SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્યભવ પણ તેઓને પ્રાપ્ત થઈ જાય છે. એવો કોઈ નિયમ નથી કેમકે-નિરંતરપણાથી તેની પ્રાપ્તિ થવી અસંભવિત છે. આ રીતે તેઓના પહેલાના જે સાત ભ. છે. તે નિરંતરપણાથી થઈને સંખ્યાત વર્ષની આયુષ્યવાળા જ થઈને ઉત્પન્ન થાય છે. તેમાં એકપણ અસંખ્યાતવર્ષની આયુષ્યવાળા હોતા નથી. અને અસંખ્યાતવર્ષની આયુષ્યવાળે જે આઠમે ભવ છે, તે પછી ફરીથી મનુષ્યભવ અથવા તિભવ પ્રાપ્ત થતું નથી. તેમાં જ્યારે ઉત્કૃષ્ટથી તિર્યંગસ્ત્રીના વેદ સહિત પાછળા સાતેભવ પૂર્વકેટિની આયુષ્યવાળા જ હોય છે, અને આઠમે ભવ દેવમુરૂ વિગેરેમાં થાય છે. ત્યારે ઉત્કૃષ્ટ પણાથી પૂર્વ કેટિ પૃથફત્વ અધિક પલ્યોપમ સુધી તિર્યસ્ત્રી તિર્યસ્ત્રીપણાથી લાગઠ રહે છે. કેમકે દેવકુફમાં ઉત્કૃષ્ટ પણાથી ત્રણ પાપમનું આયુષ્ય છે. તેથી તેમ કહેલ છે. હવે સૂત્રકાર તિર્યવિશેની જે સ્ત્રિ છે, તેઓની ભવસ્થિતિનું પ્રમાણ પ્રગટ કરે છે. “કસ્ટયરી = ચતોમુહુરં ૩જો જુવોષિપુહુ જલચરીપણાથી જે તિર્યસ્ત્રિ છે, તેઓની ભવસ્થિતિને કાળ જઘન્યથી તે એક અંતમુહૂર્ત છે, અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેટિ પૃથકૃત્વ છે.એટલે કે બે પૂર્વકેટિથી લઈને નવ પૂર્વકેટિ સુધી છે. તાત્પર્ય એ છે કે–જલચરસ્ત્રિયે ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત સુધી હોય છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેટિ પૃથકૃત્વ સુધી હોય છે. પૂર્વ કેટિ આયુષ્યવાળા સાતભવની પછી તે જલચર સ્ત્રિયાના ભાવથી અવશ્યજ છૂટિ જાય છે. “વફuથાનિરિકવોષિથી ના દિશા નિરિક્વોનિથી” ચતુષ્પદસ્થલચર સ્ત્રીઓની ભવસ્થિતિનું પ્રમાણ જે પ્રમાણે ઔધિક તિર્યસ્ત્રીની ભવસ્થિતિનું પ્રમાણ કહેવામાં આવ્યું છે, એજ પ્રમાણે સમજવું. એટલે કે-જઘન્યથી એક અંતમુહુર્તનું હોય છે. કેમકે–તે પછી તેને સ્થલચર સ્ત્રીભવ બ્રટિ જાય છે. અને ઉત્કૃષ્ટપણુથી પૂર્વ કોટિ પૃથકત્વ ત્રણ પલ્યોપમને છે. “૩ાારિત્રદિg પરિપિસ્થી કઈ ગઢયાળ” ઉરઃ પરિસર્પની સ્ત્રિીને અને ભુજ પરિસર્ષની ચિનું ભવસ્થિતિનું પ્રમાણ જલચરની સ્ત્રિયોની જેમ સમજવું. જેમકે-જઘન્યથી એક અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વ કે ટિપૃથવ છે. કેવી રીતે ? તે બાબત પહેલા કહ્યા પ્રમાણેની સમજી લેવી. “દુરથી ઝgi સંતો મુદુત્ત ૩જો gfસ્ટોરમાર કારંણે જામi gaોલીદુત્તમદમયં” ખેચર બ્રિાનું સ્ત્રીપણાથી રહેવાને પ્રમાણુકાળ જઘન્યથી એક અંતમુહૂર્તને છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વકેટિપૃથકત્વ અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણે તે પછી તે સ્ત્રીભવને ત્યાગ કરી દે છે. આ પ્રમાણે સામાન્ય અને વિશેષપણાથી તિર્યસ્ત્રિને અવસ્થાનકાળ કહ્યો હવે મનુષ્યસ્ત્રિનું અવસ્થાનકાળ સૂત્રકાર પ્રગટ કરે છે.-આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે “Pજુરિસ્થ મને વસ્ત્રો રિચાં દોફ” હે ભગવન્ મનુષ્યસ્ત્રીને મૈનષ્યસ્ત્રીપણાથી રહેવાને કેટલેકાળ કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે “મા! હે પહુચ કોળ અતોપૃદુત્ત, ૩જોસેળ વિમા પુરોહિgઘુત્તમદિયા;” હે ગૌતમ ક્ષેત્રની અપેક્ષાએ તે જઘન્યથી એક અંતમું હતકાળ છે. જીવાભિગમસૂત્ર ૧૨૬
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy