SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ રસવાળાં દ્રવ્યેાના પણ આહાર કરે છે, જો વિશેષની અપેક્ષાએ વિચાર કરવમાં આવે, તા તેઓ તિક્ત (તીખા) રસવાળાં દ્રવ્યાને પણ આહાર કરે છે, કટુ (કડવા) રસવાળાં દ્રવ્યેાના પણ આહાર કરે છે, કષાય (તુરા) રસવાળાં દ્રબ્યાના પણ આહાર કરે છે, ખાટા રસવાળાં દ્રબ્યાના પણ આહાર કરે છે અને મધુર રસવાળાં દ્રબ્યાના પણ આહાર કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન હે ભગવન્ ! જે તિકતાદિ રસયુક્ત દ્રવ્યોને તે આહાર કરે છે, તે દ્રવ્યો શુ એક ગણાં તિકત આદિ રસયુક્ત હાય છે, કે એથી લઈને અનંત ગણાં તિકતાદ્વિ રસ યુકત હોય છે ? મહાવીર પ્રભુના ઉત્તર---એક ગણી કાળાશ આદિ વણ વાળા આહારના સંબધમાં જેવા ઉત્તર આપવામાં આવ્યો છે, એવા જ ઉત્તર તિકતાદિ રસાના વિષયમાં પણ સમજી લેવા જોઈ એ. એટલે કે તેઓ એક ગણીથી લઈને અન ંત ગણી તિકૃતતા, કટુતા, કષાયતા, ખટાશ અને મધુરતાવાળા દ્રવ્યોના આહાર કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-નારૂં માવો જાલમતાનુંūારતિ, સારૂં જિજ્ઞાસાનું નાવ અટ્ટ હ્રાસાદું !” હે ભગવન્ ! સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવા ભાવની આપેક્ષાએ જે સ્પવાળાં દ્રવ્યોને આહાર ગ્રહણ કરે છે, તે દ્રવ્યો શુ' એક સ્પર્શીવાળાં હાય છે, કે બેથી લઈ ને આઠ પતના સ્પર્શાવાળાં હોય છે ? મહાવીર પ્રભુના ઉત્તર-પોયમા ! ટાળમાળ પુષ્ક~'' સામાન્ય વિચારની અપેક્ષાએ તે તેનો વશાલા. આાતિ, નો દુષ્ઠાનારૂં આદ્યાěતિ, નોતિષ્ઠાભાવ આજ્ઞાનૈતિ” એક પવાળાં પણ હેાતાં નથી, એ સ્પર્શવાળાં પણ હેાતાં નથી, ત્રણ સ્પશવાળાં પણ હોતાં નથી, એટલે કે તે એક, બે અથવા ત્રણ સ્પર્શીવાળાં દ્રવ્યોના આહાર કરતા નથી, પરંતુ “ચરાસારૂ પિ આહારતિ; પંચ નાસા વિ આરતિ, નાવ અઢ હ્રાસાદું વિ આદારતિ” તે ચાર સ્પર્શવાળાં દ્રવ્યોના પણ આહાર કરે છે, પાંચ સ્પર્શવાળાં દ્રવ્યોના પણ કરે છે, છ સ્પર્શવાળાં દ્રવ્યોને આહાર પણ કરે છે, સાત સ્પોર્શાવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે અને આઠ સ્પર્શવાળાં દ્રવ્યોના પણ આહાર કરે છે. વિજ્ઞાનમાળ પહુચ્ચ લાર્' વિ નૈતિ” વિશેષ દૃષ્ટિએ વિચાર કરવામાં આવે, તે તેઆ કક શ સ્પવાળાં પુદ્ગલાને આહાર પણ કરે છે. જ્ઞાવ જીવવાનું ત્તિ બાદારતિ” મૃદુ સ્પર્શીવાળાં, ગુરુ સ્પવાળાં, લઘુસ્પ વાળાં, શીત સ્પર્ધા વાળાં, ઉષ્ણુ સ્પર્શીવાળાં, સ્નિગ્ધ સ્પર્ધા વાળાં અને રૂક્ષ્ પવાળાં પુદ્ગલેાના આહાર પણ કરે છે. ગૌતમ સ્વામીના પ્રશ્ન-નારૂં હાલને વડાર્. અઢારતિ, તારૂં દિવાનુળાહારૂં આહારતિ, સાવ અનંતમુળ જણકાનું આદ્યાëત્તિ ?” સ્પર્ધાની અપેક્ષાએ કશ સ્પશવાળાં જે દ્રવ્યાના તેએ આહાર કરે છે, તે દ્રવ્યો શુ એક ગણા કર્કશ સ્પર્શ વાળા હાય છે, કે બેથી લઈને અનંત ગણાં કશ સ્પર્શીવાળાં હોય છે ? મહાવીર પ્રભુના ઉત્તર-નોયમાં ! મુલકાતૢવિ આìતિ, જ્ઞાપ અનંતકુળવડાનું વિ આજ્ઞા તિ” હે ગૌતમ ! સૂક્ષ્મ પૃથ્વીકાયક જીવા એક ગણા કર્કશ સ્પવાળાં દ્રવ્યોના પણ આહાર કરે છે, એથી લઈને દસ ગણાં કર્કશ સ્પર્શવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, સખ્યાત ગણાં કર્કશ સ્પર્શવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, અસંખ્યાત ગાં કર્કશ સ્પ વાળાં દ્રવ્યોના પણ આહાર કરે છે અને અનંત ગણાં ક શ ૫ વાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે. ‘ડ્યું નાવ લુવા તૈયળ્યા’’કર્કશ સ્પ'ના જેવું જ કથન મૃદુ, ગુરુ લઘુ શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષ સ્પર્ધાના વિષયમાં પણ સમજી લેવું જેમ કે પ્રશ્ન-સ્પની અપે જીવાભિગમસૂત્ર ૩૫
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy