રાપ્ત કરી લે છે. આ રીતે સામાન્યપણાથી સ્ત્રી, સ્ત્રીભાવને નિરંતરપણાથી ત્યાગ ન કરતી થકી જેટલા કાળ સુધી સ્ત્રીવેદમાં એટલા કાળની પોતપોતાની અપેક્ષાથી આ પાંચ આદેશો દ્વારા સૂત્રકારે કથન કર્યું છે. તેથી આ પાંચે આદેશ પિતપતાની અપેક્ષાથી યુકત છે. આ પ્રમાણેને આ પાંચમે આદેશ છે. પા - તે સ્ત્રી સામાન્યપણાથી સ્ત્રીભાવને ત્યાગ કર્યા વિના નિરંતર સ્ત્રીપણુમાં કેટલા કાળ સુધી રહે છે ? તે વાત ઉપર્યુકત પાંચ આદેશ દ્વારા પ્રગટ કરેલ છે. હવે તિર્યસ્ત્રી પણાથી કેટલા કાળ સુધી તેને ત્યાગ કર્યા વિના રહે છે તે વાત સૂત્રકાર પ્રગટ કરે છે. આમાં ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“સિરિજafથીd મેરે ! સિવિતનોformત્તિ T૪ો જેવશ્વર દો” હે ભગવન્! તિર્યંન્યાનિક સ્ત્રી સ્ત્રીપણુથી કાળની અપેક્ષાથી કેટલા કાળ સુધી રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે –“જોય जहण्णेणं अंतोमुहुत्तं उनकोसेण तिन्नि पलिओवमाई पुवकोडिपुहुत्तमभहियाई". ગૌતમ! તિર્યગૂસ્ત્રી તિર્યગૂસ્ત્રીપણાથી ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત સુધી રહે છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ પ્રમાણુ કાળ સુધી રહે છે. તે આ પ્રમાણે સમજવું.–
કઈ જીવ તિર્યંગસ્ત્રીપણુથી ઓછામાં ઓછા એક અંતમુહૂતકાળ સુધી રહીને તે પછી મરીને બીજા વેદના ઉદયના વિલક્ષણપણાથી મનુષ્યભવાન્તરની તે પ્રાપ્તિ કરી લે છે. તેથી જઘન્યથી અન્તમુહૂતકાળ કહેલ છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વકટિ પૃથકત્વ અધિક ત્રણ પ૫મકાળ જે કહેલ છે, તે આ પ્રમાણે છે.–અહિયાં તિયંગેનિક ખેચરોને ઉત્કૃષ્ટથી આઠ ભવથી વધારેભવ હોતા નથી. કેમકે- “affથાળ સત્તમ” મનુષ્ય અને તિયાને સાત આઠ જેવો હોય છે. આ પ્રમાણેનું શાસ્ત્રવચન છે. તેમાં સાત ભવતો સંખ્યાત વર્ષની આયુષ્યવાળાને હોય છે. અને આઠમો ભવ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળાને હોય છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. પર્યાપ્ત મનુષ્ય અથવા પર્યાપ્ત સંપિચેન્દ્રિય તિર્યંચ નિરંતરપણાથી યથા સંખ્ય-કમથી સાતપર્યાપ્ત મનુષ્યના ભને અથવા સાત સંજ્ઞી પંચુંદ્રિય તિર્યંચના ભવોને ભેળવીને જે આઠમા ભાવમાં ફરીથી તે પર્યાપ્ત મનુષ્યપણાથી અથવા પર્યાપ્ત સંપિચેંદ્રિય તિયચપણથી ઉત્પન્ન થઈ જાય તો તેઓ નિયમથી અસંખ્યાત વર્ષની આયુષ્યવાળાઓ માંજ ઉત્પન્ન થાય છે. સંખ્યાતવર્ષની આયુષ્યવાળાઓમાં ઉત્પન્ન થતા નથી. અને જ્યારે આ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા આઠમા ભાવમાં મરે છે, તે નિયમથી દેવલેકમાં ઉત્પન્ન થાય છે, ત્યારે નવમે મનુષ્યભવ અથવા સંક્ષિપંચંદ્રિય
જીવાભિગમસૂત્ર
૧૨૫
Page #137
--------------------------------------------------------------------------
________________
તિર્યભવ પણ તેઓને પ્રાપ્ત થઈ જાય છે. એવો કોઈ નિયમ નથી કેમકે-નિરંતરપણાથી તેની પ્રાપ્તિ થવી અસંભવિત છે. આ રીતે તેઓના પહેલાના જે સાત ભ. છે. તે નિરંતરપણાથી થઈને સંખ્યાત વર્ષની આયુષ્યવાળા જ થઈને ઉત્પન્ન થાય છે. તેમાં એકપણ અસંખ્યાતવર્ષની આયુષ્યવાળા હોતા નથી. અને અસંખ્યાતવર્ષની આયુષ્યવાળે જે આઠમે ભવ છે, તે પછી ફરીથી મનુષ્યભવ અથવા તિભવ પ્રાપ્ત થતું નથી. તેમાં જ્યારે ઉત્કૃષ્ટથી તિર્યંગસ્ત્રીના વેદ સહિત પાછળા સાતેભવ પૂર્વકેટિની આયુષ્યવાળા જ હોય છે, અને આઠમે ભવ દેવમુરૂ વિગેરેમાં થાય છે. ત્યારે ઉત્કૃષ્ટ પણાથી પૂર્વ કેટિ પૃથફત્વ અધિક પલ્યોપમ સુધી તિર્યસ્ત્રી તિર્યસ્ત્રીપણાથી લાગઠ રહે છે. કેમકે દેવકુફમાં ઉત્કૃષ્ટ પણાથી ત્રણ પાપમનું આયુષ્ય છે. તેથી તેમ કહેલ છે.
હવે સૂત્રકાર તિર્યવિશેની જે સ્ત્રિ છે, તેઓની ભવસ્થિતિનું પ્રમાણ પ્રગટ કરે છે. “કસ્ટયરી = ચતોમુહુરં ૩જો જુવોષિપુહુ જલચરીપણાથી જે તિર્યસ્ત્રિ છે, તેઓની ભવસ્થિતિને કાળ જઘન્યથી તે એક અંતમુહૂર્ત છે, અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેટિ પૃથકૃત્વ છે.એટલે કે બે પૂર્વકેટિથી લઈને નવ પૂર્વકેટિ સુધી છે. તાત્પર્ય એ છે કે–જલચરસ્ત્રિયે ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત સુધી હોય છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેટિ પૃથકૃત્વ સુધી હોય છે. પૂર્વ કેટિ આયુષ્યવાળા સાતભવની પછી તે જલચર સ્ત્રિયાના ભાવથી અવશ્યજ છૂટિ જાય છે. “વફuથાનિરિકવોષિથી ના દિશા નિરિક્વોનિથી” ચતુષ્પદસ્થલચર સ્ત્રીઓની ભવસ્થિતિનું પ્રમાણ જે પ્રમાણે ઔધિક તિર્યસ્ત્રીની ભવસ્થિતિનું પ્રમાણ કહેવામાં આવ્યું છે, એજ પ્રમાણે સમજવું. એટલે કે-જઘન્યથી એક અંતમુહુર્તનું હોય છે. કેમકે–તે પછી તેને સ્થલચર સ્ત્રીભવ બ્રટિ જાય છે. અને ઉત્કૃષ્ટપણુથી પૂર્વ કોટિ પૃથકત્વ ત્રણ પલ્યોપમને છે. “૩ાારિત્રદિg
પરિપિસ્થી કઈ ગઢયાળ” ઉરઃ પરિસર્પની સ્ત્રિીને અને ભુજ પરિસર્ષની ચિનું ભવસ્થિતિનું પ્રમાણ જલચરની સ્ત્રિયોની જેમ સમજવું. જેમકે-જઘન્યથી એક અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વ કે ટિપૃથવ છે. કેવી રીતે ? તે બાબત પહેલા કહ્યા પ્રમાણેની સમજી લેવી. “દુરથી ઝgi સંતો મુદુત્ત ૩જો gfસ્ટોરમાર કારંણે જામi gaોલીદુત્તમદમયં” ખેચર બ્રિાનું સ્ત્રીપણાથી રહેવાને પ્રમાણુકાળ જઘન્યથી એક અંતમુહૂર્તને છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વકેટિપૃથકત્વ અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણે તે પછી તે સ્ત્રીભવને ત્યાગ કરી દે છે.
આ પ્રમાણે સામાન્ય અને વિશેષપણાથી તિર્યસ્ત્રિને અવસ્થાનકાળ કહ્યો હવે મનુષ્યસ્ત્રિનું અવસ્થાનકાળ સૂત્રકાર પ્રગટ કરે છે.-આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે “Pજુરિસ્થ મને વસ્ત્રો રિચાં દોફ” હે ભગવન્ મનુષ્યસ્ત્રીને મૈનષ્યસ્ત્રીપણાથી રહેવાને કેટલેકાળ કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે “મા! હે પહુચ કોળ અતોપૃદુત્ત, ૩જોસેળ વિમા પુરોહિgઘુત્તમદિયા;” હે ગૌતમ ક્ષેત્રની અપેક્ષાએ તે જઘન્યથી એક અંતમું હતકાળ છે.
જીવાભિગમસૂત્ર
૧૨૬
Page #138
--------------------------------------------------------------------------
________________
અ
અને ઉત્કૃષ્ટથી પૂર્વ કાટિ પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમકાળ છે. આ કેવી રીતે? તેના સમવધાન માટે કહે છે કે મનુષ્યસ્રીની ભાવના સામાન્ય તિય સ્ત્રીમાં જે રીતે ખતાવી છે. એજ પ્રમાણે અહિયાં પણ સમજી લેવું. તથા “धम्मचरणं पडुच्च जहणणेणं एक्कं समय उक्कोसेणं કૈસ્થૂળા પુવૅજોરી” ધર્માચરણની અપેક્ષાથી-એટલે કે ચારિત્ર ધર્માંની અપેક્ષાથી જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી કઇક એછા એક પૂર્વ કાટિ છે. “હ્ત્વ જન્મભૂમિયા વિ' એજ પ્રમાણે ક ભૂમિક મનુષ્યસ્રીના સંબંધમાં પણ સમજી લેવું. જેમકે-ક્ષેત્રની અપેક્ષાએ સામાન્યપણાથી જઘન્યથી તેા એક અંતમુહૂત ના છે. અને ઉત્કૃષ્ટથી પૂકોટિપૃથકત્વ અધિક ત્રણપલ્યાપમને છે. તેમાં સાતભવ મહાવિદેહમાં હોય છે. અને આઠમેાભવ ભરત અથવા ઐરવત ક્ષેત્રમાં એકાંત સુષમાદિકાલમાં ત્રણ પત્યેાપમના હોય છે. તેમ સમજવું. આ રીતે પૂર્વ કાટિ પૃથક્ત્વ અધિક ત્રણ પલ્યાપમ ઉત્કૃષ્ટથી કહેલ છે.
''
ચારિત્ર ધર્મોને લઈને જધન્યથી એક સમયનુ' સ્ત્રી પણાથી અવસ્થાન—સ્રીપણામાં રહેવાનુ કહ્યુ છે. કેમકે—સવિરતિ પરિણામનુ' તદાવરણ કર્યંના ક્ષચેાપશ્ચમની વિચિત્રતા થી એક સમય માત્ર કાળજ સભવે છે. તે પછી મરણ થઈ જવાથી સવરિત પરિણામનું આગમન થઇ જ જાય છે. અને ઉત્કૃષ્ટથી દેશેાનપૂર્વ કાટિ કહેલ છે. તેનુ કારણ એ છે કે-સંપૂર્ણ ચારિત્ર કાલનું ઉત્કૃષ્ટ પ્રમાણ એટલુ'જ હોય છે. આઠ વર્ષની અવસ્થા માં ચારિત્ર લેવામાં આવે છે. તેથી તે આઠવ રૂપ દેશથી ન્યૂન હાવાથી દેશે।ન કહેલ છે. “મદેવવિ” સામાન્ય મનુષ્ય સ્રીના જે અવસ્થાન કાળ કહેલ છે. એજ પ્રમાણેના અવસ્થાનકાળનું પ્રમાણ ભરત અને ઐરવતમાં રહેલ કમ ભૂમિની સ્રીનુ પણ સમજવુ’. પરંતુ સામાન્ય મનુષ્ય સ્ત્રીના અવસ્થાન કાળની અપેક્ષાથી આના અવસ્થાન કાળમાં જે અતર છે, તે ‘વર'' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરવામાં આવેલ છે. “નવર” વિશેષ એ છે કેઘેલ્લું પત્તુર” ભરતાદિ ક્ષેત્રની અપેક્ષાથી આના અવસ્થાનકાળનુ' પ્રમાણુ “દખેળ 'તોનુવ્રુત્ત'' જધન્યથી તા એક અંતર્મુહૂર્તના છે. અને “કોલેŌત્તિનિ પજિોરમા' તેમૂળ પુનોટી ચિાર ઉત્કૃષ્ટથી આના અવસ્થાનકાળનું પ્રમાણ દેશેાનપૂર્ણાંકોટિ અધિક ત્રણ પલ્સેપમનું છે. આ કથનનુ સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે– એક પૂર્વ કાટિના આયુવાલી પૂર્વવિદેહની અથવા અપવિદેહની મનુષ્ય સ્ત્રી હોય અને તે કોઇની માત ભરત વગેરેમાં એકાંત સુષમાદિકાલના સદ્ભાવના સમયમાં અપહૃત-હરણુ કરીને લઈ આવવામાં આવી હાય તા એવી સ્થિતિમાં તે જોકે-મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ હાય તે પણ તે ભરત વિગેરે ક્ષેત્રમાં લઇ આવવાના કારણે ભરત ક્ષેત્રની છે. અથવા અરવત ક્ષેત્રની છે. તેમ કહેવામાં આવશે. હવે ત્યાં એક કોટિપૂની આયુષ્ય સુધી જીવતી રહીને પેાતાના આયુષ્યના ક્ષયથી મરે અને એજ ભરત વગેરે ક્ષેત્રમાં એકાંત સુષમાદિ કાળના પ્રારમ્ભમાં તે મનુષ્ય સ્રીપણાથી ઉત્પન્ન થઇ જાય તા આ પરિસ્થિતિમાં તેનુ મનુષ્ય સ્ત્રીપણાથી રહેવાનાકાળ દેશેાનપૂર્વકાટિથી અધિક ત્રણ પલ્ચાપમને આવી જાય છે. ધમ્મ ચળ વધુધ્ધ નોળ જ સમય જોયેળ લેફ્ળા યુવનોદી” ચારિત્ર ધર્મને લઈને તેના અવસ્થાનકાળનું પ્રમાણ જઘન્યથી તે એક સમયનું છે. અને ઉત્કૃષ્ટથી દેશેાનપૂર્વ
જીવાભિગમસૂત્ર
૧૨૭
Page #139
--------------------------------------------------------------------------
________________
કોટિનુ` છે, તેનું કારણુ કર્મભૂમિજ મનુષ્યશ્રીના કથન પ્રમાણેનું સમજી લેવું. “પુવિવેદ अवरविदेहित्थीणं खेत्त पडुच्च जहण्णेणं अंतोमुहुत्त उनकोसेणं पुव्वकोडी पुहुत्त, पूर्व વિદેહ અને અપરવિદેહના સ્રિયાનુ અવસ્થાન ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂત સુધીનું હોય છે. અને ઉત્કૃષ્ટથી પૂર્કેટિપૃથકત્વ સુધીનું હોય છે. ધમચળું પત્તુરચ ગોળ લક્ષ્ય સમર્થ જોલેન ટેટૂળા જુથ્થોડી' ચારિત્ર ધર્મની અપેક્ષાથી જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી દેશેાન પૂર્વ કાટિ સુધીનુ' અવસ્થાન રહે છે.
આ પ્રમાણે સામાન્ય અને વિશેષ પ્રકારથી કમભૂમિની મનુષ્ય સ્રીના સબધમાં કથન કરીને હવે સૂત્રકાર સામાન્યપણાથી અકમ ભૂમિક મનુષ્યસ્રીના સબંધમાં કથન કરે છે.~~આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું' છે કે—અજ્મભૂમિત્ત મધુલિથીબં અંતે ! અમ્મમૂમિનમધુલિસ્થિત્તિ પાછો મેચિર ો'' હે ભગવન્ ! કાળની અપેક્ષાથી
કમ ભૂમિજ મનુષ્ય સ્ત્રી, આ અકમ`ભૂમિજ મનુષ્યસ્રી છે, એવા પ્રકારથી કેટલા સમય સુધી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કેન્દ્ર ગોયમા ! જ્ઞમાં પશુચ” હે ગૌતમ ! જન્મની અપેક્ષાથી તા તે દળેળ રેટ્સનું પહિોવમ" જઘન્યથી દેશેાન કઈકકમ એક પત્યેાપમ સુધી રહે છે. તે દેશેાન “પત્તિકોવમસ ત્રસંઘેઽમાને ન’ પલ્યે પમના અસખ્યાતમા ભાગથી ન્યૂન હોય છે. જોસેળ સિન્નિ પહિબોવમા' ઉત્કૃષ્ટથી ત્રણપયે પમ સુધી રહે છે. તે ઉત્કૃષ્ટાગભૂમિ દેવકુરૂ વિગેરેમાં રહેવાની અપેક્ષાથી કહેલ છે. “નંદરાં વત્તુર” સહરણની અપેક્ષાથી 'નર્ભેળ ગતો મુહુર્ત્ત” એક ભૂમિકમનુષ્ય શ્રિયાના સ્રીપણાથી રહેવાના કાળ એક અંતર્મુહૂત'ને છે. આ અંતર્મુહૂત' આયુબાકી રહે ત્યારે તેનું સહરણથવાની અપેક્ષાથી કહેલ છે. અને “ોલેન તિમ્નિ હિોવમાનું ટેસ્તૂળપુવયોડીન અાિ ઉત્કૃષ્ટથી દેશાનપૂવ કેટિથી વધારે ત્રણપલ્યાપમ સુધી કહેલ છે. આ અવસ્થાનકાળ પ્રમાણુ કેવીરીતે થાય છે ? તે હવે બતાવવામાં આવે છે—જેમ કેાઇ
**
પૂર્વીવિદેહની મનુષ્ય સ્રી હોય અથવા અપર (પશ્ચિમ) વિદેહની મનુષ્ય સ્રી હાય અને દેશેાનપૂર્વ કઢિ ના આયુષ્યવાળા દેવકુરૂ વિગેરેમાં તેનું સહરણ થઈ જાય, સહરણ થયેલી તે સ્ત્રી પહેલા કહેલ મગધના દૃષ્ટાંત થી દેવકુરૂ વિગેરેની સ્ત્રી કહેવાય તે પછી તે ત્યાં દેશેાનપૂર્વ કાટિસુધી જીવતી રહીને તે પછી મરીને ત્યાં જ ત્રણ પલ્યાપમના આયુષ્યવાળામાં થઇને જન્મ ધારણ કરીલે એ રીતે દેશેાન પૂર્વ કાટિ અધિક ત્રણ પત્યે પમના કાળ સિદ્ધ
થઈ જાય છે.
સંહરણ ને લઈને આ જઘન્ય અને ઉત્કૃષ્ટ અવસ્થાન કાળમાન પ્રમાણ દેખાડવાથી કંઈક ન્યૂન અ ંતર્મુહૂત આયુષ્ય જેનું બાકી રહ્યું હાય તેવીસ્ત્રીનુ તથા ગČજ સ્ત્રીનું સહરણુ હોતુ નથી. એ પ્રમાણે પ્રતિપાદન કરવામાં આવેલ છે. નહીં તે જઘન્યથી અતમુહૂત અને ઉત્કૃષ્ટથી પૂવ કોટિનુ દેશેશન પણુ જ સિદ્ધ થઈ શકતું નથી.
આ સમુચ્ચયથી અકમ ભૂમિક મનુષ્ય સ્ત્રિના અવસ્થાન કાળ કહ્યો. હવે વિશેષપણાથી ક્ષેત્રની ચિંતાને લઈને અક ભૂમિમાં રહેલ જે હૈમવત, ઐરણ્યવત, હરિવ રમ્યકવ,
જીવાભિગમસૂત્ર
૧૨૮
Page #140
--------------------------------------------------------------------------
________________
દેવકુરૂ, ઉત્તરકુરૂ અને અંતરદ્વીપ આ ક્ષેત્રોની સઘળી મનુષ્ય સ્ત્રિયાના જન્મની અપેક્ષાથી જે સ્ત્રીની જેટલા કાળ ની સ્થિતિ હોય છે, તે સ્ત્રિના અવસ્થાનકાળ પણ એટલા જ કાળ ના સમજવા જોઈએ. અને સહરણની અપેક્ષા એ જન્યથી અંતર્મુહૂત નુ... અવસ્થાન કહેવુ. જોઈએ. તથા ઉત્કૃષ્ટથી જે સ્ત્રીનું જેટલુ ઉત્કૃષ્ટસ્થિતિનુ કાળ પ્રમાળ છે, તે પ્રમાણને દેશેાન પૂર્વ કાર્ટિથી અધિક કરીને તે સ્ત્રીના તેટલે અવસ્થાનકાળ સમજવા જોઈએ. આ સક્ષેપથી ભાવ કહ્યો છે.
હવે સૂત્રકાર આજ વિષયને ક્રમથી એક એકકરી તે બતાવતાથકા પહેલાં હૈમવત, ઐરણ્યવત ક્ષેત્રની મનુષ્ય સ્ત્રિયાના અવસ્થાનકાળ ખતાવે છે. ‘ ફ્રેમવય વાવથ’’ ઇત્યાદિ “ફ્રેમવયપુરar अम्मभूमिगमणुस्सित्थीणं भंते ! हेमवयपरण्णवय अकस्मभूमिगमणुस्सित्थिन्ति कालओ ચિર ો હે ભગવન્ ! જે હૈમવત અને અરણ્યત અકમ ભૂમિની મનુષ્ય સ્ત્રિયેા છે, તેઓનુ' મક ભૂમિના સ્ત્રી પણાથી રહેવાને કાળ કેટલા કહ્યો છે ? ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે-“શોથમા ! જ્ઞમાં વધુખ્ય ગઢોળ વેમૂળ પાલ્ડોવમં પોિવમર્શી ગયું. ઘેન્નમાોળ ઢળન”હે ગૌતમ ! તેને અવસ્થાવ કાળ જધન્યથી દેશેાન પધ્યેાપમના અસ”ખ્યાતમા ભાગથીહીન એક પલ્યાપમ ના છે અને દાનળ ોિવમ” ઉત્કૃષ્ટથી પૂરો એક પલ્યાપમના છે. વધારેમાં વધારે આટલાકાળ સુધી હૈમવત અને ઐરણ્યવતની મનુષ્ય સ્ત્રી મનુષ્ય સ્ત્રી પણાથી રહી શકે છે. “અંદર વધુખ્ય નર્ભેળ અસોમુદુત્ત વોલેન જિન્નોવમ રેલના પુવોકી અદિન” સહરણની અપેક્ષાથી અ ંતર્મુહૂત પ્રમાણુનુ આયુષ્ય બાકી રહે ત્યારે તેનું સહરણ થઈ જવાના કારણથી જઘન્યથી એક અંતમુહૂત સુધી અને ઉત્કૃષ્ટથી દેશેાન પૂર્વ કાટિ થી વધારે પલ્યાપમ સુધી રહે છે. આ પ્રમાણ દેશેાન પૂર્વ કાટિની આયુષ્યવાળી સ્ત્રીનું સ ́હરણ થાય ત્યારે તે ત્યાં જ મરીને ત્યાં જ ઉત્પન્નથવા વાળી સ્ત્રીની અપેક્ષાથી સમજવુ જોઇએ. વિાલાવાલ અન્મભૂમિશમબુલિરથી ળ આ તે !
હે ભગવન્ જેહરવ અને રમ્યકવની અકમભૂમિના મનુષ્ય સ્ત્રિયેા છે, તેઓને ત્યાં તે મનુષ્ય સ્ત્રી પણાથી રહેવાનાકાળ કેટલા કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે-- શૌયમા ! જ્ઞમાં પશુચ્ચુ નળળ ફેરાવું તે પત્તિોપમારે જિઓમન સંઘે માને ળા '' હે ગૌતમ ! જઘન્યની અપેક્ષાથી જધન્ય કાળ પલ્યાપમના અસળ્યાતમા ભાગરૂપ દેશથી ન્યૂન એપલ્યોપમના છે. અને કોસેળ તો જિજ્ઞોવમારૂં” ઉત્કૃષ્ટથી પૂરા એ પત્યેાપમને છે. આ રીતે હિરવ અને રમ્યક વર્ષની અકમ ભૂમિની મનુષ્ય શ્રિયા મનુષ્ય શ્રી પણાથી રહે છે. “સંદરળ પ૪૬ સોળ ચંતામુદુત્ત જોસેળ તો પત્તિબોવમાર તેલૂળાપ પુવોડીપ અચાર” સહરણની અપેક્ષાથી જધન્યકાળ એક અંતડૂતના છે. અને ઉત્કૃષ્ટકાળ દેશેાન પૂર્વકાટિથી વધારે એ પલ્યાપમના છે.
તેની ભાવના—એટલે કે પ્રકાર પહેલા કહ્યા પ્રમાણે સમજીલેવી ‘ તેવા ઉત્તરહામ્. ભૂમિ॰” હે ભગવન દેવકુરૂ અને ઉત્તરકુરૂની મનુષ્ય શ્રિયાનુ ત્યાંની મનુષ્ય સ્ત્રી પણાથી રહેવાનાકાળ કેટલા કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—તોયમા ! ગમ્મનું પત્તુ ચ
જીવાભિગમસૂત્ર
૧૨૯
Page #141
--------------------------------------------------------------------------
________________
जहणणेण देसूणाई तिन्नि पलिओ माई पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगाई” हे ગૌતમ! ઉત્તરકુરૂ અને દેવકુરૂની શ્રિયાનુ ત્યાંની મનુષ્ય સ્ત્રીપણામાં રહેવાના કાળ જન્મની અપેક્ષાથી જઘન્યથી પલ્યાપમના અસખ્યાતમાં ભાગથી કમ ત્રણપલ્યે પમનાકહેલ છે. તથા “રોસેન તિમ્નિ પત્તિકોવમા ” ઉત્કૃષ્ટથી પૂરા ત્રણ પલ્યોપમનું અવસ્થાન રહે છે.
“संहरणं पडुच्च-जहण्णेणं अंतोमुहुत्त उक्कोसेणं तिन्नि पलिओवमाइ देसूणाए पुष्वજોરી અનિયા ” સહરણની અપેક્ષાથી દેવકુરૂ અને ઉત્તરકુરૂની મનુષ્ય શ્રી પણાથી રહેવાનાકાળ જઘન્યથી અંતમુહૂતના છે. અને ઉત્કૃષ્ટથી દેશેાનપૂર્વકેટિ અધિક ત્રણુ પલ્યાપમના છે. “અંતણીયા શ્રમભૂમિમનુન્નિથાળ અંતે !'' હે ભગવન અંતરદ્વીપક અકમ ભૂમિની મનુષ્ય ક્રિયાના ત્યાં મનુષ્ય શ્રી પણામાં રહેવાનાકાળ કેટલે કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે—જોયના ! નમ્મળ વડુચ નળે નં મૂળ પહિનોવમન્નાનું માને જિઓવમલ અસં વેજ્ઞમાળેળા” હે ગૌતમ જન્મની અપેક્ષાથી તે અંતર દ્વીપજ અકમ ભૂમિની મનુષ્ય અયાને ત્યાંની મનુષ્ય સ્ત્રી પણાથી રહેવાના કાળ જન્યથી કંઇક આ પછ્યાપમના અસંખ્યાતમા ભાગથી આછે પલ્યે પમના અસખ્યાતમા ભાગપ્રમાણના છે. અને “કોલેનું જિોવમક્ષ અથવેન૬માન” ઉત્કૃષ્ટથી પલ્યેાપમના અસંખ્યાતમા ભાગપ્રમાણના છે. ત્યાં જઘન્યથી અને ઉત્કૃપૃથી મનુષ્યાની એટલાજ કાળની આયુ ના સંભવ છે. કેમકે—ત્યાંથી મર્યાપછી તેએ દેવયાનિમાં ઉત્પન્ન થાય છે. “સંદૂરનું પત્તુચ્ચ નદખેળ ગતોમુદુત્તોલે પદ્ધિયમલ અસંÀન્નમાળ ત્રૈમૂળાપ પુથ્થોટીલ શ્રમદિવ” તથા સહરણની અપેક્ષાથી જઘન્યથી તેને તેવા રૂપે રહેવાને કાળ એક અંતર્મુહૂત ના છે. અને ઉત્કૃષ્ટથી દેશેાનપૂર્વ કાટિથી વધારે પલ્યેાપના અસખ્યાતમા ભાગપ્રમાણન છે. તેની રીત પહેલા પ્રમાણે સમજી લેવી.
આ રીતે સામાન્ય અને વિશેષપણાથી મનુષ્ય સ્રીના સંબંધમાં કથન કરવામાં આવ્યુ છે. હવે દેવીઓના સંબંધમાં જે વકતવ્યતા છે તેને સૂત્રકાર પ્રકટ કરે છે. આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે— વિસ્ફીન અંતે ! વિિિત્ત જાહો જૈવચિર ોરે” હે ભગવન્ દેવિયાનું દેવની સ્ત્રી પણાથી રહેવાને અવસ્થાનકાળ કેટલે કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે—ચેય મદિરે સન્ગેવ મંચિ કુળા મનિયય્યા” હે ગૌતમ! તેવા પ્રકારના ભવ સ્વભાવ હોવાના કારણે દૈવિચામાં કાય સ્થિતિ હોતીનથી. તેથી પહેલાં જે સામાન્ય અને વિશેષ પ્રકારથી ભવસ્થિતિ કહી છે, એજ તેમના અવસ્થાનકાળ સમજવા, આ રીતે જઘન્યથી દશ હજાર ના અને ઉત્કૃષ્ટથી ૫૫ પાંચાવન પલ્યાપમને તેમના સામાન્ય અવસ્થાનકાળ છે, તેમ સમજીલેવુ'. તથા વિશેષરૂપ થી દૈવિયાની સ્થિતિ કેટલી છે? તે સમજવુ હાય તા તે સ્થિતિદ્વારથી સમજી લેવુ. અર્થાત્—જે જે દેવિયાના કથનમાં દરેક દેવીની જેટલી ભવસ્થિતિ કહી છે, તે તે પ્રમાણથી તે તે દેવિયાને અવસ્થાન કાળ સમજી લેવા ાસૂજા
જીવાભિગમસૂત્ર
૧૩૦
Page #142
--------------------------------------------------------------------------
________________
સિયો કે અન્તરકાલ કા નિરૂપણ
સામાન્ય અને વિશેષ પ્રકારથી સ્ત્રી પણાના અવસ્થાનકાળનું પ્રમાણ બતાવીને હવે સૂત્રકાર તેઓના અંતરદ્વારનું કથન કરે છે. “ફથી ! ત્રિમંતર ઢો” ઈત્યાદિ
ટીકાર્થ—ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે--“રથી મંરે ! વાર્થ શાસ્ત્ર અંતર દોz” હે ભગવન સ્ત્રીને ફરીથી સ્ત્રી પણામાં આવવામાં કેટલા કાળનું અંતર-વ્યવધાન હોય છે? અર્થાત સ્ત્રી જ્યારે સ્ત્રી પર્યાયથી છૂટી જાય છે, તે ફરીથી તેને સ્ત્રીપર્યાયમાં આવવા માટે કેટલા કાળને વિરહ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે–“જોયા! કાળજું તોમુકુત્તાવો સે ગvid વો ” હે ગૌતમ! સ્ત્રી પર્યાયને છોડયા પછી ફરી થી પાછી સ્ત્રી પર્યાયમાં આવવા માટે કમથીકમ એક અંતર્મહતના સમયનું અંતર કહ્યું છે. અને વધારેમાં વધારે વનસ્પતિકાલની અપેક્ષાથી અનંતકાળ નું અંતર છે. કારણ કે-વનસ્પતિમાં ના જી અનંતકાળ સુધી રહે છે. આટલા કાળ પછી સ્ત્રી ફરી થી સ્ત્રીના પર્યાયથી ઉત્પન્ન થઈ જાય છે. આ કથનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. કોઈ સ્ત્રીએ મરીને પરભવમાં એક અંતમુહૂર્ત સુધી પુરૂષદ અથવા નપુંસકવેદનો અનુભવ કર્યો તે પછી તે ત્યાંથી મરીને ફરીથી સ્ત્રી પર્યાયમાં આવી જાય તે આ પ્રકારથી જધન્ય અંતર એક અંતર્મુહૂર્તનું થઈ જાય છે. તથા ઉત્કૃષ્ટથી અનંતકાળ નું જે વ્યવધાન કહેલ છે, તે તે અનંતકાળ કેટલા પ્રમાણ ને હોય છે? તેને માટે કહે છે કે “વારસો વનસ્પતિકાળની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. અને તે વનસ્પતિકાળ અસંખ્યાત પુદ્ગલ પરાવર્તરૂપ હોય છે. તે પછી પુનઃ નિયમથી સ્ત્રીપણાના પર્યાયની તેને પ્રાપ્તિ થઈ જાય છે. આ વનસ્પતિ કાલરૂપ અનંતકાળમાં “રતા કરણgિmગોgિી શાસ્ત્રો ક્ષેત્ત અviતા ઢોr અન્ના નોચિદ” કાળની અપેક્ષાથી અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી સમાપ્ત થઈ જાય છે. ક્ષેત્રની અપેક્ષાથી અનંતક આવી જાય છે. અને અસંખ્યાત પુદગલ પરાવર્ત પણ થઈ જાય છે. અને આ અસંખ્યાત પુદ્ગલપરાવત આવલિકાના અસંખ્યાતમાં ભાગરૂપ હોય છે. આ રીતને આટલેકાળ “વનસ્પતિકાળ એ શબ્દથી કહેવામાં આવેલ છે. આટલા અધિકકાળ સુધી સ્ત્રી પણાનું અંતર-વ્યવ છેદ થઈ જાય છે.
અને તે વ્યતીત થઈ જાય ત્યારે ફરીથી સ્ત્રી સ્ત્રી પણાથી ઉત્પન્ન થઈ જાય છે. “ સલ્લા તિરફથીf” એજ પ્રમાણે સામાન્ય રીતે કહેવામાં આવેલ સ્ત્રીપણાના વિરહ કાલ અનુસારજ સઘળા જલચર, સ્થલચર ખેચર તિર્યંગ સ્ત્રિનું અને ઔધિક સામાન્ય
જીવાભિગમસૂત્ર
૧૩૧
Page #143
--------------------------------------------------------------------------
________________
મનુષ્ય શ્રિયાને ફરીથી સ્રીપણાની પ્રાપ્તિના વિરહકાળ જઘન્ય અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પ્રમાણુ કહેલ છે. તેમ સમજવું,
હવે ક ભૂમિજ મનુષ્ય શ્રિયાના સબંધમાં સૂત્રકા૨ કથન કરે છે. મનુસિથાળ લેત્ત વડુખ્ય ગટ્ટુન્દેનું અતોમુદુત્ત જોસેળ નળસ ાહો' એજ પ્રમાણે ક્ષેત્રની અપેક્ષાથી કમ ભૂમિજ મનુષ્યસ્ત્રી, મનુષ્યસ્રીની પર્યાયને છોડીને ફરીથી મનુષ્ય સ્રીના પર્યાયની પ્રાપ્તિ ઓછામાં ઓછા એક અંતર્મુહૂત વીત્યાપછી અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ વીતી ગયા પછી કરે છે. ધમસરળ પ૩૨ નદૂળનાં સમયે સામેળ બળતારું જ્ઞાવ અવ ફૂલો હરિયટ પૂર્વાં’ધર્માચરણ-ચારિત્રનેલઈને જઘન્યથી એકસમયનું અંતર અને ઉત્કૃષ્ટથી અનંતકાલસુધીનું અંતર યાવત્ દેશેાન અપાય પુર્દૂગલપરાવત સુધીનુ છે. અર્થાત્ પ્રાસકરવામાં આવેલ ચરણલબ્ધિ એટલા સમયસુધી રહીશકે છે. તે પછી તે નિયત પ્રતિપતિત થઈ જાય છે. કેમકે—સંપૂર્ણ અપા પુદ્દગલ પરાવત દેશનલબ્ધિના પ્રતિપાત નાકાળ તે પ્રદેશમાં માનવામાં આવેલ નથી. એજ કારણે અહિયાં દેશેાન અપાષ પુદ્ગલ પરાવત સુધીનુ અંતર કહેલ છે, “ડ્યું નાવ પુવવિધ અવૈિદિયો” આજ રીતે ભરત ક્ષેત્ર અને ઐરવતક્ષેત્રની મનુષ્ય ક્રિયામાં ફરીથી સ્રીપણું પ્રાપ્ત થવાનુ અંતર ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથીતેા એક અંતર્મુહૂત'નુ છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પ્રમાણ છે. તથા ચારિત્રધમ ને લઈને જઘન્યથી અંતર એક સમયનું છે. અને ઉત્કૃષ્ટ દેશેાન અપાય – દેશાન પુદ્ગલ પરાવત નું છે.
આ રીતે કમ ભૂમિની મનુષ્ય સ્ટ્રિયામાં ક્રીથી સ્ત્રીપણાની પ્રાપ્તિથવામાં અંતરનું કથન કરીને હવે સૂત્રકાર અકમ ભૂમિની મનુષ્ય સ્ત્રિયોનું અંતર બતાવે છે—આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે—“અમભૂમિનમનુસ્લિથીન મરે! વચારું અંતર દો” હે ભગવન્ કમ ભૂમિજ મનુષ્ય શ્રી પાતાના સ્ત્રી પર્યાયને છોડીને જો ફરીથી તે અક્ર ભૂમિની મનુષ્ય સ્ત્રીના પર્યાયને પ્રાપ્ત કરે તે તેમાં કેટલાકાળનું અતર કહ્યું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે--“નોયમા! નમાં પ૬૫ ગોળ નવાસવસાય બંતોમુકુલમા ” હે ગૌતમ! જન્મની અપેક્ષાથી તે જઘન્યથી એક અતર્મુ`ડૂત અધિક દસ હજાર વસ્તુ છે. તે પછી ફરીથી ત્યાંનીજ સ્ત્રી થઈ શકે છે. અને સોરખ વનસશાહો' ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ કહેલ છે. તે પછી ક્રીથી તે સ્ત્રી ત્યાંની સ્ત્રી અની જાય છે. જઘન્યથી એક અંતર્મુ‘ડૂત અધિક દસ હજાર વર્ષનું અંતર આ રીતે આવે છે.-જેમ કે કેાઈ અક ભૂમિની સ્ત્રી મરીહોય અને મરીને તે જઘન્યથી દસહજાર વર્ષની સ્થિતિવાળા દેવામાં ઉત્પન્નથઈ જાય ત્યાં તે દસહજાર વર્ષના આયુષ્યને ભાગવી ને ત્યાંથી ચવીને જઘન્યથી એક 'તર્મુહૂતની સ્થિતિ વાળા કમભૂમિના મનુષ્ય પુરૂષમાં અથવા મનુષ્ય સ્ત્રી માં તે ઉત્પન્નથઇ જાય, કેમકે-દેવગતિથી ચવીને જીવ સીધા અક ભૂમિમાં ઉત્પન્નથતા નથી. ત્યાં તે અંતમુહૂતનું આયુષ્ય ભોગવીને તે પછી તે અકમભૂમિ-ભાગભૂમિમાં સ્ત્રી
જીવાભિગમસૂત્ર
૧૩૨
Page #144
--------------------------------------------------------------------------
________________
પણાથી ઉત્પન્નથઇ જાય, તા આ સ્થિતિમાં અહિયાં ફરીથી અકભૂમિની મનુષ્ય સ્ત્રી થવાનું અંતર એક અંતર્મુહૂત અધિક દસહજાર વર્ષનું કહ્યું છે. “સુંદરનં પશુચ નમૂનેળ અંતોમુદુત્ત્ત” સહરણની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂર્તનુ અંતર છે. અને જોસેન વળલકાતો” ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ સુધીનું 'તર કહ્યુ છે. કેમકે-અકમ ભૂમિમાં ઉપત્તિની જેમ સહરણ ના સદ્ભાવ પણ નિયમથી એટલા જ કાળના કહેલ છે. સહરણની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂત નું અંતર આ પ્રમાણે થાય છે— કાઇ અકમ ભૂમિની સ્ત્રી સ ́હતથઈને એટલેકે હરણ થઈને કમભૂમિમાં લઇઆવવામાં આવે અને ત્યાં એક અતમત સુધીના કાળમાં ફરી વિચારધારાનું પરિવર્તન થઈ જવાથી તે ત્યાં જ પાછી લઈજવામાં આવે આ અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂતનું અંતર કહેવામાં આવેલ છે. સહરણની અપેક્ષાથી ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાળનું આવીરીતે આવે છે—કોઈ અકર્મ ભૂમિની સ્રીક ભૂમિમાં સતથઈને આવીજાય અને પેાતાનું આયુષ્ય ક્ષયથયા પછી તે અંતરકાલ સુધી વનસ્પતિ વિગેરેમાં પરિભ્રમણ કરીને તે પછી ત્યાંથી કાઇનાદ્વારા સંહતથઈ જાય તા અકમ ભૂમિની મનુષ્ય સ્ત્રી થવામાં વનસ્પતિ કાલના પ્રમાણ કાલથી અંતર વાળી હાય છે. રૂં ગાવ અંતર્ીવિયાઓ” જે પ્રમાણે સામાન્ય અકમ ભૂમિની સ્રીનુ ક્રી થી ત્યાંનીજ સ્ત્રી થવાનાઅંતરકાળ કહેલ છે, એજ પ્રમાણે યાવપદથી ગ્રહણકરાયેલ હૈમવત મનુષ્ય સ્ત્રી ના હૈરણ્યવત મનુષ્યસ્રીના હરિવર્ષે મનુષ્યસ્રીને રમ્યકવર્ષોંની મનુષ્ય સ્રીને દેવકુરૂની મનુષ્યસ્રીને અને ઉત્તરકુરૂની મનુષ્યસ્રીને તથા અંતરદ્વીપની મનુષ્ય સ્રીનો ફરીથી ત્યાં જ મનુષ્ય સ્રી થવાના અ ંતરકાલ જન્મની અપેક્ષાથી જધન્યથી એક અંતમુહૂત અધિક દસહજાર વર્ષના અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પ્રમાણકાલના છે. તેમ સમજવુ તથા સહરણની અપેક્ષાથી જધન્ય અંતરકાલ એક અંતર્મુહૂત ના છે. અને ઉત્કૃષ્ટકાલ વનસ્પતિકાલ પ્રમાણ અનંતકાલના છે
.
હવે સૂત્રકાર દૈવિયેના અંતરકાલનુ પ્રતિપાદન કરે છે. આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે વિસ્ફોળ મંત્તે! વચ્ચે ારું અંતર હોર્ફ '' હે ભગવન્ દેવિયાના અંતર કાલ કેટલા કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે—શૌચમા ! અતો મુત્યુત્ત ટ્રેવિસ્થીળસાસિ નમૂળનોમેળ વસવાટો” સઘળી દેવીચેાના અ'તરકાલ જઘન્યથી એક અંતમુહૂતને છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલના પ્રમાણનું અનતકાળનું છે. જઘન્યથી અ ંતર્મુહૂત આ પ્રમાણેનું હોય છે. કેાઇ દેવી દેવીભવથી ચ્યવીને ગભ જ મનુચેામાં ઉત્પન્નથઇ હાય અને ત્યાં તે પર્યાસિની પૂર્ણતાપછીજ તેવા પ્રકારના અધ્યવસાયથી મરીજાય અને મરીને તે ફરીથી દેવીના પર્યાયથી ઉત્પન્નથઇજાય તે। આવીરીતે દેવીના પર્યાયને છેડીને ફરીથી દેવી . પણાથી ઉત્પન્નથવામાં આછામાં ઓછે અતરકાળ એક અંતહૃતના જ આવે છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણે આવે છે. દેવીયાના આ સામાન્ય અને વિશેષ પ્રકારથી કહેલ જધન્ય અને ઉત્કૃષ્ટ અંતરકાળ ની જેમજ અસુરકુમાર દેવીયેાથી લઈને યાવત્ ઇશાન દેવીચે સુધીના અંતરકાલ સમજવા. ॥ સૂ૦ ૫ ।।
જીવાભિગમસૂત્ર
૧૩૩
Page #145
--------------------------------------------------------------------------
________________
સામાન્યત : તિર્યંગ મનુષ્ય ઔર દેવસ્ત્રિયો કે અલ્પબહુત્વ કા નિરૂપણ
હવે સૂત્રકાર સઘળી તિર્યં−ાનિક વિગેરેની સ્રિયાનું અલ્પ, બહુપણું પ્રગટ કરે છે. તે પાંચ પ્રકારનુ` હોય છે. તેમાં પહેલા અલ્પ, બહુપણાનું કથન સામાન્યપણાથી તિર્યં મનુષ્ય સ્રી તથા દેવીયેની અપેક્ષાથી કરેલ છે. ૧, ખીજા અલ્પ, બહુપણાનું કથન ત્રણ પ્રકારની તિગ્ સ્રીયાની અપેક્ષાથી કરેલ છે. ૨, ત્રીજા અલ્પ બહુપણા નુ કથન ત્રણ પ્રકારની મનુષ્ય સ્રિયાની અપેક્ષાથી કરવામાં આવેલ છે. ૩, અને ચાથા અલ્પ, બહુપણાનું થન ચાર પ્રકારની દેવિયાની અપેક્ષાથી કરેલ છે. ૪, પાંચમા અલ્પ બહુપણાનું થન પોતતાના ભેદ વાળી ક્રિયા મેળવીને કહેલ છે.
આ પાંચ પ્રકારના અલ્પ, બહુપણામાં પહેલા પ્રકારનું જે અલ્પ, બહુપણુ છે, તેના વિષયમાં ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે—છ્યાસિ હૈં મતે ! તિલિનોસ્થિીનું મધુતિत्थी, देवित्थण कयरा कयराहितो. अप्पा वा बहुयावा तुल्लावा વિષેનાદિયા વા,, હૈ ભગ વન્ આ તિયાઁચ શ્રિયામાં અને દૈવિયામાં કઇ સ્ત્રિયા કઈ સ્રિયા કરતાં અલ્પ છે ? કઈસ્ત્રિયે કઈ સ્ત્રિયા કરતાં વધારે છે ? અને કઈ ક્રિયા કઈ સ્ત્રિયાની ખરાબર છે? અને કઈ શ્રિયા કઈ ક્રિયાથી વિશેષ અધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે— “જોચમા ! સવ્વસ્થવા મનુસિથીઓ,, હે ગૌતમ! સૌથીઓછી મનુષ્યની સ્ત્રિયા છે કેમકે તેઓની સખ્યા, સખ્યાત કેાટી કેટિ પ્રમાણની જ કહી છે. સિદ્ધિનો ળ સ્થીત્રો અસંન્ને મુળાઓ,, તેના કરતાં તિય ઝ્યાનિક સ્પ્રિંયા અસખ્યાતગણી વધારે કહેલ છે. કેમકે દરેક દ્વીપમાં, દરેક સમુદ્રમાં, તિર્યંચૈાનિક સ્ત્રિયાનુ પ્રમાણ અતિવિશાળ છે. અને દ્વીપ સમુદ્રપણુ અસ ખ્યાત કહેલ છે. તેથી તેના આશ્રયથી રહેલ તિર્યંચસિયામાં મનુષ્યસ્ત્રિયા કરતાં અસંખ્યાત પશુ પાતાની મેળેજ સિદ્ધ થઈ જાય છે. “કૃવિસ્થીઓ અસંલેન્સનુળો,, તિર્યં ચ સ્ટ્રિયાના કરતાં દૈવિયે અસખ્યાત ગણિ કહી છે. કેમકે-ભવનવાસી, વાનન્યત યૈતિષ્ઠ સૌધમ અનેઇશાન આ દેવામાં દરેક દેવની સ્ત્રિયા અસખ્યાત શ્રેણ્યાકાશની પ્રદેશરાશિપ્રમાણની કહી છે. તેથી તેમાં સઘળી સ્ત્રિયેા કરતાં અસંખ્યાત ગણું કહ્યું છે.
ખીજા અલ્પ બહુત્વનું કથન આ પ્રમાણે છે.——ચા સિળ અંતે! તિવિઝોનિથીળ जलयरीण थलयरीणं खहयरीण य कयरा कयराहिंतो अप्पा वा, वहुया वा, तुल्लावा, विसेનદિયા વા” હે ભગવન્ જે આ જલચરી, સ્થલચરી, ખેચરી, તિયગ્ યેાનિક સ્ત્રિયે છે, તેએમાં કઇ સ્ત્રિયેા કઇ ક્રિયા કરતાં અલ્પ નામ એછી છે કઇ સ્ત્રિયા કઈ સ્ત્રિયે કરતાં વધારે છે ? કઈ સ્ત્રિયા કઈ ક્રિયાની બરોબર છે ? અને ઈ સ્ત્રિયા કઇ સ્ત્રિયેા કરતાં વિશેષાધિક છે ?
જીવાભિગમસૂત્ર
૧૩૪
Page #146
--------------------------------------------------------------------------
________________
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે – “જોઇનr! સવોવાળો દાર રિવિવારથી હે ગૌતમ! સૌથી ઓછી ખેચર તિર્યનિકસ્ત્રિ છે, તેના કરતાં પઢfજવજોજિથી વણેલુurr” સ્થલચર તિર્યનિક સ્ત્રિ સંખ્યાત ગણિ છે. કેમ કે– ખેચર સ્ત્રિ કરતાં સ્થલચરત્રિ સ્વભાવથી જ વધારે પ્રમાણમાં હોય છે. “સ્ટયતિ#િafથી ગુurrો?” સ્થલચર ત્રિના કરતાં જલચર તિર્યનિક સ્ત્રિ સંખ્યાતગણી વધારે છે. કેમકે -લવણ સમુદ્રમાં, કાલોદધિ સમુદ્રમાં અને સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલીને સદ્ભાવ મેટા પ્રમાણમાં હોય છે. બીજા બધા સમુદ્રો કરતાં સ્વયંભૂરમણ સમુદ્ર ઘણવિસ્તાર વાળે છે. તેથી સ્થલચર ક્ઝિકરતાં જલચરસ્ત્રિયે. સંખ્યાતગણી વધારે છે. પરા
વે બીજા પ્રકારનાં જે અલ્પ બહ પાડ્યું છે. તેને પ્રગટ કરતાં સત્રકાર કહે છે કે – "एयासि णं भंते ! मणुस्सित्थीणं कम्मभूमियाणं अकम्मभूमियाणं अंतरदीवियाण य कयरा कयराहिंतो! અcq ઘા, વઘુયા વા, તુઢા વા, વિસાદિયા વા,” હે ભગવન જે આ કર્મભૂમીની મનુષ્ય સ્ત્રિય, અકર્મભૂમિની મનુષ્યસ્ત્રિ, તથા અંતરદ્વીપની મનુષ્ય સ્ત્રિ છે, તેઓમાં કઈ શ્ચિયે, કઈ સ્ત્રિ કરતાં અ૫–ઓછી છે ? કઈ સ્ત્રિ કઈ સ્વિયે કરતાં વધારે છે ? કઈ સ્વિયે કઈ સ્ત્રિ ની બરાબર છે. અને કઈ સ્ત્રિયે કઈ સ્ત્રિયો કરતાં વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે– “જો મા ! નવરોણાગો વ્રતરીવામગ્નમૂનિમણુરિસરણીવાળો” હે ગૌતમ કર્મભૂમિ, અકર્મભૂમિ, અંતરદ્વીપ આત્રણે ક્ષેત્રોની સ્ત્રિયોમાં સૌથી ઓછી અંતરદ્વીપ અકમંભુમિમાં રહેલ મનુષ્યની સ્ત્રિ છે. કેમકે અંતરદ્વીપ ક્ષેત્ર બહઅ૫-નામ નાનું છે. તેથી તેમાં રહેવાવાળી સ્ત્રિયે પણ ઘણી અલપ છે. “દેવગુત્તર અવશ્વભૂમિમgત્તિથીગો રો વિ તરસ્યા કgrr” અંતરદ્વીપમાં રહેલ મનુષ્ય સ્જિ કરતાં દેવકુરૂ અને ઉત્તરકુરૂની જે મનુષ્યસ્ત્રિયા છે, તેઓ પરસ્પરમાં તુલ્ય છે. પરંતુ તે અંતર દ્વીપ ની સ્ત્રિ કરતાં સંખ્યાત ગણી વધારે છે. “રિવારમવારમભૂમિળમકુરિસરથી રો વિ તુરા--હણે ગુજ” બન્ને ક્ષેત્રો સરખા પ્રમાણ વાળ હોવાથી હરિવર્ષ અને રમ્યકવર્ષ આ બને અકર્મભૂમિ ક્ષેત્રોની સ્ત્રિ પરસ્પર સમાન છે.–પરંતુ દેવકુરૂ અને ઉત્તરકુરૂ ની મનુષ્ય સ્ત્રિયોની અપેક્ષાથી સંખ્યાત ગણી વધારે છે. કેમકે – દેવકુફ અને ઉત્તરકુરૂ કરતાં હરિવર્ષ અને રમકવર્ષ ક્ષેત્ર અત્યંત વિસ્તાર વાળું છે. સ્વસ્થાનમાં જે બનેમાં સમાન પણું પ્રગટ કર્યું છે, તે ક્ષેત્રના સમાનપણ ને લઈને કહેવામાં આવેલ છે. “મવયgrouTવાગwભૂમિમgરિસરથી રો વિ તુલ્હાસંણેHTTraો હૈમવત અને ઐરણ્યવત ક્ષેત્રની જે મનુષ્ય સ્ત્રિ છે, તેઓ પરસ્પરમાં તુલ્ય એટલે કે સમાન પ્રમાણવાળી છે. પરતું હરિવર્ષ અને રમ્ય વર્ષ ની સ્ત્રિની અપેક્ષાથી સંખ્યાતગણી વધારે છે. જો કે હરિવર્ષ અને રમ્યકવર્ષ ક્ષેત્રોની અપેક્ષા થી હમવત ક્ષેત્ર અને ઐરણ્યવત ક્ષેત્ર આ બન્ને ક્ષેત્ર વિસ્તારમાં ઓછા છે. પરંતુ અહિયાં રહેવાવાળી સ્ત્રિયોની સ્થિતિ અલ્પ હોય છે. તેથી એવી સ્ત્રિયો ત્યાં વધારે હોય છે “
મ જવાસમભૂમિ મજુત્તિથીગો રો વિ તુજારો વડનગુના ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર
જીવાભિગમસૂત્ર
૧૩૫
Page #147
--------------------------------------------------------------------------
________________
આ કર્મભૂમિના ક્ષેત્રો છે. તેથી અહિની મનુષ્ય સ્ત્રિયે હૈમવત અને ઐરણ્યવત ક્ષેત્રોની અપેક્ષાથી સંખ્યાત ગણી વધારે છે. પરંતુ પરસ્પમાં તેઓ સરખી છે. કર્મભૂમિનું ક્ષેત્ર હોવાથી અહિયાં સ્વાભાવિક પણાથી સ્ત્રિની ઉત્પત્તિ વધારે હોય છે. “gશ્વવિદેદ ગરિમfમામgરિણથીગો રો વિ તુચ્છામી રંગનુor> પૂર્વવિદેહ અને પશ્ચિ મવિદેહ આ બે કર્મભૂમિના ક્ષેત્રોની મનુષ્ય ઢિયે પરસ્પરમાં સરખી છે. પરંતુ ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્રની મનુષ્ય સ્ત્રિની અપેક્ષાથી તેઓ સંખ્યાત ગણી વધારે છે. કેમ કે– ક્ષેત્રનું વિશાળ પડ્યું છે. તેથી અછત સ્વામીના કાળની જેમ સ્વભાવ થી જ તેમનું અહિયાં વિશેષ પડ્યું છે. આ ત્રીજા પ્રકારનું અલ્પ બહુ પણુ છે.
ચોથા પ્રકારનું અલ્પ બહુ પણું આ પ્રમાણે છે.--“gણાવિ જ મને ! સેવથી જ માવાલિri વાઘામંતi grણની ” હે ભગવન્ આ ભવનવાસી દેવની દેવિયે, વનવ્યક્તર દેવની દેવિય, જાતિષ્ક દેવની દેવિયે, અને વૈમાનિકી દેવની દેવિયામાં “r” કઈ દેવિ “ દિતો મur વા વાયા વા, તુઢા વા, વિરેનાદિયા વા'' કઈ દેવિયોથી કઈ દેવી અલ્પ છે? કોનાથી કઈદેવિયે વધારે છે કે કેની બરોબર છે? કેણ કોનાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે જો મા ! સદવરામ કાળાતેવાથી” સઘળીદેવિ માં સૌથી ઓછી વૈમાનિક દેવની દેવિ છે, કહેવાને હેતુ એ છે કે – આંગળમાત્ર પ્રદેશ રાશિને જે બીજો વર્ગમૂળ છે, તેને ત્રીજા વર્ગમૂળથી ગુણવાથી જેટલી પ્રદેશ રાશિ આવે છે, એટલા પ્રમાણવાળી ઘનીકૃતકનીજ એકદેશવાળી શ્રેણીમાં જેટલા પ્રદેશો હોય તે પ્રદેશ ને બત્રીસમાભાગથી ઓછા કરવાથી જે પ્રમાણ બચે તેટલું પ્રમાણ સૌધર્મ અને ઈશાન દેવલેકની દેવિયનું છે. “માણaratવથી અ ન્નકુurrો વૈમાનિક દેવિ કરતાં ભવનવાસિ દેવિ અસંખ્યાતગણી વધારે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે – આંગળમાત્ર ક્ષેત્રની પ્રદેશ રાશિનું જે પહેલું વર્ગમૂળ છે, તેને બીજા વર્ગમૂળથી ગુણવાથી જેટલી પ્રદેશ રાશી હોય એટલા પ્રમાણ વાળી શ્રેણિમાં જેટલી પ્રદેશ રાશી હોય એ પ્રદેશ રાશિને બત્રીસમભાગ કરવાથી જે પ્રમાણ બચે એટલું પ્રમાણ ભવનવાસી દેવિનું છે. આ રીતે કરવાથી એ સમજાવવામાં આવે છે કે – વૈમાનિક દેવેની દેવિ કરતાં ભવનવાસિ દેવિયાનું પ્રમાણ અસંખ્યાત ગણું વધારે છે. “વાળમંતરવિરથી પરહેજગુurr” વાનવ્યંતર દેવિ ભવનવાસી દેવિ કરતાં અસંખ્યાતગણી વધારે છે તે આવી રીતે સમજવું.-એક પ્રતરમાં સંખ્યાતજન પ્રતર પ્રમાણ વાળા એક પ્રદેશની શ્રેણી પ્રમાણના જેટલા ખંડ હોય, તેમાંથી બત્રીસમો ભાગ ઓછો કરતાં જે બાકી રહે એટલા પ્રમાણવાલી વાનવ્યક્તર દેવિ છે. “વિવિથી અસંહે ગુણાગો”
તિષ્ક દેની દેવીનું પ્રમાણ વાવ્યન્તર દેવિયેના પ્રમાણથી અસંખ્યાતગણું વધારે છે. અર્થાત્ ૨૫૬ બસો છપન આગળ પ્રમાણના જેટલા ખંડ એક પ્રતરમાં થતા હોય, તેમાંથી બત્રીસમો ભાગ ઓછો કરવાથી જેટલી પ્રદેશ રાશિ બાકી બચે એટલા પ્રમાણ
જીવાભિગમસૂત્ર
૧૩૬
Page #148
--------------------------------------------------------------------------
________________
વાળી જ્યાતિષ્ક દૈવિયા છે. આ રીતે વાનવ્યન્તર દૈવિયેા કરતાં જ્યાતિષ્ઠ દેવાની દેવિધાનુ પ્રમાણ અસંખ્યાત ગણુ વધારે છે. ૫૪ા
ઈ
હવે પાંચમુ અલ્પ અહુ પણુ' સઘળી સ્ત્રિયે ને લઈને કહે છે.--લિ ળ અંતે ! तिरिक्खजोणित्थीणं जलयरीणं थलयरीणं, खहयरीणं मणुस्सित्थीण, कम्मभूमियाण, अकम्मभूमियाणं, अंतरदीवियाणं, देवित्थीणं भवणवासिणीणं वाणमंतरीणं जोइसिणीणं वेमाणिणीण થ'' તેમાં જૂદી જૂદી સિયાના અલ્પ બહુપણાના સબંધમાં એવું પૂછવામાં આવ્યુ છે કે— હે ભગવત્ આ તિય ચૈાનિક સ્ત્રી રૂપ જલચર સ્ત્રિયામાં સ્થલચરિયામાં, અને ખેચિરએમાં મનુષ્ય સ્ત્રી રૂપ ક ભૂમિની સ્ત્રિયામાં, અકમ ભૂમિની સ્રિયામાં અને અંતર દ્વીપનો સ્ત્રીયામાં અને દેવસ્ત્રિયામાં અનેભવનવાસી દેવાની દેવિયેમાં વાનબ્યતર દૈવિયેશમાં જાતિષ્ઠદેવિચામાં અને વૈમાનિક વિયામાં “થાઓ ચાદિતો અવા થા વસુધા વા, તુલ્હા થા વિષેઆદિયા વા' કઈ સ્ટ્રિયા કઇ સ્ત્રિય કરતાં અલ્પ છે ? કઈ સ્ત્રિયા કઈ સ્ત્રિયાકરતાં વધારે છે ? કઈ સ્ત્રિયા કઈ સ્ત્રિયાની ખાખર છે ? તથા કઈ સ્ત્રિયે કઈ સ્ત્રિયા કરતાં વિશેષાધિક છે ?
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-નોયમા ! સવ્વસ્થોવા અંતરી વનબમ્મભૂમિમસિથીથ્રો' સૌથી ઓછી અંતરદ્વીપ રૂપ અકમ ભૂમિની મનુષ્યસ્ત્રિયે છે. ટેવવુત્તરવું, અમ્મમૂમિન મનુસિથીકો યો.વિ તુષ્ઠો સયેન્નથુળો” દેવકુરૂ અને ઉત્તર કુરૂ રૂપ અકર્મ ભૂમિની મનુષ્ય શ્રિયા અ ંતરદ્વીપની મનુષ્ય સ્ત્રિયાકરતાં સંખ્યાતગણી વધારે છે. પેાતાના ક્ષેત્રની અપેક્ષા એ બન્ને સમાન છે.રીવાલમાવાલઅજન્મભૂમિશ મHિથીઓ રો વિ તુŌાબો સંઘેન્નનુળાનો' હરિવ અને રમ્યક વર્ષ રૂપ અકર્મ ભૂમિની મનુષ્ય શ્રિયા દેવગુરૂ અને ઉત્તરકુરૂની મનુષ્ય શ્રિયા કરતાં પરસ્પર સમાન છે. અને સંખ્યાતગણી વધારે છે. ‘ દેવચવળયથવાલ (મૂમિનમસ્ત્રિથીઓ ટ્રો વિ તુલ્હાન્નોસંઘેજ્ઞશુળો' હૈમવત અને ઐરણ્યવતરૂપ અકમ ભૂમિની મનુષ્ય ક્રિયા પરસ્પર અન્ને સમાન છે. પરંતુ હરિવ અને રમ્યકવર્ષની મનુષ્ય ક્રિયાથી સખ્યાત ગણી વધારે છે. “મત્ત્વે વયવાસન્નમૂમિત્તમબુસ્લિથીનો ટોવ તુલ્કાબો સંલેન્દ્રશુળો
પૂર્વ
વિદેહ અને અપરવિદેહ રૂપ કભૂમિની મનુષ્ય શ્રિયૈા પરમ્પરમાં તુલ્ય છે, અને ભરતક્ષેત્ર તથા અરવતક્ષેત્રની મનુષ્ય શ્રિયથી સંખ્યાતગણી વધારે છે. ‘વેળિયવિત્થીઓ અરુંહ્યુનગુનાત્રા” વૈમાનિક દૈવિયે પૂવિંદેહ તથા અપરવિદેહ ની મનુષ્ય સ્ત્રિયા કરતાં અસં ખ્યાત ગણી વધારે છે અર્થાત્ અસંખ્યાત શ્રેણ્યાકાશ ના જેટલા પ્રદેશ હાય છે, તેટલા પ્રમાણવાળી છે. “મવળવાસિટેવિત્થીઓ અસંઘે જ્ઞશુળાન્નો” ભવનવાસી દેવની દેવિયા ત્રૈમાનિક દેવની દેવિયેાકરતાં અસંખ્યાતગણી વધારે છે રતિવિજ્ઞોઽળથીઓ બેસ
હે શુળો” ભવનવાસી દેવની દયા કરતાં ખેચર તિગ્યોનિક ક્રિયા અસ`ખ્યાતગણી વધારે છે કેમકે પ્રતરના અસખ્યાતમાં ભાગમાં રહેલ અસ`ખ્યાત શ્રેણી ગત આકાશના પ્રદેશાની જેટલી રાશિ હોય છે, એટલી રાશિપ્રમાણ ખેચર શ્રિયા છે. થચત્તલિ
જીવાભિગમસૂત્ર
૧૩૭
Page #149
--------------------------------------------------------------------------
________________
નોળિથીઓ સંવૈજ્ઞઝુળો’ખેચર સ્રિા કરતાં સ્થલચર તિયક યેાનિક સિયા સંખ્યાતગણી વધારે છે. કેમકે—સ્થલચર સ્રિયાનું પ્રમાણ બૃહત્તર કે જે પ્રતરના અસ ંખ્યાતમ ભાગ છે. તે અસંખ્યાતમાં ભાગમાં રહેલી અસ ખ્યાત શ્રેણીમાં રહેલ આકાશ પ્રદેશરાશિ છે. તેટલું છે. “ યતિથિનોળિથીનો સંભેજુળકો” સ્થલચર ક્રિયા કરતાં જલચર તિ યાનિક સ્ત્રિયા સ ́ખ્યાતગણી વધારે છે. કેમકે—તેનું પ્રમાણ બૃહત્તમ—અત્યંત મોટા પ્રતર ના અસંખ્યાતમા ભાગમાં રહેલ જે અસખ્યાતશ્રેણિમાં રહેલ આકાશ પ્રદેશ રાશિ છે, એટલું કહેલ છે. વાળમંત દેવસ્થીત્રો સંલેન્નશુળો'' જલચર સ્ત્રિયા કરતાં વાનન્યતર દેવાનિ દેવિચે સંખ્યાતગણી વધારે છે કેમ કે વ્ય'તર શ્રિયાનું પ્રમાણુ-સ`ખ્યાત કેટા કેટ યાન પ્રમાણ એટલે કે એક પ્રદેશાની શ્રેણીના જેટલા ખંડ એક પ્રતરમાં હાય છે, તેમાંથી ખત્રીસમાભાગને કમ કરવાથી જે રાશિ શેષ રહે એટલું કહેલ છે. “ોલિયનેવિશ્થીઓ સંહેન્નનુળો' વાનળન્તર દેવાનીદેવિયા કરતાં જ્યાતિષ્ઠ દેવાની દૈવિયે સખ્યાતગણી છે, તે કેવીરીતે તે ભાવના-પ્રકાર પહેલાં કહેવામાં આવેલ છે. આ રીતે આ પાંચમુ' સઘળી સ્ત્રિયાનુ અલ્પ બહુ પણ કહ્યું છે. સૂ॰૬॥
સ્ત્રીવેદ કર્મકા સ્થિતિમાન કા નિરૂપણ
જીવને સ્રીવેદ ની પ્રાપ્તિ સ્રીવેદન નામકર્મના ઉદયથી થાય છે. તેથી હવે સૂત્રકાર સ્ત્રીવેદ નામકર્માંની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રમાણ બતાવે છે.—
શિવેયસ ” મને ! ॥ ઇત્યાદિ
ટીકાથ—ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે—કૃથિવેયણાં મંતે ! મન્ન
વડ્યું નાનું વારે પાત્તા” હે ભગવન્ સ્ત્રીવેદ કર્માંની ખ ંધસ્થિતિ કેટલા કાળ સુધીની કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામી ને કહે છે કે—“નોયમા ! નરોળ નાશજોવમલ વિડ્યો વત્તમાનો હિોવમન અસંયેન્નર માત્તેનો'-હું_ગૌતમ ! જઘ ન્યથી સ્રીવેદ કર્મની ખ'ધ સ્થિતિ તે પક્ષ્ચાપમના અસખ્યાતમા ભાગથી હીન સાગરાપમના દેઢ સાતિયાભાગ પ્રમાણ છે. અહિયાં જે પલ્લે પમના અસખ્યાતમાં ભાગથી
૧૫ ७
હીન સાગરોપમ ના દોઢ સાતિયાભાગ પ્રમાણુ કહેલ છે, તેનું કારણ એવું છે કે—સ્રીવેદ વિગેરે કર્માના જે પાતપેાતાને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે તેને મિથ્યાત્વ કની જે સિત્તેર ૭૦ કાડા કોડી સાગરોપમની સ્થિતિ છે, તેનાથી ભાગવાથી જે શેષ રહે તે પળ્યેામ ના અસખ્યાતમા ભાગથી ન્યૂન જઘન્ય સ્થિતિનું પ્રમાણ છે. એજ પ્રમાણે જ્ઞાનાવરણીય વિગેરે સઘળા કર્માની જઘન્ય અન્યસ્થિતિની ભાવના કરીલેવી જોઇએ. જેમકે—અહિયાં તેના સંબંધમાં એક કરણ ગાથા કહેવામાં આવી છે—વષ્ણુપોટિન' ઇત્યાદિ અર્થાત્ જેજે
જીવાભિગમસૂત્ર
૧૩૮
Page #150
--------------------------------------------------------------------------
________________
કર્મ નો જે જે કર્મ પ્રકૃતિ સમુદાય છે, તે તે તેને વર્ગ કહેવાય છે. જેમકે–જ્ઞાનાવરણીય કર્મને પ્રકૃતિ સમુદાય જ્ઞાનાવરણીય વર્ગ કહેવામાં આવે છે. એ જ પ્રમાણે બાકીના બધા કર્મોના પ્રકૃતિ સમુદાયના સંબંધમાં પણ સમજીલેવું. એવા કર્મોના પોતપોતાના વર્ગની જે પોત પોતાની ઉત્કૃષ્ટસ્થિતિ-જેમકે-જ્ઞાનાવરણીય કર્મની ત્રીસ કડાકડી સાગરોપમની છે.” ઈત્યાદિ ઉત્કૃષ્ટ સ્થિતિ ને મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિ જે ૭૦ સિત્તર સાગરોપમ કેડાકેડિની છે, તેનાથી ભાગવાથી જે શેષ વધે તેને પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી હીન કરતા જે પ્રમાણ હોય છે તે તકર્મની જઘન્ય સ્થિતિ આવી જાય છે. અહિયાં સ્ત્રી વિદની જઘન્યસ્થિતિ બતાવવી છે. તે સ્ત્રી વેદની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર ૧૫ કડા કેડી સાગરોપમ પ્રમાણની છે, તે પંદર ૧૫ કડાકડીની મિથ્યાત્વની સ્થિતિ ૭૦ સિત્તેર કેડાકોડી સાગરોપમની છે તેથી આ ૭૦ સિત્તેર કલાકેડીથી ભાગવામાં આવે, તે શૂન્ય
ને શૂન્યથી છેદ કર્યો ત્યારે ઉપર પંદર અને નીચે સિત્તેર બચ્યા. આ છેદ્ય છેદક રાશી ને દસથી અપવતના કરવામાં આવે અર્થાત્ આ બન્ને રાશિ ને દશથી ભાગીને પરિવર્તન કરવામાં આવે ત્યારે ઉપર દેઢ અને નીચે સાત રહે છે. તેનો અર્થ એ થયો કે– સાતિયા દેઢ ભાગ અથત એક સાગરોપમના સાત ભાગ કરવામાં આવે તેમાંથી એક સાતિયાભાગ પૂરે અને બીજી સાતિયા ભાગમાંથી અર્થો લેવામાં આવે, તેમાંથી પાછો પઅમને અસંખ્યાતમો ભાગ હીન કરવાથી જે સંખ્યાનું પરિણામ હોય છે, તેટલા કાળની સ્ત્રી વેદકમની જઘન્યથી બંધસ્થિતિ કહેવામાં આવી છે. અને સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ બંધ. સ્થિતિનું પ્રમાણ “rograણાજયમોરારીબ” પંદર સગરોપમનો કટાકોટિ છે. દરેક કર્મને ઉદયું અબાધા કાળ પછી થાય છે. તે અબાધાકાળ જે કર્મની જેટલા કોડાકેડી પ્રમાણની સ્થિતિ હોય છે એટલા જ હજાર વર્ષોને હોય છે. જેમકે--સ્ત્રીવેદ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદરડા કેડી સાગરોપમની હોય છે. તેને અબાધાકાળ પંદર હજાર વર્ષોને હોય છે. એજ વાત સૂત્રકાર કહે છે-“gooણવારનવા વાયા' પંદર વર્ષની અબાધા પડે છે. તેથી પંદર સાગરોપમ કડાકડી માંથી આ અબાધાકાળને કામ કરવાથી કર્મ રિથતિનું પ્રમાણ આવી જાય છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે સ્થિતિ બે પ્રકારની હોય છે, એક કમરૂપતા અવસ્થાન ૩૫ અને બીજી અનભવાગ્ય, સ્ત્રીવેદ કમની જે પંદર સાગરેપમ કેટા કેટિ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવામાં આવી છે, તે કર્મરૂપતાવસ્થાન રૂપ સ્થિતિ છે. તથા તેમાં જે અબાધા કાળને ઘટાડીને સ્થિતિનું પ્રમાણ રહે છે, તે અનુભવ યોગ્ય સ્થિતિ છે. જે કર્મોની જેટલા કોટિ કેટિ સાગરોપમની સ્થિતિ હોય છે, તેમાં એટલા એટલાજ સો સો વર્ષોની અબાધા પડે છે. અહિયાં અધિકૃત સ્ત્રી વેદની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર સાગર પમ કોટી કોટીની કહેલ છે. તેથી અહિયાં પંદરસો વર્ષની અબાધા પડશે. આ અબાધા કાળથી હીન કર્મસ્થિતિ હોય છે. આટલા અબાધાકાળ પછી જ સ્ત્રીવેદ કર્મ પિતાના ઉદયવાળો થશે. તેનાથી પહેલા નહીં. તેથીજ મૂળમાં સૂત્રકારે એવું કહ્યું છે કે–“મવાદળિયાન િવાન્નળિો ” તેનાથી ઉત્કૃષ્ટ સ્થિતિ વાળા સ્ત્રીવેદ કર્મબંધને પ્રાપ્ત કરીને
જીવાભિગમસૂત્ર
૧૩૯
Page #151
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપથી પંદર વર્ષ સુધી સ્વવિપાકોદયને પ્રાપ્ત કરતા નથી. કેમકે આટલા કાળ સુધી ત્યાં કર્મનિષેક અર્થાત્ કર્મદલિકેની રચનાને અભાવ રહે છે. અબાધા કાળથી હીન જે કર્મ સ્થિતિ છે, તે અનુભવયેગ્ય કહેવાય છે, તેથી તે કર્મનિષેક-કમ-દલિક રચના અખાધા કાળથી જ કહેલ છે. - હવે સૂત્રકાર સ્ત્રી વેદ કર્મોદયથી થવાવાળે જે સ્ત્રી વેદ છે, તે કેવા સ્વરૂપવાળો છે, તે વાત પ્રગટ કરે છે. “રથs i અંતે ! પરેvvu” હે ભગવાન સ્ત્રી વેદકર્મના ઉદયથી થવાવાળે સ્ત્રીવેદ કેવા પ્રકારનું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે–“જોયા ! jy ગાજરમાને gue” હે ગૌતમ! સ્ત્રીવેદ કુંકુ, અગ્નિ અર્થાત કરીષાગ્નિ સમાન હોય છે “જે નં રૂચીગો” આ પ્રમાણે ભેદ અને પ્રભેદે દ્વારા સ્ત્રિયોનું નિરૂપણ કર્યું છે. સૂત્રકા
તિર્થગ મનુષ્ય ઔર દેવ પુરૂષોં કે ભેદોં કા નિરૂપણ સામાન્ય અને વિશેષ પ્રકારથી સ્ત્રી સંબંધી નિરૂપણ પૂર્ણ કરીને હવે સૂત્રકાર પુરૂષ સંબંધી નિરૂપણ કરવાને પ્રારંભ કરે છે.–“પિં તં પુરતાઇત્યાદિ.
ટીકાથ–ગૌતમસ્વામી એ પ્રભુને એવું પૂછ્યું છે કે—હે ભગવન પુરૂષે કેટલા પ્રકારના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે–“gFરતા નિવિદા guar” હે ગૌતમ! પુરૂષે ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. “i નદ” તે ત્રણ પ્રકારે આ પ્રમાણે છે–તિરણનોળિયgરિણા મજુરાપુરા દેવપુરા” તિગેનિક પુરૂષ ૧, મનુષ્ય પુરૂષ ૨ અને દેવ પુરૂષ ૩, “રે જિં તે તિકિયોજિક કુરિણા” હે ભગવન તિર્યનિક પુરૂષ કેટલા પ્રકારના હોય છે? “ઉત્તરવરાજયપુરતા તિવિદા vvna”હે ગૌતમ તિર્ધનિક પુરૂષ ત્રણ પ્રકારના હોય છે. “સં સહા” તે ત્રણ પ્રકારો આ પ્રમાણે છે.-- “૮ચા થr થા” જલચર તિર્યંગ્યનિક પુરૂષ, સ્થલચર તિયનિક પુરૂષ, અને બેચર તિયોનિક પુરૂષ “મેરો મrfથવો' જે પ્રમાણે તિર્યોનિક સિયોના ભેદ અને ઉપ ભેદે કહેવામાં આવ્યા છે. એ જ પ્રમાણે અહિયાં તિર્યાનિક પુરૂષના ભેદ કહેવા જોઈએ. આ રીતે ભેદે અને ઉપભેદે “=ાવ રે સ્વય” આ સૂત્રપાઠ પર્યન્ત અર્થાત્ જલચર, સ્થલચર, અને ખેચર તિર્યંમ્ પુરૂષ સંબંધી ભેદ અને ઉપભેદે નું પ્રકરણ જ્યારે સમાપ્ત થાય છે. ત્યાં સુધીનું તે પ્રકરણ ગ્રહણ કરવું. તે પ્રકરણ સમાપ્ત થતાં જ “સૈ રં તિકિલ્લોજિક કુરિલા” તિર્યનિક પુરુષનું પ્રકરણ સમાપ્ત થઈ જાય છે.
અરે તું મજુagfar” હે ભગવન મનુષ્ય પુરૂષ કેટલા પ્રકારના હોય છે ! આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – “મજુરપુરિયા તિથિar gumત્તા” હે ગૌતમ ! મનુષ્ય પુરુષ ત્રણ પ્રકારના કહ્યાં છે. “સ ન” તે આ પ્રમાણે છે. “મના વાઇમભૂમિના તારી વળ પાંચ ભરત, પાંચ ઐરવત, અને પાંચ મહાવિદેહ ક્ષેત્રના ભેદથી પંદર પ્રકારના કર્મભૂમિજ મનુષ્ય પુરુષ છે. હૈમવત, ઐરણ્યવત હરિવર્ષ રમ્યક વર્ષ દેવકુરૂ અને ઉત્તરકુરૂ રૂપ અકર્મભૂમિના મનુષ્ય પુરૂષ, અને છપ્પન અંતરદ્વીપના અંતરદ્વીપજ મનુષ્ય પુરૂષ, “રે તે મજુપુરા ” આ રીતે મનુષ્ય પર ત્રણ પ્રકારના કહેલા છે. “સે તું કેવUરિલા” હે ભગવન દેવપુરુષો કેટલા પ્રકારના હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે - રેવ પુજિત ૨૩. દિવI puત્તા હે ગૌતમ! દેવ પુરુષો ચાર પ્રકારના કહ્યાં છે. “રિમે માથરવો” જે પ્રમાણે દેવિયેના ભેદો કહ્યાં છે. એ જ પ્રમાણેના દેવપુરુષોના ભેદે પણ કહી લેવા જોઈએ
જીવાભિગમસૂત્રા
૧૪૦
Page #152
--------------------------------------------------------------------------
________________
અને આ દેવપુરુષ સખ ધી પ્રકરણ સર્વાં`સિદ્ધ દેવપુરુષના પ્રકરણ સુધી કહેવું જોઈએ, જેમકે — દેવપુરુષ ચાર પ્રકારના કહ્યા છે, ભવનવાસી દેવપુરુષ વાનવ્યતર ધ્રુવ પુરૂષ, જ્યોતિષ્ઠ દેવ પુરુષ, અને વૈમાનિક દેવપુરુષ, આમાં ભવનવાસી દેવપુરુષ, અસુર, નાગ, સુપણું, વિદ્યુત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિશા, વાયુ અને સ્તનિત કુમાર દેવપુરુષ આ રીતે દસ પ્રકારના હાય છે. વાનતર દેવપુરુષ પિશાચ દેવ પુરૂષ, ભૂતદેવપુરૂષ, યક્ષદેવપુરૂષ, રાક્ષસ દેવપુરૂષ, કિનર દેવ પુરૂષ,` કિ`પુરૂષ દેવપુરૂષ, મહેારગ દેવપુરૂષ.” ગધ દેવપુરૂષ આ પ્રમાણે આઠ પ્રકારના હાય છે. જ્યાતિષ્ઠ દેવપુરૂષ — ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારા વિમાનના ભેદથી પાંચ પ્રકારના હોય છે. વૈમાનિક દેવપુરૂષ કલ્પપપન્ન અને કલ્પાતીત એ ભેદથી એ પ્રકારના હોય છે. તેમાં કલ્પાપપન્ન દેવપુરૂષ સૌધર્માદિ દેવ પુરૂષના ભેદથી બાર પ્રકારના હોય છે. તથા કલ્પાતીત દેવપુરૂષ — ત્રૈવેયક અને અનુત્તરપપાતિક ના ભેદથી એ પ્રકારના હોય છે. આજ અભિપ્રાય ને લઈને સૂત્રકારે “જ્ઞાવ સર્વો વ્રુત્તિજ્ઞા” સર્વાર્થ સિદ્ધ દેવપુરૂષ પર્યંત આ પ્રમાણના પાઠ કહેલ છે. ! સૂ. ૮ માં
પુરૂષો કે ભેદોં કા નિરૂપણ
આ રીતે સક્ષેપ અને વિસ્તારથી દેવપુરુષોના ભેદો કહીને હવે સૂત્રકાર પુરુષોની સ્થિતિનું પ્રતિપાદન કરે છે. પુસિલ ાં અંતે ! * ઈત્યાદિ
ટીકાથ - “પુલિસ ન મંત્તે ! વચ ાનું રૂંપળત્તા” હે ભગવન્ પુરૂષની સ્થિતિ કેટલા કાળની કહી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામી કહે છે કે “નોચમા! ગોળ અંતો મુજુતં ોસેળ સેન્નીનું સાયરોવમા” હે ગૌતમ ! પુરુષની સ્થિતિ જઘન્યથી તે। એક અંતમુહૂતની અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમની કહેવામાં આવી છે કેમકે — તેના શિવાય દેવાની આટલા સ્થિતિ નથી. ‘સિલિકોળિયવ્રુત્રિકાળ મનુસ્સાનું નાચેવ રૂથીાં ચિરૂં સાં ચૈવ મળવા' તિય ઝ્યાનિક પુરુષોની અને મનુષ્યની સ્થિતિ, તેની સ્રિયાની જે સ્થિતિ કહેલ છે, એજ પ્રમાણની છે તેમ સમજવું. આ રીતે સામાન્ય તિયૈાનિક પુરુષોની જઘન્ય સ્થિતિ એક અતર્મુહૂતની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પત્યેાપમની કહી છે. જલચર પુરૂષોની સ્થિતિ જધન્યથી એક અંતર્મુહૂતની અને ઉત્કૃષ્ટથી એક પૂર્વ કાટિની છે. ચાપગાં સ્થલચર પુરૂષોની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂતની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યાપમની છે. ઉપરિસર્પ સ્થલચર પુરુષોની જઘન્ય સ્થિતિ એક અ ંતમું હત ની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પૂર્વ કટિની છે. ભુજ પરિસર્પ સ્થલચર પુરૂષોની અને ખેચર પુરૂષોની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂત'ની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અંસખ્યાતમાં ભાગની છે. સામાન્ય રીતે મનુષ્ય પુરૂષોની જઘન્ય સ્થિતિ એક અંતર્મુ હની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. તથા – ધર્માચરણ ચારિત્રધર્મની અપેક્ષાથી જઘન્ય સ્થિતિ એક અંતમુહૂતની છે, આ કથન માહ્યલી ગવાળી પ્રત્રયા
જીવાભિગમસૂત્ર
૧૪૧
Page #153
--------------------------------------------------------------------------
________________
ધારણ કરવાની અપેક્ષાથી કહેલ છે. તેમ સમજવું નહિ તે ચારિત્ર પરિણામ એક સમયવાળ પણ હોય છે. તેથી સમયની જઘન્ય સ્થિતિ ચારિત્ર ધર્મની અપેક્ષાથી કહેવી જોઈતી હતી. અથવા ચારિત્રધર્મની અપેક્ષાએ જે કહેલ છે તે દેશચારિત્રની અપેક્ષાથી કહેલ છે, તેમ સમજવું. કેમકે – દેશ ચારિત્ર પણ ચારિત્ર ધર્મનું એક અંગ છે. તેથી તે જઘન્યથી એક અંતર્મુહૂત સુધી આત્મામાં રહી શકે છે. જો કે આત્મામાં સર્વ ચરણ – સકલ ચારિત્ર પણ સંભવે છે. તેથી ત્યાં જે દેશ ચારિત્રની અપેક્ષાની વાત કહેવામાં આવી છે. તે આ વાત સમજાવવા માટે કહેવામાં આવી છે. કે સકલચારિત્ર પ્રાયઃ દેશચારિત્ર પૂર્વક હોય છે. તટૂમ્- “મૂત્તમ ૩ ” ઈત્યાદિ
આને અર્થ એ છે કે – સમ્યકત્વની પ્રાપ્તિ પછી પોપમ પૃથકૃત્વ અર્થાત્ બે પાપમથી નવ પલ્યોપમ સુધીને કાળ ક્ષપિત થઈ જાય છે, ત્યારે જીવને શ્રાવકપણ આવે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે -- આયુષ્કર્મને છોડીને બાકીના સાત કર્મોની પિતાપિતાની સ્થિતિમાંથી દરેક કર્મના એક એક કડાકોડી સાગરોપમ શેષ રહે ત્યારે તેમાંથી પાછા
જ્યારે પોપમ પૃથક્વ ક્ષેપિત થઈ જાય ત્યારે જીવ શ્રાવક બને છે. તથા તે પછી શ્રાવકપણને કાળ કે જે પલ્યોપમ પૃથફત્વ કમ એક કડાકડિ સાગરોપમાને છે, તેમાંથી જ્યારે સંખ્યાત સાગરોપમ ક્ષેપિત થઈ જાય છે. ત્યારે જીવને સર્વવિરતિ રૂપ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ચારિત્ર ધર્મની અપેક્ષાએ ઉત્કૃષ્ટસ્થિતિ મનુષ્ય પુરૂષોની દેશાન પૂર્વ કોટી પ્રમાણુનો છે. કેમકે – ચારિત્ર ધર્મની પ્રાપ્તિ ઉત્કૃષ્ટથી એક પૂર્વ કેન્ટિની આયુબવાળાને આઠ વર્ષ પછી જ થાય છે. તથા કર્મભૂમિ જ મનુષ્યની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ પલ્યોપમની છે. તથા ચારિત્રધર્મને ધારણ કરવાની અપેક્ષાથી તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વકેટિની છે ભરત અને ઐરાવત કર્મભૂમિ જ મનુષ્ય પુરુષોની જઘન્ય સ્થિતિ ક્ષેત્રની અપેક્ષાથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ પાપમની છે. આ ત્રણ પત્યેપમ સુષમ સુષમાકળિના સમજવા જોઈએ, તથા ચારિત્ર ધર્મની અપેક્ષાથી જઘન્ય સ્થિતિ એક અંતમુહૂત ની અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશના પૂર્વ કેટિની છે. પૂર્વ વિદેહ અને અપરવિદેહ કર્મભૂમિ જ મનુષ્ય પુરૂષોની જઘન્ય સ્થિતિ ક્ષેત્રની અપેક્ષાએ અતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશના પૂર્વ કેટિની છે. ચારિત્રધર્મને લઈને જઘન્યથી અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વકેટિની છે. અકર્મભૂમિ જ મનુષ્ય પુરૂષની સામાન્ય પણાથી જન્મની અપેક્ષાથી જઘન્ય સ્થિતિ પોપમના અસંખ્યાતમાં ભાંગથી હીન એક પાપની છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની છે. સંહરણની અપેક્ષાથી જ ઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકેટિનિ છે. અકર્મભૂમિમાં સંહત પૂર્વવિદેહ અપરવિદેના મનુષ્યની જઘન્ય થી તથા ઉત્કૃષ્ટથી એટલાજ કાળના આયુષ્યને સંભવ છે. હેમવત અને અરણ્યવત ના અકર્મભૂમિ જ મનુષ્યની જન્મની અપેક્ષાએ જઘન્ય
જીવાભિગમસૂત્ર
૧૪૨
Page #154
--------------------------------------------------------------------------
________________
સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી હીન એક પપમની છે. અને ઉત્કૃષ્ટથી પૂરા એકપલ્યોપમની છે. તથા સંહરણની અપેક્ષાથી જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટસ્થિતિ દેશોના પૂર્વ કેટિની છે. હરિવર્ષ એને રમ્યક વર્ષના અકર્મભૂમિ જ મનુષ્ય પુરૂષોની જન્મની અપેક્ષાએ જઘન્યસ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી હીન બે પલ્યોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૂરા બે પલ્યોપમની છે. તથા સંહરણની અપેક્ષાથી તેઓની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશના પૂર્વ કેન્ટિની છે. દેવકુરૂ અને ઉત્તરકુરૂના મનુષ્ય પુરૂષોની જઘન્ય સ્થિતિ જન્મની અપેક્ષાથી તે પલ્યપમના અસંખ્યાતમા ભાગથી ન્યૂન ત્રણ પલ્યોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૂરા ત્રણ પલપમ છે. તથા સંહરણની અપેક્ષાથી જઘન્યથી એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી દેશન પૂર્વકેટિની છે. અંતરદ્વીપના મનુષ્ય પુરૂષોની જન્મની અપેક્ષાથી જઘન્યથી દેશોન પલ્યો પમના અસંખ્યાતમા ભાગરૂપ છે. –અર્થાત્ પલ્યોપમના દેશના અસંખ્યાતમા ભાગરૂપ છે. અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ કેટિરૂપ છે. સંહરણની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશને પૂર્વ કેન્ટિની સ્થિતિ છે. આ રીતે આ મનુષ્ય પ્રકરણ સમાપ્ત થયું.
a gfસા વિ =ાવ સદારિદા સિ તાવ કિ” દેવપુરૂષોની પણ યાવત તાવતુ અસુરકુમાર દેવપુરૂષોથી લઈએ સવાર્થસિદ્ધ વિમાનના દેવપુરૂષો પર્વતના દેવપુરૂષોની સ્થિતિનું કથન “s vvmaris feve તરંગ માનવદઘા” પ્રજ્ઞાપના સૂત્રના ચોથા સ્થિતિપદમાં જે પ્રમાણે કહેલ છે. એ જ પ્રમાણેનું કથન અહિયાં પણ સમજી લેવું. આ રીતે દેવપુરૂષની સામાન્યરૂપથી જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ કંઈક વધારે એક પલ્યોપમની છે. નાગકુમારથી લઈને સ્વનિતકુમાર પયતના નવનિકાય ભવનપતિ દેવપુરુષોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. અને ઉત્કૃષ્ટસ્થિતિ કંઈક ઓછી બે પલ્યોપમની છે. વનવ્યંતર દેવપુરુષોની જઘન્ય સ્થિતિ દસહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પાપમની છે. તિષ્ક દેવપુરુષની જઘન્ય સ્થિતિ પલ્યોપમના આઠમા ભાગ પ્રમોણની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક લાખ વર્ષ અધિક પૂરા એક પોપમની છે. સૌધર્મકલ્પના દેવપુરુષોની જઘન્ય સ્થિતિ એક પોપમની છે. અને ઉત્કૃષ્ટસ્થિતિ બે સાગરોપમની છે. ઈશાન કલપના દેવપુરુષોની જઘન્ય સ્થિતિ કંઈક વધારે એક પલ્યોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ કઈક વધારે બે સાગરોપમની છે. સનત કુમાર કપના દેવપુરુષોની જઘન્યસ્થિતિ બે સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટથી સાત સાગરોપમનો હોય છે. માહેન્દ્રક૯૫ના દેવપુરુષોની જઘન્ય સ્થિતિ સાતિરેક બે સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટથી સાતિરેક સાત સાગરોપમની છે. બ્રહ્મલેકના દેવપુરુષોની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટથી દસ સાગરોપમની છે. લાન્તક કલ્પના દેવપુરુષોની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટથી ચૌદ સાગરેપમની છે. મહાશુકકલપના દેવપુરુષોની જઘન્યસ્થિતિ ચૌદ સાગરેપની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે. સહસ્ત્રારકલ્પના દેવ
જીવાભિગમસૂત્ર
૧૪૩
Page #155
--------------------------------------------------------------------------
________________
પુરુષોની જઘન્ય સ્થિતિ ૧૭ સત્તર સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ અઢાર સાગરે પમની છે, આનતકલ્પના દેવપુરુષોની જઘન્ય સ્થિતિ ૧૮ અઢાર સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૯ ઓગણીસ સાગરોપમની છે. પ્રાણત કલ્પના દેવપુરુષોની જઘન્ય સ્થિતિ ૧૯ ઓગણીસ સાગરોપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ સાગરેપની છે. આરકલ્પના દેવ પુરુષોની જઘન્ય સ્થિતિ ૨૦ વીસ સાગરોપમની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ એકવીસ સાગરોપમની છે અશ્રુત કલ્પના દેવપુરુષની જઘન્ય સ્થિતિ એકવીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસ સાગરોપમની છે. અધસ્તનાધસ્તન શૈવેયકના દેવ પુરુષની જઘન્ય સ્થિતિ તેવીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એવી સાગરોપમની છે. અઘસ્તન ઉપરિતન ગ્રેવેયક દેવપુરુષોની જઘન્ય સ્થિતિ એવીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પચીસ સાગરોપમની છે. મધ્યમાધસ્તન વેયક દેવપુરુષોની જઘન્ય સ્થિતિ પચીસ સાગરેપની છે. અને ઉત્કૃષ્ટ રિથતિ છવ્વીસ સાગરોપમની છે. મધ્યમ રૈવેયક દેવપુરુષની જઘન્ય સ્થિતિ છવ્વીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ સત્યાવીસ સાગરોપમની છે. મધ્યમ પરિતન વેયક દેવપુરુષની જઘન્ય સ્થિતિ સત્યાવીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ અઠયાવીસ સાગરેપની છે. ઉપરિતનાધસ્તન રૈવેયક દેવપુરુષોની જઘન્ય સ્થિતિ અઠયાવીસ સાગરોપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એગણત્રીસ સાગરોપમની છે. ઉપરિતન મધ્યમ રૈવેયક દેવ પુરુષોની જઘન્ય સ્થિતિ ઓગણત્રીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ સાગરોપમની છે ઉપરિતને પરિતન ગ્રેચક દેવપુરૂષની જઘન્ય સ્થિતિ ત્રીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટસ્થિતિ એકત્રીસ સાગરોપમની છે. વિજ્ય, વૈજયંત, જયંત અને અપરાજિત વિમાનના દેવપુરુષોની જઘન્ય સ્થિતિ એકત્રીસ સાગર૫મની છે. અને મધ્યમ બત્રીસ સાગરેપની છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપની છે. સવાર્થ સિદ્ધ મહાવિમાનમાં રહેવાવાળા દેવપુરુષોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ બન્ને પ્રકારથી તેત્રીસ સાગરોપમની છે. આ ક્રમ પ્રમાણે દેવ પુરુષોની સ્થિતિ સંબંધી વકતવ્યતા અસુર કુમારથી લઈને સર્વાર્થસિદ્ધ દેવ પુરુષો સુધી કહેવી જોઈએ. - પુરુષોની ભવસિદ્ધિનું પ્રમાણ કહીને હવે સૂત્રકાર એ બતાવે છે કે – પુરુષ પુરુષપણાને કેટલા કાળ પર્યત છેડ્યા વિના નિરંતર પુરુષ બની રહે છે “g of ઐરે! પુત્તિ ૪ો દેવદિશ્વર રો” હે ભગવન પુરુષ પિતાના પુરુષપણાને કેટલા કાળ સુધી ત્યાગ કરતા નથી ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામી કહે છે કે “જોયા ! નદvor તો મુદુર ૩જોસે વાજતેવપુદુરં સાતિ”હે ગૌતમ! પુરુષ પિતાના પુરુષપણાને ત્યાગ ન કરે તે તે જઘન્યથી એક અંતમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી તે કંઈક વધારે બે સાગરેપમથી લઈને નવ સાગરોપમ સુધી ત્યાગ કરતા નથી. કેમકે – આટલા કાળ સુધી તે નિરંતર તિર્યકુ નર અમર આ ભવમાં પુરુષપણથી જ ઉત્પન્ન થતા રહે છે અહિયાં સાતિરેક પણું કંઈક અધિક કહેલ છે. તે કેટલાક મનુષ્ય ભવાની અપેક્ષાથી સમજી લેવું
જીવાભિગમસૂત્ર
૧૪૪
Page #156
--------------------------------------------------------------------------
________________
જોઈએ તે પછી પુરુષનામકર્મોદયના તેને અભાવ થઈ જાય છે તેથી તે નિયમથી શ્રી વિગેરૢ ભવામા ચાલ્યા જાય છે. આ રીતનુ આ સામાન્ય કથન છે. વિશેષ કથન આ પ્રમાણે છે. “તિવિજ્ઞોળિયપુણે હું મંત્તે ! જો ચેરિયાં દોડ્'' હે ભગવન તિય ચ પુરુષપણાથી લાગઠ કેટલા કાળ સુધી અન્યા રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે - પોયમાં ગોળ અંતોમુત્યુત્ત જોલેન તિન્નિ પત્નિઓવમાનું પુોરિપુરુત્તમદિયા હે ગૌતમ! તિયક્ પુરુષ તિય ચ પુરુષપણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂત સુધી બન્યા રહે છે અને વધારેમાં વધારે પૂક્રેડિટ પૃથત્વ અધિક ત્રણ પલ્યાપમ સુધી બની રહે છે. આ કથન તિય કૢ પુરુષનુ તિર્થંક પુરુષપણાથી નિરંતર બન્યા રહેવાના કાળનુ સામાન્યરીતે કથન છે. “છ્યું તું ચૈવ સંચિદળા નંદા-કૂથી નાવ વસિદ્ધિનોળિય પુલિલ સંચિઢળા” આ રીતે આના સ્રી પ્રકરણમાં જેવી રીતની
સ્થિતિ કહેલ છે. એવી જ સ્થિતિ આ પ્રકરણમાં પણ ખેચરતિયક્ પુરૂષોના સબંધમાં પણુ સમજી લેવી. અને સસ્થિતિ પ્રકરણ જલચર, સ્થલચર, ખેચર તિય દ્યાનિક પુરૂષ ના સસ્થિતિપ્રકરણ સુધી અહી' સમજવી. તેને સ્પષ્ટાથ આ પ્રમાણે છે.—તિય ગ્યાનિક પુરૂષ જે પેાતાના તિય ચૈાનિક પુરૂષપણાના ત્યાગ કરતા નથી. તે ઓછામાં ઓછા તે એક અ તમુહૂત કાળ સુધી ત્યાગ કરતા નથી, તે પછી તે મરીને ખીજીગતિમાં ખીજા કાઈ વેદમાં ચાલ્યા જાય છે. આ સંબધમાં જે ઉત્કૃષ્ટ અવસ્થાન કાળ પૂર્વ કાટિ પૃથક્ત્વ અધિક ત્રણ પલ્યાપમને કહેલ છે, તે જયારે તે મરીને પૂર્વ કોટિના આયુષ્યને લઇને પૂર્વવિદેહ વિગેરેમાં ઉત્પન્ન થઈ જાય છે, તા એ રીતે લાગઠ તેના સાતભવ ત્યાં ધારણ કરીને પછી સમાપ્ત થઇ જાય છે, અને આઠમાં ભવમાં તે દેવકુરૂ અથવા ઉત્તરકુરૂમાં તિઝ્યાનિક પુરૂષના પર્યાયથી ઉત્પન્ન થઈ જાય છે. ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યાપમની હોય છે. આ રીતે તિગ્ પુરૂષની કાયસ્થિતિના કાળ જે કહેવામાં આવેલ છે, તે મળી રહે છે. વિશેષની ચિંતામાં જલચર પુરૂષની કાયસ્થિતિના કાળ જઘન્યથી એક અતર્મુહૂત ના છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વટિ પૃથે કહેલ છે. જઘન્ય અવસ્થાન કાળની સમાપ્તિ પછી મરીને આ જીવતિયૈાનિ શિવાયની ચાનિ
અને અન્ય વેદને પ્રાપ્ત કરીલે છે. ઉત્કૃષ્ટથી જે માની કાયસ્થિતિને કાળ કહેંચે છે,-તે પૂર્વ કાટિના આયુષ્યને લઇને ત્યાંજ બે ત્રણ આદિ વાર ઉત્પન્ન થવાની અપેક્ષાથી કહેલ છે. ચાપગા સ્થલચર પુરૂષની કાયસ્થિતિના કાળ જઘન્યથી એક અ ંતર્મુહૂત ના છે, અને ઉત્કૃષ્ટથી પૂવ કટિપૃથä અધિક ત્રણ પાપમના છે. આની સમજ સામાન્ય તિય ચપુરૂષની જેમ સમજી લેવી. ઉર:પરિસપ સ્થલચર તિય પુરૂષને અને ભુજપરિસપ સ્થલચર તિર્યં ક પુરુષના કાયસ્થિતિ કાળ જધન્યથી એક અંતર્મુહૂત ના છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વ કાટિ પૃથક્ત્વ છે. તેની સમજણુ જલચર પુરૂષની જેમ સમજી લેવી ખેચર પુરૂષની કાયસ્થિતિના કાળ જઘન્યથી એક અંતમુહૂતના છે. તેની સમજણ પહેલાં કહ્યા પ્રમાણે કરી લેવી અને ઉત્કૃષ્ટથી પૂ`કેટ પૃથ અધિક પલ્યાપમના અસખ્યાતમાં ભાગરૂપ છે. આવી રીતના આ કાયસ્થિતિના કાળ જે ખેચર પુરૂષ સાતવાર સુધી પૂર્ણાંકોટિની સ્થિતિવાળા ખેચર પુરૂષમાં ઉત્પન્ન થઈ ને આઠમાં ભવમાં
જીવાભિગમસૂત્ર
૧૪૫
Page #157
--------------------------------------------------------------------------
________________
પપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા અંતરદ્વીપ વિગેરેના બેચર પુરૂષામાં ઉત્પન્ન થાય છે. તે અપેક્ષાએ સમજવું.
આ રીતે તિર્યનિક પ્રકરણ સમાપ્ત. નg@gar રે ! જાઢશો રિવર ફ્રતિ” હે ભગવન મનુષ્ય પુરૂષની કાયા સ્થિતિને કાળ કેટલે કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે"गोयमा ! खेत्तं पडुच्च जहण्णेणं अतोमुहुतं उक्कोसेण तिन्नि पलिओवमाइं पुवकोडि पुहुરમઝ્મદિશા”હે ગૌતમ મનુષ્ય પુરૂષની કાયસ્થિતિને કાળ જઘન્યથી એક અંતમુહૂતને છે અને ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ પૃથકૃત્વ અધિક ત્રણ પલ્યોપમને છે. “ઘમા પપુરા GRof સંતો દત્ત ચારિત્ર ધર્મની અપેક્ષાથી તેઓની કાયસ્થિતિને કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તને કોલેજ અને ઉત્કૃષ્ટથી “ જુદા દેશોનપૂર્વકેટિને છે. “હું સદારશઆ રીતે જેવી રીતે આ સામાન્ય પણાથી મનુષ્ય પુરૂષને અવસ્થાન કાળ–એટલે કે-કાયસ્થિતિને કાળ કહ્યો છે. એ જ પ્રમાણે બધેજ પુરૂષને કાયસ્થિતિને કાળ સમજી લે. થાવત–અથતુ ભરત એરવત પૂર્વ વિદેહ અને અપર વિદેહ સુધીના પુરૂષની કાયસ્થિતિને કાળ પણ એજ પ્રમાણે સમજી લે.
“મમૂકવામgagani ગામામgધી” અકર્મભૂમિજ મનુષ્ય પુરુષની કાયસ્થિતિને કાળ જેમ અકર્મભૂમિક મનુષ્ય સિને કાયસ્થિતિ કાળ કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેને સમજ. અને અંતરદ્વીપ રૂપ અકર્મ ભૂમિજ મનુષ્ય સ્ત્રિની કાયસ્થિતિના કાળ પ્રમાણેનેજ કાળ યાવત અંતરદ્વીપજ મનુષ્યની કાયા સ્થિતિને કાળ પણ સમજી લેવો. આ રીતે યાવત પદથી હૈમવત, હૈરણ્યવત–હરિવર્ષ, રમ્યક વર્ષ, દેવકુરૂ, ઉત્તરકુરૂ, અને અંતરદ્વીપ અકર્મભૂમિના મનુષ્ય પુરુષની કાયસ્થિતિને કાળ જે જે રીતે ત્યાં ત્યાંની મનુષ્ય સિયોની કાયસ્થિતિને કાળ કહ્યો છે, એ એ રીતે સમજી લેવું. આ પ્રમાણેને આ કથનને ભાવાર્થ છે સ્વિયેની કાયસ્થિતિ પ્રમાણે જ અવસ્થાન પણ અંતરદ્વીપ જ મનુષ્ય પુરુષો સુધીને સમજી લેવું.
આ કથનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–ભરત, એરવત, અંતરદ્વીપ સુધીના મનુષ્ય પુરુષનું અવસ્થાન એવી રીતે કહેવું જોઈએ કે જેવી રીતે ભારત વિગેરે ક્ષેત્રની મનુષ્ય સ્ત્રિનું અવસ્થાન કહેલ છે. તે આ કથન પ્રમાણે સામાન્ય રીતે મનુષ્ય પુરુષનું અવસ્થાન ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથી તે એક અંતમુહૂર્તનું છે કેમકે–તે પછી તે મરીને બીજી ગતિમાં અથવા વેદાન્તરમાં સંક્રમિત થઈ જાય છે. અર્થાત પરિણમી જાય છે અને ઉત્કૃષ્ટથી તેને અવસ્થાન કાળ પૂર્વકેટિ પૃથકૃત્વ અધિક ત્રણ પલ્યોપમને છે. અને તેમાં તેઓની પૂર્વકોટિના આયુષ્યને લઈને સાત ભવ તે મહાવિદેહમાં થઈ જાય છે અને આઠમા ભવ દેવ કુર વિગેરેમાં થઈ જાય છે. તથા ધર્માચરણચારિત્ર ધર્મને લઈને તેને અવસ્થાન કાળ જઘન્યથી તે એક સમયને છે. કેમકે–બીજા સમયમાં મરણની સંભાવના છે, અને ઉત્કૃષ્ટથી તેને અવસ્થાન દેશનપૂવકેટિ રૂપ છે. કેમકે- પૂર્વકેટિની આયુષ્ય વાળા મનુષ્યને જ આઠ વર્ષ પછી ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થઈ શકે છે. મનુષ્ય વિશેષના વિચારની અપેક્ષાથી સામાન્યથી કર્મભૂમિના મનુષ્ય પુરુષ, કર્મભૂમિરૂપ ક્ષેત્રને આશ્રય લઈને જઘન્ય
જીવાભિગમસૂત્ર
૧૪૬
Page #158
--------------------------------------------------------------------------
________________
થી એક અંતર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટથી પૂર્વકાટ પૃથક્ત્વ અધિક ત્રણ પલ્યાપમ સુધી રહી શકે છે. આટલા અવસ્થાન કાળ તેને એ કારણે થઇ શકે છે કે—આ સાતવાર સુધી તા પૂર્વકેટિના આયુષ્ય વાળા મનુષ્ય પુરુષોમાં ઉત્પન્ન થઈને આઠમા ભવમાં આ એકાન્ત સુષમા કાળમાં ભરત અથવા એરવત ક્ષેત્રના ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મનુષ્ય પુરૂષમાં ઉત્પન્ન થઈ જાય છે. ચારિત્ર ધર્મની પ્રતિપત્તીની અપેક્ષાથી તેને અવસ્થાન કાળ આછામાં એછે. એક સમયના છે. કેમકે એછામાં આછા એક સમય સુધી પણ સર્વવિરતિરૂપ ચારિત્ર પરિણામ તેને થઈ શકે છે. અને વધારેમાં વધારે સવરતિરૂપ ચારિત્ર પરિણામ દેશન પૂર્વ કૈટ સુધી તેને થઈ શકે છે. કેમકે —સર્વ વિરતિના કાળ એટલા જ છે. ભરત અને અરવત, ક*ભૂમિક મનુષ્ય પુરુષના અવસ્થાન કાળપણ ભરત, અરવત ક્ષેત્રની અપેક્ષા જધન્યથી એક અંતર્મુહૂના છે. અને ઉત્કૃષ્ટથી દેશેાન પૂ કાટિ અધિક ત્રણ ચેપમના છે. આટલે આ કાળ પૂર્વ કાર્ટિ આયુષ્ય વાળા વિદેહ ક્ષેત્રના પુરુષા જે ભરત વિગેરેમાં સદ્ગુરણ કરીને ફરી લાવવામાં આવે
છે, તેણે ભરતાદિમાં નિવાસ કર્યો માટે તે ભારતીય છે. એવા વ્યપદેશ વાળા હાય છે. તે પેાતાના ભવ સંબંધી આયુષ્ય ક્ષય થાય ત્યારે એકાન્ત સુષમા કાળના પ્રારંભમાં ઉત્પન્ન થઈ જાય છે. તે અપેક્ષાથી સમજવું. ચારિત્ર ધની અપેક્ષાથી તેના અવસ્થાન કાળ જધન્ય થી એકસમયના છે. અને ઉત્કૃષ્ટથી દેશેાન પૂર્વ કાટિના છે. આ જઘન્ય અને ઉત્કૃષ્ટ બન્નેની ભાવના પહેલાની જેમ કરી લેવી. પૂર્વ વિદેહ અને અપર વિદેહ કમ ભૂમિજ મનુષ્ય પુરુષને અવસ્થાન કાળ ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથી એક અ`તમુહૂ`ના છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વ કાટિ પૃથક્ક્સ છે આ અવસ્થાન કાળ ફ્રી ફરીને ત્યાંજ સાતવાર ઉત્પન્ન થવાના કારણથી સમજવાને છે. કેમકે—ત્યાંથી નીકળીને પછી બીજીગતિમાં અથવા બીજી ચેનિમાં સ ંક્રમણ થઈ જાય છે. અર્થાત્ જન્માન્તર થઈ જાય છે. ચારિત્ર ધર્મની અપેક્ષાથી તેના અવસ્થાન કાળ જઘન્ય થી એક સમયના અને ઉત્કૃષ્ટથી દેશેશન પૂર્ણાંકોટિના છે. તથા સામાન્ય રીતે અકર્મીન ભૂમિના મનુષ્ય પુરુષના અવસ્થાન કાળ જન્મની અપેક્ષાથી જઘન્યથી પલ્ચાપમના અસ ંખ્યાતમા ભાગથીહીન એક પલ્સેાપમના છે અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યાપમ સુધીનેા છે. સ’હરણની અપેક્ષાથી તેના અવસ્થાન કાળ જઘન્યથી એક અંતર્મુહૂત સુધીના અને ઉત્કૃષ્ટની દેશેાનપૂર્વ કોટિથી વધારે ત્રણ પલ્યાપમના છે. અહિયાં જઘન્યથી જે એક અંતમુ ડૂતના સમય કહ્યો છે, તે જેનું આયુષ્ય અંતર્મુહૂત' ખાકી હૈાય અને જેનું સહરણ અક ભૂમિમાં થયુ હેાય એવા જીવની અપેક્ષાથી કહેલ છે. તથા ઉત્કૃષ્ટ જે સમય કહ્યો છે. તે દેશેશન પૂર્વ કાટિના આયુષ્ય વાળા જીવ કે જેનુ' સહરણ ઉત્તરકુરુ વિગેરેમાં થયુ હાય અને ત્યાં જ ઉત્પન્ન થયા હોય તેઓની અપેક્ષાથી કહેલ છે.
`ડિટમાં જે દેશેાનપણુ' કહ્યું છે. તે ગર્ભકાળની ન્યૂનતાને લઇને કહેલ છે. કેમકે ગર્ભકાળમાં સહરણ થવાના પ્રતિબધ કહ્યો છે. નહિતર દેશાન પણું ન કહીને પૂર્વ પૂર્વ કેાટી કહેવામાં આવત. હૈમવત અને ઐણ્યવત અકમભૂમિના મનુષ્ય પુરુષના અવસ્થાન કાળ જન્મની અપેક્ષાથી ઓછામાં ઓછા પાપમના અસ`ખ્યાતમાં ભાગથી હીન એક પલ્યાપમનો
જીવાભિગમસૂત્ર
૧૪૭
Page #159
--------------------------------------------------------------------------
________________
છે. અને ઉત્કૃષ્ટથી પૂરા એક પલ્યોપમને છે. સંહરણની અપેક્ષાથી તેને અવસ્થાન કાળ જઘન્યથી તે એક અંતમુહૂર્ત છે. અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ કેટિ અધિક એક પલ્યોપમનો છે. અહિંયાં તેની સમજણ પહેલાં પ્રમાણે જ સમજી લેવી. હરિવર્ષ અને રમ્યક વર્ષ રૂપ અકર્મભૂમિના મનુષ્ય પુરુષોને અવસ્થાન કાળ જન્મની અપેક્ષાથી જઘન્યથી તે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી ન્યૂન બે પલ્યોપમ સુધી છે. અને ઉત્કૃષ્ટથી પૂરા બે પત્યે મને છે. જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્યાં આટલાજ આયુષ્યને સંભવ છે. સંહરણની અપેક્ષાથી તેના અવસ્થાન કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તને છે. કેમકે–જેનું આયુષ્ય એક અંતમુહૂર્તથી ન્યૂન ઓછું હોય છે. એવા જીવનું સંહરણ થતું નથી. અને ઉત્કૃષ્ટથી તેને અવસ્થાન કાળ દેશના પૂર્વ કોટિ અધિક બે પલ્યોપમ સુધીનું છે. તેની સમજ પહેલા કહ્યા પ્રમાણે જાણવી, દેવકુર અને ઉત્તરકુરૂ રૂપ અકર્મભૂમિના મનુષ્ય પુરુષને અવસ્થાન કાળ ક્ષેત્રની અપેક્ષાએ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી હીન ઓછા ત્રણ પાપમાને છે. અને ઉત્કૃષ્ટથી તેને અવસ્થાન કાળ પૂરા ત્રણ પલ્યોપમને છે. સંહરણની અપેક્ષાથી તેને અવસ્થાન કાળ જઘન્યથી એક અંતમુહૂર્તને છે. અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વકેટિ અધિક ત્રણ પમપ છે અંતરદ્વીપજ મનુષ્ય પુરૂષને અવસ્થાન કાળ જન્મની અપેક્ષાથી દેશથી ન્યૂન પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સુધીને છે. અને ઉત્કૃષ્ટથી તેને અવસ્થાન કાળ પૂરા પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સુધીને છે. સંહરણની અપેક્ષાથી તેને અવસ્થાન કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તન છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેટિ અધિક પલ્યોપમના અસં
ખ્યાતમાં ભાગને છે, “રેવાળ તરવૈર કિરૂં ચિન નાa સરવકૃતિ ” ભવનપતિદેવ પુરૂષોથી લઈને સર્વાર્થ સિદ્ધ દેવપુરુષ સુધી પહેલાં દેવેની જે ભવસ્થિતિ કહી છે. એ જ પ્રમાણે કાયસ્થિતિ પણ છે. તેમ સમજવું.
શંકા–કાયસ્થિતિ તે અનેક ના આશ્રિત હોય છે, તે પછી તે અહિયાં એકભવ માં કેવી રીતે થઈ શકે છે ?
ઉત્તર–દેવપુરુષ દેવપુરૂષ પણુથી સતત કેટલા કાળ સુધી થતા રહે છે? એજ વાત કાયસ્થિતિમાં વિવક્ષિત છે. કેમકે–દેવ ચ્યવીને પાછા દેવ તે બનતા નથી. તેથીજ અહિયાં અતિદેશથી તેમ કહેવામાં આવેલ છે કે–રેવા ના દિકું સાચવ વંચિતના વિવા” દેવોની જે ભવસ્થિતિ છે એજ કાયસ્થિતિ છે તેમ સમજવું. સૂ. ૯
પુરૂષ કે અન્તરકાલ કા નિરૂપણ
આ રીતે સતત રીતે પુરૂષના અવસ્થાન કાળનું કથન કરીને હવે સૂત્રકાર તેઓના અંતર કાળનું કથન કરે છે. “pfaa મ!” ઈત્યાદિ.
ટીકાથ–ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું કે–હે ભગવન્! એક પુરુષને, પુરુષ પણાના ત્યાગ કરીને પાછા પુરૂષપણને પ્રાપ્ત કરવામાં કેટલા કાળનું અંતર હોય છે? આ પ્રશ્નનો ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“જોય ગvi gai રસમ કોળે વળારણ જાઢો”હે ગૌતમ! પુરૂષ પિતાના પુરૂષપણાને ત્યાગ કરીને ફરી પુરૂષ પણાને પ્રાપ્ત
જીવાભિગમસૂત્ર
૧૪૮
Page #160
--------------------------------------------------------------------------
________________
કરવામાં ઓછામાં ઓછા એક સમય પછી પ્રાપ્ત કરી લે છે. અને વધારેમાં વધારે વનસ્પતિ ને એટલે કાળ કહ્યો છે, તેટલા કાળ પછી તે તેને ફરી પ્રાપ્ત કરી લે છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે—જયારે કોઈ પુરૂષ ઉપશમ શ્રેણી પર આરૂઢ થાય છે, તે પુરૂષ વેદનું ઉપશાંત થઈ જવાથી તે ત્યાં ઓછામાં ઓછા એક સમય સુધી જીવતે રહીને અથત ઉપશમ શ્રેણીમાં વર્તમાન રહીને તે પછી તેનું ત્યાં મરણ થઈ જાય છે, તે નિયમની તે દેવગતિમાં ઉત્પન્ન થાય છે. આ રીતે ઉપશાંત થયેલ પુરૂષદને ફરીથી પ્રાપ્ત કરવામાં ઓછામાં ઓછું એક સમયનું અંતર હોય છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણનું જે અંતર કહ્યું છે, તેનું તાત્પર્ય એ છે કે –તેમાં “અiતા પ ણcurrો વસ્ત્રો,
खेत्तओ, अणंता लोगा, असंखेज्जा पोग्गलपरायट्टा, ते ण पुग्गलपरायट्टा आवलियाए પ્રકામા” તેના કાળથી અનંત ઉત્સપિણિ અને અનંત અપસપિણિ સમાપ્ત થઈ જાય છે. અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત થઈ જાય છે. અને આ અસંખ્યાત પુદ્ગલપરાવત આવલિકાના અસંખ્યાતમા ભાગ રૂપ હોય છે. આ રીતે સામાન્ય પણાથી પુરૂષત્વનું અંતર બતાવીને હવે સૂત્રકાર વિશેષ પ્રકારથી તિયક પુરૂષ સંબંધી પુરૂષ પણાનુ અંતર બતાવવા માટે આ સંબંધમાં અતિદેશ દ્વારા કહે છે– “faહોનિશાન અંતર વરકોણે વારંવાઢો” તિર્યોનિક પુરૂષ પણાનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું હોય છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિના કાળ પ્રમાણનું એટલે કે અનંત કાળનું અંતર પડે છે. આ વનસ્પતિના કાળ અસંખ્યાત પુદગલ પરાવર્ત રૂપ હોય છે પૂર્વ ઝાલે હાર. તિરિતોળિયપુરતા” જે પ્રમાણે સામાન્ય પણાથી તિર્યફ પુરુષનું અંતર કહ્યું છે, એજ પ્રમાણે વિશેષ જલચર–સ્થલચર-અને ખેચર પુરૂષોના પુરૂષ પણાનું અંતર પણ સમજી લેવું અર્થાત તિર્ય સ્ત્રી પ્રકરણમાં જે અંતર જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કહેવામાં આવ્યું છે, એજ સઘળું કથન અહિયાં પણ સમજવું.
હવે સૂત્રકાર મનુષ્ય પણ સંબંધી અંતર સમજાવવા માટે કથન કરે છે તેમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે –“મથુરાપુરિતા મને ! દેવશં શરું સંત રો” હે ભદન્ત ! મનુષ્ય પુરૂષને મનુષ્ય પુરૂષ પણાથી છૂટિ જવા પછી ફરીથી તે મનુષ્ય પુરૂષ પણાની પ્રાપ્તિ કરવાનાં કેટલા કાળનું અંતર હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે –“જયમાં રહેતં વરુદત્ત કરો તો સુરત” ક્ષેત્રની અપેક્ષાથી તેને મનુષ્ય પણાને પ્રાપ્ત કરવામાં ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત નું અંતર હોય છે અને વધારેમાં વધારે વનસ્પતિ કાલ પ્રમાણુનું અનંત કાળનું અંતર પડે છે. “ધમvi Tદvi na મદં ૩રો ગvid વાઢ” ચારિત્ર ધર્મની અપેક્ષાથી તેમને ફરી થી મનુષ્ય પુરૂષ પશુ પ્રાપ્ત કરવામાં ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે અનંત કાળનું અંતર પડે છે કોઈ મનુષ્ય પુરુષ જ્યારે ઉપશમ શ્રેણીને પ્રાપ્ત કરીને પુરૂષવેદના ઉપશાંત થયા પછી ઓછામાં ઓછા એક સમય સુધી ત્યાં જીવતા રહે છે અને તે પછી મરીને તે નિયમથી દેવ પુરૂષોમાં ઉત્પન્ન થઈ જાય છે. તે આ અપેક્ષાએ અહિયાં જઘન્ય થી એક સમયનું અંતર આવે છે. અને ઉત્કૃષ્ટથી અનંતકાળનું
જીવાભિગમસૂત્ર
૧૪૯
Page #161
--------------------------------------------------------------------------
________________
અંતર હોવાનું જે કહેવામાં આવ્યું છે, તે આમાં “અiતાળો ફરgિraોgિી કાર યanઢાર્દૂિ રે' કાળથી અનંત ઉત્સર્પિણયો અને અવસર્પિણી થઈ જાય છે. યાવત ક્ષેત્રથી અનંત કે થઈ જાય છે. તે દેશના અર્ધ પુદ્ગલ પરાવર્ત થાય છે એ અભિપ્રાયથી કહ્યું છે. “મfriળ કાવ વિરે કાર ધરમ પ મ રેવું કથિી નાવ તરીવા” અહિયાં પહેલા યાવ૫દથી ભરત અરવત, પૂર્વ વિદેહ, અપર વિદેહના સઘળા કર્મભૂમિજ પુરૂષો અને બીજા યાવત્પદથી અકર્મભૂમિ જ હૈમવત હૈમણ્યવત વર્ષ, રમ્યક વર્ષ, દેવકુરૂ, ઉત્તરકુરૂના મનુષ્ય પુરુષ ગ્રહણ કરાયા છે. આ રીતે કર્મભૂમિના મનુષ્ય પુરુષોના પુરુષપણાનું અને અકર્મભૂમિના મનુષ્ય પુરુષોના પુરુષપણાનું અંતર પોતપોતાની સ્ત્રિના પ્રકરણમાં જે જે પ્રમાણેનું અંતર કહેવામાં આવેલ છે. તે તે પ્રકારથી સમજી લેવું જેમકે–સામાન્ય મનુષ્ય પુરુષનું અંતર ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથી અંતર્મુહૂર્તનું હોય છે. તે કેવી રીતે થાય છે ? તે પહેલા કહ્યા પ્રમાણે સમજી લેવું. ઉત્કૃષ્ટથી અનંતકાળનું વનસ્પતિ કાળ પર્યન્તનું અંતર હોય છે. કેમકે–ચારિત્ર પરિણામથી ભ્રષ્ટ થયેલા કોઈ પુરુષને એકસમય પછી ચારિત્ર પ્રાપ્તિ થવાની સંભાવના હોય છે. ઉત્કૃષ્ટથી એકદેશથી ન્યૂન અદ્ધિ પુદ્ગલ પરાવર્ત પર્યન્તનું અંતર હોય છે. એ જ પ્રમાણે વિશેષ પ્રકારની વિચારણામાં કર્મભૂમિક ભરત, અરવત, પૂર્વ વિદેહના મનુષ્ય પુરુષનું અંતર જન્મ અને ચારિત્ર આ બન્નેની અપેક્ષાથી દરેકનું અંતર પહેલા કહ્યા પ્રમાણે ક્રમથી જ ઘન્યથી અને ઉત્કૃષ્ટથી એક સમયનું તથા દેશન અપરાધ પુદ્ગલ પરાવર્ત કાળ સુધીનું છે. સામાન્ય અકર્મભૂમિના મનુષ્ય પુરુષનું અંતર જન્મની અપેક્ષાએ જઘન્યથી અંતમુહૂર્ત અધિક દસ હજાર વર્ષનું હોય છે. કેમકે–અકર્મભૂમિના મનુષ્ય પુરૂષની અવસ્થામાં મરેલાં અકર્મભૂમિજ મનુષ્ય પુરુષની જઘન્ય સ્થિતિ વાળા દેવોમાં ઉ૫ત્તિ થાય, અને પાછા ત્યાંથી વીને તે કર્મભૂમિમાં સ્ત્રીપણાથી અથવા પુરુષ પણાથી ઉત્પન્ન થઈ જાય છે. ત્યાંથી પાછા મરીને કઈ કઈની પાછી કર્મભૂમિક મનુષ્ય પુરુષ પણાથી ઉત્પત્તિ થઈ જાય છે આ અપેક્ષાથી આટલા કાળનું અંતર કહ્યું છે. કેમકે દેવભવથી ઍવીને સીધી વ્યવધાન વિના અકર્મભૂમિમાં મનુષ્ય પણાથી અથવા તિર્યકુસંજ્ઞી પંચે ન્દ્રિય પણાથી ઉત્પત્તી થઈ શકતી નથી તેથી વચમાં એકભવ કર્મભૂમિમાં જન્મ લઈને તે પછી ત્યાંથી મર્યા બાદ અકર્મ ભૂમિમાં ઉત્પન્ન થવાનું કહ્યું છે. ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળનું અંતર હોય છે. કેમકે--કોઈ પુરુષને કેઈ દેવ વિશેષ સંહરણ કરીને કર્મભૂમિમાં લઈ જવામાં આવે અને તે પછી અંતમહાઁ કાળ પછી તેની બુદ્ધિમાં પરિવર્તન થવાથી પાછા તેને અકર્મભૂમિ માં લાવીને રાખી દેવામાં આવે તે અપેક્ષાથી જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું કહ્યું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળનું અંતર હોય છે. કેમકે–આટલા કાળ પછી અકર્મ ભૂમિમાં ઉત્પત્તિની માફક સંહરણ પણ નિયમથી થાય છે. એ જ પ્રમાણે એટલે કે સામાન્ય અકર્મભૂમિના મનુષ્ય પુરુષની જેમ વિશેષ જેઓ હૈમવત, ઐરણ્યવત, હરિવર્ષ, રમ્યકવર્ષ, દેવકુરૂ,
જીવાભિગમસૂત્ર
૧૫૦
Page #162
--------------------------------------------------------------------------
________________
ઉત્તરકુરૂ અંતરદ્વીપ આ અકર્મ ભૂમિયાના મનુષ્ય પુરૂષનુ અંતર જન્મ તથા સંહરણની અપેક્ષાથી જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને પ્રકારથી સામાન્ય કભૂમિજ મનુષ્ય પુરુષાની જેમ સમજી લેવું.
આ રીતે ભેદ પ્રભેદો સહિત તિય ચ પુરુષનુ અને મનુષ્ય પુરુષનું અંતર કહીને હવે સૂત્રકાર દેવ પુરૂષોના અંતરનું પ્રતિપાદન કરતાં કહે છે-“વપુરિયાળ” દેવ પુરૂષોનુ' 'તર “નરનેળ થતોમુદુત્ત જોતેનુંવળલાજો” દેવપુરૂષોને દેવપુરૂષપણાથી છૂટા પછી ફરીથી તે દેવપુરુષપણાની પ્રાપ્તિ જઘન્યથી એક અંતર્મુહૂત પછી થાય છે, અને ઉત્ક્રુથી વનસ્પતિકાળ એટલેકે અન"તકાળ વીતી ગયા પછા થાય છે. અહીં જઘન્યથી જે એક અંતર્મુહૂતનુ અંતર કહ્યું છે, તે તેના ભાવ એ છે કે—કોઈ દેવ દેવભ વથી વ્યુત થયા અને તે ગર્ભજ મનુષ્ય પુરૂષોમાં ઉત્પન્ન થયા. તા તથાવિધ અધ્યવસાય વાળા મરણથી પાછા પણકોઈ દેવની પર્યાયથી ઉત્પન્ન થઈ શકે છે— અવનવાલિ ફેવરિસાળ તાવ નાવ સત્તારો” ભવનવાસી દેવપુરૂષોથી લઈને સહસ્રાર સુધીના દેવપુરુષોનું ગ્રહણ અહિં યા યાવપદથી થયેલ છે યાવપદથી દશ પ્રકારના ભવનવાસિ દેવપુરૂષો પછી આઠ પ્રકારના વાનવ્યન્તર પાંચ પ્રકારના જ્યોતિષ્ઠ વૈમાનિક-કાપપન્નક કે જે સૌધમ ૧, ઈશાન ૨, સનત્કુમાર ૩, માહેન્દ્ર ૪, બ્રાલેાક ૫, લાન્તક ૬, મહાશુક્ર ૭, આટલા દેવ પુરુષો ગ્રહણ કરાયા છે. અર્થાત્ ભવનપતિ દેવ પુરુષાથી લઈ ને સહસ્રાર આઠમા દેવલેક સુધીના દેવ પુરૂષનું અંતર સામાન્ય દેવ પુરુષાની જેમ સમજી લેવુ' એજ વાત સૂત્રકાર પ્રકટ કરે છે--જ્ઞન્તળ ગતોનુકુř” અહિયાં જઘન્યથી એક અંતર્મુહૂતાનું અંતર પડે છે, “જો સેન વળત્તાજો” ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પ્રમાણ એટલે કે અનંતકાળનુ અંતર પડે છે. આ પ્રમાણે અસુરકુમારથી લઇને સહસ્રાર કલ્પ સુધીના દેવપુરૂષોનું અંતર કહીને હવે નવમા આનતાદિ દેવપુરૂષનુ અંતર સૂત્રકાર બતાવે છે. આળય દેવર્ણવાન મને” ઇત્યાદિ.
આળયેયવિાળ અંતે ! એવડ્યું નાનું અંતર હો” હે ભગવન્ નત દેવ પુરુષોનું આનત દેવપુરૂષપણાથી છૂટયા પછી ફરીથી તેની પ્રાપ્તિ કરવામાં કેટલા કાળનું અંતર હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે— “શોથમા !” હે ગૌતમ !
અહિંયાં અંતર ‘“દુળે” જધન્યથી વાલપુત્તુરું' વષૅ પૃથ—એટલે કે—એ વર્ષથી નવવર્ષ સુધીનું છે. આ કેવી રીતે ? તે બાબતમાં કહે છે કે—અહિંયાં જે ગર્ભસ્થ કાઈ પ્રાણી બધી પર્યાપ્તયાથી પર્યાપ્ત થઈને શુભ અધ્યવસાયથી મરીને આનતક પથી પહેલાના દેવા છે. તેમાંથી ઉત્પન્ન થાય છે. પરંતુ ... આનત વગેરે દેવલાકમાં ઉત્પન્ન થતા નથી. કેમકે—એટલા જ કાળમાં આનતકલ્પ વિગેરેને યાગ્યો અધ્યવસાયની વિશુદ્ધિ થઈ શકતી નથી. આ કથનનુ તાત્પર્ય એ છે કે—જે જીવા આનત વિગેરે કલ્પામાંથી ચ્યવીને જો પાછા આનત વિગેરે કામાં ઉત્પન્ન થશે તે નિયમથી ચારિત્ર લઈને જ ત્યાં ઉત્પન્ન થશે પરંતુ ચારિત્ર લીધા વિના ઉત્પન્ન થઈ શકતા નથી. ચારિત્ર આઠમા વર્ષમાં પ્રાપ્ત થાય છે. તેનાથી પહેલાં પ્રાપ્ત થતું નથી. તેથી જઘન્યથી વર્ષ પૃથક્ક્ત્વનું અંતર કહ્યું છે. સે” ઉત્કૃષ્ટથી ‘વળરણય જાહો” વનસ્પતિકાળ એટલે કે—અનંતકાળ સુધીનું છે. જ્યં ગાવ નવૈજ્ઞ ટેવલિસ વિ” આનતદેવ પુરૂષોની જેમજ પ્રાણત, આરણુ, અચ્યુત, કલ્પના અને ત્રૈવેયકના દેવ પુરૂષોનું અંતરપણ સમજી લેવુ', તે જઘન્યથી વર્ષ પૃથકત્વ અને ઉત્કૃષ્ટથી
જો
જીવાભિગમસૂત્ર
૧૫૧
Page #163
--------------------------------------------------------------------------
________________
વનસ્પતિકાળ સુધીનું છે. “અનુત્તરવવરૂદેવપુરસણ નદomળ વાતમુહુરં ઝોળ સાદું સાવનારું સાત્તિ ” અનુત્તરપપાતિક કલ્પાતીત દેવપુરૂષનું અંતર જઘન્ય થી વર્ષ પૃથફવ–એટલે કે બે વર્ષ થી લઈને નવ વર્ષ સુધીનું અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે સંખ્યાત સાગરોપમનું છે. અનુત્તરપાતિક કપાતીત દેવ પુરૂષો શિવાયના વિમાનિક દેવ પુરૂષોમાં સંખ્યાતવાર તેની ઉત્પત્તિની અપેક્ષાથી અહિંયાં સંખ્યાત સાગરોપમ કહ્યા છે. તથા તેમાં જે કંઈક અધિક પણું કહ્યું છે. તે મનુષ્ય ભવેને લઈને કહેલ છે. આ રીતે કંઈક વધારે સંખ્યાત સાગરોપમનું અંતર અહિયાં સ્પષ્ટ થઈ જાય છે, જે કે અહિયાં સામાન્ય પણાથી જ અનુત્તરોપપાતિક દેવ પુરૂષોનું અંતર કહેલ છે, તે પણ અપરાજીત દેવ પુરૂષો સુધીનું જ અંતર સમજવું કેમકે સર્વાર્થસિદ્ધમાં તે જીવની ઉત્પત્તિ
એકવાર જ થાય છે. તેથી તે અંતરનું કથન બનતું નથી. આ પ્રમાણે દેવપુરૂષના અંતરનું કથન જઘન્ય અને ઉત્કૃષ્ટથી જે કર્યું તે સમાપ્ત થયું પસૂ૦ ૧ના
પહલા સામાન્યરૂપ સે તિર્યક્ મનુષ્ય ઔર દેવ
I પુરૂષોં કે અલ્પબદુત્વ કા નિરૂપણ આ રીતે અહીં પર્યન્ત પુરૂષોનું અંતર કહ્યું છે. હવે સૂત્રકાર તેઓના અ૯૫ બહુપણાનું કથન કરે છે. “ઝgવાઘાળિ” ઇત્યાદિ,
1 ટીકાર્થ–“ag થgarfજ નવિરથી” સામાન્ય સ્ત્રી પ્રકરણમાં જે પ્રમાણે અલ્પ બહુપણાનું કથન કરવામાં આવેલ છે, એજ પ્રમાણે સામાન્ય પુરુષોનું અ૫ બહુપણું કહી લેવું “વાર પણ અંતે ! વારિકા” અને અહિંયા આ અલ્પ બહુપણાનું પ્રકરણ યાવત્ દેવ પુરૂષોના અલ્પ બહુપણુના પ્રકરણથી પહેલા પહેલાનું ગ્રહણ કરાયું છે. તેમ સમજવું. આ અ૫ બહુપણું પાંચ પ્રકારનું હોય છે. જેમાં પહેલું તિર્યંચ વિગેરે પુરૂષોનું સામાન્ય અલ્પ બહુપણું છે. ૧ બીજું ત્રણ પ્રકારના તિય ચૅના સંબંધમાં છે. ૨ ત્રીજું ત્રણ પ્રકારના મનુષ્ય પુરૂષોના સંબંધમાં છે. ૩ ચાથું દેવ પુરૂષોના સંબંધમાં છે. ૪, અને પાંચમું અલપ બહુપણું તિયચ, મનુષ્ય, દેવ, આ રીતે મળેલા પુરૂષોના સંબંધમાં કહ્યું છે. ૫ અહિયાં યાવત પરથી પાંચ પ્રકારના અલ્પ બહુપણ માંથી પહેલાના ત્રણ અલેપ બહુપણાને સંગ્રહ થયેલ છે. જેમકે પહેલાં સામાન્ય તિર્યંચ મનુષ્ય દેવેનું ૧ બીજું જલચર વિગેરે ત્રણ પ્રકારના જલચરોનું ૨ ત્રીજું કમભૂમિજ વિગેરે ત્રણ પ્રકારના મનુષ્યનું ૩ આ ત્રણે અ૫ બહુપણું તેઓની સ્ત્રિ ના પ્રકરણમાં જે પ્રમાણે કહ્યું છે, એજ પ્રમાણે આ પુરૂષોના અ૯૫ બહુપણુમાં પણ સમજી લેવું. ફરક એટલેજ છે કે–સ્ત્રી પ્રકરણમાં “અંતે ! સિવિશ્વનોળિ
થી” ઇત્યાદિ કહેલું છે. અને અહિંયા “gufa ઉ મરે ! સિરિતોષિપુત્તિ” ઈત્યાદિ કહેવું જોઈએ. તેના આલાપકોના પ્રકાર જ્ઞાતાથી સમજી લે. યાવત્પદથી ગ્રહણ થયેલ અલપ બહુપણાનો અર્થ આ પ્રમાણે છે.–સૌથી ઓછા મનુષ્ય પુરૂષ છે. તેના કરતાં તિર્યંગ્યનિક પુરૂષ અસંખ્યાત ગણા વધારે હોય છે. તિર્વેગેનિક પુરુષો કરતાં દેવપુરૂષ અસંખ્યાત ગણા વધારે હોય છે. આ રીતે આ પહેલું અલપ બહત્વ છે. ૧ તિર્યગેનિક પુરૂષોમાં સૌથી ઓછા ખેચર પુરૂષો છે. ખેચર પુરૂષે કરતાં જલચર પુરૂષ સંખ્યાતગણું વધારે હોય છે, આ બીજું અ૫ બહુપણું કહ્યું છે. ૨ મનુષ્ય પુરૂમાં સૌથી ઓછા અંતરદ્વીપના મનુષ્ય પુરૂષ છે. અંતકીપના મનુષ્ય પુરૂષ કરતાં દેવકુરૂ
જીવાભિગમસૂત્ર
૧૫૨
Page #164
--------------------------------------------------------------------------
________________
અને ઉત્તર કુરૂના મનુષ્ય પુરૂષ અન્ય અન્ય બન્ને સરખા છે. અને સંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં રિવ અને રમ્યક વર્ષના મનુષ્ય પુરૂષા અને પરસ્પરમાં સરખા છે. અને સ`ખ્યાત ગણા વધારે છે. તેના કરતાં હૈમવત અને હૈરણ્યવત ક્ષેત્રના મનુષ્ય પુરૂષો પરસ્પરમાં અન્ને સમાન છે. અને સંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં પૂર્વ વિદેહ અને અપર વિદેહના મનુષ્ય પુરૂષા પરસ્પરમાં સમાન છે, અને સ`ખ્યાત ગણા વધારે છે. આ ત્રીજુ અલ્પ બહુપણુ છે. ૩ આ પ્રમાણે મનુષ્ય પુરૂષ સુધી ત્રણ અલ્પ બહુપણાનું ગ્રહણ અહિંયા યાવત્ પદથી થયેલ છે. હવે ચાથા દેવપુરુષાતુ અલ્પ બહુપણુ સૂત્રકાર પોતેજ બતાવતાં કહે છે કે—“નર્ણય નં અંતે !” ઇત્યાદિ.
“વૃત્તિ નું મંતે ! હે ભગવન્ આવરિત્તાળ” દેવ દેવ પુરૂષનું કે જેમાં ‘મવળવાલીન” ભવનવાસી દેવોમાં અને
પુરૂષાનું અર્થાત્ સામાન્ય વાળમંતાન” વાનવ્ય
ન્તર દેવામાં ‘નોનિયાળ' તિષ્ઠ દેવામાં અને
માળિયાન’વૈમાનિક દેવામાં
ચરે જ્યતિ " કયા દેવા કયા દેવા કરતાં અા વા વધુચા વા તુલ્હા વા વિસેલાઢિયા વા' અલ્પ છે ? કયાદેવ કયાદેવ કરતા વધારે છે ? કયાદેવ કયાદેવની તુલ્ય છે ? અને કયાદેવ કયાદેવથી વિશેષાધિક છે ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે---ળોમા! હું ગૌતમ ! “સત્વસ્થોવાથેમાળિયરેવરિતા' સૌથી ઓછા વૈમાનિક દેવપુરૂષ છે. “મવળવાલિનેવધુતા અસંવેગ્નનુળ' વૈમાનિક દેવ પુરૂષા કરતાં ભવનવાસી દેવ પુરૂષ અસંખ્યાત ગણા વધારે હેાય છે. “વાળમંત દેવપુરિયા સંલેજુળા' ભવનવાસી દેવ પુરૂષા કરતાં વાનબ્યન્તર દેવ પુરૂષ અસંખ્યાત ગણા વધારે હોય છે. “નો સયદેવતાસંઘેનનુળા” વાનભ્યન્તરદેવ પુરૂષો કરતાં જ્યાતિષ્ક દેવ પુરૂષ સંખ્યાત ગણા વધારે હાય છે.
અહિયાં દેવાના પ્રસંગથી કેવળ દેવ પુરૂષાનુ જ અલ્પ બહુપણુ ખતાવવામાં આવે છે.
દેવામાં સૌથી ઓછા અનુત્તરાપપાતિક દેવ હોય છે. કેમકે-તે ક્ષેત્ર પલ્યાપમના અસખ્યાત માં ભાગવતી જેટલી આકાશ પ્રદેશરાશિ હાય છે. એટલા પ્રદેશના હાય છે. અનુત્તરાપપા તિક દેવપુરૂષા કરતાં ઉપરિતન ત્રૈવેયક દેવ પુરૂષા સખ્યાત ગણા વધારે હોય છે. કેમકે— બૃહત્તરક્ષેત્ર પાપમના અસંખ્યાતમાં ભાગવતા આકાશ પ્રદેશરાશિ પ્રમાણ વાળા હોય છે.
પ્રશ્ન—એ કેવી રીતે જાણી શકાય કે અનુત્તરોપપાતિક ધ્રુવે કરતાં ઉપરિતન ત્રૈવેયક દેવ સંખ્યાત ગણા વધારે હોય છે ?
ઉત્તર—અહિયાં ઉપરિતન ત્રૈવેયક પ્રસ્તટમાં વિમાના વધારે હાય છે, જેમકે—અનુત્તર દેવાના પાંચ વિમાનો હાય છે. અને ઉપરિતન ત્રૈવેયક પ્રસ્તટમાં સે ૧૦૦ વિમાના હાય છે, દરેક વિમાનામાં અસંખ્યાત દેવા હાય છે. જેમ જેમ નીચે નીચે રહેવા વાળા વિમાના વધારે હાય છે. તેમ તેમ તેમાં દેવા પણ અધિક હૈાય છે. તેથી જાણી શકાય છે કે—અનુત્તર વિમાન દેવપુરૂષ) કરતાં બૃહત્તર ક્ષેત્ર પાપમના અસંખ્યાતમા ભાગવતી આકાશ પ્રદેશ પ્રમાણ
જીવાભિગમસૂત્ર
૧૫૩
Page #165
--------------------------------------------------------------------------
________________
વાળા હોવાથી ઉપરિતન દેવ સંખ્યાતગણું વધારે હોય છે. અલપ બહુપણાના સંબંધમાં આ પ્રમાણેની ભાવના કરી લેવી જોઈએ.
ઉપરિતન વૈવેયક દેવ પુરૂષ કરતાં મધ્યમ રૈવેયક દેવ પુરૂષ સંખ્યાતગણું વધારે હોય છે. મધ્યમ ગ્રેવેયક દેવપુરુષો કરતાં અધિસ્તન રૈવેયક પ્રસ્તટના દેવપુરુષો સંખ્યાતગણું વધારે હોય છે.
અધસ્તન રૈવેયક દેવ પુરૂષો કરતાં અચુત કલ્પના દેવપુરુષો સંખ્યાતગણું વધારે હોય છે. અશ્રુતક૯૫ના દેવ પુરૂષો કરતાં આરણકલપના દેવ પુરૂષો સંખ્યાતગણી વધારે હોય છે.
શંકા-આરણ અને અમ્યુતક૯૫ આ બન્ને કલ્પ સમક્ષણ વાળા અને સરખી વિમાન ની સંખ્યાવાળા છે. તે પણ અમ્યુકલ્પ કરતાં આરણ કલ્પના દેવ પુરુષમાં સંખ્યાતગણું અધિકપણું આપ કેવી રીતે કહે છે ?
ઉત્તર–અહિયાં જે વાત કહેવામાં આવી છે, તેનું કારણ એ છે કે-કૃષ્ણપાક્ષિક જ તથાવિધ સ્વભાવથી દક્ષિણ દિશામાં અધિક પણથી ઉત્પન્ન થાય છે. તેથી અશ્રુતકલ્પના દેવ પુરૂષો કરતાં આ આરણ ક૯૫ના દેવપુરુષો વધારે કહ્યા છે. તે કૃષ્ણ પાક્ષિક કોણ છે? આ સંબધમાં કૃષ્ણપાક્ષિકનું સ્વરૂપ બતાવવામાં આવે છે–જીવ બે પ્રકારના હોય છે. એક શુકલપાક્ષિક અને બીજા કૃણુ પાક્ષિક, તેમાં જેઓને –સંસાર કંઈક ન્યૂન અપાઈ પુદ્ગલ પરાવર્તા માત્ર બાકી રહે તે શુકલ પાક્ષિક છે. અને તેનાથી જુદા જે દીર્ઘ સંસારી જ હોય છે, તેઓ કૃષ્ણ પાક્ષિક હોય છે. જેમ કહ્યું છે કે “રિમા ઈત્યાદિ અર્થાત જેઓને સંસાર અપાઈ પુદ્ગલ બાકી રહે છે, તેઓ શુકલ પાક્ષિક અને તેનાથી વધારે સંસાર બાકી રહે છે, તેઓ કૃષ્ણ પાક્ષિક કહેવાય છે. તેથી અલ્પ સંસારી હોવાના કારણે શુકલ પાક્ષિક છેડાજ હોય છે. પરંતુ કૃષ્ણ પાક્ષિક વધારે હોય છે. કેમકે દીઘ સંસારી અનંતાનંત હોય છે.
પ્રશ્ન--આ વાત કેવી રીતે જાણી શકાય કે--કૃષ્ણ પાક્ષિક દક્ષિણ દિશામાં અધિક પણાથી ઉત્પન્ન થાય છે ?
ઉત્તર- તેઓને સ્વભાવજ એ હોય છે, કેમકે--કૃષ્ણ પાક્ષિક દીર્ઘ સંસારી હોય છે. દીર્ધ સંસારી જીવ ઘણું પાપના ઉદયથી થાય છે. ઘણા પાપના ઉદયવાળા છ ક્રૂર કર્મ કરવા વાળા હોય છે. અને કૂર કર્મ કરનારા જે પ્રાયઃ તથાવિધ સ્વભાવથી તદ્દભવ સિદ્ધિ વાળા પણ દક્ષિણ દિશામાં જ ઉત્પન્ન થાય છે. જેમ કહ્યું પણ છે કે –“મિદ કૂવામા” ઈત્યાદિ આને અર્થ ઉપરના કથનમાં આવી જાય છે. - દક્ષિણ દિશામાં કૃષ્ણ પાક્ષિક છે ઘણું હોવાથી અશ્રુત કલ્પના દેવપુરૂષો કરતાં આરણ ક૯૫ના દેવપુરૂષો સંખ્યાત ગણું વધારે હોય છે. કેમકે- આપણુક૯૫ દક્ષિણ દિશાને દેવક છે. આરણક૯૫ના દેવપુરૂષો કરતાં પ્રાણુતકલ્પના દેવપુરૂષ સંખ્યાતગણુ વધારે હોય છે. પ્રાણુતકલપના દેવપુરૂષ કરતાં આનત કલ્પના દેવપુરુષો સંખ્યાત ગણું વધારે હોય છે.
અહિયાં એમ સમજવું જોઈએ કે ઉત્તર દિશાના દેવલોકમાં રહેલા દેવ પુરૂષો કરતાં
જીવાભિગમસૂત્ર
૧૫૪
Page #166
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ દિશાના દેવલોકમાં રહેવા વાળા દેવ પુરૂષ સંખ્યાત ગણું વધારે હોય છે, કેમકે – દક્ષિણ દિશામાં કૃષ્ણ પાક્ષિક ઘણું પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. અને શુકલ પક્ષ વાળાઓ કરતાં કૃષ્ણ પક્ષવાળા સ્વાભાવિક રીતે જ વધારે હોય છે. અનુત્તર વિમાનમાં રહેવા વાળા દેવેથી લઈને પશ્ચાનુપૂવીથી આનતકલ્પમાં રહેવા વાળા દે પર્યન્તના દેવપુરુષો “બાપાથમા પરસ્ટારંવમાનrs” આ વચનથી દરેક ક૫માં રહેવા વાળા દેવે ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાત ભાગવત આકાશ પ્રદેશોની રાશિ પ્રમાણુવાળા હોય છે. તેમ સમજવું. કેવળ ભેદ એટલે જ છે કે--અહિયાં જે સંખ્યાત ભાગ છે, તે અનેક પ્રકાર હોય છે. તેથી પરસ્પરમાં કહેલા સંખ્યાત ગુણ પણામાં કંઈપણ વિરોધ આવતું નથી.
આનતકલપના દેવપુરુષો કરતાં સહસ્ત્રાર કલ્પમાં રહેવા વાળા દેવપુરુષે અસંખ્યાત ગણું વધારે હોય છે. કેમકે–ઘનીકૃતલાકની એક પ્રદેશ વાળી શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશ પ્રદેશ હોય છે, એટલા પ્રમાણવાળા સહસાર કલ્પના દેવ પુરુષો હોય છે. સહસ્ત્રારક૯૫ના
દેવ પુરુષો કરતાં મહાશુક ક૯૫ના દેવ પુરૂષે અસંખ્યાત ગણું વધારે હોય છે. કેમકે એ બહત્તર શ્રેણીના અસંખ્યાત ભાગવતી આકાશ પ્રદેશ રાશિ પ્રમાણના હોય છે. એ વધારે કેવી રીતે હોય છે ? તેમાં કારણ બતાવે છે કે--સહસ્ત્રારક૯પ કરતાં મહાશુક્ર ક૯પમાં વિમાને વધારે હોય છે. જેમકે--સહુન્નાર કલપમાં તે છ હજાર વિમાને છે, અને મહાશક કલ્પમાં ચાલીસ હજાર વિમાને હોય છે. બીજી વાત એ છે કે –નીચે નીચેના વિમાનમાં રહેવાવાળા દે બહુ બહુતર હોય છે. અને ઉપર ઉપરના વિમાનમાં રહેવા વાળા દેવ સ્તક સ્તકાર થોડા થોડા હોય છે. તે કારણથી સહસાર ક૯પના દેવ પુરૂષો કરતાં મહાશુક ક૯પમાં રહેવાવાળા દેવપુરૂષો અસંખ્યાત ગણું વધારે હોય છે. મહાશુકમાં રહેવાવાળા દેવ પુરૂષો કરતાં લાન્તક ક૯પમાં રહેવા વાળા દેવ પુરૂષ અસંખ્યાતગણું વધારે હોય છે. કેમકે–આ બૃહત્તર શ્રેણીના અસંખ્યાતમા ભાગવતી આકાશ પ્રદેશ રાશિ પ્રમાણ વાળા હોય છે. લાન્તક કલ્પના દેવ પુરૂષો કરતાં બ્રહ્મલેકવાસી દેવપુરૂષે અસંખ્યાત ગણું વધારે હોય છે. કેમકે––તેઓનું પ્રમાણ પણ “મૂય:” ફરીથી પહેલાથી વધારે એજ પ્રમાણે એટલે કે (લાન્તક ક૯૫માં રહેવા વાળા દેવ પુરૂષની જેમ) બૃહત્તર શ્રેણીના અસંખ્યાતમા ભાગવતી આકાશ પ્રદેશની રાશિ જેટલું હોય છે. બ્રહ્મલોકમાં રહેવા વાળા દેવ પુરૂષો કરતાં મહેન્દ્ર કલ્પમાં રહેવા વાળા દેવપુરૂષ અસં. ખ્યાત ગણું વધારે હોય છે, કેમકે તેનું પ્રમાણ ભૂસ્તર ફરી ફરી પહેલાં કરતા વધારે બૃહત્તરમાં આકાશ શ્રેણીના અસંખ્યાતવતી આકાશ પ્રદેશ રાશિ જેટલું હોય છે. મહેન્દ્ર કલ્પમાં રહેવાવાળા દેવ પુરૂષો કરતાં સનકુમાર ક૯પમાં રહેવા વાળા દેવ પુરૂષો અસંખ્યાત ગણું વધારે હોય છે કેમકે તેમાં વિમાને વધારે હોય છે. જેમકે-- માહેન્દ્ર કલ્પમાં તે આઠ લાખજ વિમાને છે, પરંતુ સનસ્કુમાર ક૫માં બાર લાખ વિમાન હોય છે. બીજું કારણ એ છે કે–મહેન્દ્રકલ્પ ઉત્તરદિશાને દેવલોક છે. અને આ સનકુમાર કલપ દક્ષિણ દિશાવતી દેવલેક છે. તેનું કારણ પણ અહિયાં કૃષ્ણપાક્ષિક જ ઘણા ઉત્પન્ન થાય છે. તેથી જ મહેન્દ્રકલપમાં દેવપુરૂષો કરતાં સનસ્કુમાર ક૯૫માં રહેનારા દેવપુરૂષો અસં. ખ્યાત ગણું વધારે કહેલા છે.
જીવાભિગમસૂત્ર
૧૫૫
Page #167
--------------------------------------------------------------------------
________________
આ સઘળા સહસ્ત્રાર કલપવાસી દેવાથી લઈને સનકુમાર ક૯૫ પર્યન્તના દેવપુરુષો દરેક (એક એક કલ્પના દે) સ્વસ્થાનમાં વિચાર કરતાં તેઓ ઘનીકૃત લકશ્રેણીના અસં.
ખ્યાત ભાગવતી આકાશ પ્રદેશના પ્રમાણુ વાળા છે. તેમ સમજવું. તેમાં ભેદ કેવળ એટલો જ છે કે--શ્રેણીને અસંખ્યાત ભાગ અસંખ્યાત પ્રકારનો હોય છે. તેથી તે અસંખ્યાત ભાગ બધાથી એક બીજા કરતાં જુદો જુદો સમજવું જોઈએ. તેમ સમજવાથી અસંખ્યાત ભાગથી કહેવામાં આવનારા અ૯૫બહુપણુમાં કોઈપણ વિરોધ આવતો નથી.
સનકુમાર કલ્પમાં રહેવા વાળા દેવપુરૂષો કરતાં ઈશાન ક૫માં રહેવા વાળા દેવપુરુષો અસંખ્યાત ગણા વધારે હોય છે.
અહિંયાં અધિકપણું કેવી રીતે બને છે ? તે કહે છે કે–આંગળમાત્ર ક્ષેત્ર પ્રદેશ રાશિ સંબંધી જે બીજો વર્ગમૂલ છે તે ત્રીજા વર્ગમૂલથી ગુણવામાં આવે તેને ગુણવાથી જેટલા પ્રમાણની (જેટલી) પ્રદેશ રાશિ હોય છે એટલી સંખ્યાની ઘનીકૃતકની એક પ્રદેશવાળી શ્રેણિયામાં જેટલા આકાશ પ્રદેશો હોય છે, તેને બત્રીસ ભાગ જેટલા પ્રમાણને હોય એટલા પ્રમાણ વાળા
ઈશાન કલ્પના દેવપુરૂષી હોય છે. તેથી સનકુમાર કલ્પના દેવપુરુષો કરતાં આ અસંખ્યાત ગણું વધારે કહ્યા છે. - ઈશાન કલ્પમાં રહેવાવાળા દેવપુરુષો કરતાં સૌધર્મ ક૯૫ના દેવપુરુષો સંખ્યાતગણી વધારે હોય છે. કેમકે–આ કલ્પમાં ઈશાન ૯૫ કરતાં વિમાને વધારે હોય છે. જેમ ઈશાન કપમાં અઠયાવીસ લાખ વિમાને હોય છે, પરંતુ આ સૌધર્મક૯પમાં બત્રીસ લાખ વિમાનો હોય છે. આજ કારણથી ઈશાન કલ્પના દેવપુરુષો કરતાં સૌધર્મ ક૯૫ના દેવપુરુષો વધારે કહ્યા છે. બીજી વાત એ પણ છે કે--સૌધર્મક૯૫ દક્ષિણ દિશામાં છે, અને તેમાં કૃષ્ણ પાક્ષિક છો વધારે ઉત્પન્ન થાય છે, એ કારણથી પણ ઈશાન ક૯પ કરતાં સૌધર્મ કપમાં દેવપુરુષ અસં ખ્યાતગણી વધારે હોય છે.
અહિંયાં કઈ એવી શંકા કરે કે–આ યુક્તિ તે પહેલાં માહેન્દ્ર અને સનસ્કુમાર આ બે કલ્પોમાં પણ કહેલ છે. પરંતુ ત્યાં માહેન્દ્ર ક૯૫ના દેવ પુરુષોની અપેક્ષાથી સનકુમાર કલ્પમાં રહેવા વાળા દેવપુરુષ અસંખ્યાત ગણા વધારે કહ્યા છે. અને અહિયાં સંખ્યાતગણી વધારે કહે છે. તેમાં શું કારણ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે–તથાવિધ સ્વભાવથી આ જાણી શકાય છે.
સૌધર્મ કલ્પના દેવે કરતાં ભવનવાસી દેવપુરુષે અસંખ્યાત ગણું વધારે હોય છે. કેમકે- અહિંયાં આંગળમાત્ર ક્ષેત્રની પ્રદેશ રાશિ સંબંધી પહેલું વર્ગમૂળ બીજા વર્ગમૂળથી ગુણવામાં આવે અને તેવી રીતે ગુણતા તેમાં જેટલી પ્રદેશ રાશી હોય છે. એટલે ઘનીકૃત લોકની એક પ્રાદેશિકી શ્રેણિયામાં જેટલા આકાશ પ્રદેશો હોય છે. તેને બત્રીસમો ભાગ જેટલો હોય, એટલા પ્રમાણ વાળા આ ભવનવાસી દેવપુરુષો હોય છે. તેથી સૌધર્મ કલ્પ કરતાં ભવનવાસી દેવ પુરુષે અસંખ્યાત ગણું વધારે કહેલા છે.
ભવનવાસી દેવપુરૂ કરતાં વ્યંતર દેવ પુરુષ અસંખ્યાત ગણા વધારે હોય છે. કેમકે એક પ્રતરમાં સંખ્યાત કરેડાકોડ જન પ્રમાણવાલી એક પ્રાદેશિક શ્રેણિમાત્રના જેટલા
વાસ સ્થાના
જીવાભિગમસૂત્ર
૧૫૬
Page #168
--------------------------------------------------------------------------
________________
ખંડ હેાય છે. અને તેના બત્રીસમેા ભાગ જેટલા પ્રમાણના હેાય એટલા પ્રમાણના આ બ્યતર દેવ પુરુષ હાય છે.
વ્યંતર દેવ પુરુષા કરતાં જ્યાતિષ્ક દેવ પુરુષા સંખ્યાત ગણા વધારે હેાય છે. કેમકે તેઓ એક પ્રતરમાં ૨૫૬) ખસેા છપ્પન આંગળ પ્રમાણવાળી એક પ્રાદેશિક શ્રેણીમાત્ર~~ પ્રમાણના જેટલા ખડા હાય છે. તેના ખત્રીસમા ભાગ જેટલા પ્રમાણુના હાય, એટલા પ્રમાણ વાળા હોય છે. તેથી વ્યંતર દેવ પુરુષા કરતાં જ્યાતિષ્ઠ દેવપુરુષ સખ્યાતગણા વધારે હાય છે. આ રીતે આ કેવળ. દેવપુરુષનુ અલ્પ બહુપણુ સમાપ્ત થયું.
હવે ચાલુ પ્રકરણના આરભ કરવામાં આવે છે—ત્યાં તિય વ્યેનિક પુરુષાથી લઈને સર્વાર્થસિદ્ધ દેવપુરુષ પર્યંન્ત બધાનું એકી સાથે મળેલું અલ્પ બહુપણુ સૂત્રકાર કહે છે.-“પત્તિ શૅ' ઈત્યાદિ.
“સિ ાં અંતે ! સિવિલનોળિયપુરિમાળ” હે ભગવન્ તિર્યંગ્યાનિક પુરુષ કે જે “નચાનું થહયાળ લથળ' જલચર સ્થલચર અને ખેચર પુરુષ, તથા “મનુસ્લપુરિસાળં” મનુષ્ય પુરુષ કે જે “જન્મભૂમિવાળ મૂનિયાળ વ્રતટીવાળ” કર્મભૂમિના એક
મભૂમિના અને આંતરદ્વીપના મનુષ્યરૂપ અને “મેવધુસિાળ” દેવ પુરુષ કે જે મવળવાલીન વાળમંતરાળગોલિયાાં યેમાળિયાનું જ્ઞાવ સન્ધ્યવૃત્તિન્દ્રપાળ ચ” ભવનવાસી અસુરકુમાર વિગેરે દસ ભવનવાસી દેવ પુરુષ. વાનવ્યંતર--પિશાચ વગેરે આઠ પ્રકારના વાનવ્યતર દેવ પુરુષ, જ્યાતિષ્ઠ ચંદ્ર, સૂ વિગેરે પાંચ પ્રકારના જ્યે તો દેવપુરુષ, વૈમાનિક—યાવત્ સૌધમ વિગેરે ખાર કલ્પાપપન્નક દેવપુરુષ તથા ઉપરિતન ત્રૈવેયક વિગેરે નવથૈવેયક દેવપુરુષ અને વિજય, વૈજયન્ત વિગેરે સર્વાર્થ સિદ્ધ પર્યન્તના પાંચ અનુત્તર વિમાનવાસી કલ્પાતીત દેવપુરૂષ આ તિર્યંચ પુરુષ વિગેરે બધા પ્રકારના જ્વામાં જ્યરે રેઢિતો અવા વા વધુચાવા, તુજ્ઞ વા વિસેલાદિયા યા” કયા ક્યા જીવા કયા કયા જીવા કરતાં અલ્પ-થાડા છે? કયા જીવા કયા જીવા કરતાં વધારે છે ? અને કાણુ કની તુલ્ય—સરખા છે? અને કાણુ કાનાથી વિશેષાધિક છે ? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તર આપતાં પ્રભુ કહે છે કે—નોયમા” ઈત્યાદિ. હે ગૌતમ ! આ તિર્યંન્ચ પુરુષાથી લઈ ને સર્વાર્થ સિદ્ધના દેવપુરુષા સુધીના જીવા માં “સવસ્થોવાંસ ટ્ીવનમજુસ્સgરિશ્તા' સૌથી ઓછા અંતરદ્વીપના મનુષ્ય પુરૂષા છે, કેમકે—બીજા ક્ષેત્ર કરતાં આ અંતરદ્વીપ ક્ષેત્ર નાનું હાય છે. “દેવતા અજન્મભૂમિમનુસ્લપુરિયાતો વિ તુલ્હા સંક્ષેપ્નનુળા અંતરદ્વીપના મનુષ્ય પુરુષા કરતાં દેવકુરૂ અને ઉત્તરકુરુ આ બન્ને ક્ષેત્રાના મનુષ્ય પુરુષા બન્ને ક્ષેત્રોના સમાન પણાને લઈને પરસ્પર અન્ને સરખા હૈાય છે. અને સંખ્યાત ગણા વધારે હોય છે કેમકે—અંતરદ્વીપ કરતાં આ બન્ને ક્ષેત્રો માટા હાય છે. દુવિાલમનવાલબમ્મભૂમિમનુલ્લપુરિયા ટ્રો વિ તુજ્જા સંગ્વેદજ્ઞાળા'' દેવકુરુ અને ઉત્તરકુરુના મનુષ્ય પુરુષો કરતાં હરિવ અને રમ્યક વ આ બેઉ અકમ ભૂમિના મનુષ્ય પુરુષ પરસ્પર સમાન હોય છે, અને સખ્યાત ગણા વધારે હાય છે. કેમકે—દેવકુરુ ઉત્તરકુ ક્ષેત્ર કરતાં આ બેઉ ક્ષેત્ર વધારે વિસ્તાર વાળા છે. “હેમન્વય દેળવવવાલ અમ્મભૂમિ નમનુલ્લપુરિલાલે વિ તુલ્હા સંઘે મુળા” હરિવ અને રમ્યક વર્ષ ક્ષેત્રના મનુષ્ય પુરુષો કરતાં આ હૈમવત અને હૈરણ્યવત વર્ષે આ બન્ને ક્ષેત્રનામનુષ્ય પુરુષ અન્ય અન્ય સખ્યામાં સરખા છે અને સંખ્યાતગણા વધારે છે. આ ક્ષેત્રો નાના હૈાવા છતાં પણ ત્યાંના મનુષ્ય પુરુષ અલ્પ સ્થિતિ વાળા હોવાથી મનુષ્ય પુરુષ વધારે પ્રમાણમાં મળે છે. “મર
જીવાભિગમસૂત્ર
૧૫૭
Page #169
--------------------------------------------------------------------------
________________
દેરવવામાપૂમિકામણુપુત્તિ રો તુટ્ય સંજ્ઞT” હૈમવત અને હૈરણ્ય વત વર્ષ અકર્મભૂમિના મનુષ્ય પુરુષો કરતાં ભારત અને અરવત આ બેઉ ક્ષેત્રોના મનુષ્ય પુરુષ ક્ષેત્રના સરખાપણુથી પરસ્પર બન્ને સરખા છે. અને સંખ્યાતગણું વધારે હોય છે. કેમકે અછતસ્વામીના સમયમાં ઉત્કૃષ્ટ પણની માફક સ્વભાવથીજ અહિયાં મનુષ્ય પુરુષ અત્યંત વધારે પ્રમાણમાં હોય છે, “જુવવિવાલિમભૂમિકામપુપુરિસા તો વિ તારા સંmor” ભારત અને ઐરાવત આ બન્ને ક્ષેત્રોના મનુષ્ય પુરુષો કરતાં આ પૂર્વ વિદેહ અપર વિદેહ આ બેઉ ક્ષેત્રોના મનુષ્ય પુરૂષ ક્ષેત્રના સરખા પણાથી સરખી સંખ્યા વાળા છે. અને સંખ્યાતગણું વધારે છે. કેમકે –ભરત અને ઐરાવત ક્ષેત્રની જેમ અહિં પણ અજીત સ્વામી ના સમયના ઉત્કૃષ્ટ પશુની જેમ સ્વભાવથી જ અહિયાં મનુષ્ય પુરૂષ વધારે પ્રમાણમાં હોય છે. “અઝુરાપોવવા જિલ્લા કલેજુળ” પૂર્વ વિદેહ અને અપર વિદેહના મનુષ્ય પુરુષ કરતાં અનુત્તરપપાતિક દેવ પુરુષ અસંખ્યાત ગણા વધારે હોય છે. કેમકે--તે ક્ષેત્ર પપમના અસંખ્યાતમા ભાગવતી આકાશ પ્રદશની રાશિ પ્રમાણ વાળા હોય છે. “gવરિમચેન્નપુરિતા શેક્શTr” અનુત્તરોપપાતિક દેવપુરૂષ કરતાં ઉપરિતન રૈવેયક પ્રતટના દેવ પુરૂષ સંખ્યાત ગણા વધારે હોય છે, “મન્જિમવેદેવપુરના હેન્નપુ”ઉપરિતન ગ્રેવેયક દેવ પુરૂષકરતાં મધ્યમ રૈવેયક દેવ પુરુષ સંખ્યાત ગણું વધારે હોય છે. એ જ પ્રમાણે “દ્ધિमगेविज्जदेवपुरिसा संखेज्जगुणा" 'अच्चुयकप्पे देवपुरिसा संखेज्जगुणा जाव आणयकप्पे રેવપુરિત જ્ઞrળા' મધ્યમ રૈવેયક દેવ પુરૂષો કરતાં અધિસ્તન દૈવેયક દેવ પુરૂષ સંખ્યાત ગણું વધારે હોય છે. અધતન રૈવેયક દેવપુરૂષો કરતાં અમૃત ક૯૫ના દેવ પુરૂષ સંખ્યાત ગણું વધારે હોય છે. આવું સંખ્યાત ગુણા પણું ક્યાં સુધી કહેવું જોઈએ ? આ સંબંધમાં સૂત્રકાર કહે છે કે –“Uવે છે તેવકુરિસા સં ” અમ્રુત કલપના દેવ પુરૂષની આગળ પશ્ચાનું પૂર્વિથી આનત કલ્પના દેવપુરૂષ પર્યન્ત પહેલા પહેલાની અપેક્ષાથી પછી પછીના દેવ પુરૂષ સંખ્યાત ગણું વધારે હોય છે. આ પ્રમાણેની વ્યાખ્યા કહેવી જોઈએ. જેમકે-અશ્રુત કલ્પના દેવ પુરૂષો કરતાં આરણ કલ્પના દેવ પુરુષે સંખ્યાત ગણા વધારે હોય છે. આરણ ક૯૫ના દેવ પુરૂષો કરતાં પ્રાણત કલ્પના દેવ પુરૂષો સંખ્યાત ગણું વધારે હોય છે. પ્રાણત ક૯૫ના દેવપુરૂષો કરતાં આનત કલ્પના દેવ પુરુષે સંખ્યાત ગણું વધારે હોય છે. તેનાથી આગળ પચાનુપૂર્વિથી જ આઠમા સહસ્ત્રાર ક૯પથી લઈને બીજા ઈશાન કલપના દેવપુરૂષ પર્યત બધાજ દેવપુરૂષ પછી પછીના અસંખ્યાત ગણું વધારે હોય છે. તેમ સમજવું. સૂત્રકાર એજ કહે છે કે —स्सारे कप्पे देवपुरिसा असंखेज्जगुणा महासुक्के कप्पे देवपुरिसा असंखेज्जगुणा =ાવ માટે વાવે સેવપુનિતા ” આનત કલ્પના દેવ પુરૂષે કરતાં સહસ્ત્રાર ક૯૫ના દેવ પુરુષ અસંખ્યાત ગણું વધારે હોય છે. “ગાવ મા ” રૂતિ છે આનાથી આગળ માહેન્દ્ર કલ્પના દેવ પુરૂષો સુધીના દેવ પુરૂષો એક એકની અપેક્ષાથી અસંખ્યાત ગણી વધારે હોય છે, જેમકે—મહાશુક્ર કલ્પના દેવ પુરુષ કરતાં લાન્તક
જીવાભિગમસૂત્ર
૧૫૮
Page #170
--------------------------------------------------------------------------
________________
કલ્પના દેવ પુરુષે અસંખ્યાત ગણું વધારે હોય છે. લાન્તક કલ્પના દેવ પુરૂષે કરતાં બ્રહ્મલોક કલ્પના દેવ પુરૂષે અસંખ્યાત ગણું વધારે હોય છે. બ્રહ્મલેકના દેવ પુરૂષો કરતાં મહેન્દ્ર કલ્પના દેવ પુરૂષો અસંખ્યાતગણું વધારે હોય છે. તથા “avમા જે દેવપુરા માં
ના ” મહેન્દ્ર ક૯૫ના દેવ પુરૂષો કરતાં સનકુમાર કલ્પના દેવપુરુષો અસંખ્યાત ગણા વધારે હોય છે. “વા દેવકુત્તિ ગણે ગુજ” સનકુમાર કલપના દેવપુરૂષો કરતાં ઈશાન કલ્પના દેવ પુરૂષો અસંખ્યાત ગણું વધારે હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે – સહસ્ત્રાર ક૯૫થી લઈને ઈશાન ક૯૫ સુધીના દેવ પુરૂષો એક એકનાથી આગળ આગળના દેવ પુરૂષો કમથી અસંખ્યાત ગણું વધારે હોય છે. “સોને જcજે સેવપુરા રંગના” ઈશાન કલ્પના દેવ પુરૂષો કરતાં સૌધર્મ કલ્પના દેવ પુરૂષો સંખ્યાત ગણું વધારે હોય છે.
આને સારાંશ એ છે કે-પાનુપૂર્વિથી-અચુત કલપના દેવ પુરૂષોથી લઈને આનત કલ્પના દેવ પુરૂષો સુધી અધતન રૈવેયક દેવ પુરૂષો ક્રમથી એટલે કે એનાથી બીજા દેવ પુરૂષો સંખ્યાત ગણું વધારે હોય છે. અને એ જ પ્રમાણે પશ્ચાનુપૂવથી આનત કલ્પના દેવ પુરૂષો કરતાં સહસ્ત્રાર કલ્પથી લઈને ઈશાન કલ્પના દેવ પુરૂષો સુધી યથેત્તર અર્થાત્ આગળ આગળના કલ્પ વાસી દેવ પુરૂષો અસંખ્યાત ગણા વધારે હોય છે. અને સૌધર્મ કલ્પના દેવ પુરૂષો ઈશાન ક૯૫ના દેવ પુરુષો કરતાં સંખ્યાત ગણા વધારે હોય છે, આ અનુત્તરોપપાતિક દેથી લઈને પશ્ચાનુ પૂવીથી સીધમ ક૫ સુધીના દેવેનું અ૫બહુપણું કહ્યું છે.
મળવારિવરિલા ગણે સૌધર્મ કલ્પના દેવપુરુષો કરતાં ભવનવાસી દેવ પુરૂષ અસંખ્યાત ગણું વધારે હોય છે. તેની ભાવના ઉપર કહ્યા મુજબ સમજી લેવી અર્થાત્ ઉપર ઉપરના દેવ પુરૂષો કરતાં નીચે નીચેના દેવ પુરૂષો કમથી વધારે વધારેજ હોય છે, “વદયતિનિખિચરિલા જ્ઞકુળ” ભવનવાસી દેવ પુરૂષો કરતાં ખેચર તિર્યગ્લોનિક પુરૂષો અસંખ્યાત ગણું વધારે હોય છે. શરુત્તિવિવાળિયપુરિસા સંજTr' ખેચર તિયોનિક પુરૂષકરતાં સ્થલચર તિર્યંગેનિક પુરૂષ સંખ્યાતગણું વધારે હોય છે.
કદfસવિનોળિયપુરિસા ગણેTTTr” સ્થલચર તિર્યોનિક પુરૂ કરતાં જલચર તિર્યોાનિક પુરૂષ અસંખ્યાત ગણા વધારે હોય છે. “વાખામંતરવપુરા સેનિrrr જલચર તિર્યગ્રોનિક પુરૂષકરતાં વાનયંતર દેવપુરૂષ સંખ્યાત ગણું વધારે હોય છે. “નોfસ વસ્તુતિ
' વાનવ્યંતર દેવ પુરૂષો કરતાં જ્યોતિષ્ક દેવ પુરૂષ સંખ્યાત ગણું વધારે હોય છે. અહિયાં આ પાંચમાં અલ્પ બહુપણાનો સારાંશ એ છે કે -તિર્યંચ મનુષ્ય અને દેવ પુરૂષ આ બધામાં સહુથી ઓછા અંતરદ્વીપના મનુષ્ય પુરુષ હોય છે. અને સૌથી વધારે . તિષ્ક દેવ પુરુષ હોય છે.
આ તિર્યચ, મનુષ્ય અને દેવ પુરૂષોએ સઘળાનું સંમિલિત પાંચમું અ૯પ બહુપણું
સમાસ
જીવાભિગમસૂત્ર
૧૫૯
Page #171
--------------------------------------------------------------------------
________________
પુરૂષવેદ કી બન્યસ્થિતિ કા નિરૂપણ “pfસસ મરે ! વામજ વર મારું વંધ િgorg” ઈત્યાદિ.
“પુત્તિર્ણ i રે ! તાજમ' હે ભગવન પુરૂષવેદ કર્મની “વફર્થ જાઢ” કેટલા કાળની “
વંદ ઘar” બંધ સ્થિતિ કહી છે. ગૌતમ સ્વામીના આ પ્રશ્નને ઉત્તર આપતાં પ્રભુ કહે છે કે- “ોથમા ! કvળે ગટ્ટ સંવછરાફ” હે ગૌતમ! પુરૂષ વેદકર્મની બંધ સ્થિતિ જઘન્યથી આઠ વર્ષની છે. કેમકે તેનાથી ઓછા પુરૂષ વેદના બંધ વાળા અધ્યવસાયના અભાવથી તેને ઓછી જઘન્ય સ્થિતિને સંભવ હોતું નથી. અને “કોલેf aતાવમોકલી' ઉત્કૃષ્ટથી ૧૦ દસ સાગરોપમ કટિ કોટિની કહી છે. અહિયાં સ્થિતિ બે પ્રકારની હોય છે. (૧) કર્મરૂપથી અવસ્થિત રહેવું. અને (૨) અનુભવ એગ્ય થવું. આ સ્થિતિ કર્મ રૂપથી અવસ્થાને રહેવા રૂપ કહેલ છે. તથા અનુભવ હેવાને ગ્ય રૂપ વાળી જે કર્મસ્થિતિ હોય છે. તે અબાધા કાળથી હીન હોય છે. અર્થાત્ જે કઈ કર્મ ઉદયમાં આવે છે, તે પિતાના અબાધા કાળથી હીન આવે છે. અખાધા કાળને હિસાબ આ પ્રમાણે કહેલ છે.–“વારતા ગણાદા” જે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલા સાગરોપમ કેટી કેટીની હોય છે, એટલાજ સે વર્ષની ત્યાં અબાધા પડે છે. આ હિસાબથી અહિયાં પુરૂષવેદ કર્મમાં અબાધા કાળ ૧૦૦૦ દસ સે વર્ષનિ હોય છે. અર્થાત્ ૧ એક હજાર વર્ષનો હોય છે. ઉત્કૃષ્ટ સ્થિતિના રૂપમાં જ્યારે આ પુરૂષ વેદ કર્મ બદ્ધ થાય છે. તે આ દસ વર્ષ સુધી જીવને પોતાને વિપાકેદય દેખાડતા નથી. કેમકે એટલા કાળમાં દલિક નિષેકનો અભાવ હોય છે. જ્યાં સુધી આને અબાધાકાળ સમાપ્ત થતું નથી. ત્યાં સુધી કર્મ વિપાકના ઉદયમાં આવવું. એનું જ નામ કર્મ નિષેક અર્થાત્ કર્મ દલિકેની રચના છે. તેથી જ કહ્યું છે કે“મવાદળિયાં જમરૂં, સ્મરે” અબાધા કાળથી ન્યૂન કર્મસ્થિતિ કર્મ નિષેક છે.
“
g વે i અંતે ! જિં જે પuv” હે ભગવન્! પુરૂષદ કેવા પ્રકારના સ્વરૂપ વાળ કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ! ગૌતમ સ્વામીને કહે છે કે –“ચમા ! વળ
નાગાસ્ટરમાણે ” હે ગૌતમ! જે પ્રમાણે વનના દવાગ્નિની જ્વાલાનું સ્વરૂપ હોય છે, તે પ્રારંભમાં તીવ્ર દાહ વાળ હોય છે, એ જ પ્રમાણે પુરૂષ વેદ પણ પ્રારંભમાં તીવ્ર હોય છે. અને પછી જલદી શાન્ત થઈ જાય છે. “ સં કુરિવા” આ પ્રમાણે આ ભેદ પ્રભેદને લઈને પુરૂષોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પુરૂષ પ્રકરણ સમાપ્ત સૂ૦ ૧૨ાા
જીવાભિગમસૂત્ર
૧૬૦
Page #172
--------------------------------------------------------------------------
________________
નારક-તિર્યંચ ઔર મનુષ્યયોનિક તીન પ્રકાર
કે નપુંસકો કા નિરૂપણ પુરૂષાધિકારનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર નપુસકાધિકારનું કથન કરે છે –“સે પિં તે જવું ” ઈત્યાદિ.
ટેકાર્થ—ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-- “ કિ તું બgar” હે ભગવદ્ નપુંસકે કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે--કુંવર તિવા guwar” હે ગૌતમ નપુંસકે ત્રણ પ્રકારના હોય છે. “તે ના” તે આ પ્રમાણે છે. “નેચનgar, તિરિક્વોચિપુરા, મજુળિયurg ar” નૈરયિક નપુંસક, તિર્યનિક નપુંસક અને મનુષ્ય નિક નપુંસક. “રે ઉર્જ સં થgam” હે ભગવન નૈરયિક નપુંસકે કેટલા પ્રકારના હોય છે ? “બેદરથjર સત્તા
” હે ગૌતમ ! નરયિક નપુંસકી સાત પ્રકારના હોય છે. તે કા' તે સાત પ્રકારે આ પ્રમાણે છે. રથgમાપુનેદનપુરા સ માપુરીને જ્ઞાન શહેરામપુત્રવીરાયપુર” રન પ્રભા પૃથ્વીના નૈરયિક નપુ સક, શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસક યાવત્ અધઃ સપ્તમ પૃથ્વીના નૈરયિક નપુંસક અહિયાં યાવત્પદથી વાલકા પ્રભા, પંક પ્રભા, ધૂમપ્રભા, અને તમ પ્રભા આ પૃથ્વીના નરયિક નપુસકે ગ્રહણ કરાયા છે “સે રચનjar” આ પ્રમાણે નારકીય નપુંસકનું નિરૂપણ છે.
હવે તિર્યગેનિક નપુસકેનું નિરૂપણ કરવામાં આવે છે. “રે ઉf તિરાવનોજિman” ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે–હે ભગવન તિર્યનિક નપુંસક કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે--જોવા ! હે ગૌતમ ! “સિવિનોળિયાપુ” તિર્યંગ્યાનિક નપુંસક “પંચાયદા પuત્તા” પાંચ પ્રકારના હોય છે. “a s€” તે પાંચ પ્રકારે આ પ્રમાણે છે.- “રિરિવિવાળિય પુરા, રેવંતિવિવાળિયનjar” એક ઈન્દ્રિય વાળા તિર્યોનિક નપુંસક, બેઈન્દ્રિય વાળા તિર્યંગ્યનિક નપુંસક અને ટૂંતિવિરોfથujના ત્રણ ઈદ્રિયો વાળાં તિર્યનિક નપુંસક “ટ્રિતિકિવોચિપjar” ચાર ઈદ્રિય વાળા તિર્યનિક નપુંસક અને “વિનિરિવહનોકિયપુર” પાંચ ઈન્દ્રિય વાળા તિર્ય
ચાનિક નપુંસક આમાં જે એક ઈન્દ્રિય વાળા તિર્થંનિક નપુંસક છે. તેના સંબંધમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે – “રે જ તે નિરિરિરિક્વોનિયનgar” હે ભગવન્! એક ઈન્દ્રિય વાળા તિર્યાનિક નપુંસક છે. તે કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે “વિરતિજિનોકિય બાપુના પંચવિદા gOા હે ગૌતમ! એક ઈદ્રિય વાળા તિર્વેગેનિક નપુંસકે પાંચ પ્રકારના હોય છે. “તં કદા” તે પાંચ પ્રકારે આ પ્રમાણે છે-“ઢવીવાદથufiવિનિરિવોળિય : gar” પૃથ્વીકાયિક એક ઈન્દ્રિય વાળા તિર્થંનિક નપુંસક “આ૩૦ ૪૦ વષ૦ વરસન્ જાફવિચતિરિવાળિયપુર” અપકાયિક એકેન્દ્રિય તિર્યનિક નપુ સક, સૈજસાયિક એકેન્દ્રિય તિનિક
નક નપુંસક અને વનસ્પતિ કાયિક એકેન્દ્રિય તિર્યગેનિક નપુંસક, આ પાંચ સ્થાવર કાયિક નપુંસક છે. “તે સે નિયતિરિવહનોના પુનr” આ પ્રમાણે આ એકેન્દ્રિય તિર્યંચેનિકનપુંસકનું નિરૂપણ છે
૬ન, બાકીયક અરે
જીવાભિગમસૂત્ર
૧૬૧
Page #173
--------------------------------------------------------------------------
________________
િ વેરિરિરિવલ્લીબિચjar” હે ભગવન બે ઈદ્રિય વાળા તિર્યો નિક નપુંસકે કેટલા પ્રકારના હોય છે? “મા!” હે ગૌતમ! વૈવિનિરિકaોળિયmyતા અવિહાં પuત્તા” બે ઈદ્રિય વાળા તિર્યથોનિક નપુંસકે અનેક પ્રકારના કહ્યા છે. જેમકે –“પુાિમિ નાવ સમુદ્ર” ઈત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદમાં કહેવામાં આવ્યા પ્રમાણે આ સંબંધમાં તમામ કથન અહિયાં સમજી લેવું. “સે તે નિરિવિણકોળિા” આ પ્રમાણે બે ઈદ્રિય વાળા તિર્યોનિક નપુંસકના સંબંધનું કથન સમાપ્ત થયું.
gવે તે િરિ ચરિયા વિ” બે ઈદ્રિય વાળા તિર્લગેનિક નપુંસકોના કથન પ્રમાણે જ ત્રણ ઈદ્રિયો વાળ તિર્યગ્રોનિક નપુંસકો અને ચાર ઈદ્રિય વાળા તિર્યંગ્યનિક નપુસકેનું નિરૂપણ સમજી લેવું.
* હવે પાંચ ઈદ્રિય વાળા તિર્યનિક નપુંસકનું નિરૂપણ કરવામાં આવે છે– બરે િ વિિરતરિવહનોળિયાપુતા” હે ભગવન પાંચ ઈદ્રિયો વાળા તિર્યગેનિક નપુસકે કેટલા પ્રકારના કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે
“નોરમા હે ગૌતમ! “સિદ્ધિવિનોળિયાનુસા તિથિgણા પાંચ ઈન્દ્રિય વાળા તિર્યંગ્યાનિક નપુંસક ત્રણ પ્રકારના કહ્યા છે. “સં Har” તે આ પ્રમાણ છે.-“, થરા , દયા,” જલચર નપુંસક સ્થલચર નપુંસક અને ખેચર નપુંસક, “ તે ગઢયા” હે ભગવન જલચર પંચેન્દ્રિય તિર્યંગ્યનિક નપુંસક કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે –“નોરમ” ! હે ગૌતમ ! “રેર પુલુમેરો બાલાસ્ટિયરિનો માળિયો” આ સંબંધમાં આસાલિક નામના ભેદને ડિને એજ પહેલાં કહેલ પહેલી પ્રતિપત્તિમાં કહેલા સઘળા ભેદે અહિયાં કહેવા જોઈએ. અહિયાં એવું સમજવું જોઈએ. એકેન્દ્રિય પૃથ્વી વિગેરે પાંચ સ્થાવરકીય વાળા બે ઈદ્રિ-પુલા, કૃમિ, કુક્ષિકમિ વિગેરે ત્રીન્દ્રિય–પયિક, હિણિક, કુન્યુ, પિપીલિકા (કીડી) વગેરે ચતુરિંદ્રિયઆશ્વિક, પત્રિક, માખી, મચ્છર, વિગેરે પંચેન્દ્રિય તિર્યંગ્યનિક જલચર, સ્થલચર, ખેચર આ બધાના ભેદો અને પ્રભેદો પ્રજ્ઞાપના સૂત્રના પહેલા પદમાં અને તદનુસાર આજ જીવાભિગમની પહેલી પ્રતિપત્તિમાં વિસ્તાર પૂર્વક કહેવામાં આવેલ છે. આ તમામ ભેદ પ્રભેદે અહિયાં પણ કહેવા જોઈએ. આમાં ભેદ કેવળ એટલેજ છે કે ત્યાં ઉર પરિસર્પને ભેદોમાં આસાલિક એ એક સર્ષને ભેદ કહેલ છે, તે ભેદ અહિયાં કહેવાનું નથી. કેમકે –તે ચક્રવતી' વિગેરેના સ્કન્ધાવાર–સૈન્યના પડાવ વિગેરેમાં કયાંક કયાંક સંમૂચ્છિત હોય છે. અને અંતર્મુહૂર્ત કાલ માત્ર તેનું આયુષ્ય હોય છે. તેથી અહિયાં તેની વિવક્ષા કરવામાં આવી નથી, “રે ૪ પંચરિત્ર - સિવિતifથg arr” આ પ્રમાણે આ બધા પાંચ ઈદ્રિયો વાળા તિયોનિક નપુંસકોના ભેદોનું નિરૂપણ કર્યું છે.
હવે મનુષ્ય નપુંસકાનું નિરૂપણ કરવામાં આવે છે.–“રે જિં તે મજુરસનjam' હે ભગવન મનષ્ય નપુંસક કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે – “નોરમા !” હે ગૌતમ ! “નપુરૂnjar સિવિઠ્ઠr gumત્તા” મનુષ્ય નપુંસક ત્રણ પ્રકારના કહ્યાં છે. “” તે ત્રણ પ્રકારો આ પ્રમાણે છે. “રામમૂવિના” કર્મભૂમિના મનુષ્ય નપુંસક “
અ મિr” અકર્મ ભૂમિના મનુષ્ય નપુંસક “સંત
જીવાભિગમસૂત્ર
૧૬૨
Page #174
--------------------------------------------------------------------------
________________
જીવ અને અંતર દ્વીપના મનુષ્ય નપુંસક “મેરો કાર માનવો” અહિયાં કર્મભૂમિ ના મનુષ્યના અકર્મભૂમિના મનુષ્યના અને અંતરદ્વીપના મનુષ્યના જેટલા ભેદે અને ઉપભેદો છે. કે જે પહેલા કહેવામાં આવેલા છે, તે તમામ ભેદે અને ઉપભેદો અહિંયા પણ સમજી લેવા. જેમકે-પાંચ ભરત, પાંચ ઐરવત પાંચ મહાવિદેહ આ રીતે પંદર પ્રકારના કર્મભૂમિજ મનુષ્ય પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યક વર્ષ, પાંચ દેવકુરૂ, પાંચ ઉત્તરકુરૂ, આ રીતે ત્રીસ અકર્મભૂમિના મનુષ્ય અને છપ્પન અંતરદ્વીપના મનુષ્ય આ બધા નપુંસક મનુષ્યનું અહિયાં કથન સમજી લેવું. આ પ્રમાણે ભેદ અને ઉપભેદે સહિત મનુષ્ય નપુંસકોનું અહિયા કથન સમાપ્ત થયું. સૂ૦ ૧૩
નપુંસકોં કે સ્થિતિમાન કા નિરૂપણ આ પ્રમાણે નપુસકેના ભેદનું કથન કરીને હવે સૂત્રકાર તેઓની સ્થિતિનું કથન કરે છે. --“જપુતારા ઘi મસ્તે ! વાથે વારું દિ ઉvotત્તા” ઈત્યાદિ.
ટીકાર્થ—ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું કે--બાપુતારા જો મને !” હે ભગવદ્ સામાન્ય નપુંસકની “વફાઈ કિ ઇત્તા” કેટલા કાળની રિથતિ--આયુષ્ય કાળ કહેલ છે. “જોવા ! અંતમુહુાં જો તેમાં તેની સારવમા” હે ગૌતમ ! નપું. સકોની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની કહી છે, આ તિર્યંચ અને મનુષ્યની અપેક્ષાથી સમજવું. અને ઉત્કૃષ્ટથી ૩૩ તેત્રીસ સાગરોપમની સ્થિતિનું કથન સાતમી પૃથ્વીના નારકેની અપેક્ષાથી કરેલ છે. કેમકે–સાતમી પૃથ્વીના નારકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ તેત્રીસ સાગરોપમની થાય છે આ કથન નપુંસકોની સ્થિતિનું સામાન્ય પણાથી કહ્યું છે. હવે વિશેષ પણાથી નપુંસકની સ્થિતિ પ્રગટ કરવા માટે પહેલા સામાન્ય રીતે અને પછી વિશેષ પણાથી નૈરયિક નપુંસકોની સ્થિતિ પ્રગટ કરવામાં આવે છે. જેથgવાસ જ મંતે ?” હે ભગવાન નરયિક નપું સની “વરયં વાસ્ટ ટિ guત્તા” સામાન્ય પણાથી કેટલાક કાળની સ્થિતિ કહેવામાં આવી છે ? “નોરમા !” હે ગૌતમ ! “s[vi rHલ્લા ” સામાન્ય નારકની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની કહેવામાં આવી છે. “જો સેત્તીરં રાજીવમા” ઉત્કૃષ્ટથી ૩૩ તેત્રીસ સાગરોપમની કહી છે. “દોfસ કિ માચિવા જ્ઞાવિ દે સત્તમ જુવીને ફા” અહિયા રત્નપ્રભા વિગેરે સઘળી પૃથ્વીના નારકોની સ્થિતિ જેની જેટલી હોય, તેની તેટલી અહિંયા કહેવી જોઈએ. અને આ પ્રમાણે આ સ્થિતિનું કથન સાતમી તમતમાં પૃથ્વીના નૈરયકની સ્થિતિના કથન પર્યન્ત કહેવું જોઈએ.
કમથી નારકેની સ્થિતિ આ પ્રમાણે છે.--જન પ્રભા પૃથ્વીના નારકેની જઘન્ય સ્થિતિ ૧૦ દસ હજાર વર્ષની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે. ૧ શર્કરા પ્રભા પૃથ્વીના નરયિકની જઘન્ય સ્થિતિ એક સાગરોપમની અને ઉત્કૃષ્ટથી ૩ ત્રણ સાગરની છે. ૨ વાલુકા પ્રભા પૃથ્વીના નૈરયિકોની સ્થિતિ જઘન્યથી ત્રણ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટથી સાત સાગરોપમની છે, ૩ પંકપ્રભા પૃથ્વીના નારકોની સ્થિતિ જઘન્યથી સાત સાગરોપમની છે, અને ઉત્કૃષ્ટથી દસ સાગરોપમની છે. ૪ ધૂમપ્રભા પૃથ્વીના નારકેની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટથી ૧૭ સત્તર સાગરે પમની છે, ૫ તમપ્રભા પૃથ્વીને નૈરયિકોની સ્થિતિ જઘન્યથી ૧૭ સત્તર સાગરોપમની છે, અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ સાગરોપમની છે. ૬, તથા સાતમી કે જે તમતમાં પૃથ્વી છે, તેના નારકેની જીવાભિગમસૂત્રા
૧૬૩
Page #175
--------------------------------------------------------------------------
________________
સ્થિતિ જઘન્યથી ૨૨ બાવીસ સાગરોપમની છે, અને ઉત્કૃષ્ટથી ૩૩ તેત્રીસ સાગરોપમની છે. ૭ સિવિનોળિય મંત્તે ” હે ભગવન તિર્યનિક નપુંસકની “વફ જાઢ કિરું guત્તા” કેટલા કાળની સ્થિતિ કહી છે. ઉત્તરમાં પ્રભુ કહે છે કે- “જોના !” હે ગૌતમ ! “
Gui સંતો મુદુનાં સવારે પુત્રો” સામાન્યપણાથી તિયોનિક નપુસકની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પૂર્વ કેટિની છે. “રિરિરિવાજથrgવરસ ” એક ઈદ્રિય વાળા તિયોનિક નપુંસકની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે- ગvળેvi સંતો મુકુત્ત, સવારેvi વીરં વાલસરસાદું” સામાન્ય પણાથી એક ઈદ્રિયવાળા તિર્યાનિક નપુસકેની સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષની છે. "पुढवी काइय एगिदिय तिरिक्ख जोणिय णपुंसगस्स णं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता" है ભગવન પૃથ્વી કાયિક એક ઈદ્રિય વાળા તિયાનિક નપુંસકેની સ્થિતિ કેટલાક કાળની કહેવામાં આવી છે ? “કદuri અંતમુહુર્ત ૩ોતે વાવીસ વારનÍ” વિશેષ પ્રકારથી વિચારતાં પૃથ્વીકાયિક એક ઇંદ્રિયવાળા તિર્યનિક નપુંસક જીની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસ હજાર વર્ષની છે. “સ િ િjari કિ માચિદવા” બાકીના જે એક ઈદ્રિય વાળા તિર્યનિક તેજસ્કાયિક, વાયુકાયિક, અને વનસ્પતિ કાયિક નપુંસકો છે તે સઘળાની એટલે કે જેની જેટલી સ્થિતિ હોય તેની તેટલી અહિંયાં સમજીલેવી. જેમકે–અપ્રકાયિક એક ઈદ્રિયવાળા તિર્યંગ્યનિક નપુંસકોની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષની છે. તેજ કાયિકની જઘન્ય સ્થિતિ એક અતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ રાતદિવસની છે. વાયુકાયિક એકઈંદ્રિયવાળા, તિર્યનિક નપુંસકની જઘન્યસ્થિતિ એક અંતમું હૂર્તની છે, અને ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણહજાર વર્ષની છે. વનસ્પતિકાયિક એક ઈદ્રિયવાળા નપુસકની જઘન્યસ્થિતિ એક અંતર્મુહૂર્તના છે, અને ઉત્કૃષ્ટસ્થિતિ ૧૦ દસ હજાર વર્ષની છે. “વેરિફિવિશTyari મિનિવટવા” બે ઈદ્રિયવાળા, ત્રણ ઈદ્રિયવાળા ચારઈદ્રિયવાળા, જીની જેની જેટલીસ્થિતિ હોય તેની તેટલી સ્થિતિ અહિયાં કહેવી જોઈએ. જેમકે-બેઈન્દ્રિયવાળા તિર્યનિક નપુંસકની
જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટસ્થિતિ બાર વર્ષની છે. ત્રણ ઇન્દ્રિયવાળા તિનિક નપુંસકોની જઘન્યસ્થિતિ એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૯ ઓગણ પચાસ દિવસરાતની છે. ચાર ઈન્દ્રિયવાળા તિર્યનિક નપુંસકની જઘન્યસ્થિતિ એક અંતમંહતની છે, અને ઉત્કૃષ્ટ સિથિતિ ૬ છ મહિનાની છે.
“વિતરિકલ્પનાળિviga i મરે!” હે ભગવદ્ જે પાંચ ઈન્દ્રિયવાળા તિર્યનિક નપુંસકે છે, તેઓની સ્થિતિ કેટલ કાળની કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે જોગમ! | હે ગૌતમ ! નંદને સંતોમુદુત્તા સામાન્યતઃ પાંચઈન્દ્રિયવાળા તિર્યાનિક નપુંસકોની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને “૩ોરેf yદરોફી ઉત્કૃષ્ટસ્થિતિ એક પૂર્વ કોટિની છે, “ર્વ જ્ઞાતિવિવાથથયavacy મુક્તિ સદણ સંદરિવિવાર ના રો” પાંચ ઈન્દ્રિયવાળા તિર્યોનિક નપુંસક જલચર, સ્થલચર અને ખેચરના ભેદથી ત્રણ પ્રકારનાં હોય છે. તેમાં જલચર તિર્યનિક નપું. સકેની ચારપગા સ્થલચર ઉરપરિસર્પ ભુજપરિસર્પ તિબેનિક નપુંસક અને ખેચર તિર્ય.
જીવાભિગમસૂત્ર
૧૬૪
Page #176
--------------------------------------------------------------------------
________________
નિ નપુસકેની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની છે. અને ઉત્કષ્ટસ્થિતિ એક પૂર્વકેટની છે - હવે સૂત્રકાર મનુષ્ય નપુંસકેની સ્થિતિ પ્રગટ કરતા કહે છે–તેમાં ગૌતમસ્વામી પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “મનુ પુરવાર # અંતે ! વરઘં શરું દિguત્તા” હે ભગવન મનુષ્ય નપુંસકોની સ્થિતિ કેટલાકળની હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુૌતમસ્વામી ને કહે છે કે ક્ષેત્ત ઘડુદા જ્ઞmi સંતો મુહૂર્ત કરાં પુજોડી” હે ગતમ! ક્ષેત્રની અપેક્ષાથી મનુષ્ય નપુંસકની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે, અને “ સેળ” ઉત્કૃષ્ટસ્થિતિ ૧ એક પૂર્વકેટિની છે. સામાન્યપણાથી આજ સ્થિતિ મનુષ્ય નપુંસકોની છે. અહિયાં જે ક્ષેત્રની અપેક્ષા લઈને મનુષ્ય નપુંસકોની સ્થિતિ કહેવામાં આવી છે, તે કર્મ ભૂમિવાળા મનુષ્ય નપુસકેની છે. તથા “ધમvi uga Sumi અંતગુરુત્ત કરાવેf rr Teaોકી” ચારિત્ર ધર્મની અપેક્ષાથી કર્મભૂમિના મનુષ્ય નપુંસકેની જઘન્યસ્થિતિ એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશના એક પૂર્વ કેન્ટિની છે. અહિયાં આઠ વર્ષમાં સંયમ પ્રાપ્ત કર્યા પછી જીવતાંસુધી સંયમ પાળવે એજ દેશનપણું છે. “જન્મભૂમિ પુત્રવ્યવહારવટું જjarદર વિ દેવ” ભારત અને ઐરાવતક્ષેત્ર રૂપ કર્મભૂમિના........ મનુષ્ય નપુંસકની સ્થિતિ પણ ક્ષેત્રની અપેક્ષાથી અને ચારિત્ર ધર્મની અપેક્ષાએ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી પૂર્વોક્ત કથન પ્રમાણેની સમજવી તથા પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહના મનુષ્ય નપુંસકોની જઘન્ય સ્થિતિ ક્ષેત્રની અપેક્ષાથી એક અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટસ્થિતિ એક પૂર્વ કેટિની છે. તથા ચારિત્રધર્મની અપેક્ષાથી આ કર્મભૂમિ ક્ષેત્રના નપુસકેની જઘન્યસ્થિતિ એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશના પૂર્વકેટિની છે. ગામમૂનિમણુરૂપુર મતે વિશે વર્લ્ડ સિર્ફ guત્તા ગૌતમસ્વામીએ ફરીથી આ સૂત્ર દ્વારા પ્રભુને એવું પૂછ્યું છે કે–હે ભગવન અકર્મભૂમિના મનુષ્ય નપુસકેની સ્થિતિ કેટલાકાળની કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભું કહે છે કે–ોય ! નમvi નuvi સંતોના સવારે રિ સંતોમુત્ત” હે ગૌતમ! જન્મની અપેક્ષાથી અકર્મ ભૂમિના મનુષ્ય નપુંસકેની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ એક અંતર્મુહૂર્તની છે. અકર્મભૂમિમાં મનુષ્ય નપુંસકે સંમૂછિમ જ હોય છે ગર્ભજ હોતા નથી. જે અકર્મભૂમિના મનુષ્ય ગર્ભજ હોય છે, તેઓ નપુંસક હોતા નથી, કેમ કે – યુગલધમીમાં નપુંસકપણને અભાવ હોય છે. સંમૂર્છાિમ મનુષ્ય નપુંસક જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂર્તની આયુષ્યવાળા જ હોય છે તે પછી મરણધર્મને પ્રાપ્ત કરી લે છે અહિયાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તમાં એ વિશેષ પણું છે કે-જઘન્યના અંતમુહૂર્ત કાળથી ઉત્કૃષ્ટને જે અંતમુહુર્ત કાળ છે, તે વધારે મેટો એટલે કે બ્રહરૂર હોય છે “સંvi વજુદા કદurt સંતોમુદુ સંહરણની અપેક્ષાથી અર્થાત્ કર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંહરણથી અકર્મભૂમિમાં લઈ જવામાં આવેલ હોય તે અપેક્ષાથી અકર્મભૂમિના મનુષ્ય નપુંસકે જઘન્યથી એક અંતમુહૂર્તની સ્થિતિવાળા હોય છે. અને “નુરોસેvi મૂળા ઉઘોડી” ઉત્કૃષ્ટથી દેશેન એક પૂર્વકેટિની સ્થિતિવાળા હોય છે. “ઘઉં કાવતરવીવ” સામાન્યપણુથી અકર્મભૂમિના મનુષ્ય નપુંસકોની જે પ્રમાણેની સ્થિતિ કહેલી છે, એ જ પ્રમાણે ની સ્થિતિ જન્મ અને સંવરણની અપેક્ષાથી હૈમવત વૈરણ્યવત
જીવાભિગમસૂત્ર
૧૬૫
Page #177
--------------------------------------------------------------------------
________________
હરિવર્ષ રમ્યકવર્ષ, દેવમુરૂ અને ઉત્તરકુરૂ આ અકર્મભૂમિના મનુષ્ય નપુંસકોની તથા અંતરદ્વીપના મનુષ્ય નપુંસકેની પણ સમજવી. અને તે જઘન્ય અને ઉત્કૃષ્ટ અને પ્રકારથી સમજવી. સૂ૦૧
આ પ્રમાણે નપુંસકોની ભવસ્થિતિ પ્રગટ કરીને હવે સૂત્રકાર તેમની કાયસ્થિતિનું કથન કરે છે.–“ujણા જે મને ! ગjત્ત વાઢવો રિચ હોઈ ઈત્યાદિ
ટીકાર્ચ–ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે–“Tyag કરે છે ભગવાન નપુંસક જે પિતાના નપુંસકભાવનો પરિત્યાગ ન કરે તે તે ક્યાં સુધી ત્યાગ નથી કરતા? તે કેટલાકાળ સુધી નપુંસક અવસ્થામાં રહી શકે છે? એ વાત પહેલાં પ્રકટ કરી દીધેલ છે—કે ભવસ્થિતિ અને કાયસ્થિતિના ભેદથી સ્થિતિ બે પ્રકારની હોય છે. કેઈપણ જન્મ પામીને તેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટપણાથી જીવ જેટલા કાળ સુધી જીવતા રહે છે તે ભવસ્થિતિ છે. તથા વચમાં કોઈ બીજી જાતમાં જન્મધારણ કર્યા વિના કેઈ એક જ જાતિમાં અર્થાત્ પર્યાયમાં લાગઠ જન્મ ધારણ કરતાં રહેવું એ કાયસ્થિતિ છે. આ સ્થિતિને લઈને અહિયાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવો પ્રશ્ન કર્યો છે કે– હે ભગવદ્ નપુંસકે જે લાગઠ નપુંસક અવસ્થાવાળા જ થતા રહે છે તે કયાં સુધી નપુંસક અવસ્થાવાળા થતા રહે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે- જોગમા! વાવ માં ૩ોળ તારો” હે ગૌતમ! નપુંસકેની કાયસ્થિતિ જ ઘન્યથી એક સમયની છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણુ-અને તકાળની છે. આ કથનનું તાત્પર્ય એ છે કે—કઈ જીવ ઉપશમ શ્રેણી પર આરૂઢ થાય અને ત્યાં તેણે નપુંસકવેદને ઉપશમ કરી દીધું અને પછી તે ત્યાંથી પતિત થાય ત્યારે તેને નપુંસકવેદને ઉદય થઈ ગયો અને તે ઉદય તેને ઓછામાં ઓછો એક સમય સુધી રહે અને પછી તેનું મરણ થઈ જાય છે તે આ સ્થિતિમાં મરીને દેવગતિમાં દેવ પણાથી ઉત્પન્ન થઈ જાય છે ત્યાં ઉત્પન્ન થયા પછી તેને પુરૂષ વેદને ઉદય થઈ જાય. અહિયાં જે ઉત્કૃષ્ટપણાથી વનસ્પતિકાળ પ્રમાણે તેને કાળ કહ્યો છે, તે આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં સમયની જેટલી રાશી હોય એટલા પ્રમાણ અસખ્યાત પુદ્ગલ પરાવર્ત રૂપ છે. તેમાં અનંતઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી સમાપ્ત થઈ જાય છે.
હવે સૂત્રકાર સામાન્યપણાથી નરયિક નપુંસકેની કાયસ્થિતિનું કથન કરે છે. - આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે –“જેરા નjauri મરે ” હે ભગવન્! નરયિક નપુંસકેની કાય સ્થિતિ કેટલાકાળની છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે –“ોય !somvi વારસદૃાડું તેરીd સાવોવમા”હે ગૌતમ! નરયિક નપુંસકેની કાયસ્થિતિ જઘન્યથી તે દસ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટથી તેત્રીસ
જીવાભિગમસૂત્ર
૧૬૬
Page #178
--------------------------------------------------------------------------
________________
સાગરોપમની છે. અહિયાં જે ભવસ્થિતિ એજ કાયસ્થિતિના રૂપમાં પ્રગટકરવામાં આવી છે. કેમ કે નરક જેમાં અને દેશમાં કાયસ્થિતિ હોતી નથી. ત્યાં જે ભવસ્થિતિ છે, એજકાયસ્થિતિ રૂપ હોય છે. એનું કારણ એજ છે કે નારકે મરીને નારક થતા નથી. અને દેવમરીને દેવથતા નથી. “gવું પુઢવી કિર્ક માળિદ” એજ પ્રમાણે પૃથ્વીકાયિકેની સ્થિતિ કહેવી જોઈએ. “gઢવી” અહિયાં જાતિમાં એક વચનને પ્રયાગ કર્યો છે. તેથી પૃથ્વીની તેમ સમજવું જોઈએ. અર્થાત્ રત્નપ્રભા વિગેરે તમતમા પર્યન્ત સાતે પૃથ્વીઓના નૈરયિકની એટલે કે જેની જેટલીભવસ્થિતિ કહીહોય એજ અહિયાં કાયસ્થિતિમાં કહેવું જોઈએ કેમકેનૈરયિકેને ભવસ્થિતિ વિના બીજી કઈ કાયસ્થિતિ હોતી નથી. તેઓને જે ભવસ્થિતિ છે, એ જ કાયસ્થિતિ હોય છે. તે સ્થિતિ આ પ્રમાણે છે. રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકેની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષોની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે? એજ પ્રમાણે શર્કરામભા પૃથ્વીમાં જઘન્યથી એક સાગરોપમની અને ઉકૃષ્ટથી ત્રણ સાગરેપમની છે. એજ પ્રમાણે વાલુકાપ્રભા પૃથ્વીમાં જઘન્યથી ત્રણ સાગરોપમની અને ઉકૃષ્ટથી ૭ સાત સાગરપમની છે, ૩ પંચપ્રભા પૃથ્વીમાં જઘન્યથી સાત સાગરેપની અને ઉત્કૃષ્ટથી દસ સાગરો પમની છે. ૪ ધૂમ પ્રભા પૃથ્વીમાં જઘન્યથી દસસાગરોપમની અને ઉત્કૃષ્ટથી સત્તરસાગરે પમની છે. ૫ તમ પ્રભા પૃથ્વીમાં જઘન્યથી સત્તર સાગરોપમની અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ સાગરે પમની છે. ૬ અને અધઃ સપ્તમી તમતમાં પૃથ્વીના નૈરયિકેની જઘન્યસ્થિતિ ૨૨ બાવીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટથી ૩૩ તેંત્રીસ સાગરોપમની રિથતિ છે. આ પ્રમાણે સઘળી પૃથ્વીએની સ્થિતિ અહિયાં કહેવી જોઈએ.
હવે સૂત્રકાર સામાન્યપણથી તિર્યાનિકની કાય સ્થિતિનો કાલ માન બતાવે છે. ગૌતમ स्वामी तिरिक्ख जोणिय नपुंसएणं भंते ! तिरिय जोणिय णपुंसगत्ति कालओ केवच्चिरं દોર્ડ” આ સૂત્રદ્વારા પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે હે ભગવને તિર્યોનિક નપુંસક આ તિર્યનિક નપુંસક છે, આ રીતે કેટલાકાળ સુધી થતા રહે છે. અર્થાત તિર્યનિક નપુંસકની કાય સ્થિતિને કાળમાન કેટલો છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જોયા! ગvi ચિંતામુક્ત કોળ વUરિત્ત માઢો” હે ગૌતમ! તિર્યાનિક નપુંસક જે તિર્યાનિક નપુંસકપણાથી થતા રહે છે તે ઓછામાં ઓછાં એક સમય સુધી થાય છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ એટલે કે અનંતકાળ સુધી થતા રહે છે. આ વનસ્પતિકાળ આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં જેટલા સમયની રાશિ હોય છે, એટલા પ્રમાણની હોય છે. આમાં અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત થઈ જાય છે. ઘd grવિચ ગjતર ન” આજ પ્રમાણે તિર્યોનિક નપુંસક માં એક ઈદ્રિયવાળા નપુસક જીની કાયસ્થિતિ ને કાળમાન છે. એટલે કે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ અર્થાત અનંત કાળને છે. આમાં અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ સમાપ્ત થઈ જાય છે. “વળાસફાયર વિ” વિશેષની અપેક્ષાથી વનસ્પતિકાયિક એક ઈદ્રિયવાળા નપુંસકની કાયસ્થિતિના કાળમાન પણ સામાન્યતઃ એક ઈન્દ્રિયવાળાની કાયસ્થિતિના કાલમાન પ્રમાણે જ છે. અર્થાત અનંતકાળને કાળમાન છે. “રા' શેષ પૃથ્વી કાયિક અપકાયિક, તે : કાયિક અને વાયુકાયિકેની કાય સ્થિતિ “savળચંતોગુ ૩ો કર્જ જાણું જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી અસ ખ્યાતકાળની છે, “અરાગો ૩૪ fq ગોબ્લિોગ ૪િ, રેગો,
”આમાં કાળની અપેક્ષાથી અસંખ્યાત ઉત્સર્પિણી અને અપસર્પિણી સમાપ્ત થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષા અસંખ્યાતલક
જીવાભિગમસૂત્રા
૧૬૭
Page #179
--------------------------------------------------------------------------
________________
સમાપ્ત થઈ જાય છે “વેન્દ્રિય સેવિટ ચારિક નjરાય ને તોમુદુજ કોસજા રતન વાઢ બે ઈદ્રિયવાળા, ત્રણ ઈદ્રિયવાળા ચાર ઈદ્રિયવાળા નપુ સકેની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળના છે. આ અસંખ્યાતકાળ સંખ્યાત હજારો વર્ષ હોય છે. “ચિ િતિવિ કtળા gauri મૈત્તેિ રિતિક ત્તિરિય કવિ નgવપત્તિ વદિ દિવ દો” ગૌતમસ્વામીએ આ સૂત્રદ્વારા પાંચ ઈદ્રિયવાળા તિર્યોનિક નપુંસક જીવોની કાસ્થિતિ કેટલા કાળની છે ? આ પ્રમાણેને પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે –“નોરમા ! છળ સંતોમુદુ ઉજાળ કુવોરિyદુત્ત” હે ગૌતમ! પાંચ ઈદ્રિયવાળા તિર્થગેનિક નપુંસકજીવેની કાયસ્થિતિ જઘન્યથી એક અંતમુહૂતની છે અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેટિ પૃથફત્વની છે. એટલે કે બે પૂર્વકેટિથી લઈને નવપૂર્વકટિ સુધીની છે. આ પૂર્વકેટિ પૃથત્વ પૂર્વકેટિ આયુષ્યના સાતભવ નપુંસકપણાને અનુભવ કરવાવાળા તિર્યંગ્યનિક નપુંસકની અપેક્ષાથી સમજવું જોઈએ. કેમકે–તે પછી તેનું સંક્રમણ બીજા વેદમાં એટલેકે સ્ત્રીવેદ અથવા પુરૂષદમાં અથવા કઈ જુદા જ પ્રકારના ભવમાં અવશ્ય થઈ જાય છે.
gઉં નસ્ટર રિદ્ધિ ૨૩uથર રૂપરિસદ મુજાતિ મોરારિ” પાંચ ઈદ્રિયવાળા તિર્યનિક નપુંસકજીવની જેમ જ જલચર તિયંગ ચોપગા, થલચર–ઉરઃ પરિસર્પ ભુજપરિસર્પ, અને મહારગ આ નપુંસકોની કાયસ્થિતિ પણ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ પૃથકૃત્વની છે. “પુત્રાપુંજર જે મંત્તે ! મજુર પુત્તિ ત્રિો રિચાં ” હે ભગવન્ મનુષ્ય નપુંસક લાગઠ મનુષ્ય નપુંસકપણામાં કેટલાકાળ સુધી રહે છે? અર્થાત્ મનુષ્ય નપુંસકની કાયસ્થિતિ ને કાળમાન કેટલાકાળને હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે –“નોરમા ! હે TS sgvો સંતો
” હે ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાથી મનુષ્ય નપુંસકોની કાયસ્થિતિન કાળમાન ઓછામાં ઓછો એક અંતર્મુહૂર્તને છે, અને “ોસેળ પુરોહી જુદુ” ઉત્કૃષ્ટથી પૂર્વકેટિ પૃથકૃત્વને છે, એટલે કે બે પૂર્વકેટિથી લઈને નવપૂર્વકેટિ સુધી છે. “ધર્મri vહુ કદ ને વં સમથે ડોલે રેલૂUT પુર્ઘોડી” તથા ચારિત્રધર્મની અપેક્ષાથી મનુષ્ય નપું. સકની કાયસ્થિતિનું પ્રમાણ જઘન્યથી એક સમયનું છે, અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછું પૂર્વ કેટિ છે. અને સ્થાનની ભાવના-સમજણ પહેલા કહ્યા પ્રમાણેની સમજી લેવી. “ જન્મભૂમિ મરવચપુ િમવવિધુ વિ માળિયવ” સામાન્ય નપુંસકની જેમજ કર્મભૂમિના એટલે કે ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર પૂર્વ વિદેહ અને પશ્ચિમવિદેહના જે મનુષ્ય નપુંસક છે, તેઓની પણ કાયસ્થિતિ પણ સમજવી. અર્થાત્ આ ઉપર કહેલ તમામ કર્મભૂમિમાં રહેવાવાળા મનુષ્ય નપુંસકેની કાયસ્થિતિ ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂર્ત છે, અને ઉત્કૃષ્ટ થી પૂર્વકેટિપૃથકૃત્વની છે. તથા ચારિત્રધર્મની અપેક્ષાથી જઘન્યથી એક સમયની અને ઉત્કટથી દેશનપૂર્વ કેટિની છે.
"अकम्मभूमिग मणुस्स णपुंसए ण भंते ! अकम्मभूमिग मणुस्स णपुंसएत्ति कालओ ચિરં હો” હે ભગવદ્ અકર્મભૂમિના મનુષ્ય નપુંસક લાગઠ અકર્મભૂમિના નપુંસકપણાથી કેટલાકાળ સુધી રહે છે? અર્થાત્ અકુર્મભૂમિક મનુષ્ય નપુંસકની કાયસ્થિતિ કેટલા કાળની હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે–! નામ :
જીવાભિગમસૂત્ર
૧૬૮
Page #180
--------------------------------------------------------------------------
________________
Tvm મંતોમુદત્ત ૩૩i mતોમુદુ જુદુ' હે ગૌતમ ! જન્મની અપેક્ષાથી તેઓની કાયસ્થિતિનકાળમાન ઓછામાં ઓછા એક અંતમુહૂર્તને છે. અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પૃથકૃત્વ-એટલે કે બે અંતર્મુહૂર્તથી લઈને નવ અંતર્મુહૂર્ત સુધી છે. અહિયાં જઘન્યથી જે કાળમાન કહ્યો છે, તે “એટલા પણ કાળમાં તે બરાબર ઉત્પન્ન થઈ જાય છે.' એ અપેક્ષાથી કહેલ છે. તથા ઉત્કૃષ્ટકાળ જે અંતર્મુહૂર્ત પૃથકત્વરૂપ કહેલ છે, તે આટલાકાળ પછી પાછા એ રૂપથી તે ત્યાં ઉત્પન્ન થતા નથી. આ વાતને લઈને કહેલ છે. “સદi vપુત્ર
તો દુર કરે તેના પુત્રો” સંહરણની અપેક્ષાથી તેઓની કાયસ્થિતિને કાળ જઘન્યથી એક અંતમુહૂર્તનો છે. કેમ કે—તે પછી તેનું મરણવિગેરે થઈ જાય છે. અને ઉત્કૃષ્ટ થી દેશનએટલે કે કંઈક ઓછા પૂર્વકેટિનું છે. “gવં સતિ ના અંતર તીવ” સામાન્ય અકર્મભૂમિના મનુષ્ય નપુંસકની જેવી કાયસ્થિતિ છે, એ જ પ્રમાણેની બધાની જ એટલે કેહેમવત ક્ષેત્રના મનુષ્ય નપુંસકની, રમક વર્ષ ક્ષેત્રનાં મનુષ્ય નપુંસકોની, દેવકુરૂક્ષેત્રના મનુષ્ય નપુંસકોની ઉત્તરકુરૂના મનુષ્ય નપુંસકોની અને અંતર દ્વીપના મનુષ્ય નપુંસકેની કાયસ્થિતિ જન્મની અપેક્ષાથી અંતર્મુહૂર્ત પૃથફત્વની છે. તથા હરણની અપેક્ષાથી તેઓની કાયસ્થિતિ જધન્યથી એક અંતર્મુહૂર્તાની છે. અને ઉત્કૃષ્ટથી દેશનપૂર્વ કોટિની છે.
નપુંસકોં કે અંતરકાલ કા નિરૂપણ
કાયરિથતિનું કથન સમાપ્ત સૂ૦૧૩ આ પ્રમાણે નપુંસકેની કાયસ્થિતિનું કથન કરીને હવે સૂત્રકાર તેઓના અંતરનું કથન કરે છે–
“સારૂ મંતે ! વરૂ કરું છતાં દોરે” ઈત્યાદિ
ટીકાર્યું–હે ભગવન નપુંસક થયેલ જીવ નપુંસક અવસ્થાથી છૂટીને તે પછી કેટલાકાળ પછી નપુંસક વેદ વાળ થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભ ગૌતમ સ્વામીને કહે છે કે “જયમા ! અંતમુહુર્ત સાજોમયજુદુત્ત રાતિ હે ગૌતમ ! નપુંસક જીવને નપુંસક વેદથી છૂટયા પછી ફરીથી પાછા નપુંસક થવામાં કમથી કમ એક અંત મુહર્ત નું અંતર હોય છે. અને વધારેમાં વધારે કંઈક વધારે સાગરેપમ શત પૃથફત્વનું છે. કેમકે પુરૂષ નપુંસક વિગેરેને કાળ એટલાજ સંભવે છે. આ સંબંધમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. “પુરિતપુરના સંચિત વાપુદુત્ત” આને અર્થ આ પ્રમાણે છે. –નિરંતર પણુથી રહેવાનું નામ સંચિઠ્ઠણ છે, આનું બીજું નામ કાયસ્થિતિ પણ છે. પુરૂષ અને નપુંસકની કાય સ્થિતિ ક્રમથી અર્થાત્ પુરૂષની સંચિઠ્ઠણ નિરંતરથી એક સ્થાનમાં રહેવું અને નપુંસકનું અંતર ઉત્કૃષ્ટથી સાગરોપમ શત પૃથફત્વનું હોય છે,
જા બહુસાર જ કરે ! વર્ષ રહ્યું તો” હે ભગવન નૈરયિક નપુંસકેને કેટલા કાળનું અંતર હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને હેક છે કે “જોયમાં !
સંતોમુહુર્ત કોણે તહા ” હે ગૌતમ ! નેરયિક નપુંસકનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી તરૂકાળ પ્રમાણ એટલે કે–અનંતકાળનું છે. અહિયાં જે જઘન્યથી એક અંત મૃતનું અંતર કહ્યું છે, તેનું તાત્પર્ય એવું છે કે – નરયિક નપુંસક સાતમી નરક પૃથ્વીથી નીકળીને તંદુલ મત્સ્ય વિગેરેના ભામાં એક અંતર્મુહૂર્ત સુધી જન્મ ધારણ કરીને તે પછી સાતમી
જીવાભિગમસૂત્રા
૧૬૯
Page #181
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીના નૈરયિક નપુંસક થઈ જાય છે. તથા વનસ્પતિ કાળ પ્રમાણ અનંતકાળનું ઉત્કૃષ્ટ અંતર અહિયાં કહ્યું છે. તેનું તાત્પર્ય એવું છે કે–નેરયિક નપુંસક નરક ભવથી નીકળીને પરંપરા થી નિગોદ વિગેરેના ભ માં આવીને અનંતકાળ સુધી ત્યાં રહે છે. અને તે પછી તે ત્યાંથી મરીને ફરીથી નિરયિક નપુંસક બની જાય છે. આ અંતર કથન સામાન્યપણાથી નૈરયિક નપુંસકોનું કહેલ છે, પુરીને નપુંસક વિશેષ પ્રકારના કથનમાં રત્ન પ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકેની સ્થિતિ કેટલાકળની હોય છે ? આ પ્રશ્નનના ઉત્તરમાં ભગવદ્ કહે છે કે-હે ગૌતમ ! “ગોળ બંદુ” જઘન્યથી અંતર્મુહૂર્તની સ્થિતિ હોય છે. અને “ોરણે તહો ” ઉત્કૃષ્ટથી તરૂકાળ અર્થાત વનસ્પતિ કાળની હોય છે. એટલે કે અનંતકાળની સ્થિતિ હોય છે. “ર્વ બૅરિનાં દેવત્તમ” એજ પ્રમાણે શર્કરા પ્રજાને નરયિક નપુંસકથી લઈને સાતમી પૃથ્વીના નૈરયિક નપુંસકોનું અંતર પણ હોય છે. અર્થાત્ જઘન્યથી એક અંતમુહૂર્તનું અંતર હોય છે. અને ઉત્કૃષ્ટથી તરૂકાળ પ્રમાણુ એટલે કે અનંત કાળનું અંતર છે. “તિરંવા િળપુરા ના સંતોમુહુર્ત કોસેળ રસાવાવમાં Tદત્ત સાસુ” તિર્યોનિક નપુંસકેનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી સાતિરેક એટલે કે કંઈક વધારે સાગરોપમ શતપૃથકૃત્વ નું છે. અહિયાં સાતિરેક- કંઈક વધારે એમ જે કહ્યું છે, તે કેટલાક નપુંસક ભવોને લઈને સમજવું જોઈએ, કેમકે–એટલા કાળ પછી નપુંસક નામ કર્મના ઉદયને અભાવ થઈ જવા થી સ્ત્રી ભાવ અથવા પુરૂષ ભાવ ને પ્રાપ્ત થઈ જાય છે. “દ્રા નિરિકા કોળિય ળપુરगस्स जहण्णेणं अंतोमुहुत्त उक्कोसेणं दोसागरोवमसहस्साइ संखेजवासमभहियाई" એક ઇંદ્રિય વાળા તિય નપુંસકેનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું હોય છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમનું છે. તેનું કારણ એ છે કે–એક ઈદ્રિય વાળા તિર્યંગ્યાનિક નપુંસક જીવ મરીને ત્રસકાય પણામાં ઉત્પન્ન થઈ જાય ત્યાં પાછા તેને એક ઈદ્રિય જીવની યોનિ પ્રાપ્ત કરવામાં વ્યવધાન કરવા વાળા ત્રસ કાયને સ્થિતિ કાળ ઉત્કૃષ્ટથી પણ સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરેપમો જ હોય છે. આ એક ઈદ્રિય વાળા તિર્યંગ્યાનિક નપુંસકનું અંતર સામાન્યથી કહ્યું છે. વિશેષ પ્રકારથી અંતરનું કથન આ પ્રમાણે છે.
“gવી આ સેવા કોઇd wતો[૩ોલેજ વફાસ્ત્રો” પૃથ્વીકાયિક નપુંસકનું અપ્રકાયિક નપુંસકેનું તેજરકાયિક નપુંસકોનું અને વાયુ કાયિક નપુંસકેનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણુનું અંતર છે “
વલ્લકા= અંતમુહુર” વનસ્પતિ કાયિક નપુંસકોનું અંતર જઘન્યથી એક અંતરમુહુર્ત નું છે, અને “ધોલેખ ગરા વાઢ ગાવ મળે ઢોયા' ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળનું અંતર યાવત્ અસંખ્યાત લેકનું છે. અસંખ્યાત કાળની અપેક્ષાથી અસંખ્યાત ઉત્સર્પિણ અને અવસર્પિણી રૂપ હોય છે. અને ક્ષેત્રની અપેક્ષાથી અસંખ્યાત લેક પ્રમાણુ હોય છે. ઉત્સણિ અને અવસર્પિણીનું અસંખ્યાત પણું આ પ્રમાણેનું સમજવું. જેમકે–અસંખ્યાત લકા કાશના પ્રદેશમાંથી પ્રતિસમય એક એક પ્રદેશના અપહાર કરવાથી બહાર કહાડવાથી જ્યારે સઘળા પ્રદેશના સમાપ્ત થવામાં જેટલી ઉત્સર્પિણી અને અવસર્પિણીયે વીતી જાય
જીવાભિગમસૂત્ર
૧૭૦
Page #182
--------------------------------------------------------------------------
________________
એટલી ઉત્સપિણી અને અવસર્પિણી અસંખ્યાત કહેવાય છે. કેમકે–વનસ્પતિના ભવથી નીકળીને જીવ જ્યારે બીજા ભાગમાં ફરે છે, ત્યાં પૂર્વોક્ત અસંખ્યાત ઉત્સર્પિણી અને અપસર્પિણી કાળ સુધી તેનું અવસ્થાન હોય છે. તે પછી સંસારી જીવની ઉત્પત્તી નિયમથી વનસ્પતિકાયમાં થાય છે. “રેલાં ઘેરિયાલી ળ નીવદયા” આ જ પ્રમાણે શેષ– બે ઈદ્રિય વાળા નપુંસકનું યાવત , ત્રણ ઈદ્રિય વાળા નપુંસકોનું, ચાર ઈદ્રિય વાળા નપુંસકેનું પાંચ ઈદ્રિય વાળા તિર્યોનિક જલચર નપુંસકોનું, સ્થલચર નપુંસકોનું અને ખેચર નવુંસકોનું અંતર “[vો તો ફલોરલ વાસ્ત૬ ” જઘન્યથી એક અંતર્મહર્તનું છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાલ પ્રમાણનું છે. “અઝુરાપુરાણ” સામાન્યપણા થી મનુષ્ય નપુંસકનું અંતર રં દુષ્ય” ક્ષેત્રની અપેક્ષાથી “sm” જઘન્યથી તે
અરે કુત્ત” એક અંતર્મુહૂર્તનું છે, તથા બ ળ વધાર૬ રા' ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ સુધીનું અંતર છે. “અમચાવતુચ્ચ ગદા થ સમય સવારે મur તં ?િ ચારિત્ર ધર્મની અપેક્ષાથી મનુષ્ય નપુંસકનું અંતર જઘન્યથી તે એક સમયનું અને ઉત્કૃષ્ટથી અનંત કાળનું છે. અગાવ અવઢ પત્રપરિચદં રેળ” દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત આ અનંતકાળમાં અનંત ઉત્સર્પિણી કાળ અને અનંત અવસર્પિણી કાળ સમાપ્ત થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી અનંતક સમાપ્ત થઈ જાય છે. અને દેશોન એટલે કે—કંઈક ઓછા અપાઈ પુદ્ગલ પરાવર્ત કાળ સમાપ્ત થઈ જાય છે. એટલે અર્ધ પુદ્ગલ પરાવર્તન સમાપ્ત થઈ જાય છે.
જન્મભૂમિકસ વિ” એજ પ્રમાણે કર્મભૂમિના નપુંસકનું અંતર પણ ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહનું છે. કેમકે –બધીજ જઘન્ય લબ્ધિપાતને કાળ એક સમય ને છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળરૂપ છે. તથા ચારિત્ર ધર્મની અપેક્ષાથી મનુષ્ય નપુંસકોનું અંતર જઘન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી અનંત કાળનુ છે. યાવત્ દેશોન અપાઈ પુદ્ગલ પરાવર્ત કાળ સુધીનું છે. દેશ ઉણે અર્ધ પુદગલ પરાવર્ત અમર વસ” ભરત અને ઐવિત ક્ષેત્રના મનુષ્ય નપુંસકેનું અંતર પણ સામાન્ય નપુંસકેના સ્થાન પ્રમાણે જ છે. “gવવિદ અવવિદે વિ” જે પ્રમાણે સામાન્ય કર્મભૂમિના મનુષ્ય નપુંસકનું અંતર કહ્યું છે, એ જ પ્રમાણે પૂર્વવિદેહ અને પશ્ચિમ વિદેહના મનુષ્ય નપુંસકેનું અંતર પણ ક્ષેત્ર અને ચારિત્ર ધર્મને આશ્રય કરીને જઘન્ય અને ઉત્કૃષ્ટ પણથી સમજવું. “સમભૂમિ
મજુત્ત પુર્વજ્ઞ of સે વર્થ લારું સત્તtહો” હે ભગવન અકર્મભૂમિના મનુષ્ય નપુંસ સકોનું અંતર કેટલા કાળનું હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે छ - "गोयमा! जम्मणं पडुच्च जहण्णेणं अंतोमुहुतं उक्कोसेणं वणस्सइकालो" है ગૌતમ ! જન્મની અપેક્ષા જઘન્યથી એક અંતમુહૂર્તનું અંતર છે. કેમકે તેમની ગત્યંતર વિગેરેને લઈને એટલા જ કાળનું વ્યવધાન પડે છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળનું અંતર
જીવાભિગમસૂત્ર
૧૭૧
Page #183
--------------------------------------------------------------------------
________________
થાય છે, “દળ હુઈ કળ તો મુત્ત” સંહરણની અપેક્ષાથી અકર્મ ભૂમિના મનુષ્ય નપુંસકેનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે, તે આ પ્રમાણે છે કે – કઈ કર્મ ભૂમિના મનુષ્ય નપુંસક કેઈના દ્વારા અકર્મભૂમિમાં હરણ કરીને લઈ જવામાં આવેલ હોય અને ત્યાં રહેવાના કારણે તે ત્યાં અકર્મભૂમિક કહેવાયા છે તે પછી કંઈ કાળ પછી તથા વિધ -તે પ્રકારની બુદ્ધિના પરાવર્તન-ફેરફારના ભાવથી તે કર્મભૂમિમાં પાછા લાવવામાં આવ્યા હોય અને ત્યાં તે એક અંતર્મુહૂર્ત કાળ સુધી રહેલ હોય અને તે પછી ફરીથી તેનું અપહરણ અકર્મભૂમિમાં થયું હોય. આ અપેક્ષાથી અહિયાં અંતમું હૂર્તને કાળ જઘન્યથી કહ્યો છે. તથા “ સેળ વતરૂ રઢિો” ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ સુધીનું અંતર કહ્યું છે. “ઇલ્વે કાવ અતીવ જત્તિ” એજ પ્રમાણેનું અંતર યાવત્ અંતરદ્વીપના મનુષ્ય નપુંસકેનું પણ સમજવું. જેવું અંતર સામાન્યપણુથી અકર્મભૂમિના મનુષ્ય નપુંસકથી કહ્યું છે. એ જ પ્રમાગેનું અંતર હૈમવત ક્ષેત્રના મનુષ્ય નપુંસકનું હૈરણ્યવત ક્ષેત્રના મનુષ્ય નપુંસકેનું. હરિવર્ષ ક્ષેત્રના મનુષ્ય નપુંસકનું, રમ્યક વષ ક્ષેત્રના મનુષ્ય નપુંસકનું દેવકરના મનુષ્ય નપુંસકનું અને ઉત્તરકુરૂના મનુષ્ય નપુંસકનું અને અંતરદ્વીપના મનુષ્ય નપુંસકેનું પણ જન્મની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂર્ત સુધીનું અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ સુધીનું સમજી લેવું, આ સૂટ ૧૪
નારક તિર્થક મનુષ્ય નપુંસકો કે અલ્પબદુત્વ કા નિરૂપણ
આ પ્રમાણે સામાન્ય અને વિશેષ પ્રકારથી નપુંસકાના અંતરનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર નારક, તિર્યંચ અને મનુષ્ય નસકના અલ્પ બહુપણું કહે છે.
“if i મને ! પુર સિવિલ નો નિકાઉંસ” ઇત્યાદિ. ટકાથ– ગૌતમ સ્વામીએ આ સૂત્ર દ્વારા પ્રભુને એવું પૂછયું છે કે હે ભગવન આ રયિક નપુંસકમાં, તિર્યનિક નસકમાં અને મનુષ્ય નપુંસકમાં “? તો” કેણુ કોનાથી “નાદ વિશેષાદિયા” યાવતું અ૯પ છે, કેણ કોનાથી વધારે છે, કેણુ કેના બરાબર છે? અને કણ કેનાથી વિશેષાધિક છે ? અથતુ હે ભગવન સામાન્ય પણાથી નારક તિર્યય અને મનુષ્ય નપુંસકમાં કે જેનાથી અ૫ છે? કેણ કોનાથી વધારે છે ? અને કોણ કોની બરોબર છે? અને કેણ કેનાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નનના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે મા સવલ્લો વા મg૪ પુસ” હે ગૌતમ ! સૌથી ઓછા મનુષ્ય નપુંસકે છે. કેમકે- તેઓનું પ્રમાણ આકાશ શ્રેણીના અસંખ્યાત ભાગમાં
જીવાભિગમસૂત્ર
૧૭૨
Page #184
--------------------------------------------------------------------------
________________
જેટલી પ્રદેશરાશિ છે, “ખેચવુંસના અસંઘેજ્ઞ મુળા” મનુષ્ય નપુસકે! કરતાં નૈયિક નપુંસકેનું પ્રમાણુ અસંખ્યાતપણું વધારે છે. કેમકે—આંગળ માત્ર ક્ષેત્ર પ્રદેશરાશિ કે જે પહેલુ વ મૂલ થાય છે. એ પહેલા વ મૂળને ખીજા વગર મૂળથી ચુણવાથી આંગળ માત્ર ક્ષેત્ર પ્રદેશરાશિમાં જેટલી પ્રદેશ રાશિ થાય છે, એટલા પ્રમાણુ વાળી ઘની કૃતલેાકની એક પ્રદેશ વાળી શ્રેણીમાં જેટલા આકાશ પ્રદેશેાની સંખ્યા હાય એટલા નૈરયિક નપુસકે છે. “સિવિલ નોળિયાનુંસા અનંતનુળ' નૈયિક નપુ સકેા કરતાં નિયČગ્યેાનિક નપુંસકા અન ંત ગણા છે. કેમકે—તિર્યંગ્યાનિક નપુ સકેામાં નિગેાદ જીવા પણ આવી જાય છે. અને નિગોદ જીવા અનંત હાય છે. આ પ્રમાણે સામાન્યપણાથી નપુંસકેાનુ' અલ્પ બહુ પશુપ્રગટ કરીને હવે સૂત્રકાર કેવળ નૈયિક નપુંસકેતુ' બીજુ` અલ્પ બહુ પશુ પ્રગટ કરે છે. આમાં ગૌતમસ્વામી એ પ્રભુને એવું પૂછ્યું છે કે લ ન મંત્તે ! ચળપમાપુઢવી ખેરા નપુલ
રત્ન પ્રભા પૃથ્વીના નૈર
ધૂમ પ્રભા તમઃ પ્રભા જ્યરે જ્યરે દિતો નાવ
તુલ્ય અને વિશેષાધિક
ગાળું નાવ અદ્દે સત્તમ પુવી નેય નપુલાવળય” હે ભગવન્ આ યિક નપુંસકાથી લઈ ને યાવત્ શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પોંક પ્રભા, અને તમસ્તમ પ્રભા એટલે કે અધઃ—સપ્તમી પૃથ્વીના નૈયિકામાં વિસેલા દિયા” કયા નૈરિયક નપુસકા કરતાં ચાવતા અલ્પ, વધારે, છે? આ રીતના આ અલ્પ બહુપણાના સંબંધમાં બીજો પ્રશ્ન છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે—નોયમા ! સવથો યા અઢે સત્તમ પુઢવી ઘેરયળ ગુંસા” હે ગૌતમ ! સૌથી ઓછા અધ; સપ્તમી પૃથ્વીના નૈરચિક નપુંસકે છે. કેમકે —આમનુ પ્રમાણ આભ્યન્તર શ્રેણીના અસખ્યાતમા ભાગમાં જેટલા આકાશ પ્રદેશેા હાય છે, એટલું કહ્યું છે. ‘છઠ્ઠ પુવીને પુસા અલલેન્નનુળા” સાતમી
પૃથ્વીના નૈયિક નપુ ́સકા
કરતાં જે છઠ્ઠા તમા નામની પૃથ્વી છે, તેના નૈરયિક નપુ ંસકો અસંખ્યાત ગણા વધારે છે. નાવ ટોચ્ચ પુઢવી બેન્ડ્સ જુલના અસલેન મુળ'છઠ્ઠી પૃથ્વી નૈયિક યાવત્ મીજી પૃથ્વીના નૈરિયક નપુંસકા કરતાં છઠ્ઠી પૃથ્વીના નૈયિક નપુંસકા અસંખ્યાત ગણા વધારે છે. છઠ્ઠી પૃથ્વીના નૈયિક નપુંસકા કરતાં પાંચમી પૃથ્વીના નૈરિયક નપુંસક કરતાં ચાથી પૃથ્વીના નૈયિક નપુંસકા અસંખ્યાત ગણા વધારે છે. ચેાથી પૃથ્વીના નૈર– યિક નપુસકે કરતાં ત્રીજી પૃથ્વીના નૈયિક નપુંસકા અસંખ્યાત ગણા વધારે છે. ત્રીજી પૃથ્વીના નૈયિક નપુંસકા કરતાં બીજી પૃથ્વીના નૈયિક નપુસકે અસંખ્યાત ગણા વધારે છે. આ પ્રમાણે આ સઘળા નૈરિયેકેાના પિરમાણુના હૅતુ રૂપ જે શ્રેણીના અસંખ્યાતમા ભાગ છે, એ અસંખ્યાતમા ભાગની પશ્ચાતુ પૂવી'થી પછી પછીની અસંખ્યાત અસંખ્યાત ગણી જે શ્રેણીયા છે. તે શ્રેણીના જે અસંખ્યાતમા ભાગ છે, તે અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશ પ્રદેશોની રાશીની ખરાખર છે, આ પ્રમાણે આનૈરયિક નપુંસકાનું પ્રમાણુ સાતમી પૃથ્વીના નૈરયિકા કરતાં છઠ્ઠી પૃથ્વીના નૈરિયેક નપુંસકાનુ અસંખ્યાત ગણુ' વધારે
જીવાભિગમસૂત્ર
૧૭૩
Page #185
--------------------------------------------------------------------------
________________
નીકળી આવે છે. તેના કરતાં પાંચમી વિગેરે પૃથ્વીના નૈરયિક નપુંસકોનું પ્રમાણ અસં
ખ્યાત ગણુ પૂર્વાનુપૂર્વિથી બીજી પૃથ્વીના નૈરયિકોથી લઈને પછી પછીના પૃથ્વીના નરયિકનું પ્રમાણ અસંખ્યાત પણે હીન-ઓછું હોય છે. તેમ સમજવું. “મીરે થgમાર gવી” તથા આ રત્નપ્રભા પૃથ્વીના બનેલા નરયિક નપુંસક બીજી શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકે કરતાં સહેજપુ” અસંખ્યાત ગણું વધારે હોય છે. કેમકે–તેનું પ્રમાણ આંગળ માત્ર ક્ષેત્રમાં જેટલી પ્રદેશ રાશિમાં રહેલા પહેલા વર્ગ મૂળને બીજા વર્ગમૂળથી ગુણવાથી જેટલી પ્રદેશ રાશિ આવે છે, એટલા પ્રમાણની એક પ્રદેશ વાળી શ્રેણીમાં જેટલા આકાશ પ્રદેશ હોય છે, એટલા પ્રમાણના રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો હોય છે. આ પ્રમાણે આ બીજા અલ્પ બહુપણાનું કથન છે. દરેક પૃથ્વીમાં પૂર્વ દિશામાં ઉત્તર દિશામાં અને પશ્ચિમ દિશામાં જે નારક નપુંસક છે, તેઓ સૌથી ઓછા છે. તેને કરતાં દક્ષિણ દિશામાં જે નારક નપુંસકે છે. તેઓ અસંખ્યાત ગણું વધારે છે. પહેલી પહેલી પૃથ્વીની દક્ષિણ દિશા ના નૈરયિક નપુંસક કરતાં પાનુ પૂવીથી આગળ આગળની પૃથ્વીમાં પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશામાં રહેલા નૈરયિક નપું. સકે અસંખ્યાત ગણું વધારે છે. પ્રજ્ઞાપના સૂત્રમાં એજ પ્રમાણે કહ્યું છે. “રિાખવામાં ઈત્યાદિ પાઠ ટકામાં સંગ્રહ કરેલો છે. તે તે પાઠ ત્યાંથી જોઈ લે. તેને અર્થ આ પ્રમાણે છે. દિશાના અનુપાતથી અર્થાત્ દિશાની અપેક્ષાથી અધઃ સપ્તમી પૃથ્વીના નૈરયિક પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં સૌથી ઓછા છે. પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશાના નૈરયિકે કરતાં દક્ષિણ દિશામાં અસંખ્યાત ગણું વધારે છે.
અધઃ સપ્તમી પૃથ્વીની દક્ષિણ દિશાના નૈરયિકોની અપેક્ષા છઠ્ઠી પૃથ્વીના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દિશાના નરયિકે અસંખ્યાત ગણુ છે. તેના કરતાં ત્યાં દક્ષિણ દિશામાં અસંખ્યાત ગયું છે. 11.
અધઃ સપ્તમી પૃથ્વીના દક્ષિણ દિશાના નૈરયિકની અપેક્ષા છઠ્ઠી પૃથ્વીના પૂર્વ, પશ્ચિમ, ઉત્તરદિશાના નૈરયિકે અસંખ્યાત ગણા છે. તેના કરતાં ત્યાં દક્ષિણ દિશામાં અસંખ્યાત ગણા છે. રેરા
તમા પૃથ્વીના દક્ષિણાત્ય નૈરયિકા કરતાં પાંચમી ધૂમ પ્રભાના પૂર્વ પશ્ચિમ ઉત્તર દિશા ના નૈરયિકે અસંખ્યાત ગણું હોય છે. અને તેને તેના કરતાં દક્ષિણમાં અસંખ્યાત ગણું હોય છે, ૫૩
પાંચમી ધૂમ પ્રભાના દક્ષિણ દિશાના નૈરયિક કરતાં ચોથી પંક પ્રભા પૃથ્વીના પૂર્વ પશ્ચિમ ઉત્તર દિશાના નૈરયિકે અસંખ્યાત ગણા હોય છે. તેના કરતાં ત્યાં દક્ષિણ દિશાના નરયિકે અસંખ્યાત ગણા હોય છે. જેથી પંક પ્રભા પૃથ્વીના દક્ષિણ દિશાના નૈરયિક કરતાં ત્રીજી વાલુકા પ્રભા પૃથ્વીના નૈરયિક પૂર્વ પશ્ચિમ અને ઉત્તરમાં અસંખ્યાત ગણું હોય છે. તેના કરતાં ત્યાં દક્ષિણમાં અસંખ્યાત ગણું છે. પા ત્રીજી વાલુકા પ્રભા પૃથ્વીના દક્ષિણ દિશાના નૈરયિક કરતાં બીજી શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિકે પૂર્વ, પશ્ચિમ ઉત્તરમાં અસં
ખ્યાત ગણું હોય છે. અને ત્યાં તેના કરતાં દક્ષિણમાં અસંખ્યાત ગણું છે. ૬ાા બીજી શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિકે પૂર્વ પશ્ચિમ, ઉત્તરમાં અસંખ્યાત ગણા છે. તેનાથી પણ ત્યાં દક્ષિણ દિશામાં અસંખ્યાત ગણું વધારે નરયિકે છે. છા
જીવાભિગમસૂત્ર
૧૭૪
Page #186
--------------------------------------------------------------------------
________________
હવે ત્રીજા પ્રકારના અલપ બહુપણાનું કથન કરવામાં આવે છે.
if i મ ! સિવિશ્વનોળિય ઘુસી જ” હે ભગવન આ તિર્યનિક નપુંસસકમાં “વિક સિજિવવોfor gir f” એક ઈદ્રિય વાળા તિર્યનિક નપુંસકે માં “કુદી કાવપૃથ્વાકાયિક નપુંસકમાં યાવત્ અપ્રકાયિક નપુંસકમાં તેજસ્કાયિક નપું. સકેમાં વાયુકાયિક નપુંસકમાં “
વલ્લફ
વિ રિવાય નjar ” વનસ્પતિ કાયિકોમાં “રિચ તે દ્વિ-ચક્ર-વિ તિક્રિય કોઇ જ
” બેઈદ્રિયવાળા નપુંસકમાં, ત્રણ ઈદ્રિય વાળા નપુંસકમાં, ચાર ઈદ્રિયવાળાનપુસકમાં પાંચ ઈદ્રિયવાળા તિર્યગેનિકનપુંસકે માં “ના ” જલચર પંચેન્દ્રિય તિર્યાનિક નપુંસકમાં “
થr” સ્થલચર તિર્યગેનિક નપુંસકમાં “arળા” ખેચર તિર્ય નિક નપુંસકમાં “વારે વારે fહતો !” કે જેનાથી “અgg ” અલપ છે? કોણ કોના થી “વહુ વા” વધારે છે ? કોણ કોનાથી “તુ વા' તુલ્ય-સમાન છે ? અને કોણ કેનાથી “ક્તિસાહિલા ” વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે “જોયા ! સો વાર ચિર વિવિઘ કોનિક ” હે ગૌતમ ! સૌથી ઓછા ખેચર તિર્યાનિક નપું સકો છે, કેમકે–તેનું પ્રમાણ પ્રતરના અસંખ્યાત ભાગવતી જે અસં– ખ્યાત શ્રેણિયે છે, તે શ્રેણિયમાં જે આકાશપ્રદેશ રાશિ છે, તેની બરાબર છે. આ ખેચરતિયંગેનિક નપુંસકો કરતાં“જાતિરિત્રલોfણા પુર હાઇr' સ્થલચરતિયંગેનિક નપુંસકો છે, તેઓ સંખ્યાતગણું વધારે હોય છે. કેમકે –તેનું પ્રમાણે જે બૃહત્તર પ્રતર છે, તે પ્રતરના અસંખ્યાત ભાગવતી જે અસંખ્યાત શ્રેણિયે છે, તે શ્રેણિયામાં જે આકાશ પ્રદેશ રાશી છે, તેની બરોબર છે. સ્થલચર નપુંસકે કરતાં “ગઢાતિહિ ગોળિયgવા સહેક
” જે જલચર તિર્યાનિકે નપું સકે છે, તેઓ સંખ્યાતગણું વધારે છે. કેમ કે તેનું પ્રમાણ જે બૃહત્તર પ્રતર છે, તે પ્રતરના અસંખ્યાતમા ભાગવતી જે અસંખ્યાત શ્રેણિયે છે, તે શ્રેણિયાના આકાશ પ્રદેશ રાશીની બરાબર છે. “રવુરિંદ્રિતિનિળિયાપુર વિલેસાદિયા” જલચર નપુસકે કરતા ચારઈદ્રિયવાળા તિર્થંનિક નપુંસક વિશેષાધિક છે.
કેમકે–તેનું પ્રમાણ અસંખ્યાત યોજન કટાકેટિ પ્રમાણે આકાશની જે પ્રદેશ રાશિ છે. તે પ્રદેશ રાશિ પ્રમાણ ઘનીકૃત લેકની એક પ્રદેશવાળી જે શ્રેણિઓ છે, તે શ્રેણિઓમાં જેટલાઆકાશના પ્રદેશ છે, એટલા છે. “તેરીતિરિવા ચિ નપુંસકવિસેવા ” ચાર ઈદ્રિયવાળા તિર્યનિક નપુસકે કરતા ત્રણ ઇંદ્રિય વાળા તિર્યનિક નપુસકે વિશેષાધિક છે કેમકે–તેનું પ્રમાણ પ્રભૂતતર શ્રેણિમાં રહેલ આકાશ પ્રદેશ રાશિની બરાબર છે “ચેન્દ્રિય સિરિયલ નોળિય ળપુરા વિસાદિયા ત્રણ ઇંદ્રિયવાળા તિર્યંગ્યનિક નપુંસકે કરતાં બે ઈદ્રિય વાળા જે તિર્યનિક નપુંસકે છે, તેઓ વિશેષાધિક છે. કેમકે તેઓનું પ્રમાણ પ્રભૂતતમ શ્રેણિમાં રહેલ આકાશની પ્રદેશ રાશિની બરાબર છે. “તેફિિિિા અરણેજપુ” બે ઈદ્રિય વાળા નપુંસકે કરતાં તેજસ્કાયિક એક ઈદ્રિય વાળા તિર્યંગ્યનિક નપુંસકે અસંખ્યાતગણુ વધારે છે. કેમકે–સૂમ અને બાદર તેજસ્કાયિ.
જીવાભિગમસૂત્ર
૧૭૫
Page #187
--------------------------------------------------------------------------
________________
કેનું પ્રમાણ અસંખ્યાત લેાકાકાશના પ્રદેશાની ખરાખર કહેવામાં આવેલ છે. પુવીાડ્ય શિસ્થિતિવિજ્ઞનોળિયા ' તેજસ્કાયિક એક ઇંદ્રિય વાળા તિગ્યેાનિક નપુંસકે કરતાં પૃથ્વી કાયિક એક ઈંદ્રિય તિય ચૈાનિક નપુંસક વિસેલાદિયા” વિશેષાધિક છે. કેમકે તેનું પ્રમાણ પ્રભૂત અસ`ખ્યાત લેાકાકાશના પ્રદેશોની ખરાબર છે. एवं आऊ वाऊ एfiदियतिरिक्खजोળિય ળવુંસવા અનંતનુળા ” પૃથ્વી કાયિક એક ઇઇંદ્રિયવાળા તિગ્યે નિક નપુ ંસક વિશેષાધિક છે. કેમકે તેઓનું પ્રમાણ પ્રભૂતતર અસંખ્યાત લેાકાકાશના પ્રદેશેાની બરોબર છે. અપકાયિક નપુ સકા કરતાં વાયુકાયિક એક ઇંદ્રિય વાળા તિર્યંચૈાનિક નપુસકેા વિશેષાધિક છે. કેમકે—તેઓનુ` પ્રમાણુ પ્રભૂતતમ અસ ́ખ્યાત લેાકાકાશના પ્રદેશોની રાશિની બરાબર છે. ** वणस्सइ જાડ્ય નિયિતિરિક્ષ નોળિય બહુસાઅગતનુ” વાયુકાયિક નપુંસકાના કરતાં વનસ્પતિકાયિક એક ઈઇંદ્રિયવાળા તિગ્યાનિક નપુસકે અન તગણા વધારે છે. કેમકે— તેઓનું પ્રમાણ અનંતલેાકાકાશના પ્રદેશેાની ખરાખર છે. આ પ્રમાણે આ તિર્યંગ્યાનિક નપુ સકોનું ત્રીજું અલ્પ બહુપણું કહેલ છે.
હવે મનુષ્ય નપુ ંસકોના સંબંધમાં ચાથું અલ્પ બહુ પણુ કહેવામાં આવે છે. લિન भंते. मगुस्स पुंसगाणं कम्मभूमिगणपुंसगाणं अकम्मभूमिग णपुंसगाणं अंतर दीवगाणચચરેય હિતો આળા વા વા વા તુક્કા વા વિસેલાદિયા વા ” આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું છે કે-હે ભગવન્ મનુષ્ય નપુંસકામાં,કમ ભૂમિના મનુષ્ય નપુંસકામાં અકમ ભૂમિના મનુષ્ય નપુંસકામાં અને અંતરદ્વીપના મનુષ્ય નપુંસકામાં કયા મનુષ્ય નપુંસકે કયા મનુષ્ય નપુ સકેથી અલ્પ-આછા છે ? કોણ કાનાથીવધારે છે ? કણકાની ખાખર છે? અને કાણુ કેાનાથી વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે—“જોયમા ! અંતર રીવન અમ મૂમિમજુસ્સું નપુંલા સવ્વસ્થોવા” હે ગૌતમ ! અંતરદ્વીપના જે મનુષ્ય નપુંસકે છે, તેઓ સૌથી ઓછા છે. આ અંતરદ્વીપના મનુષ્ય નપુંસકા સમૂમિ જન્મવાળા હાય છે. કેમકે– ગર્ભČજ મનુષ્ય નપુસકેાની અંતરદ્વીપમાં સંભાવના નથી. અંતરદ્વીપમાં જે ગÖજ મનુષ્ય
નપુસકા હોય તે તેઓ કમ ભૂમિમાંથી સહરણકરીને લાવવામાં આવેલા હાય છે. પરંતુ ત્યાંના જન્મેલા હાતા નથી. રેવત્તહબ મ્મમૂમિના રોવિ તુક્કા સંલેમ્નનુળા'' દેવ કુરૂ અને ઉત્તર કુરૂ રૂપ અકર્મભૂમિના મનુષ્ય નપુસકે અંતરદ્વીપના મનુષ્ય નપુ સકા કરતાં સંખ્યાતગણા વધારે હાય છે કેમકે અકમ ભૂમિમાં રહેલા મનુષ્યા અંતરદ્વીપના ગજ મનુષ્ય કરતાં સખ્યાત ગણા વધારે હાય છે. ગર્ભજ મનુષ્યેાના ઉચ્ચાર, પ્રસ્રવણ વિગેરે મલના સંબંધથી ત્યા સંમૂમિ મનુષ્યેાના ઉત્પાદ થવાથી તેએ અસંખ્યાત ગણા છે. દેવકુરૂ અને ઉત્તરકુરૂના મનુષ્ય નપુ ંસકે! પરસ્પરમાં સમાન છે. ‘છ્યું નાવ પુવ્યવિવેત્તાવરી વિવેદ જન્મભૂમનુસ્લળ નપુલના ટ્રોવિ તુક્કા સંલેન્ગમુળ” દેવકુરૂ ઉત્તરગુરૂ એક ભૂમિના મનુષ્ય નપુંસકા કરતાં હવિષ રમ્યક વષઁના મનુષ્ય નપુંસકે સખ્યાત ગણા વધારે હાય છે. પરંતુ તેઓ સંસ્થાનમાં સરખા જ હોય છે. તેના કરતાં પણ હેમવત ક્ષેત્રના અને હેરણ્યવત ક્ષેત્રના
જીવાભિગમસૂત્ર
૧૭૬
Page #188
--------------------------------------------------------------------------
________________
જે મનુષ્ય નપુંસક છે તેઓ સંખ્યાત ગણા વધારે છે. પરંતુ તેમાં પણ પરસ્પરમાં સમાન પણું છે. તેના કરતાં ભરત એરવક્ષેત્રના મનુષ્ય નપુંસક સંખ્યાત ગણું વધારે છે. અને પરસ્પરતુલ્ય છે તેના કરતાં પૂર્વવિદેહ અને પશ્ચિમ વિદેહના જે કર્મભૂમિના મનુષ્ય નપુંસક છે. તેઓ સંખ્યાત ગણું વધારે છે. પરંતુ સ્વાસ્થાનમાં આ બેઉ સરખા છે. આ પ્રમાણે આ મનુષ્ય નપુંસક સંબંધમાં ચોથું અ૯૫ બહુ પણું છે.
હવે નારક, તિર્યંચ અને મનુષ્યને સંબંધ લઈને પાંચમા અલ્પ બહુપણાનું કથન કરે છે. “grfeit અંતે ! બે પુસTrળ” આ સૂત્રથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કેહે ભગવન આ નૈરયિક નપુંસકમાં “
રામા થjarળ” રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકમાં “જાવ અત્તમપુઢવિ નેહા પુલrm” યાવત્ અધઃ સપ્તમી પૃથ્વીના નૈરયિક નપુંસકમાં “gવીર frદ્વિતિ કોળિયા” પૃથ્વીકાયિક એક ઈદ્રિય વાળા તિર્યંચેનિક નપુંસકમાં “નાવ વખત૬ તિવિવિગોળિય ” થાવતુ વનસ્પતિકાયિક એક ઇંદ્રિય વાળા તિર્યનિક નપુંસકામાં યાવત્ પદથી અપકાયિક એક ઈદ્રિયવાળા તિર્યગેનિક નપુંસકોમાં તેજસ્કાયિક એક ઈદ્રિયવાળા તિર્યનિક નપું. સકમાં વાયુકાયિક એક ઈદ્રિય વાળા તિગેનિક નપુંસકોમાં “દિર તેાિ -ચાંf વિક રિસ તિચિત કોબિજ બgamબે ઈદ્રિય વાળા, ત્રણ ઈદ્રિયવાળા તિર્ય. નિક નપુંસકમાં ચાર ઈદ્રિયવાળા તિર્યંચેનિક નપુંસકમાં અને પાંચ ઈદ્રિયવાળા તિર્યનિક નપુંસકમાં “કાઢયાળ” જલચર નપુંસકમાં “થ૦થાળ” સ્થલચર નપુંસકોમાં “હદ અપ'' ખેચર નપુંસકામાં “માલ” મનુષ્ય નપુંસકમાં “ મિ " કર્મભૂમિના મનુષ્ય નપુંસકોમાં “ચંતવીવાળ” અને અકર્મભૂમિના મનુષ્ય નપુંસકમાં જે
જે દિતોગ થા વહુ લા તુવ વિદિયા પા” કયા મનુષ્ય નપુંસક ક્યા મનુષ્ય નપુંસકે કરતાં અલ્પ છે? કેણ કેનાથી વધારે ? કોણ કેની બરાબર છે? અને કેણ કેનાથી વિશેષ અધિક છે? ગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“જયના ! સવથો વા દે તત્તમ પુદી ને ગપુર” હે ગૌતમ! સૌથી ઓછા અધઃ સપ્તમી પૃથ્વીના નૈરયિક નપુંસકે છે. “છgyદવા લેરફથuપુર સરંજા ” સાતમાં નરકના નપુંસકે કરતાં છઠ્ઠી તમા નામની પૃથ્વીના જે નૈરયિક નપુંસકે છે. તે અસંખ્યાત ગણ વધારે છે. “ના રોન્ન પૂcવી જુદાજુલા અન્નr” ચાવતુ બીજી પૃથ્વીના નૈરયિક નપુંસક અસંખ્યાત ગણું વધારે છે. અર્થાત અહિયાં યાવત્ પદ થી આ નીચે પ્રમાણે ને અર્થ સંગ્રહ કરીને બતાવેલ છે.–છી પૃથ્વીના નૈરયિક નપુંસક કરતાં પાંચમી પૃથ્વીના જે નૈરયિક નપુંસકે છે, તેઓ અસંખ્યાત ગણું વધારે છે. પાંચમી પૃથ્વીના નૈરયિક નપુંસકો કરતાં ચોથી પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાત ગણું વધારે છે. જેથી પૃથ્વીના નૈરયિક નપુંસકે કરતાં ત્રીજી પૃથ્વીના નરયિક નપુંસક અસંખ્યાતગણી વધારે છે. ત્રીજી પૃથ્વીના નૈરયિક નપુંસકે કરતાં બીજી પૃથ્વીના નૈરયિક નપુંસકે છે તે અસંખ્યાતગણું વધારે છે. બીજી પૃથ્વીના નૈરયિક નપુંસકો કરતાં જે “યંતીવામપુરત જાપુરા
જીવાભિગમસૂત્ર
૧૭૭
Page #189
--------------------------------------------------------------------------
________________
અસંલેનનુળા” તર દ્વીપના મનુષ્ય નપુંસકે છે, તેએ અસંખ્યાત ગણા વધારે છે. આ ગર્ભજ મનુષ્યેાના ઉચ્ચાર, પ્રસવણુ–મલમૂત્ર વિગેરે શરીરના મળથી ઉત્પન્ન થવાના કારણે સમૂઈિમ મનુષ્ય અસંખ્યાતગણા વધારે હોય છે. કેમકે—ત્યાં એટલા સ’મૂર્જિંત હોય છે. અંતરદ્વીપ જ મનુષ્ય નપુસકે કરતાં દેવત્તર દુર મભૂમિન મનુલળવુંસા વિ તુા સંવેઙ્ગચુળ” દેવકુરૂ અને ઉત્તર કુરૂ આજે મનુષ્ય નપુસક છે, તે સંખ્યાતગણા વધારે છે, પરંતુ... આ બન્ને સ્વસ્થાનમાં તુલ્ય છે. નાવ પુવિવેક અવવિવેદ
મ્મમૂમિા મનુસ્સું નવુંનવા સંલેનનુળા અહિયાં યાવપથી દેવકુરૂ અને ઉત્તરના મનુષ્ય નપુંસકાના અપેક્ષાથી હરિવ અને રમ્યકવર્ષના જે મનુષ્ય નપુસકે છે, તે સંખ્યાત ગણા વધારે છે. પરંતુ આ બન્ને પરસ્પરમાં સરખા છે. તેના કરતાં ભરતક્ષેત્ર અને એરવત ક્ષેત્રના જે મનુષ્ય નપુંસકે છે, તે સંખ્યાતગણા વધારે છે. અને સ્વસ્થનમાં તુલ્ય છે. તથા તેના કરતાં પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહના કર્મ ભૂમિજ જે મનુષ્ય નપુસકે છે, તે સંખ્યાતગણા છે. પરંતુ તે પણ સ્વસ્થાનમાં તુલ્ય છે. કર્મભૂમિ જ પૂવિદેહ અને પશ્ચિમ વિદેહ ના મનુષ્ય નપુંસકેા કરતાં વ્યળપમાપુઢવી ને ચળવુલા અસંલેનનુળા'' રત્ન પ્રભા પૃથ્વીના જે નૈરિયક નપુસકે છે. તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં “લચપચિયિતિરિયલનોળિયળવુંલા અસંઘે મુળ” ખેચર પચેન્દ્રિય તિર્યંગ્યાનિક નપુંસકે! અસ ંખ્યાતગણા વધારે છે. આ ખેચર નપુસકો કરતાં થયર પચિદ્ધિતિવિલનો णियणपुंसगा संखेजगुणा " સ્થલચર ૫'ચેન્દ્રિય તિયગ્યેાનિક નપુ ંસકે સખ્યાતગણા વધારે છે. આ સ્થલચર નપુ ંસકે! કરતાં નવ વંચિચિતિલિનોળિયાજુલા સંઘે મુળા” જલચર ૫'ચેન્દ્રિય તિયગૈાનિક નપુ ંસકો સંખ્યાતગણા વધારે છે. આ જલચર નપુ ંસક કરતાં ચરિસ્થિતિલિનોળિયળપુલના વિલાદિયા” ચાર ઈંદ્રિયવાળા તિય ચૈાનિક નપુંસકે વિશેષાધિક છે—ચાર ઈંદ્રિયવાળા નપુ ંસકા કરતાં “તે વૃિતિવિજ્ઞોળિયળયુંસ વિષેસાદિયા” ત્રણ ઇંદ્રિયવાળા તિગ્યેાનિક નપુ ંસકો વિશેષાધિક છે. ત્રણ ઈંદ્રિયવાળા તિય ગ્યાનિક નપુ ંસકા કરતાં “વયિતિરિક્ષ નોળિયળપુસા વિશેસાદિયા એ ઇન્દ્રિયવાળા તિર્યંગ્યેાનિક નપુ ંસકે વિશેષાધિક છે. એ ઈંદ્રિયવાળા તિયૈનિક નપુસકે! કરતાં “સેવા
પૂર્ણસ્થિતિવિજ્ઞોળિય પુલના પ્રણેત્તુળ તૈજસકાયિક એક ઇંદ્રિયવાળા તિય ચૈાનિક નપુ ંસકે। અસ ખ્યાતગણા વધારે છે. તેજસ્કાયિક નપુસકા કરતાં ‘પુઢવી ાદ્યપિયિતિવિલનોળિયળપુત્તના વિષેસાયિ” પૃથ્વીકાયિક એકઇન્દ્રિયવાળા તિર્યંગ્યાનિકે વિશેષાધિક છે. પૃથ્વીકાયિક નપુસકે કરતાં “આરાતિરિવનોળિયાપુલા વિલે-દિયા” અપ્રકાયિક એક ઇંદ્રિયવાળા તિયગ્યેાનિક નપુસકે વિશેષાધિક છે. અયિક નપુ સ કરતાં બાવા ચર્ણ યિતિથિનોળિયાપુત્તના વિલેસા દિયા” વાયુકાયિક એક ઇંદ્રિયવાળા તિય ચૈાનિક નપુસકે વિશેષાધિક છે વાયુકાયિક નપુ ંસકેા કરતાં “વળલાય સ્થિતિવિજ્ઞોળિયળપુલના અળતશુળ ’’ વનસ્પતિકાયિક એક ઈંદ્રિયવાળા નપુ ંસકે અનંતગુણા વધારે છે. આ પ્રમાણે આ પાંચમ નૈયિક, તિય ઇંચ અને મનુષ્ય સંબંધી અલ્પ બહુપણુ કહ્યું છે. આ રીતે આ નપુંસકાનું અલ્પ બહુપણાનું પ્રકરણ સમાપ્ત થયું. પ્રસૂ૦૧૭ના
જીવાભિગમસૂત્ર
૧૭૮
Page #190
--------------------------------------------------------------------------
________________
નપુંસકોં કે વેદ કર્મ બન્યસ્થિતિ કા નિરૂપણ હવે સૂત્રકાર નપુંસક વેદકર્મની બંધસ્થિતિ અને નપુંસક વેદને પ્રકાર પ્રગટ કરે છે.“જપુતવે રે મરવા દેવા { guત્તા” ઈત્યાદિ
ટીકાર્થ—અહિયાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે “નપુણવદ્રત્ત મને ! જન્મ” હે ભગવદ્ નપુંસક વેદ કર્મની જેવચં ારું ચંદિરું [પત્તિ” બંધસ્થિતિ કેટલાકાળની કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુગૌતમ સ્વામીને કહે છે કે-“જોયા! Tumi સીજડોવમ નિ તત્તમાન પઢિવમત્ત ગણેTોળ કળા”હે ગૌતમ! નપુંસક વેદકર્માની બંધસ્થિતિ જઘન્યથી સાગરોપમના સાતભાગમાંથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગથી બે સાતિયાભાગ પ્રમાણુની છે. તથા “સે વાહ રાજાનેવમોટો લી” ઉત્કૃષ્ટથી ૨૦ વીસ સાગરોપમ કેડા કેડીની છે. રોરિના વાસત્તારૂં વધા” આમાં બે હજાર વર્ષને અબાધા કાળ છે “અવાઘણિયા મંદિર” અબાધા કાળથી હીન કર્મ સ્થિતિ “ન્મનિસે” કર્મનિષેક-કર્મદલિની રચના છે. “પુના મતે " VT Tv” હે ભગવન નપુંસકદ કેવા પ્રકારના કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે–“નોરમા ! મારવામાં ઉપU” નપુંસક વેદ મહાનગરના દાહ પ્રમાણેને કહેલ છે. કેમકે–સધળી એવી અવસ્થામાં મદન દાહ અર્થાત્ કામવિકાર મહાનગરને બાળવા જેજ હોય છે. આ વેદના ઉદયમાં સ્ત્રી અને પુરૂષ બન્નેની અભિલાષા થાય છે. તેથી તેને મહાનગરને બાળવાનદાહ જેવો જે દાહ તેના જેવા દાહવાળ કહેલ છે. “સમજ ૩ો” હે શ્રમણ આયુષ્યનું “શે તે જjar” આ રીતે ભેદ અને પ્રભેદોને લઈને નપુંસકોનું નિરૂપણ કરવામાં આવેલ છે. આ રીતે આ નપુંસક પ્રકરણ સમાપ્ત સૂ૦ ૧૮
સામાન્ય પ્રકાર સે પાંચ અલ્પબદુત્વ કા નિરૂપણ
હવે સૂત્રકાર નવ અ૯૫ બહુપણાના સંબંધમાં કથન પ્રગટ કરે છે. તેમાં સામાન્ય પણાથી સ્ત્રી, પુરુષ અને નપુંસકના સંબંધમાં પહેલું અલ્પ બહુપણું છે. ૧ સામાન્ય પણથી તિર્યંગ્યાનિક સ્ત્રી, પુરૂષ અને નપુંસકના સંબંધમાં બીજું અ૯૫ બહુ પણું છે ૨ એજ પ્રમાણે સામાન્ય પણાથી મનુષ્ય સ્ત્રી, પુરૂષ, અને નપુંસકના સંબંધમાં ત્રીજું અલપ બહપણું છે. ૩, સામાન્યપણુથી દેવ સ્ત્રી, પુરૂષ અને નારક નપુંસકના સંબંધમાં ચોથું અ૫ બહુ પણું છે. સામાન્ય પ્રકારથી સઘળાથી મળેલું પાંચમું અલપ બહુપણું છે. ૫ પછી વિશેષની અપેક્ષાની તિર્યાનિક સ્ત્રી, પુરૂષ અને નપુંસકોનું છઠું અ૫ બહુપણું છે.૬ વિશેષ પ્રકારથી મનુષ્ય
સ્ત્રી, પુરૂષ નપુસકેનું સાતમું અલ્પ બહુપણું છે. વિશેષથી દેવ સ્ત્રી, પુરૂષ, નારક નપુંસકોનું આઠમું અલ્પ બહુપણું છે.૮ - તિર્યંચ મનુષ્ય સ્ત્રી પુરૂષ અને દેવ સ્ત્રી પુરૂષ નપુંસક આ સઘળી વિજાતીય વ્યક્તિઓનું મિશ્રિત નવમું અ૫ બહુપણું છે. આ પ્રમાણે આ સામાન્ય પ્રકારથી પાંચ અને વિશેષ પ્રકાર થી ચાર એ રીતે આ નવ અલ્પ બહુપણું છે. આમાંથી સૂત્રકાર પહેલાંના પાંચ સામાન્ય અલ્પ બહુપણાનું કથન કરે છે.—“ત્તિ લે અરે ! ફુથી પુરતા જjલા ” ઈત્યાદિ.
જીવાભિગમસૂત્ર
૧૭૯
Page #191
--------------------------------------------------------------------------
________________
""
ટીકા”—ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે—હે ભગવન્ સામાન્યપણાથી દૂરથીગ ’” સ્રીયામાં “પુરિયાળ” સામાન્ય પુરૂષ જાતિયામાં “નવુંસરળ થ” અને સામાન્ય થી નપુંસકેામાં જ્યરે જ્યતિો” કાણુ કાનાથી ‘“અવ્વા વા’ અલ્પ છે? કાણ કોનાથી વસ્તુથા વા” વધારે છે? કાણુ કેાની “તુક્કા વા” તુલ્ય છે? અને કાણુ કેાનાથી “વિવેત્તાદિયા ” વિશેષાધિક છે ?
""
ગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે-“નોયમા” હે ગૌતમ સવ્વસ્થોવા લા” સૌથી ઓછા પુરૂષો છે, અર્થાત્ સ્ત્રિયા અને નપુસકે કરતાં પુરૂષો ઘણા એછા છે. દથીયો સંલેજીન” પુરુષો કરતાં સ્ત્રિયા સંખ્યાતગણી વધારે છે, ‘જુલના અખતનુળ’ સ્ટ્રિયા કરતાં નપુ ંસકે અનંતગણા વધારે છે. વનસ્પતિની અપેક્ષાથી તેમનું અન તગણાપણુ કહ્યું છે. આ રીતે આ પહેલુ અલ્પ બહુપણુ કહ્યું છે. ૧
* *
બીજું અલ્પ બહુપણું આ પ્રમાણે છે—આમાં ગૌતમ સ્વામીએ પ્રભુ ને એવુ' પૂછ્યું છે 3 – “पसि णं भंते ! तिरिक्ख जोणित्थीणं तिरिक्ख जोणियपुरिसाणं तिरिक्खजोणिय णસાળ ચ” હે ભગવન્ આ તિય ચૈાનિક સ્ત્રિયામાં તિર્યંચૈાનિક પુરૂષોમાં, અને તિનિક નપુસકેામાં જ્યરે જ્યદિતો છપ્પા વા વધુયા વા તુક્કા યાનિલેશાદિયા વા” કાણુ કોનાથી અલ્પ છે ? કાણુ કેનાથી વધારે છે ? કોણ કોની ખાખર છે ? અને કોણ કોનાથી વિશેષાધિક છે. ગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોયમાં ! સવ્વસ્થોવા તિરિયલોનિયન” હે ગૌતમ ! સૌથી ઓછા તિ"ગ્યાનિક પુરૂષ છે. તિવિજ્ઞોળિથીઓ અન્નક્ષેત્નનુળ" તિર્યંગ્યાનિક સ્ત્રિયા તિજ્ગ્યાનિક પુરૂષો કરતાં અસંખ્યાત ગણી વધારે છે. ‘“તિવિલનોળિયળપુરા બળતનુળા” તિચૈનિક સ્ત્રિયા કરતાં તિર્યં યૈાનિક નપુંસકા વનસ્પતિ જીવાની અનંતાનંતતાની અપેક્ષાએ અનતગણા વધારે છે. આ રીતે આ બીજી અલ્પ બહુપણું' આ કહ્યું છે.ર
ત્રીજું અલ્પ બહુપણું આ પ્રમાણે છે. “વૃત્તિ ગ મતે ! મનુસ્સિસ્થાને મનુલ્લપુરિયાળ મનુલ્લ પુલનાળ ચ જ્યરે જ્યહિતો અપ્પાવા, વધુચા વા તુક્કા વા વિલેનાદિયા વા” ગૌતમ સ્વામીએ એવા પ્રશ્ન કર્યાં છે. કે હે ભગવન્ આ મનુષ્ય સ્ત્રિયોમાં મનુષ્ય પુરૂષોમાં અને મનુષ્ય નપુ ંસકામાં કાણુ કાનાથી અલ્પ-એછા છે? કોણ કોનાથી વધારે છે? કાણુ કેાની ખરેખર છે ? અને કેાણ કોનાથી વિશેષાધિક છે ? પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે -“નોયમા ! સવ્વસ્થોવા મનુસ્લવ્રુત્તિા” હે ગૌતમ ! સૌથી ઓછા મનુષ્ય-પુરૂષ છે. ‘મસ્તિથીએ થેન્ન નુ” મનુષ્ય ત્રિયા મનુષ્ય પુરુષો કરતાં સંખ્યાતગણી વધારે છે. “મનુત્ત નપુંસ અલવેનનુળા” મનુષ્ય ત્રિયા કરતાં મનુષ્ય નપુસકે। અસંખ્યાતગણા વધારે છે. આ કથન સમૂઈિમ મનુષ્યની અપેક્ષાથી કહેલ છે. આ રીતે આ ત્રીજું અલ્પ બહુપણું કહેલ છે.૩
"
ચાથું અલ્પ બહુપણું આ પ્રમાણે છે.—સિ ગ મતે ! લેવિસ્થીળદેવગ્લિાન ખેચવુંલનાળ ચ જ્યરે જ્યોર્દિતો કરવા વા વધુચા વા, તુક્કા વા, વિસેલાદિયા થા” ગૌતમ
જીવાભિગમસૂત્ર
૧૮૦
Page #192
--------------------------------------------------------------------------
________________
સ્વામીએ આ સંબંધમાં એવા પ્રશ્ન કર્યાં છે કે—હે ભગવન્ આ દેવીયોમાં, દેવપુરૂષોમાં અને નૈરિયક નપુંસકામાં કાણુ કોનાથી અલ્પ છે ? કોણ કોનાથી વધારે છે ? કાણુ કાની ખરાખર છે ? અને કોણ કોનાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ગૌતમ સ્વામીને એવું કહ્યું કે “નોયમા” હે ગૌતમ ! “વસ્થાવ” સૌથી ઓછા ને ચળવુંસમ” નૈરિયક નપુ ́સકા છે. કેમકે -તેઓનું પ્રમાણ આંગળ માત્રમાં જેટલી પ્રદેશ રાશિયો છે, તેને તેનાજ પહેલા વર્ગમૂળથી ગુણતાં જેટલી પ્રદેશ રાશી આવે છે, એટલી ઘનીકૃત લેાકની એક પ્રદેશવાળી શ્રેણિયોમાં જેટલા આકાશ પ્રદેશા હાય છે. એટલા છે. “વવપુાિ અ @RJળ” નારક નપુંસકો કરતા દેવપુરુષો અસંખ્યાત ગણા વધારે હાય છે. કેમકે—તેનું પ્રમાણ અસંખ્યાત યોજન કોટાકોટિ પ્રમાણુ સેાઈમાં જેટલા આકાશ પ્રદેશે હાય છે, જેટલી ઘનીકૃત લેાકની એક પ્રદેશવાળી શ્રેણિયોમાં જેટલા આકાશ પ્રદેશ છે, એટલું કહેલ છે, “ક્િ થીઓ સંચેન્નનુળો'' દેવસ્ત્રિયો-દેવીયો દેવ પુરૂષો કરતાં સખ્યાત ગણી વધારે છે. કેમકે —દેવિયોનું પ્રમાણ દેવાથી ખત્રીસ ગણુ` વધારે કહેલ છે. આ રીતે આ ચેાથું અલ્પ બહુ
પશુ કહેલ છે. સામાન્યની અપેક્ષાથી બધાથી મળેલું પાંચમુ અલ્પ બહુપણું આ પ્રમાણે છે. --"सिअं ! तिरिकखजोणित्थीण तिरिक्खजोणियपुरिसाण, तिरिक्खजोणिय નપુરના' ગૌતમ સ્વામીએ આ સૂત્ર દ્વારા એવું પૂછ્યું છે કે--આ તિર્થં ગ્લોનિક સ્ત્રિયામાં તિર્યંચ્યેાનિક પુરૂષામાં અને તિગ્યેાનિક નપુંસકો માં “મનુસ્લિધીઽ” મનુષ્ય ત્રિયોમાં ‘મનુસ્ખલાળ’મનુષ્ય પુરૂષોમાં “મનુલળવુંલા” મનુષ્ય નપુસકોમાં લેવીસ્થીન’” દેવેાની સ્ત્રિયેામાં વવપુરિયાળ' દેવ પુરૂષોમાં અને “મેચ નવું લાળ ચ” નારયિક નપુસકામાં જ્યરે ચહિતો આવા વા, ચતુથાવા, તુલ્હા ના વિસેલાદિયા વા” કોણ કોનાથી અલ્પ-ઓછા છે ? કોણ કોનાથી વધારે છે ? કોણ કોની તુલ્ય છે ? કોણ કાનાથી વિશેષાધિક છે. આ પ્રમાણે આ પાંચમાં અલ્પ બહુપણાના સબધમાં ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યા છે. તેના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે. કે “નોયમાં ! સવ્વઘોષા મનુલઘુલિા” હૈ ગૌતમ ! સૌથી એછા મનુષ્ય પુરૂષ છે. મરિસ્થીઓ અસંવેખ્તશુળ'' મનુષ્ય પુરુષો કરતાં મનુષ્યત્રિય અસંખ્યાતગણી વધારે છે. ‘,મનુલ્લું નપુંસાર અસલેમુળ' મનુષ્ય નપુ ંસકો મનુષ્ય સ્ત્રિયો કરતા અસંખ્યાત ગણા વધારે છે. આ કથન સમૃર્ચ્છિમ મનુષ્યોની અપેક્ષાથી કહેલ છે. કેમકે--સ’મૂર્ચ્છિ મ મનુષ્ય નિયમથી નપુંસકેાજ હોય છે. ઊત્ત્વપુલતા ત્રસંઘેનુ' સ’મૂર્છિમ મનુષ્ય નપુ ંસકો કરતાં નૈરિયક નપુ ંસકે, અસંખ્યાતગણા વધારે છે. કેમકે તેમનું પ્રમાણુ અસંખ્યાત શ્રેણીના આકાશ પ્રદેશેાની રાશિની ખરાબર કહેલ છે. વિજ્ઞોળિયપુરિજ્ઞા અસંવૈજ્ઞ શુળા” નૈરયિક નપુંસકો કરતાં તિર્યંગ્યોનિક પુરૂષા અસંખ્યાતગણા વધારે છે. કેમકે —તેઓનુ પ્રમાણ પ્રતરના અસ`ખ્યાતમા ભાગમાં રહેવાવાળી જે અસંખ્યાત શ્રેણિયો છે, એ શ્રેણિયોમા જે આકાશ પ્રદેશરાશિ છે. તેની મરેાખર કહેલ છે. “તિષિય ગોળિન્થિયાઓ થેન્નળુળો” તિય ચૈાનિક પુરૂષો કરતાં તિય ગ્યોનિક સ્ત્રિયો સંખ્યાતગણી વધારે છે, કેમકે--તેમનુ' પ્રમાણ પુરુષો કરતાં ત્રણગણુ કહેવામાં આવેલ છે. “લેવપુરિલા અલલેન્નનુળા તિર્યંગ્યાનિક સ્ત્રિયો
જીવાભિગમસૂત્ર
૧૮૧
Page #193
--------------------------------------------------------------------------
________________
કરતાં દેવપુરૂષ અસંખ્યાતગણું વધારે છે. કેમકે- તેમનું પ્રમાણ પ્રભૂતતર પ્રતરના અસંખ્યાત મા ભાગનું છે, તે અસંખ્યાતમા ભાગમાં રહેલી જે અસંખ્યાત શ્રેણિયો છે. તે શ્રેણિયોમાં રહેલ આકાશ પ્રદેશ રાશિની બરાબર કહેલ છે. “વિથિકા અનrગોદેવની સ્ત્રિયો દેવપુરૂષો કરતાં અસંખ્યાત ગણી વધારે છે. કેમકે–તેનું પ્રમાણ દેવ પુરૂ કરતાં ૩૨ બત્રીસ ગણું વધારે કહેલ છે. “નિરિવહનોથgar” દેવ સ્ત્રિો કરતાં તિર્યંગ્યનિક નપુંસક અનંત ગણું વધારે છે. આ અધિકપણાનું કથન નરકનિગોદ જ અનંતાનંત હોવાથી કહેલ છે. આ રીતે પાંચમું અલ્પ બહુપણું કહેવામાં આવેલ છે સૂ૦ ૧૯
વિશેષ પ્રકાર સે તિર્યગાદિ વિષયક છઠે
અલ્પબદુત્વ કા નિરૂપણ હવે વિશેષ પ્રકારથી તિર્થં ચ વિગેરેના સંબંધમાં છઠ્ઠા અલ્પ બહુપણાનું કથન કરવામાં આવે છે.–આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે – “
pf f ! તિથિ નાગિરથીબ” હે ભગવનું આ તિર્યનિક સ્ત્રિયોમાં “ઘર” જલચર સ્ત્રિમાં “થ૪થરાળ સ્થલચર ત્રિોમાં “વયરી” ખેચર સ્ત્રિમાં “તિરિયા કોળિય પુરવાળ” તિર્યો નિક પુરૂષોમાં “ગઢા ” જલચર પુરૂષોમાં “શયાળ”સ્થલચર પુરૂષોમાં “” ખેચર પુરૂષોમાં “તિરિક્વોળિયgarif'' તિર્યનિક નપુંસકોમાં “ઈરિગ રિવિવાfજા બgarળ” એક ઈદ્રિયવાળા તિર્યંચેનિક નપુંસકમાં તથા- “ગાવ વગરનાર ત્તિવિકfજ બસયાવતુ અપકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક એક ઈદ્રિય વાળા તિર્ય ગેનિક નપુંસકોમાં -વનપતિકાયિક એક ઈદ્રિય વાળા તિર્યંગ્યનિક નપુંસકે માં-રેરિત્ર તિરિકatળા જપુતા” બે ઈદ્રિયવાળા તિર્યંગ્યનિક નપુંસકમાં અરેરાતિવિનિજ ઉનાળ” ત્રણ ઈ દ્રિય વાળા તિર્યગ્લોનિક નપુંસકમાં “ચરિંદ્રિસિન્નિવોલિવઘઉંવાળ” ચાર ઈન્દ્રિયોવાળા તિર્યંગ્યનિક નપુંસકમાં “વચિદ્વિતિયaોળિયાપુરTr” પાંચ ઈન્દ્રિયોવાળા તિયોનિક નપુંસકમાં “કહ્યુથરા” ગર્ભજ જલચરમાં ચઢ ચા ગર્ભ જ સ્થલચરોમાં અને “દયાળ” ગર્ભજ ખેચમાં “ીરે રેટિંતો ગાવ વિવાદિષા ar” કણકે નાથી અલભ્ય છે? કેણ કોનાથી વધારે છે ? કે કેની બરોબર છે? અને કોણ કોનાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે
મા ! સાથોલા વઘાસિરિષણનો નિચરિલા' હે ભગૌતમ! સૌથી ઓછા ખેચર તિર્યંગ્યનિક પુરુષ છે. “વરતિક્વિનોજિરિયામો સંહે જાગો” ખેચર તિર્યંગ્યોનિક પુરૂ કરતાં ખેચર તિર્યંગ્યોનિક સ્ત્રિયો સંખ્યાત ગણી વધારે છે. કેમકે- પુરૂષ કરતાં સ્ત્રિયોનું પ્રમાણ ત્રણ ગણું વધારે છે. “ઘ૪થર ચિયિતિરિયાકોળિuપુરિવા તૈણે નગુણા” ખેચર
જીવાભિગમસૂત્ર
૧૮૨
Page #194
--------------------------------------------------------------------------
________________
સ્ત્રિયો કરતાં સ્થલચર પંચેન્દ્રિય તિર્યાયોનિક પુરુષો સંખ્યાલગણા વધારે છે. “સ્ટર ૪ રિરિરિવષકો ” સ્થલચર પુરૂષો કરતાં સ્થલચર પાંચ ઈદ્રિયો વાળી ત્રિયા સંખ્યાત ગણી વધારે છે કેમકે –પુરૂષો કરતાં સ્ત્રિ ત્રણ ગણી હોય છે. સ્ટ
તિરિણગોવિસા યંકાTr” સ્થલર સ્ત્રિ કરતાં જલચર તિર્યાનિક પુરુષે સંખ્યાત ગણા વધારે છે. “જાતિવિિિરચવાબો Turો જલચર પુરૂષો કરતાં જલચર તિર્યનિક સ્ત્રિ સંખ્યાત ગણી છે. કેમકે-પુરૂષો કરતાં સ્ત્રિનું પ્રમાણ ત્રણગણું કહેવામાં આવેલ છે, “ પંચણિયતિરિવોળિયy અ
” જલચર સ્ત્રિયો કરતાં ખેચર પાંચ ઈદ્રિય વાળા તિર્યનિક નપુંસકે અસંખ્યાતગણું વધારે છે. “ પરિરિરિકાનurjarn રજા” ખેચર પાંચ ઈદ્રિય વાળા તિર્યગેનિક નપુંસકો કરતાં સ્થલચર પાંચ ઈન્દ્રિય વાળા તિર્યોનિક નપુંસકો સંખ્યાત ગણા વધારે હોય છે. “સ્ત્રી વંચિતસ્વિનોચિનપુરા રંmગુણા” સ્થલચર નવુંસકો કરતાં જલચર પંચંદ્રિય તિર્યનિક નપુંસક સંખ્યાત ગણા વધારે હોય છે “વિનિરિવર્તનોfgT વિજ્ઞાહિ” જલચર નપુસકે કરતાં ચાર ઈદ્રિયવાળા તિયંગેનિક નપુંસકો વિશેષાધિક છે, “
તેથrjar વિનાદિયા' ચાર ઈદ્રિયવાળા તિર્યનિક નપુંસકે કરતાં ત્રણ ઈદ્રિય વાળા નપુંસક વિશેષાધિક છે. “વેરિયાપુર વિરેતાદિયા” ત્રણ ઈદ્રિયવાળા નપુંસકા કરતાં બેઈદ્રિય વાળા નપુસકે વિશેષાધિક છે. તે વિનિશ્વિનો ઘઉંના મહેંણે જ્ઞTr” બે ઈદ્રિય વાળા નપુંસક કરતાં તેજસ્કાયિક એક ઈદ્રિય વાળા તિર્યગેનિક નપુંસક અસંખ્યાત ગણું વધારે છે. “પુઢવીકાયgrદ્રજિવનોrળથળખુંવા
નાદિ પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્યંગેનિક નપુંસક તેજસ્કાયિક નપુંસકો કરતાં વિશેષાધિક છે. “વફા ઇજિરિય તિવિનોળિયujના વિવાદિયા” પૃથ્વીકાયિક નપુંસકે કરતાં અપ્રકાયિક એક ઈદ્રિય વાળા તિર્યનિક નપુંસકો વિશેષા વિક છે. “
વ ફારિરિરિકવનોfunger વિશેષારિકા" વાયુકાયિક એક ઈદ્રિય વાળા તિર્યાનિક નપુસકે અપકાયના નપુંસક કરતાં વિશેષાધિક છે. “વા સત્તારૂઢ નિંદ્રિતિgિોળિયાપુરા મતકુળr” વાયુકાયના નપુંસક કરતાં વનસ્પતિ કાયના એક ઈદ્રિય વાળા તિર્થંનિક નપુંસક અનન્તગણા છે. સૂ૦ ૨૧
જીવાભિગમસૂત્ર
૧૮૩
Page #195
--------------------------------------------------------------------------
________________
વિશેષ કો લેકર સાતનેં ઇવ આઠર્વે અલ્પબદુત્વ
કા નિરૂપણ
હવે સૂત્રકાર વિશેષની અપેક્ષાથી સાતમા અ૯પ બહુપણુ નું કથન કરે છે, --“વા િળ ત્તિ ! મgટ્સથી જન્મભૂમિથાળ લગ્નસૂમિયા ઈત્યાદિ
ટીકાઈ- આ વિષયમાં “gવા િળે મો મજુત્તિથી ઈત્યાદિ પ્રકારથી ગૌતમસ્વામી એ સાતમા અલ્પ બહુપણાને ઉદ્દેશીને પ્રશ્ન પૂછયો છે. તેમાં એવું પૂછ્યું છે કે –“પત્તિ અરે ! મધુન્નિસ્થળ રામમૂરિયાળ ગામમૂમિકા અંતીવા” હે ભગવન્ આ મનુષ્ય સ્ત્રિોમાં–કર્મભૂમિની મનુષ્ય સ્ત્રિમાં અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિમાં અને અંતરદ્વીપની મનુષ્ય ત્રિમાં “મજુરત પુfari મમૂરિયા સામિયા તરીવાજ મનુષ્ય પુરુષ કે જે કર્મભૂમિના મનુષ્ય હોય છે તેઓમાં, અકર્મભૂમિના મનુષ્ય પુરૂષોમાં, અને અંતરદ્વીપના મનુષ્ય પુરુષોમાં તથા “મga rjarn મમૂમિથાળ ગામમાથા તરરીવાજ ” મનુષ્ય નપુંસકામાં અને અંતરદ્વીપના મનુષ્ય નપુંસકોમાં “વારે વારેતો ના વા, વઘુ વા તુeટા વા વિરેનાદિયા arકોણ કોનાથી અલભ્ય છે કે કોનાથી વધારે છે. કોણ કોની બરાબર છે અને કણ કોનાથી વિશેષાધિક છે. પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે જોવા ! અંતીય મજુરિસ્થીરે મજુરૂપુરિસ જ હે ગૌતમ! અંતરદ્વીપની મનુષ્ય સ્ત્રિ અને અંતરદ્વીપના મનુષ્ય પુરૂષો “guળ દુનિચ” આ બન્ને “તુહ વિ વવા” પરસ્પર સમાન છે. અને સૌથી ઓછા છે. કેમકે –અંતરદ્વીપના સત્રી પુરુષ યુગલિક ધર્મ વાળા હોય છે. “વત્તા સમમિામથિયાંગો મgagરિલા ચ ggn સોન્ન વિ તુચ્છા તણે બTr” દેવકુરૂ અને ઉત્તરકુરૂ રૂપ અકર્મભૂમિની મનુષ્ય સિયે અને મનુષ્ય પુરૂષ આ બન્ને પરસ્પરમાં સરખા છે. પરંતુ અંતરદ્વીપની મનુષ્યસ્ત્રિયો અને પુરુષે કરતાં સંખ્યાતગણી વધારે છે. “રિવારમવાર જન્મભૂમિ મન્નિતિથલા મgશ્ન પુરિસાય” હરિવર્ષ અને રમ્યકવર્ષ રૂ૫ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિ અને મનુષ્ય પુરૂષ
ggi રોજ તુઠ્ઠા સંm/vr” આ બને સ્વસ્થાનમાં તુલ્ય છે, પરંતુ દેવકુરૂ અને ઉત્તરકુરૂની મનુષ્ય ત્રિય અને મનુષ્ય પુરૂષેથી સંખ્યા તગણું વધારે છે. દેવ દેસાવા શ્રામમૂરિ મgfક્ષ0િામો મળુપુત્સિા હૈમવત અને હરણ્યવત રૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિ અને મનુષ્ય પુરૂષ “ો વિ તુટ્ટા” બન્ને પરસ્પરમાં સરખા છે. અને હરિવર્ષ અને રમ્યક વર્ષના ત્રિપુરૂષ કરતાં “રણે ઝTસંખ્યાલગણા વધારે છે. “મરચવામમૂfમનમgyજિલ્લા રો વિ તુટ્ટા રંણેના ” ભરતક્ષેત્ર અને અરવતક્ષેત્ર રૂપ કર્મભૂમિના મનુષ્ય પુરૂષે હૈમવત અને હૈરણ્યવત રૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિ અને મનુષ્ય પુરૂષ કરતાં સંખ્યાલગણ વધારે છે. પરંતુ આ બને પણ પરસ્પરમાં સરખા છે. “મરવા૪મભૂમિળ મજુરિરિસ્થા રો વિ તુચ્છ અરણેજ ગુuT”ભરત અને અરવત ક્ષેત્રના મનુષ્ય પુરૂષ કરતાં ત્યાંની મનુષ્ય સ્ત્રિયો પરસ્પરમાં સમાન છે. અને સંખ્યાતગણી વધારે છે. કેમકે - અહિયાં પુરૂષકરતાં સ્ત્રિયા સત્યાવીસ ગણી વધારે છે. “જુદાવિદ અવવિદ્દ સમભૂમિગ મg agar વિ તુલછા સંજpr” પૂર્વ વિદેહ અને અપરવિદેહ રૂપ કર્મભૂમિના મનુષ્ય પુરૂષ
જીવાભિગમસૂત્ર
૧૮૪
Page #196
--------------------------------------------------------------------------
________________
પરસ્પરમાં સમાન છે, અને ભરતક્ષેત્ર અને અરવતક્ષેત્રના મનુષ્ય સ્ત્રિયા કરતાં સંખ્યાતગણા વધારે છે. તથા—ઘુવિરેă અવનિને જન્મભૂમિ મસ્ટિસ્થિયો નો વિ तुल्ला संखेज्जતુળો'' પૂર્વવિદેહ અને પશ્ચિમ વિદેહના મનુષ્ય પુરૂષો કરતાં ત્યાંની મનુષ્ય સ્ત્રિયા પરસ્પરમાં સરખી છે, અને સંખ્યાતગણી વધારે છે. કેમકે—અહિયાં સ્ત્રિયે સત્યાવી સગણી વધારે છે. “અંત ટ્ીવનમસળવુંસના અસંમુળા' પૂ་વિદેહ અને પશ્ચિમવિદેહુ ની મનુષ્ય ત્રિયા કરતાં અંતરદ્વીપના મનુષ્ય નપુંસકે। અસંખ્યાતગણા વધારે છે, કેમકે— તેઓ શ્રેણિયાના અસંખ્યાતભાગવતી આકાશ પ્રદેશ રાશિ પ્રમાણ વાળા હાય છે. વજન સરુહ ગામમૂમિત્ર મનુલળવુંસ” રો વિ તુલ્હા સંલેનનુળા” દેવકુરૂ અને ઉત્તરકુરૂ રૂપ અકર્મ ભૂમિના મનુષ્ય નપુસકે પરસ્પરમાં સરખા હોતાથકા અંતર્દ્વીપના મનુષ્ય નપુંસકો કરતાં સંખ્યાતગણા વધારે છે. તદેવ નાવ પુવિવેદ અવવિવેદ જન્મભૂમિ ગમનુસ્લળવુંલા હોવિ તુલ્હા સંણેનુળા” આજ પ્રમાણે યાતા દેવકુર્ અને ઉત્તરકુરૂના મનુષ્ય નપુંસકો કરતાં
હરિવ` અને રમ્યકવના મનુષ્ય નપુસકેા બન્ને સમાનતાવાળા હાતાથા સંખ્યાતગણા વધારે છે. આજ પ્રમાણે હરિવષૅ અને રમ્યકવના મનુષ્ય નપુસકા કરતાં હૈમવત અને હૈરણ્યવત ક્ષેત્રના મનુષ્ય નપુસકે બન્ને સમાન હૈાતાથકા સંખ્યાતગણા વધારે છે. હૈમવત અને હૈરણ્યવત ક્ષેત્રના મનુષ્ય નપુ ંસકા કરતાં ભરતક્ષેત્ર અને અરવતક્ષેત્રના મનુષ્ય નપુસકો પરસ્પરમાં સરખા હોતા થકા સંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહ રૂપ કભૂમિના મનુષ્ય નપુંસકો પરસ્પરમાં સરખા હાતા થકા સંખ્યાતગણા વધારે છે આ રીતે આ સાતમુ અપ બહું પણું છે. છા
હવે વિશેષને લઈને દેવાની ત્રિયા, પુરૂષો, અને નારક નપુંસકાના સંબંધમાં આ આઠમાં અલ્પ બહુપણાનું કથન કરવામાં આવે છે.આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવુ પૂછ્યું છે કેપ્થત્તિ ” મને ! વિશ્થીને મવળવાસિળી, વાળમતરી, કોસળીળ વૈમાનિળીન” હે ભગવન્ આ દેવસ્ત્રિયામાં, ભવનવાસિ દેવસ્ત્રિયામાં વાનચન્તર દેવસ્ત્રિયામાં, જ્યાતિષ્ઠ દેવત્રિયામાં, વૈમાનિક દેવસ્ત્રિયામાં “છ્યું દેવત્તુતિજ્ઞાળ” અને દેવપુરૂષામાં “મવળવાસિળં” ભવનપાસિદેવામાં ‘જ્ઞાય ચેમાળિયાળ’... યાવત્ વૈમાનિકોમાં “સોશ્મા” સૌધમ કે માં “વ એથેન્ક્સવાળ” યાવત્ ત્રૈવેયકામાં ઇશાનકલ્પથી લઇને ગ્રેવેયક પર્યન્તના દેવામાં જેમકે-ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રાલેાક, લાન્તર મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણુ, અચ્યુત, અને ત્રૈવેયક દેવામાં તથા- અનુત્તોવવાવાળ’’. અનુત્તરોપતિકામાં ‘એચળવુંલાળ’ નૈયિક નપુંસકામાં ‘ત્ત્તળલ્પમાળુટથી બેચનપુલળ” રત્નપ્રભા પૃથ્વીનાં નૈરચિકનપુંસકામા બનાવ અટેસત્તમળેડ્થળપુલળ” યાવત્ પદથી શર્કરાપ્રભા પૃથ્વીના નૈયિક નપુ ંસકેામાં, વાલુકાપ્રભા પૃથ્વીના નૈયિક નપુ ંસકામાં, પંકપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકોમાં, ધૂમપ્રભા પૃથ્વીના નૈયિકનપુસકામાં, તમ:પ્રભા પૃથ્વીના નૈરયિક નપુસકેામાં તથા અધઃ સપ્તમી પૃથ્વી ના નૈરિયક નપુસકામાં વો દિસો અપાવા, ચકુચા વા, સુલ્હા વા, વિસેલાદિયા વા’ કાણ કાનાથી અલ્પ છે? કોણ કોનાથી વધારે છે ? કણકાની ખરાબર છે? અને કણકાનાથી
જીવાભિગમસૂત્ર
૧૮૫
Page #197
--------------------------------------------------------------------------
________________
વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે—“નોરમા ! રદઘોવા 84gaોવવાદેવરિતા” હે ગૌતમ ! સૌથી ઓછા અનુત્તપિપાતિકદેવ પુરૂષે છે. “saકરમદાવપુરાના સંકજકુorr'' અનુત્તરપપાતિક દેવપુરૂ કરતાં ઉપરના રૈવેયક દેવપુરૂષ સંખ્યાતગણી વધારે છે. “R રેવ નવ માપ વધે તેવપુfણા હઝTorr” એજ પ્રમાણે મધ્યમ ગ્રેવેયકથી લઈને પશ્ચાનુપૂવીથી આનતક૯૫ સુધીના દેવપુરૂષ પછી પછીનાં સંખ્યાતગણા વધારે હોય છે. જેમકે–ઉપરિતન ગ્રેવેયકદેવપુરૂષો કરતાં મધ્યમ રૈવેયક દેવપુરૂષ સંખ્યાલગણા વધારે હોય છે. મધ્યમ શૈવેયક દેવપુરૂષો કરતાં અધિસ્તન રૈવેયક દેવપુરૂષે સંખ્યાતગણું વધારે છે. અધસ્તન શૈવેયક દેવપુરૂષ કરતાં અમ્યુનકલ્પના દેવપુરૂષ સંખ્યાતગણું વધારે છે. અશ્રુતક૯પના દેવપુરૂષ કરતાં આરણક૯પના દેવપુરૂષ સંખ્યાતગણું વધારે છે. આરણક૯૫ના દેવપુરૂષ કરતાં પ્રાણુતકલપના દેવપુરૂષે સંખ્યાલગણા વધારે છે. પ્રાણતકલ્પના દેવપુરૂષ કરતાં આનતકલ્પના દેવપુરૂષો સંખ્યાતગણું વધારે છે.
હવે અસંખ્યાત ગુણવાળા દેવનું કથન કરવામાં આવે છે--અરે સત્તમ ઉઢવી ઉચાપુરા માણેકનપુur” આનતક૯૫ના દેવપુરૂ કરતાં અધ:સપ્તમી તમતમા નામની પૃથ્વીમાં નરયિક નપુંસકે અસંખ્યાતગણુ બધારે છે “ઝટ્ટિા પુદી ફનપુત્રા માંછેઝTr” સાતમી પૃથ્વીના નૈરયિક નપુંસકે કરતાં છઠ્ઠી પૃથ્વીના નરયિક નપુંસકો અસં.
ખ્યાતગણું વધારે છે. “દક્ષરે દેવપુરના હકનr” છઠ્ઠી પૃથ્વીના નૈરયિક નપુંસકે કરતાં સહસ્ત્રારકલ્પના દેવપુરૂષે અસંખ્યાતગણું વધારે છે “મનુ જાજે તેવા અલકનગુપ” સહસ્ત્રારક૯પના દેવપુરૂષકરતાં મહાશુક ક૯૫ના દેવપુરૂષે અસંખ્યાતગણ વધારે છે “પંચમાઘ પુરી થgT
” મહાશુક કલ્પના દેવપુરૂષકરતાં પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના નરયિક નપુંસકો અસંખ્યાતગણું વધારે છે. “દંત જે સેવા અલંણે નગુણા” પાંચમી પૃથ્વીના નરયિક નપુંસકો કરતાં લાન્તક કલ્પના દેવપુરૂષે અસંખ્યાત ગણા વધારે છે. “વાથી પુત્રવીર યાકુલ સહન કુળ” લાન્તક કલ્પના દેવ પુરૂષે કરતાં ચેથી પંકપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસક અસંખ્યાતગણું વધારે છે. “જૈમહોપ જ રેવપુરા અહંન્નકુળ” ચેથી પૃથ્વીના નરયિક નપુંસકો કરતાં બ્રહ્મલેક કલપના દેવપુરૂષે અસંખ્યાત ગણા વધારે છે. “તચાપ જુદી રૂપાઉસના અહણે ગુજ” બ્રહ્મલેક કલપના દેવપુર કરતાં ત્રીજી વાલુકા પ્રભા પૃથ્વીના નૈરયિક નપુસકે અસંખ્યાતગણું વધારે છે. “માધેિ છે
પુનિતા અસરગજુ” ત્રીજી પૃથ્વીના નારક નપુંસકે કરતાં મહેન્દ્રકલપના દેવપુરૂષ અસંખ્યાતગણા વધારે છે. “સમાજે તેવપુરા અલગ્નનુ” માહેન્દ્રકલ્પના દેવપુરૂષો કરતાં સનસ્કુમાર ક૯૫ના દેવપુરૂષે અસંખ્યોતગણુ વધારે છે. “રોચ્ચાપ ગુઢવા જોરથ orgવા TT” સનસ્કુમાર કલ્પના દેવપુરૂષ કરતાં બીજી શર્કરા પ્રભા પૃથ્વીના નરયિક નપુંસક અસંખ્યાત ગણા વધારે છે. “લાને જે રેવહુતિ અર્વકનગુ” બીજી
જીવાભિગમસૂત્ર
- ૧૮૬
Page #198
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીના નૈયિક નપુંસકા કરતાં ઇશાન કલ્પના દેવપુરૂષ અસ ંખ્યાતગણા વધારે છે. આ કથન પન્ત અસંખ્યાતગણાનું કથન કર્યું છે. “સાળે વળે તેવિન્થિયાત્રો સંઘે શુળો” ઇશાનક૯૫ના દેવપુરૂષો કરતાં ઇશાનકલ્પની દેવસ્ત્રિયા-દેવીયેા સંખ્યાતગણી વધારે છે. કેમકે—દેવાકરતા દેવીયાનું પ્રમાણુ ખત્રીસ ગણું વધારે કહેલ છે. “લોક્મેળે ફેવરિલા સંઘેગ્નનુળા’” ઇશાન કલ્પની દેવીયા કરતાં સૌધમ કલ્પના દેવપુરૂષ સખ્યાતગણા વધારે છે. સોમે પે ત્રિથિયાઓ થેન્ગમુળાઓ' સૌધમ કલ્પના દેવપુરૂષો કરતાં સૌધ કલ્પની દેવસ્ત્રિાદેવીયે સંખ્યાતગણી વધારે છે. ‘ મવળત્તિયેવપુલા અત્તલેન્દ્રશુળ”સૌધર્માં કલ્પની દેવિયાં કરતાં ભવનવાસી દેવપુરૂષ અસંખ્યાતગણા વધારે છે. “મવળત્તિ વૈવિન્થિયાત્રો વઘુન્ન તુળો” ભવનવાસી દેવાકરતાં ભવનવાસી દેવાની સ્ત્રિય--દેવીઓ સંખ્યાતગણી વધારે છે.
F
મીલે ચળવ્વમાપુઢવીલ શેરથા અસંઘે મુળા” ભવનવાસિ દેવિયા કરતાં આ રત્નપ્રભા પૃથ્વીના જે નૈરયિક નપુ ંસકે છે, તે એ અસખ્યાતગણા વધારે છે. વાળમંત ફેવરિલા અસંઘેનુના,, પહેલી નારક પૃથ્વીના નૈયિક નપુ ́સકો કરતાં વાનભ્યન્તર દેવ પુરૂષ। અસંખ્યાત ગણા વધારે છે. વાળમત ફેવિસ્થિયાત્રો સંલે ગુળો” વાનન્યતર દેવપુરૂષો કરતાં વાનન્તર દેવસ્ત્રિયા સ ંખ્યાતગણી વધારે છે. “નો સિવયુરિયા સપ્લેનુળા” વાનવ્યતર દેવિયા કરતાં જયંતિક દેવપુરૂષા સંખ્યાતગણા વધારે છે. નોત્તિયસ્થિવાળો સંગ્લેનJળાઓ” યેતિક દેવ પુરૂષા કરતાં જ્યાતિષ્ઠ દેવાની ત્રિયા– દેવીયા સખ્યાતગણી વધારે છે. કેમકે દેવા કરતાં દૈવીયાનું પ્રમાણ ખત્રીસગણુ વધારે કહયું છે. એટલે કે જાતિ દેવપુરૂષા કરતાં જાતિ દેવિયા બત્રીસગણી વધારે છે. સૂ. ૨૨ા
વિશેષત: તિર્યક્ મનુષ્ય સ્રી પુરૂષ નપુંસક તથા દેવસ્રી
પુરૂષ એવં નારક નપુંસક વિષયક સંમિશ્ર નવવે અલ્પબહુત્વ કા નિરૂપણ
હવે સૂત્રકાર વિશેષને લઈને તિય`ચ સ્ત્રી, પુરૂષ અને નપુ ંસક મનુષ્ય સ્ત્રી, પુરૂષ નપું સક, દેવ, સ્ત્રી પુરૂષ અને નારક નપુંસક આ બધાનું સૌંમિલિત નવમું અલ્પ બહુપણું કહે છે.---યાસિ મને! વિલનોબિસ્થીળજ્ઞયરીને થયરીન' ઇત્યાદિ.
ટીકા — હું ભગવન્ આ તિયગ્યેાનિક સ્ત્રિયમાં જલચર તિય જ્ગ્યાનિક સ્ત્રિયામાં, થજયીળ” સ્થલચરતિય જ્ગ્યાનિક સ્ત્રિયામાં, તથા “વરી” ખેચરતિય જ્ગ્યાનિકસ્ત્રિયા
જીવાભિગમસૂત્ર
૧૮૭
Page #199
--------------------------------------------------------------------------
________________
માં તથા “સિદ્ધિનોળિયgarળ” તિર્યગેનિક પુરૂષોમાં જ્ઞાળ જલચર પુરૂષામાં “શત્રુઘરાળ” સ્થલચર પુરૂષમા “સંદરા' ખેચર પુરૂષમાં. “તિરિવાજોળ પjar” તિયોનિક નપુંસકોમાં “રિરિરિવહનોવિજjar” એક ઈન્દ્રિયવાળા તિર્યોનિક નપુંસકમાં “શુક્રવીવાથવિત્તિસ્વિનોળિયjarળ” પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિર્યનિક નપુંસકમાં તથા “
આઘાતજવનોનિગળTI અપકાયિક એક ઈદ્રિયવાળા તિર્યનિક નપુંસકોમાં “ “જાવ યુવા વિવિaગોળિયળgવાળ” યાવત્ તેજરકાયિક એક ઈદ્રિયવાળા તિર્થંનિક નપુંસકમાં, વાયુ કાયિક એક ઈદ્રિયવાળા તિર્યંગ્યાનિક નપુંસકમાં, વનસ્પતિકાય વાળા એક ઈદ્રિયવાળા તિર્યગેનિક નપુંસકમાં તથા “વેરિતિકિવનોચિપુત” બે ઇંદ્રિયવાળા તિર્યાનિક નપુંસકોમાં તથા “તેઢિત્તિવિક જિયorgan” ત્રણ ઇંદ્રિયવાળા તિર્યનિક નપું નપુંસકોમાં તથા– “જસિંવિત્તિવિવોfurjar” ચારઈદ્રિયવાળા તિર્યાનિક નપુંસકમાં તથા —“વિવિયતિવિવાણિયાપુતા” પાંચ ઈન્દ્રિયવાળા તિયંગેનિક નપુંસકમાં, “ગઢાળ થયાળ” જલચમાં, સ્થલચમાં, બેચરમાં “મરિવારથી મનુષ્યસ્ત્રિયોમાં અર્થાત “હ્મમૂરિયાળ” કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલી મનુષ્ય સ્ત્રિોમાં “અ. મભૂમિશાળ” અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલી મનુષ્ય સ્ત્રિમાં “ચંતવીવિશાળ” અંતરદ્વીપમાં ઉત્પન્ન થયેલી મનુષ્યસ્ત્રિમાં “મgણપુસળ” મનુષ્ય પુરૂષોમાં અર્થાત્ “મભૂમિવાળ” કર્મભૂમિમાં ઉત્પન્ન થયે મનુષ્ય પુરૂષોમાં “અવમભૂમિવાળ” અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય પુરૂમાં “ચંતીવા'' અંતરદ્વીપમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય પુરૂષોમાં તથા “વિસ્થા” દેવસ્ત્રિમાં અર્થાત્ “અવળવાણિી” ભવનવાસિ દેવમાં–એટલે કે ભવનવાસિ દેવસ્ત્રિયમાં વાળમંતર વ્યન્તર દેવસિત્રમાં “કોજિળી” તિષ્ક દેવ સ્ત્રિમાં “વેમાન” વૈમાનિક દેવસ્ત્રિયોમાં “રેagરિતાળ” દેવ પુરૂમાં અર્થાત્ ભવUાવિ ભવનવાસિ દેવમાં-ભવનવાસિ દેવ પુરૂમાં “માથાળ” વૈમાનિક દેવપુરૂષોમાં “સો ” સૌધર્મપના દેવપૂરૂમાં “ગાવ જા” યાવત્ ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાન્તક, મહાશુદ્ર, સહસાર, આનત, પ્રાણતિ, આરણ અત આ કલ્પના દેવપુરૂષોમાં તથાગૈવેયક દેવપુરૂમાં તથા “અછુત્તરવયા' અનુ. ત્તરોપપાતિક દેવપુરૂષોમાં તથા “
” નરયિક નપુંસકમાં અર્થાત્ “ચા cvમgઢોળાવ વાળ” રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિક નપું કે માં, યાવત્ શર્કરા પ્રભા પૃથવીના નિરાયિક નપુંસકોમાં વાલુકા પ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકમાં, પંકપ્રભા પૃથ્વીના નરયિક નપુંસકમાં, ધૂમપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકોમાં, તમ:પ્રભા પૃથ્વીના નરયિક નપુંસકમાં અને અધ સંતમી પૃથ્વીના નૈરયિક નપુંસકમાં વારે વારેfહંતો અલ્લા વા, વા વા, સટ્ટા વ, વિવાદિયા ar” કેણ કેનાથી અલ૫ ઓછા છે? કેણ કોનાથી વધારે છે? કેણ કોની બરોબર છે ? અને કેણ કેનાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે--“જોયા! તીવમમ
જીવાભિગમસૂત્ર
૧૮૮
Page #200
--------------------------------------------------------------------------
________________
મિશમનુંત્તિથીત્રો મનુલ્લપુલિાય” હે ગૌતમ ! અંતરદ્વીપની મનુષ્યસ્ત્રિયા અને અંતર દ્વીપના મનુષ્યપુરૂષો ‘લોખંડવોના તુક્કા સઘઘોવા” એ અને સ્વસ્થાનમાં ખરાખર છે. કેમકે-તે યુગલિક ધમવા ળા છે. અને અંતરદ્વીપની મનુષ્ય સ્ત્રિય અને પુરૂષ કરતાં સૌથી આછા છે. યુત્તરવું;T Xન્મભૂમિશમનુંત્તિથીત્રો મનુન્નપુરિયાય સંવેગુના તે ળ રો વિ તુહા” દેવકુરૂ અને ઉત્તરપુર રૂપ અકર્મ ભૂમિની મનુષ્યસ્ત્રિયા અને મનુષ્ય પુરૂષો સખ્યાતગણા વધારે કહ્યા છે. અને પરસ્પર એ બન્ને સરખા છે. દ્ધ રિવાલમगवास० ” એજ પ્રમાણે દેવકુરૂ અને ઉત્તર કુરૂ મનુષ્યસ્ત્રિયા અને મનુષ્ય પુરૂષષ કરતાં હેવિ અને રમ્યકવ રૂપ અકમ ભૂમિની મનુષ્ય સ્ત્રિયા અને મનુષ્ય પુરૂષ સખ્યાત ગણા વધારે છે. અને સ્વસ્થાનમાં તેઓ પરસ્પરમાં તુલ્ય છે. Ë àમયદે ળવચ૦” એજ પ્રમાણે હરિવ અને રમ્યકવર્ષની મનુષ્યસ્ત્રિયા અને મનુષ્ય પુરૂષા કરતાં હૈમવત અને
મનુષ્ય પુરૂષ। સંખ્યાતગણા વધારે “भर हेरवयकम्मभूमिगमणुस्सपुरिसा અરવતક્ષેત્ર રૂપ કર્મ ભૂમિના મનુષ્ય
હેરણ્યત રૂપ અકમ ભૂમિની મનુષ્યસ્ત્રિયા અને છે. તથા સ્વસ્થાનમાં—પરસ્પરમાં તુલ્ય છે. રો વિ તુઠ્ઠા સંવેગ્નનુળા” ભરતક્ષેત્ર અને પુરૂષો હૈમવત અને હૈરણ્યવત રૂપ અક્ર ભૂમિની મનુષ્યસ્ત્રિય અને મનુષ્ય પુરૂષો કરતાં સખ્યાતગણા વધારે. અને સ્વસ્થાનમાં તેઓ પરસ્પરમાં તુલ્ય છે. ‘મદેવયામ ભૂમિમત્તિથીઓ રો વિ તુલ્હા સથેન્નJળા' ભરત અને અરવત ક્ષેત્રના મનુષ્ય પુરૂષકરતાં ત્યાંની મનુષ્ય સ્ત્રિયા સ ંખ્યાતગણી વધારે છે. તથા સ્વસ્થાનમાં એ પરસ્પર તુલ્ય છે. “દુનિયેદ અવર્ણવવેદ જન્મભૂમિયમનુસ્લપુરિશ્તા રો વિ તુલ્હા સંશ્લેષ્નનુળા” ભરત અને અરવત ક્ષેત્રની મનુષ્યસ્ત્રિયા કરતા પૂવિદેહ અને અપરિવદેહ રૂપ કભૂમિના મનુષ્ય પુરૂષા સખ્યાતગણા વધારે છે. તથા તેએ સ્વસ્થાનમાં પરસ્પર તુલ્ય છે. ‘પુર્વાનેદારન મૂવૈજમિનમસ્ટિથિયો તો વિ તુલ્હા સંઘેજ્ઞનુળા” પૂર્વવિદેહ અને અપર વિદેહ રૂપ
ગણા વધારે
કમ ભૂમિના પુરૂષા કરતા પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહ રૂપ કભૂમિની મનુષ્ય સ્ત્રિયે સંખ્યાતગણી વધારે છે. કેમકે તેઓ ત્યાંના મનુષ્યો કરતાં ૨૭ સત્યાવીસગણી વધારે હાય છે. તથા સ્વસ્થાનમાં તેઓ પરસ્પર તુલ્ય છે. અનુત્તોવવાનેવરસા સંલેન્નથુળા' પૂર્વવિદેહ અને પશ્ચિમ વિદેહની મનુષ્ય સ્ત્રિયા કરતાં અનુત્તર પપાતિક દેવપુરૂષ અસખ્યાત મોવે તેવધુરિકા સંલેન્નનુળા ઉપરિતન ત્રૈવેયકને લઈને પદ્મનુ પૂર્વીથી આનતકલ્પપન્તના દેવ પુરૂષો સ ંખ્યાતગણા વધારે છે. જેમકે—અનુત્તરાષપાતિક દેવ પુરૂષો કરતાંઉપરિતન ત્રૈવેયકના જે દેવપુરૂષો છે, તે સંખ્યાતગણા વધારે છે. ‘નાવ આળત પે સેવલાસંઘે શુળ' યાવત્ આનંત કલ્પમાં જે દેવપુરૂષા છે, તેએ સંખ્યાતગણા વધારે છે. આ કથનના ભાવ એવા છે કે--અનુત્તરાપાતિક દેવા કરતાં ઉપરિતન ત્રૈવેયક દેવપુરૂષા સખ્યાતગણા વધારે છે. તેના કરતાં મધ્યમ ગ્રેવેયક દેવપુરૂષો સખ્યાતગણા વધારે છે. તેના કરતાં અધસ્તન ત્રૈવેયકના જે દેવ પુરૂષા છે, તે સંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અચ્યુત
જીવાભિગમસૂત્ર
૧૮૯
Page #201
--------------------------------------------------------------------------
________________
કલપના જે દેવપુરુષે છે, તેઓ સંખ્યાતગણી વધારે છે. તેના કરતાં આપણે કલ્પના જે દેવ. પુરૂષે છે. તેઓ સંખ્યાતગણી વધારે છે. તેના કરતાં પ્રાણુત ક૯૫ના જે દેવ પુરૂષે છે, તેઓ સંખ્યાતગણી વધારે છે. અને તેના કરતાં આનતકલ્પના દેવપુરૂછે છે, તેઓ સંખ્યાલગણા વધારે છે. અહિંથી આગળ અસંખ્યાતગણનું કથન કરે છે. “અરે સમાપ gઢવી જરુવજુના કણmગુજ” આનત ક૯૫ના દેવપુરૂષે કરતા અધઃ સપ્તમી પૃથ્વીમાં જે નૈરયિક નપુસકે છે, તેઓ અસંખ્યાતગણા વધારે છે. છઠ્ઠs, પુજાઇ જેરા-જાપુર મહેકTr” છઠ્ઠી પૃથ્વીના નૈરયિક નપુંસકે સાતમી પૃથ્વીના નારક નપુંસકે કરતાં અસંખ્યાત ગણું વધારે છે. “Hદરણ? જે દેવપુરા રં ગુ ” સહસ્ત્રાર કલ્પના દેવ પુરૂષે છઠ્ઠી પૃથ્વીના નેરાયિક નપુંસકે કરતાં અસંખ્યાત ગણું વધારે “મgrg.
જે દેવકુલ્લિા અસંesaror” મહાશુક ક૯પમાં જે દેવ પુરૂષે છે તેઓ સહસ્ત્રાર કલ્પના દેવપુરૂષ કરતાં અસંખ્યાતગણું વધારે છે. “જર્મg gઢવી ગેરફથળઉતા ગણેઝ ગુor” પાંચમી પૃથ્વીના નરયિક નપુંસકે મહાશુક્ર કલ્પના દેવપુરૂષો કરતાં અસંખ્યાતગણી વધારે છે. “ઢતા જcજે રેવહુત્રિા શરણે જ્ઞTr” લાન્તક કલ્પના દેવ પુરૂષ પાંચમી પૃથ્વીના નારક નપુંસકે કરતાં અસંખ્યાત ગણા વધારે છે. “વફથી gઢવી જેથjત અલંકનગુor” લાન્તક ક૯પના દેવપુરૂષ કરતાં ચેથી પૃથ્વીના નારકે અસંખ્યાતગણી વધારે છે. “મો દેવપુરા અ શુ ' બ્રહ્મક કલ૫માં જે દેવપુરૂષે છે, તેઓ ચોથી પૃથ્વીના નૈરયિકો કરતાં અસંખ્યાતગણું વધારે છે. તચાઇ gઢવી ને દયનgar aણે ” બ્રહ્મલેક કલ્પના દેવપુરૂષ કરતાં ત્રીજી પૃથ્વીના નૈરયિક નપુંસકે અસંખ્યાતગણું વધારે છે. “મારે તેવપુરા અa
” ત્રીજી પૃથ્વીના નારકે કરતાં મહેન્દ્ર કલ્પના દેવપુરૂષો અસંખ્યાતગણી વધારે છે. “કુમારે જે દેવરિતા સ નાળા” માહેન્દ્ર કલ્પના દેવ પુરૂષો કરતાં સનકુમાર કલ્પના દેવપુરૂષો અસંખ્યાતગણી વધારે છે. “ફોરચા પુલવીર ફાળjan અસરનgiસનસ્કુમાર ક૯૫ના દેવે કરતાં બીજી પૃથ્વીના નૈરયિક નપુંસક અસંખ્યાત ગણું વધારે છે. “અતીવવામા મજુરપુરા અન્નri” બીજી પૃથ્વીનાં નરયિક નપુંસકે કરતાં અંતરદ્વીપ જ અકર્મભૂમિના મનુષ્ય નપુંસકે અસંખ્યાતગણી વધારે છે. ' હવે દેવકુરૂ અને ઉત્તરકુરૂથી લઈને મહાવિદેહપર્યતના સંખ્યાતપણાનું કથન કરવામાં આવે છે. – “વેર સત્તાર રામમૂમિકામg#ળપુરા રો વિ તુલા રંગુ” અંતરદ્વીપના અકર્મભૂમિના મનુષ્યનપુંસક કરતાં દેવકરૂ અને ઉત્તરકુરૂ રૂપ અકર્મ ભૂમિના મનુષ્ય નપુંસક સંખ્યાતગણું વધારે છે. તથા તેઓ સ્વસ્થાનમાં પરસ્પરતુલ્ય છે. “ જ્ઞાવ વિર” એજ પ્રકારથી વિદેહ પર્યન્તનું કથન સમજવું આ કથનના ભાવ એ છે કે–દેવકુરૂઅને ઉત્તરકુરૂના મનુષ્યનપુંસકે અંતરદ્વીપના મનુષ્યાનપુંસકે કરતાં સંખ્યાલગણા વધારે છે. ને તે બને સ્વસ્થાનમાં પરસ્પર તુલ્ય છે. એ જ પ્રમાણે હરિવર્ષ અને રમ્યવર્ષ અકર્મભૂમિના મનુષ્યનપુંસકે, દેવકર વિગેરે મનુષ્ય નપુંસકો કરતાં
જીવાભિગમસૂત્ર
૧૯૦
Page #202
--------------------------------------------------------------------------
________________
સખ્યાતગણુ વધારે છે. તથા તે બેઉ પરસ્પરમાં તુલ્ય છે. હૈમવત અને હેરણ્યવત અકમભૂમિના મનુષ્યનપુ ંસકા હરિવ, અને રમ્યકવના મનુષ્ય નપુ ંસકા કરતાં સંખ્યાતગણા વધારે છે. અને સ્વસ્થાનમાં તે પરસ્પરમાં તુલ્ય છે ભરતક્ષેત્ર અને અરવતક્ષેત્રના મનુષ્ય નપુંસકો કરતા વિદેહ અને અપરવિદેના જે મનુષ્ય નપુસકે છે, તેએ સંખ્યાતગણા વધારે છે. તથા સ્વસ્થાનમાં આ બન્ને તુલ્ય છે. ‘ફેફ્સાળે પેસેવવુંરિસા અથવે મુળr' ઇશાન કલ્પના દેવપુરૂષો, પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહના મનુષ્ય નપુંસકેા કરતાં અસખ્યાતપણા વધારે છે. “ફેસાને પે વૈવિથિયો સલેમુળકો” ઈશાનકલ્પની દેવસ્ત્રિયા ઈશાન કલ્પના દેવપુરૂષો કરતા સંખ્યાતગણી વધારે છે. “સોમે પે તેવપુલ ચલે RJળા” સૌધર્મ કલ્પમાં જે દેવપુરૂષો છે. તેએ ઈશાનપની દેવસ્ત્રિયા કરતાં સંખ્યાતગણા વધારે છે. સોમે પે વિન્થિયાત્રો સંવેગ્નનુળો” સૌધ કલ્પમાં જે દેવસ્ત્રિયા છે, તે સૌધમ કલ્પના દેવપુરૂષો કરતાં સંખ્યાતગણી વધારે છે. “મવળवासिदेवपुरिसा असंखेज्जगुणा " સૌધ કલ્પની દેવસ્ત્રિયે કરતાં ભવનવાસિદેવ પુરૂષો અસંખ્યાતગણાવધારે છે. “મવળવસિયેવિથિયાઓ સલેનનુળને’ભવના વાસી દેવસ્ત્રિયે। ભવનવાસિ દેવ પુરૂષો કરતા સ`ખ્યાતગણી વધારે છે. મીત્તે વળ વમાલપુવીત ખેચવુંલાલણેજ્ઞનુળા” ભવનવાસી દેવસ્ત્રિયા કરતાં આ રત્ન પ્રભા પૃથ્વીમાં જે નારકનપુંસકે છે, તેએ અસખ્યાનગણા વધારે છે. “વયતિરિક્ષનોળિયપુસિા સેલેબ્નનુળા” રત્નપ્રભા પૃથ્વીના નૈયિક નપુંસકેા કરતાં ખેચરતિય ચૈાનિક પુરૂષ સંખ્યાતગણા વધારે છે. સ્વયં નોળિથિયાઓ તણેજુળો” ખેચરતિય ગ્યાનિક પુરૂષાકરતાં ખેચર તિયગ્યેાનિક સ્નિયાં સંખ્યાતગણી વધારે છે. ‘થય તિવિરોળિયપુરિલા સંવૈજ્ઞનુળા'' ખેચરતિયજ્યોનિક સ્ત્રિયા કરતાં સ્થલચર તિર્યંગ્યાનિક
પુરૂષો સંખ્યાતગણા વધારે છે. થથતિવિજ્ઞોળિથિયાઓ સંઘે ઘુળો' સ્થલચર તિય ચૈાનિક પરૂષોકરતાં સ્થલચર તિયગ્યેાનિકત્રિયે! સ`ખ્યાતગણી વધારે છે. 'ચાસિલિનોળિયપુરિયા સંઘેઙ્ગમુળા” સ્થલચરત્રિયા કરતાં જલચર તિય ચૈાનિક પુરૂષો સંખ્યાતગણા વધારે છે. જ્ઞયતિરિયલનોાિયો સેલેન્નગુઓ” જલચર તિય ગ્યોનિક પુરૂષો કરતાં જલચર તિય ચૈનિક સ્ત્રિયે સખ્યાતગણી વધારે છે. વાળમંત વિ ન્થિયાત્રો સંવેગયુળો” વાનભ્યન્તર દેવ પુરૂષો કરતાં વાનભ્યન્તર દેવાનાસ્ત્રિય સખ્યાતગણી વધારે છે. “નોલિયોના સંઘે મુળા” વાનષ્યન્તર દેવીયાકરતાં જયેાતિક દેવ પુરૂષો સંખ્યાતગણા વધારે છે. “નોવિન્ધિયાઓ સંથેનુ” જયંતિક દેવત્રિયે જયંતિકદેવ પુરૂષો કરતાં સિંખ્યાતગણી વધારે છે. ‘યચિનિતિવિલનોળિય પુલ્લા સંઘેઝમુળા” જયેાતષ્ક દેવસ્ત્રિયા કરતાં ખેચરતિય ચૈાનિક નપુસકપુરૂષો, સ ંખ્યાત
જીવાભિગમસૂત્ર
૧૯૧
Page #203
--------------------------------------------------------------------------
________________
ગણું વધારે છે. “થ૪ નપુંસા જ્ઞrr” ખેચર નપુંસકો કરતાં સ્થલચર પંચેન્દ્રિય તિનિકનપુંસક સંખ્યાતગણું વધારે છે. “ચાપjન સંજ્ઞTr” સ્થલચર તપસકો કરતાં જલચર નપુંસકે સંખ્યાતગણું વધારે છે. વિશorgણT વિલેણાદિયા” જલચર નપુંસકો કરતાં ચૌરઈદ્રિયવાળા નપુંસક વિશેષાધિક છે. “
તેથgવIT વિલેજિ” ચાર ઈદ્રિયવાળા નપુંસકે કરતાં ત્રણઈદ્રિયવાળા નપુસકે વિશેષાધિક છે. દિ. અogવા વિજ્ઞયિ” ત્રણ ઈદ્રિયવાળા નપુંસકે કરતાં બેઈદ્રિય વાળા નપુંસક વિશેષાધિક છે. તેના રિતિકિamોfબાળપુરા ગdણે જ્ઞTT” બેઈ દ્રિવાળા નપું. સકે કરતાં તેજરકાયિક એક ઇંદ્રિયવાળાતિયંગેનિક નપુંસફે અસંખ્યાતગણું વધારે છે. બgઢવીફાઇજિજિનિક્રિોચિપુરા વિવાદિયા” તેજસ્કાયિક નપુંસક કરતાં પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંગેનિક નપુંસક વિશેષાધિક છે. “સારnfજરિત સિવિનોથTI વિવાદિથા” પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિય નિક નપુસકે કરતાં અપ્રકાવિક એક ઈદ્રિયવાળા તિર્યોનિક નપુંસક વિશેષાધિક છે. “ઘાવદાર્જિનિયતિનિવાઝોનિયjણા વિજેતાદિષા” અપકાયિક એક ઈદ્રિયવાળા તિર્યોનિક નપુંસક કરતાં વાયુકાયિક એકેન્દ્રિય તિર્યનિક નપુંસક વિશેષાધિક છે. તથા વાર્તા રિતિ#િamોળિયાપુર મiતા” વાયુકાયિક નપુંસક કરતાં વનસ્પતિ કાયિક એકઈ દ્રિય વાળા તિર્યનિક નપુંસકે અનંતગણું વધારે છે. કેમકે – નિગદ અનંત હોય છે. સૂરરા
નવમા અ૯પ બહુ પણાનું કથન સમાપ્ત
અલ્પ બહુપણાનું પ્રકરણ સમાપ્ત
સ્ત્રીપુરૂષ ઇવં નપુંસકો કે સ્થિતિમાન કા નિરૂપણ હવે સૂત્રકાર સ્ત્રી પુરૂષ, અને નપુંસકની ભાવસ્થિતિ અને કાયસ્થિતિનું પ્રમાણુ કમશ: કહે છે-“થી જો મને ! agયં વાર્ષિ ઘરના” ઈત્યાદિ.
ટીકાઈ–આ સૂત્ર દ્વારા ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે- “સ્થી જ મતે ! દેવથે ૮ કિ પરના” હે ભગવદ્ ત્રિાનું આયુષ્ય કેટલાકળનું કહ્યું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે-“જોયા ! pm માટે ના પુવૅ મળિ” હે ગૌતમ ! એક આદેશથી જે પ્રમાણે પહેલાં સ્ત્રી પ્રકરણમાં સ્થિતિનું કથન કર્યું છે. એજ પ્રમાણેની સ્થિતિનું કથન અહિયાં પણ સમજવું.
શંકા– જે સ્ત્રી પ્રકરણમાં આ વાત કહેવામાં આવી ગઈ છે, તે પછી અહિયાં સૂત્રરૂપે કહેવામાં પુનરૂક્તિ દોષ કેમ નહી મનાય ?
ઉત્તર—આ પ્રમાણેની શંકા કરવી ઠીક નથી. કેમ કે–સ્ત્રી પ્રકરણમાં તો સ્ત્રી વિગેરેની જુદી જુદી સ્થિતિ વિગેરેનું કથન કરવામાં આવેલ છે. પરંતુ અહિયાં સમુદાયરૂપથી સ્થિતિ વિગેરેનું પ્રતિપાદન થયું છે. તેથી પુનરૂકિન્તુ દોષાપત્તિને સંભવ નથી. “g gરિરસન્ન રિ - સારૂ વિ” પુરૂષ અને નપુંસકોની સ્થિતિ પણ તેના તેના સંબંધમાં પહેલાં કહેવામાં આવેલ પ્રકરણમાંથી સમજી લેવી. “સંવિદ' આ ત્રણેની કાયસ્થિતિ પણ એટલેકે સ્ત્રી, પુરૂષ અને નપુંસકેની કાયસ્થિતિ. “દ પુર્વેિ મા ” જે પ્રમાણે તે તે પ્રકરણમાં પહેલા
જીવાભિગમસૂત્ર
૧૯૨
Page #204
--------------------------------------------------------------------------
________________ કહેલ છે, એ જ પ્રમાણે તે અહિયાં પણ સમજી લેવી. “અત્તર "i સ્ત્રી પુરૂષ અને નપુંસકોનું અંતર પણ "s ga મધિ તદા બેદી” જે પ્રમાણે પહેલાં તેમના પ્રકરણમાં કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે અહિયાં પણ સમજી લેવું. જેમકે –“થતિ મને ! સુથી पुरिसाणं णपुंसगाण य कयरे कयरेहिंतो अप्पा वा, बहुया वा तुल्ला वा, विसेसाहिया વા, વવવા ખુલ્લા થો પુત્ર તyraો” ગૌતમ સ્વામીએ આ પ્રકરણ દ્વારા જ્યારે આવું પૂછયું કે--હે ભગવન આ સ્ત્રી, પુરૂષ અને નપુંસકોમાં કોણ કેનાથી અલ્પ છે ? કોણ કોનાથી વધારે છે ? કેણ કોની બરાબર છે? અને કેણ કોનાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ગૌતમસ્વામી ને કહ્યું કે - હે ગૌતમ ! આમાં સૌથી ઓછા તે પુરૂષ છે. અને પુરૂષો કરતાં સ્ત્રિ સંખ્યાતગણી વધારે છે. અને સ્ત્રિ કરતાં નપુંસકે અંતરગણું વધારે છે કેમકે—એક ઈદ્રિયવાળા જ નપુંસકેજ હોય છે. અને તેઓ સંખ્યામાં વનસ્પતિની અપેક્ષાએ અનન્તાનન્દ કહ્યા છે. સૂ૦૨૩ પહલાંના સૂત્રમાં એમ કહેવામાં આવેલ છે કે–પુરુષ કરતાં સ્ત્રિય સંખ્યાતગણી વધારે છે. તે કઈ સ્ત્રિયો કયા સ્વજાતીય પુરુષ થી કેટલાગણી વધારે છે? આ પ્રશ્નના સંદભમાં કહેવામાં આવે છે કે –“સિરિઝનિશ્વિક સિરિકaોળિયપુરતો રિશુજો તિરૂવાટિકાગો” આમાં જે તિર્યનિક સ્ત્રિયા છે, તેઓ તિર્યગેનિક પુરૂષો કરતાં ત્રણ ગણી વધારે છે. એટલે કે –તેઓ ત્રિરૂ પાધિક છે. “મrfસથિા સત્તાવાળાઓ મનુષ્ય યોનિક જે સ્ટિયે છે તેઓ મનુષ્ય પુરૂષો કરતાં સત્યાવીસ ગણી વધારે છે. અર્થાત્ સત્તાવીસરૂપાધિક છે. “થિયાશો દેવપુતો સામો” દેવસ્ત્રિય દેવ પુરૂષો કરતાં બત્રીસગણી વધારે છે. એટલે કે બત્રીસપાધિક છે. એ જ પ્રમાણે બીજેપણ કહ્યું છે કે "तिगुणा तिरूवाहिया तिरियाणं इत्थिया मुणेयव्वा / सत्तावीसगुणा पुण मणुयाणं तदहिया चेव // 1 // बत्तीसगुणा बत्तीसरूवअहिया उ होति देवाणं // देवीओ पण्णत्ता जिणेहिं, जियरागदोसेहिं // 2 // આ બીજી પ્રતિપત્તિને ઉપસંહારકરતાં સૂત્રકાર કહે છે કે--“સે રં રિવિ સંસારસમાપUNIT નવા vvuત્તા” આ પ્રમાણે સંસાર સમાપનક જીવ ત્રણ પ્રકારથી કહેવામાં આવ્યા છે. આ અધિકૃત પ્રતિપત્તિના અર્થાધિકારની સંગ્રહગાથા આ પ્રમાણે કહી છે.-- સિવિહેતુ” ઇત્યાદિ આનો અર્થ આ પ્રમાણે છે.–આ ત્રણે વેદને નિરૂપણ કરવા વાળી મત્તિપત્તિમાં સ્ત્રી, પુરૂષ, અને નપુંસક એ પ્રમાણે ત્રણ વેદોનું કથન કરવામાં આવેલ છે. પહેલા અધિકાર આ ત્રણ વેદોમાં ત્રણ ત્રણ ભેદ કહ્યા છે. તે પછી આ વેદની સ્થિતિના સંબંધમાં બીજે અધિકાર કહ્યો છે. તે પછી સંચિડૂણા–આ વેદેની કાયસ્થિતિ ને કાળ કહ્યો છે. તે પછી અંતર-વિરહકાળ કહ્યો છે. તે પછી તેના સંબંધમાં અલપ બહુપણાનું કથન કરવામાં આવ્યું છે. આ વેદની બધે સ્થિતિ કેટલી અને કઈ કઈ છે ? તે સમજાવવામાં આવ્યું છે. તથા તેના પ્રકાર કેવો હોય છે ? એ પણ પ્રકટ કરવામાં આવેલ છેઆ રીતે સંસાર સમાપન્ન–સંસારમાં રહેલા ત્રણ પ્રકારના જવાના સંબંધમાં આ બીજી પ્રતિપત્તિ કહેવામાં આવેલ છે. સૂ૦૨૪ જૈન શાસ્ત્રાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત છવાભિગમ સૂત્રની પ્રમેયોતિકા નામની વ્યાખ્યામાં ત્રિવિધા નામની બીજી પ્રતિષત્તિ સમાપ્ત કેરા જીવાભિગમસૂત્રા 193