________________
ક્ષાએ જે એક મૃદુ સ્પર્શવાળાં દ્રવ્યોને તેઓ આહાર કરે છે, તે દ્રવ્યો શું એકગણા મૃદુ સ્પર્શવાળાં હોય છે, કે બેથી લઈને અનંત ગણ મૃદુ સ્પર્શવાળાં હોય છે ? મહાવીર પ્રભુને ઉત્તર-હે ગૌતમ ! તેઓ એક ગણું મૃદુ સ્પર્શવાળાં દ્રવ્યોને આહાર પણ કરે છે, બેથી લઈને દસ ગણું મૃદુ સ્પશવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે અને અસંખ્યાત અને અનંત મૃદુ સ્પર્શવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, એવું જ કથન ગુરૂ, લઘુ, શીત, ઉષ્ણુ સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શેના વિષે પણ સમજી લેવું ગૌતમ સ્વામીને પ્રશ્ન–હે ભગવન ! જે તે સૂમ પૃથ્વીકાયિક છો એક ગણાથી લઈને અનંત ગણું કર્કશાદિ સ્પર્શવાળાં દ્રવ્યને આહાર રૂપે ગ્રહણ કરે છે, તે “તારું મંતે ! [ જુદા આદાતિ, મrgzહું સારારીત ?” શું જ્યારે તે દ્રવ્યો તેમના આત્મપ્રદેશે સાથે સ્પષ્ટ હોય, ત્યારે તેઓ તેમને આહાર રૂપે ગ્રહણ કરે છે? કે જ્યારે તે દ્રવ્યો તેમના આત્મપ્રદેશો સાથે પૃષ્ટ ન હોય, ત્યારે તેમને આહાર રૂપે કરે છે?
તેનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “જો મા પુઠ્ઠા સદાતિ, નો અgglહું arદાર” હે ગૌતમ ! તે સૂફમ પૃથ્વીકાયિક છે જે એક ગુણિત કર્કશાદિ સ્પર્શવાળાં અથવા બેથી લઈને અનંત ગુણિત કર્કશાદિ સ્પેશવાળાં દ્રવ્યને આહાર કરે છે, તે એક ગુણિતથી લઈને અનંત ગુણિત પર્યતના કર્કશાદિ સ્પર્શવાળાં દ્રવ્યો તેમના આ ત્મપ્રદેશની સાથે પૃષ્ટ હોય છે, અસ્પષ્ટ હોતાં નથી જે દ્રવ્યો આત્મપ્રદેશોની સાથે સંસ્કૃષ્ટ હોય છે, તેમનું રહેવાનું સ્થાન આત્મપ્રદેશાવગાઢ ક્ષેત્રની બહાર પણ સંભવી શકે છે. તેથી હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે –“તારું મંતે ! તારું ગારિ ૩ળો નાહારું કાતિ' હે ભગવન્ ! જે કર્કશાદિ સ્પર્શવાળાં દ્રવ્યો સ્પષ્ટ હોય છે તેમને તેઓ જે આહાર કરે છે, તે શું તે દ્રવ્ય આત્મપ્રદેશની સાથે એક ક્ષેત્રાવસ્થાયી રૂપે અવગાઢ આત્મપ્રદેશાવગાહી ક્ષેત્રની બહાર અવસ્થિત (રહેલાં) હોય છે ?
તેનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “જો મા ! ઓઢાડું ચારિ, ને અorો હારું હારિ” હે ગૌતમ ! તે સૂક્ષ્મ પૃવીકાયિક જી પૂર્વોક્ત વિશેષણોવાળાં અવગાઢ દ્રવ્યને જ આહાર કરે છે, અનવગાઢ દ્રવ્યને આહાર કરતા નથી. ગૌતમ સ્વા
મીને પ્રશ્ન-“સારું અને !િ વળતર ઢાડું આદાતિ, guોજાઢાસું ગારિ ?” છે ભગવન્! સૂકમ પૃથ્વીકાયિક જીવો જો અવગાઢ થયેલાં દ્રવ્યને આહાર કરે છે, તે શું અનન્તરાવગાઢ દ્રવ્યોનો આહાર કરે છે? કે પરમ્પરાવગાઢ દ્રવ્યને આહાર કરે છે ? અનન્તરાવગાઢ આહરણને અર્થ નીચે પ્રમાણે છે-જે આત્મપ્રદેશમાં જે આહરણીય દ્રવ્ય (આહાર કરવા યોગ્ય દ્રવ્ય) અવ્યવધાન રૂપે રહેલું હોય છે, એ જ આત્મપ્રદેશ દ્વારા એજ દ્રવ્યોનું જે આહરણ (ગ્રહણ) કરાય છે, તેનું નામ અનન્તરાવગાઢ આહરણ છે. અને જે એક બે આદિ આત્મપ્રદેશ વડે વ્યવહિત હોય છે, તેમનું જે આહરણ કરાય છે, તેનું નામ પરંપરાવગાઢ આહરણ છે, આ પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“જો મા ! અળસરોનાઢહું કદાતિ, નો પરંપરાજવાડું ઝરતિ” હે ગૌતમ ! જે દ્રવ્યો અનન્તરાવગાઢ હોય છે, તેમને જ તેઓ આહાર રૂપે ગ્રહણ કરે છે પરંપરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરતા નથી.
ગૌતમ સ્વામી પ્રશ્ન-“તારું તે ! જિં અધૂરું રારિ, વારાણું ગાયોતિ?” હે ભગનવ ! જે અનન્તરાવગાઢ દ્રવ્યોને તેઓ અહિાર કરે છે, તે અનન્ત પ્રદેશિક દ્રવ્યો શું
જીવાભિગમસૂત્ર
૩૬