________________
વિશેષ કો લેકર સાતનેં ઇવ આઠર્વે અલ્પબદુત્વ
કા નિરૂપણ
હવે સૂત્રકાર વિશેષની અપેક્ષાથી સાતમા અ૯પ બહુપણુ નું કથન કરે છે, --“વા િળ ત્તિ ! મgટ્સથી જન્મભૂમિથાળ લગ્નસૂમિયા ઈત્યાદિ
ટીકાઈ- આ વિષયમાં “gવા િળે મો મજુત્તિથી ઈત્યાદિ પ્રકારથી ગૌતમસ્વામી એ સાતમા અલ્પ બહુપણાને ઉદ્દેશીને પ્રશ્ન પૂછયો છે. તેમાં એવું પૂછ્યું છે કે –“પત્તિ અરે ! મધુન્નિસ્થળ રામમૂરિયાળ ગામમૂમિકા અંતીવા” હે ભગવન્ આ મનુષ્ય સ્ત્રિોમાં–કર્મભૂમિની મનુષ્ય સ્ત્રિમાં અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિમાં અને અંતરદ્વીપની મનુષ્ય ત્રિમાં “મજુરત પુfari મમૂરિયા સામિયા તરીવાજ મનુષ્ય પુરુષ કે જે કર્મભૂમિના મનુષ્ય હોય છે તેઓમાં, અકર્મભૂમિના મનુષ્ય પુરૂષોમાં, અને અંતરદ્વીપના મનુષ્ય પુરુષોમાં તથા “મga rjarn મમૂમિથાળ ગામમાથા તરરીવાજ ” મનુષ્ય નપુંસકામાં અને અંતરદ્વીપના મનુષ્ય નપુંસકોમાં “વારે વારેતો ના વા, વઘુ વા તુeટા વા વિરેનાદિયા arકોણ કોનાથી અલભ્ય છે કે કોનાથી વધારે છે. કોણ કોની બરાબર છે અને કણ કોનાથી વિશેષાધિક છે. પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે જોવા ! અંતીય મજુરિસ્થીરે મજુરૂપુરિસ જ હે ગૌતમ! અંતરદ્વીપની મનુષ્ય સ્ત્રિ અને અંતરદ્વીપના મનુષ્ય પુરૂષો “guળ દુનિચ” આ બન્ને “તુહ વિ વવા” પરસ્પર સમાન છે. અને સૌથી ઓછા છે. કેમકે –અંતરદ્વીપના સત્રી પુરુષ યુગલિક ધર્મ વાળા હોય છે. “વત્તા સમમિામથિયાંગો મgagરિલા ચ ggn સોન્ન વિ તુચ્છા તણે બTr” દેવકુરૂ અને ઉત્તરકુરૂ રૂપ અકર્મભૂમિની મનુષ્ય સિયે અને મનુષ્ય પુરૂષ આ બન્ને પરસ્પરમાં સરખા છે. પરંતુ અંતરદ્વીપની મનુષ્યસ્ત્રિયો અને પુરુષે કરતાં સંખ્યાતગણી વધારે છે. “રિવારમવાર જન્મભૂમિ મન્નિતિથલા મgશ્ન પુરિસાય” હરિવર્ષ અને રમ્યકવર્ષ રૂ૫ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિ અને મનુષ્ય પુરૂષ
ggi રોજ તુઠ્ઠા સંm/vr” આ બને સ્વસ્થાનમાં તુલ્ય છે, પરંતુ દેવકુરૂ અને ઉત્તરકુરૂની મનુષ્ય ત્રિય અને મનુષ્ય પુરૂષેથી સંખ્યા તગણું વધારે છે. દેવ દેસાવા શ્રામમૂરિ મgfક્ષ0િામો મળુપુત્સિા હૈમવત અને હરણ્યવત રૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિ અને મનુષ્ય પુરૂષ “ો વિ તુટ્ટા” બન્ને પરસ્પરમાં સરખા છે. અને હરિવર્ષ અને રમ્યક વર્ષના ત્રિપુરૂષ કરતાં “રણે ઝTસંખ્યાલગણા વધારે છે. “મરચવામમૂfમનમgyજિલ્લા રો વિ તુટ્ટા રંણેના ” ભરતક્ષેત્ર અને અરવતક્ષેત્ર રૂપ કર્મભૂમિના મનુષ્ય પુરૂષે હૈમવત અને હૈરણ્યવત રૂપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિ અને મનુષ્ય પુરૂષ કરતાં સંખ્યાલગણ વધારે છે. પરંતુ આ બને પણ પરસ્પરમાં સરખા છે. “મરવા૪મભૂમિળ મજુરિરિસ્થા રો વિ તુચ્છ અરણેજ ગુuT”ભરત અને અરવત ક્ષેત્રના મનુષ્ય પુરૂષ કરતાં ત્યાંની મનુષ્ય સ્ત્રિયો પરસ્પરમાં સમાન છે. અને સંખ્યાતગણી વધારે છે. કેમકે - અહિયાં પુરૂષકરતાં સ્ત્રિયા સત્યાવીસ ગણી વધારે છે. “જુદાવિદ અવવિદ્દ સમભૂમિગ મg agar વિ તુલછા સંજpr” પૂર્વ વિદેહ અને અપરવિદેહ રૂપ કર્મભૂમિના મનુષ્ય પુરૂષ
જીવાભિગમસૂત્ર
૧૮૪