SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમે આદેશ આ પ્રમાણે છે.—“gar મારે નgori gવ સમર્થ ફોરેન જસ્ટિવલમપુદુત્તમમ્મ”િ આમાં સ્ત્રીવેદનું અવસ્થાન-એટલેકે સ્ત્રીવેદ પણાથી રહેવું તે ઓછામાં ઓછું એક સમય અને ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ પૃથકત્વ અધિક પલ્યોપમ પૃથફત્વ કહેવામાં આવેલ છે. તે આ પ્રમાણે સમજવું. જેમકે—કાઈ જીવ પૂર્વકેટિના આયુષ્યવાળી મનુષ્યત્રિમાં અથવા તિર્યસ્ત્રિમાં સાત ભવ કરીને આઠમા ભાવમાં ત્રણ પલ્યોપમની ઉકષ્ટસ્થિતિવાળી દેવકર વિગેરેન સિયેમાં સ્ત્રીપણાથી ઉત્પન્ન થઈ જાય તે પછી ત્યાંથી મરીને તે જઘન્યસ્થિતિવાળી દેવીનિ વચમાં સૌધર્મ દેવલેકમાં દેવીપણાથી ઉત્પન્ન થઈ જાય તે આ રીતે આ કહેલ સઘળે આદેશ બની જાય છે. કેમકે– તે પછી તે અન્ય વેદને પ્રાપ્ત કરી લે છે. આ રીતે સામાન્યપણાથી સ્ત્રી, સ્ત્રીભાવને નિરંતરપણાથી ત્યાગ ન કરતી થકી જેટલા કાળ સુધી સ્ત્રીવેદમાં એટલા કાળની પોતપોતાની અપેક્ષાથી આ પાંચ આદેશો દ્વારા સૂત્રકારે કથન કર્યું છે. તેથી આ પાંચે આદેશ પિતપતાની અપેક્ષાથી યુકત છે. આ પ્રમાણેને આ પાંચમે આદેશ છે. પા - તે સ્ત્રી સામાન્યપણાથી સ્ત્રીભાવને ત્યાગ કર્યા વિના નિરંતર સ્ત્રીપણુમાં કેટલા કાળ સુધી રહે છે ? તે વાત ઉપર્યુકત પાંચ આદેશ દ્વારા પ્રગટ કરેલ છે. હવે તિર્યસ્ત્રી પણાથી કેટલા કાળ સુધી તેને ત્યાગ કર્યા વિના રહે છે તે વાત સૂત્રકાર પ્રગટ કરે છે. આમાં ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“સિરિજafથીd મેરે ! સિવિતનોformત્તિ T૪ો જેવશ્વર દો” હે ભગવન્! તિર્યંન્યાનિક સ્ત્રી સ્ત્રીપણુથી કાળની અપેક્ષાથી કેટલા કાળ સુધી રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે –“જોય जहण्णेणं अंतोमुहुत्तं उनकोसेण तिन्नि पलिओवमाई पुवकोडिपुहुत्तमभहियाई". ગૌતમ! તિર્યગૂસ્ત્રી તિર્યગૂસ્ત્રીપણાથી ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત સુધી રહે છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ પ્રમાણુ કાળ સુધી રહે છે. તે આ પ્રમાણે સમજવું.– કઈ જીવ તિર્યંગસ્ત્રીપણુથી ઓછામાં ઓછા એક અંતમુહૂતકાળ સુધી રહીને તે પછી મરીને બીજા વેદના ઉદયના વિલક્ષણપણાથી મનુષ્યભવાન્તરની તે પ્રાપ્તિ કરી લે છે. તેથી જઘન્યથી અન્તમુહૂતકાળ કહેલ છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વકટિ પૃથકત્વ અધિક ત્રણ પ૫મકાળ જે કહેલ છે, તે આ પ્રમાણે છે.–અહિયાં તિયંગેનિક ખેચરોને ઉત્કૃષ્ટથી આઠ ભવથી વધારેભવ હોતા નથી. કેમકે- “affથાળ સત્તમ” મનુષ્ય અને તિયાને સાત આઠ જેવો હોય છે. આ પ્રમાણેનું શાસ્ત્રવચન છે. તેમાં સાત ભવતો સંખ્યાત વર્ષની આયુષ્યવાળાને હોય છે. અને આઠમો ભવ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળાને હોય છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. પર્યાપ્ત મનુષ્ય અથવા પર્યાપ્ત સંપિચેન્દ્રિય તિર્યંચ નિરંતરપણાથી યથા સંખ્ય-કમથી સાતપર્યાપ્ત મનુષ્યના ભને અથવા સાત સંજ્ઞી પંચુંદ્રિય તિર્યંચના ભવોને ભેળવીને જે આઠમા ભાવમાં ફરીથી તે પર્યાપ્ત મનુષ્યપણાથી અથવા પર્યાપ્ત સંપિચેંદ્રિય તિયચપણથી ઉત્પન્ન થઈ જાય તો તેઓ નિયમથી અસંખ્યાત વર્ષની આયુષ્યવાળાઓ માંજ ઉત્પન્ન થાય છે. સંખ્યાતવર્ષની આયુષ્યવાળાઓમાં ઉત્પન્ન થતા નથી. અને જ્યારે આ અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા આઠમા ભાવમાં મરે છે, તે નિયમથી દેવલેકમાં ઉત્પન્ન થાય છે, ત્યારે નવમે મનુષ્યભવ અથવા સંક્ષિપંચંદ્રિય જીવાભિગમસૂત્ર ૧૨૫
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy