SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ અ અને ઉત્કૃષ્ટથી પૂર્વ કાટિ પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમકાળ છે. આ કેવી રીતે? તેના સમવધાન માટે કહે છે કે મનુષ્યસ્રીની ભાવના સામાન્ય તિય સ્ત્રીમાં જે રીતે ખતાવી છે. એજ પ્રમાણે અહિયાં પણ સમજી લેવું. તથા “धम्मचरणं पडुच्च जहणणेणं एक्कं समय उक्कोसेणं કૈસ્થૂળા પુવૅજોરી” ધર્માચરણની અપેક્ષાથી-એટલે કે ચારિત્ર ધર્માંની અપેક્ષાથી જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી કઇક એછા એક પૂર્વ કાટિ છે. “હ્ત્વ જન્મભૂમિયા વિ' એજ પ્રમાણે ક ભૂમિક મનુષ્યસ્રીના સંબંધમાં પણ સમજી લેવું. જેમકે-ક્ષેત્રની અપેક્ષાએ સામાન્યપણાથી જઘન્યથી તેા એક અંતમુહૂત ના છે. અને ઉત્કૃષ્ટથી પૂકોટિપૃથકત્વ અધિક ત્રણપલ્યાપમને છે. તેમાં સાતભવ મહાવિદેહમાં હોય છે. અને આઠમેાભવ ભરત અથવા ઐરવત ક્ષેત્રમાં એકાંત સુષમાદિકાલમાં ત્રણ પત્યેાપમના હોય છે. તેમ સમજવું. આ રીતે પૂર્વ કાટિ પૃથક્ત્વ અધિક ત્રણ પલ્યાપમ ઉત્કૃષ્ટથી કહેલ છે. '' ચારિત્ર ધર્મોને લઈને જધન્યથી એક સમયનુ' સ્ત્રી પણાથી અવસ્થાન—સ્રીપણામાં રહેવાનુ કહ્યુ છે. કેમકે—સવિરતિ પરિણામનુ' તદાવરણ કર્યંના ક્ષચેાપશ્ચમની વિચિત્રતા થી એક સમય માત્ર કાળજ સભવે છે. તે પછી મરણ થઈ જવાથી સવરિત પરિણામનું આગમન થઇ જ જાય છે. અને ઉત્કૃષ્ટથી દેશેાનપૂર્વ કાટિ કહેલ છે. તેનુ કારણ એ છે કે-સંપૂર્ણ ચારિત્ર કાલનું ઉત્કૃષ્ટ પ્રમાણ એટલુ'જ હોય છે. આઠ વર્ષની અવસ્થા માં ચારિત્ર લેવામાં આવે છે. તેથી તે આઠવ રૂપ દેશથી ન્યૂન હાવાથી દેશે।ન કહેલ છે. “મદેવવિ” સામાન્ય મનુષ્ય સ્રીના જે અવસ્થાન કાળ કહેલ છે. એજ પ્રમાણેના અવસ્થાનકાળનું પ્રમાણ ભરત અને ઐરવતમાં રહેલ કમ ભૂમિની સ્રીનુ પણ સમજવુ’. પરંતુ સામાન્ય મનુષ્ય સ્ત્રીના અવસ્થાન કાળની અપેક્ષાથી આના અવસ્થાન કાળમાં જે અતર છે, તે ‘વર'' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરવામાં આવેલ છે. “નવર” વિશેષ એ છે કેઘેલ્લું પત્તુર” ભરતાદિ ક્ષેત્રની અપેક્ષાથી આના અવસ્થાનકાળનુ' પ્રમાણુ “દખેળ 'તોનુવ્રુત્ત'' જધન્યથી તા એક અંતર્મુહૂર્તના છે. અને “કોલેŌત્તિનિ પજિોરમા' તેમૂળ પુનોટી ચિાર ઉત્કૃષ્ટથી આના અવસ્થાનકાળનું પ્રમાણ દેશેાનપૂર્ણાંકોટિ અધિક ત્રણ પલ્સેપમનું છે. આ કથનનુ સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે– એક પૂર્વ કાટિના આયુવાલી પૂર્વવિદેહની અથવા અપવિદેહની મનુષ્ય સ્ત્રી હોય અને તે કોઇની માત ભરત વગેરેમાં એકાંત સુષમાદિકાલના સદ્ભાવના સમયમાં અપહૃત-હરણુ કરીને લઈ આવવામાં આવી હાય તા એવી સ્થિતિમાં તે જોકે-મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ હાય તે પણ તે ભરત વિગેરે ક્ષેત્રમાં લઇ આવવાના કારણે ભરત ક્ષેત્રની છે. અથવા અરવત ક્ષેત્રની છે. તેમ કહેવામાં આવશે. હવે ત્યાં એક કોટિપૂની આયુષ્ય સુધી જીવતી રહીને પેાતાના આયુષ્યના ક્ષયથી મરે અને એજ ભરત વગેરે ક્ષેત્રમાં એકાંત સુષમાદિ કાળના પ્રારમ્ભમાં તે મનુષ્ય સ્રીપણાથી ઉત્પન્ન થઇ જાય તા આ પરિસ્થિતિમાં તેનુ મનુષ્ય સ્ત્રીપણાથી રહેવાનાકાળ દેશેાનપૂર્વકાટિથી અધિક ત્રણ પલ્ચાપમને આવી જાય છે. ધમ્મ ચળ વધુધ્ધ નોળ જ સમય જોયેળ લેફ્ળા યુવનોદી” ચારિત્ર ધર્મને લઈને તેના અવસ્થાનકાળનું પ્રમાણ જઘન્યથી તે એક સમયનું છે. અને ઉત્કૃષ્ટથી દેશેાનપૂર્વ જીવાભિગમસૂત્ર ૧૨૭
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy