SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ આ કથનનું તાત્પર્ય એ છે કે- ગર્ભજ જલચર જીવ બધી જ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે, રત્નપ્રભા પ્રવીથી લઈને તમસ્તમાં કે જે સાતમી પૃથ્વી છે. ત્યાંના નૈરયિકોમાંથી તેઓને ઉતપાત-ઉત્પત્તિ થાય છે. જે તિર્યાનિકેમાંથી તેઓને ઉત્પાદઉત્પત્તિ હોય તે “વિજળરું તો, રૂતિ કરાવાસાકીવદંતો” અસંખ્યાત વર્ષાયુષ્ક તિયાને છેડીને બાકીના કર્મભૂમિના સઘળા તિર્યમાં તેઓને ઉત્પાત હોય છે. “પુર્રિતો અવાજમમ્મત ત્રીવત્રણેવાસાવજતો અકર્મભૂમિના અને અંતરદ્વીપના મનુષ્યમાં તેમને ઉત્પાત–ઉત્પત્તિ થતું નથી. કેમકેઆ બધા અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા હોય છે, અસંખ્યાત વર્ષની આયુષ્કવાળા એમાંથી તેમને ઉત્પાત થવાને નિષેધ કરેલ છે. તેથી તેના શિવાયના બાકીના સઘળા મનુષ્યમાંથી તેમને ઉત્પાત-ઉત્પત્તિ થાય છે. “ર્દિત નાવ સંસાર” જે દેવોમાંથી તેમને ઉત્પાત થાય છે, તે સૌધર્મ દેવલેથી લઈને સહસ્ત્રાર દેવકસુધી અર્થાત્ સૌધર્મ ૧ ઈશાન ૨, સનકુમાર ૩, મહેન્દ્ર ૪, બ્રહ્મ , લાન્તક ૬, મહાશુક છે, અને સહસ્ત્રાર ૮, આ આઠ દેવલોકના દેવામાંથી તેમને ઉત્પાત થાય છે. તેથી આગળના એટલે કે આનત, પ્રાણત વિગેરે દેવલેકમાંથી તેમને ઉત્પાત થતું નથી. કેમકે –ઉપર કહેલ સૌધર્મથી સહસ્માર દેવલોકની આગળના દેવલોકમાંથી તેમની ઉત્પત્તિનો નિષેધ કરેલ છે. સ્થિતિદ્વારમાં િકા સંતોrg'' આ જલચર જીવોની સ્થિતિ જઘન્યથી એક અંતમુંહતની હોય છે. અને “૩ોણે કુદવારી” ઉત્કૃષ્ટથી એક પૂર્વ કેટીની હોય છે “દુવિeવિ મતિ” તેઓ મારણતિક સમુદ્રઘાત થી સમવહત થઈને અને સમવહત. થયા વિના એમ બને પ્રકારથી મરે છે. એટલે કે મારણતિક સમુદ્રઘાતથી આઘાત પ્રાપ્ત કરીને પણ મરે છે, અને આઘાત પ્રાપ્ત કર્યા વિના પણ મરે છે. વનદ્વારમાં—“અનંત કવદ્દિત્તા નેનg Sાવ રે સામા” આ ગર્ભજ જલચર જીવ જ્યારે જલચર પર્યાયથી ઉદૂવૃત્ત થઈને એટલે કે તેમાંથી નીકળીને જે તેઓ નરયિકમાં જન્મ ધારણ કરે છે, તે પહેલી પૃથ્વીથી લઈને સાતમી પૃથ્વી સુધીના નૈરયિકામાં જન્મ ધારણ કરી શકે છે. “ત્તિત્તિનોfvg મgg gg' જે તિય ગેનિક જીવોમાં તેઓ જન્મ લે છે, તે સઘળા તિર્યાનિકે માં જન્મ ધારણ કરી શકે છે. અને જે મનુષ્યમાં જન્મ લે તે સઘળા મનુષ્યોમાં જન્મ લઈ શકે છે. તથા જે તેઓ દેવોમાં જન્મ લે છે, તે “નાવ સંદરણા” સૌધર્મ દેવલોકથી લઈને સહસાર એટલે કે આઠમા દેવલેક સુધીના દેવામાં તેઓ જન્મ લે છે. તેથી આગળના આનત, પ્રાણત, વિગેરે દેવલોકમાં તેઓને જન્મ થવાને નિષેધ કરેલ છે. કેમકે સહસાર દેવકથી આગળ તેઓનું ગમન થતું નથી. “૨૩ જરૂચ : ગાજશા' આ ગર્ભ જ જલચર જીવો મરીને નારક, તિયચ, મનુષ્ય અને દેવ આ ચારે ગતિ માં જઈ શકે છે. તથા–ચારે ગતિમાંથી આવેલા જીને ગર્ભ જ જલચર જીવ પણુથી ઉત્પાદ-ઉ૫ત્તિ–થઈ શકે છે. આ રીતે તેઓ ચતુર્ગતિક-અને ચતુરાગતિક કહેલા છે. “ઘરા સર્વજ્ઞ guત્તા અહિયાં પ્રત્યેક શરીરી કહેવાય છે. અને અસંખ્યાત કહ્યા છે. આ રીતે હે શ્રમણ આયુષ્મદ્ ગર્ભજ જલચર જેનું નિરૂપણ તેના લક્ષણે અને ભેદે બતાવીને કરવામાં આવ્યું છે. સૂ૦ ૨૩ જીવાભિગમસૂત્ર
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy