________________
રે પનારો ટુવા પત્તા” આ ગર્ભજ મનુષ્ય સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. “ ના” તે બે પ્રકારે આ પ્રમાણે સમજવા. “qન્નતા જ મusmત્તા ” પર્યાપ્ત અને અપર્યાપ્ત જેઓ પર્યાપ્તતા ગુણ વાળા હોય છે, તેઓ પર્યાપ્ત કહેવાય છે, અને જેઓ અપર્યાપ્તતા ગુણવાળા હોય છે, તેઓ અપર્યાપ્ત કહેવાય છે.
હવે ગર્ભજ મનુષ્યના શરીરદ્વાર વિગેરે દ્વારેનું કથન કરવામાં આવે છેઆમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે- “સે િof મતે ! નવા વરુ તરીના guળા” હે ભગવાન્ ! આ ગર્ભજ મનુષ્યોને કેટલા શરીરે હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે કે “જોયા! પંચ તીર ઇજરાહે ગૌતમ ! તેઓને પાંચ શરીરે હોય છે. “R દી' તે આ પ્રમાણે છે. “ ઝિs as Hu” દારિક શરીર ચાવત કાર્પણ શરીર અહિયાં યાવત્પદથી વૈક્રિય શરીર, આહારક શરીર અને તેજસ શરીર આ ત્રણે શરીરે ગ્રહણ કરાયા છે. આ રીતે ગર્ભજ મનુષ્યના ઔદારિક શરીર, ક્રિય શરીર, આહારક શરીર, તેજસ શરીર, અને કામણ શરીર આ પાંચ શરીર હોય છે. કેમકે – મનુષ્યમાં સર્વભાવ હોવાની સંભાવના હોય છે. અવગાહના દ્વારમાં “ોળા નgo અંગરક્ષ સામાજ” આ ગર્ભજ મનુષ્યના શરીરની અવગાહના જઘન્યથી એક આગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણની હોય છે. અને “રૂવોણે તિત્તિ જાડા ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ સુધીની હોય છે. સંહનન દ્વારમાં—“જીવ સંધથr” તે એને વજી. ઝાષભ, વિગેરે છએ સંહનન હોય છે,
સંસ્થાન દ્વારમાં– “રાજ” સમચતુરસ વિગેરે છએ સંસ્થાને હોય છે. કષાયદ્વારમાં–આ ગર્ભજ મનુષ્યોને ક્રોધ કષાય પણ હોય છે, માન કષાય પણ હોય છે, માયા કષાય પણ હોય છે, અને લેભકષાય પણ હોય છે. એજ વાત અહિયાં “રે મરે ! કીવા f યોદરા નાવ સમજાઈ, ” આ સૂત્રપાઠદ્વારા આ પ્રમાણે પૂછવામાં આવેલ છે.–હે ભગવન તે ગર્ભજ મનુષ્યો શુ ક્રોધ કષાયવાળા હોય છે ? યાવત લેભ કષાયવાળા હોય છે ? અથવા કષાય વિનાના હોય છે ? અહિયાં યાવ૫દથી માન અને માયા આ બે કષા ગ્રહણ કરાયેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – “ચમા ! સદવિ” હે ગૌતમ ! ગર્ભજ મનુષ્ય કોધ કષાયવાળા પણ હોય છે, યાવત લભ કષાયવાળા પણ હોય છે. અને કષાય વિનાના પણ હોય છે. કેમ કે–વીતરાગ મનુ એને કષાયને અભાવ હોય છે. સંજ્ઞા દ્વારમાં-“જે જે મંતે ! નવા f બાદ નોકરા નવ મણનો સત્તા ન હોવા” આ વિષયમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-હે ભગવદ્ આ ગર્ભજ મનુષ્ય શું આહારસંપિયુક્ત હોય છે ? યાવત લાભ સંજ્ઞોપયુક્ત હોય છે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રભુ કહે છે કે–ચમા ! વર” આ ગર્ભજ મનુષ્ય જયારે સંજ્ઞાવાળા હોય છે, ત્યારે આહાર સંજ્ઞાવાળા પણ હોય છે, ભય સંજ્ઞા વાળા પણ હોય ને, મૈથુન સંજ્ઞાવાળા પણ હોય છે. અને ક્રોધ, માન, માયા અને લેભ સંજ્ઞાવાળા પણ હોય છે. નિશ્ચય નયથી જેઓ વીતરાગ મનુષ્યો છે, તેઓ
જીવાભિગમસૂત્ર
EC