SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Ravi સત્ત ત્રિોતમારું' ત્રીજી એક પ્રકારની અપેક્ષાથી સ્ત્રિયોની ભવ સ્થિતિ જઘન્ય થીતે અંતર્મુહૂતની છે, અને ઉત્કૃષ્ટથી સાત પાપમની છે. આ કથન સૌધર્મ કપમાં પરિગૃહીત-રહેલ દેવીની અપેક્ષાથી કરવામાં આવેલ છે. “gdi voi =ાને તો મુદુ કરવોri pના સ્ટિવમારૂ” તથા એક ચોથા પ્રકારની અપેક્ષાથી જઘન્ય સ્થિતિ તે સ્ત્રિની એક અન્તર્મુહુર્તની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ પચાસ પલ્યોપમની છે. આ કથન સૌધર્મ કલ્પમાં અપરિગૃહીત દેવિયેની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. तदुक्तम् "सपरिग्गहेयराणं सोहम्मीसाण पलियसाहियं उक्कोससत्तपन्ना नवपणपण्णा य તેવી” પૂર્વોકત જે ઉત્કૃષ્ટ સ્થિતિમાં અંતર કહેવામાં આવેલ છે, તેનાજ સંબંધમાં પ્રકાશ કરવા માટે આ ગાથા કહેવામાં આવેલ છે. આ રીતે સામાન્યતઃ સ્ત્રિની જઘન્ય અને ઉત્કૃષ્ટથી ભવસ્થિતિનું પ્રમાણુ કહીને હવે સૂત્રકાર તિર્યસ્ત્રી વિગેરેના ભેદને આશ્રય કરીને ભવસ્થિતિનું પ્રમાણ કહે છે–આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને પડ્યું છે કે તિરણનોfજરથી મંતિ! કેવાં સારું કિરું gumત્તા'' હે ભગવદ્ તિયોનિક સ્ત્રિની ભાવસ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે ? ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોવા ! કદmi સંતો દુાં કોલેvi તિરિન g૪મારું” તિર્યનિક સ્ત્રિયોની ભવસ્થિતિ જઘન્યથીએક અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની કહેવામાં આવેલ છે અહિંયાં આ ત્રણ પલ્યો૫મની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે, તે દેવકુરૂ વિગેરેમાં ચતુષ્પદ સ્ત્રિયોની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. આ રીતે સામાન્યતઃ તિયોનિક સ્ત્રિયોને સ્થિતિકાળ કહીને હવે સૂત્રકાર વિશેષ પ્રકારથી તિયોનિક ત્રિના સ્થિતિકાળનું કથન કરે છે. આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે – “કયતિકિન્નતિથીi પરે ! વિરૂષે જારું કિરું gugram હે ભગવન જલચર તિયનિક સિત્રની ભાવસ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – “! અંતમુહુરં વસે ગુદાજોવ'' હે ગૌતમ ! જઘન્યથી એક અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી એક પૂર્વ કોટિ આ પ્રમા ની ભવસ્થિતિ કહેવામાં આવી છે. “વફcuથતિરિતોળિથી મં!” હે ભગવદ્ ચતુષ્પદ સ્થલચર તિયંગેનિક સ્ત્રિની ભાવસ્થિતિ કેટલા કાળની કહેલ છે. “જોવા ! સિવિનોદિરથીગો હે ગૌતમ ! જે પ્રમાણેની ભવસ્થિતિ સમુચ્ચય તિર્યોનિક સ્ત્રિયાની જઘન્યથી અંતમુહૂતની અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમની કહી છે, એજ પ્રમાણેની ભવસ્થિતિ ચતુષ્પદ સ્થલચર તિયોનિકસ્ત્રિની છે, તેમ સમજવું. “Trufari - સિવિશ્વ ગથિી મને ! દેવાશે વારું દિર્ક ઇત્તા” હે ભગવન્! ઉરઃ પરિસર્ષ સ્થલચર તિર્યનિક સ્ત્રિની ભાવસ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે ? “જોગમા! ago સંતોgત્ત વરસે પુદકો” હે ગૌતમ ! જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી એક પૂર્વ કોટિની તેઓની ભાવસ્થિતિ કહેવામાં આવી છે. “gવં મુur જીવાભિગમસૂત્ર ૧૧૬
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy