SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્ધ અને શુકલ આ છએ વેશ્યાઓ હોય છે. ઈન્દ્રિયદ્વારમાં તેઓને “ઉ૪ ફેબ્રિા કાન, ચક્ષુ, ઘાણ-નાક, રસના, સ્પશન આ પાંચ ઇન્દ્રિયો હોય છે. સમુદ્રઘાત દ્વારમાં–“iaમુવાચા આસ્ત્રિા ” તેમને આદિના વેદના, કષાય, મારણુનિક, વૈક્રિય, અને તેજસ આ પાંચ સમુદ્રઘાતે હોય છે. સંજ્ઞિકારમાં“um નો અavu'' સંજ્ઞી જ હોય છે, અસંજ્ઞી હોતા નથી. કેમકે-ગર્ભજ જલચર જીવોને “મન હોય છે. વેદદ્વારમાં—“રિવિણ વેરા” જલચર જી ત્રણ વેદવાળા હોય છે. એટલે કે-સ્ત્રીવેદવાળા પણ હોય છે, પુરુષ વેદ. વાળા પણ હોય છે. અને નપુંસક વેદવાળા પણ હોય છે. પર્યાપ્તિદ્વારમાં–તેઓને “ઝાકરી છે અgsષત્તરો” છે પર્યાપ્તિ હોય છે, અને છ અપર્યાપ્તિ હોય છે, પિત. પિતાને યોગ્ય પર્યાપ્તિ પૂર્ણ ન હોય તે અપર્યાપ્તિ કહેવાય છે. દષ્ટિદ્વારમાં—“ીિ. નિવિદા વિ” તેઓ સમ્યગ દષ્ટિવાળા પણ હોય છે, મિથ્યા દુષ્ટિવાળા પણ હોય છે. અને સમ્મગ્નિધ્યા દષ્ટિવાળા પણ હોય છે. એટલે કે ત્રણ પ્રકારની દૃષ્ટિવાળા હોય છે. દશન દ્વારમાં—“ત્તિ સંસાર” તેઓને ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અને અવધિદર્શન એ ત્રણે દર્શન હોય છે. જ્ઞાનદ્વારમાં– “જાળી વિ અનાળો વિ” તેઓ જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે. “જે કાળી ને કલ્યા૨થા ફુવાળી ગાથા જિના?’ તેઓ જે જ્ઞાની હોય છે તે કેટલાક મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે જ્ઞાનવાળા હોય છે. અને કેટલાક મતિજ્ઞાનવાળા, શ્રુતજ્ઞાનવાળા અને અવધિજ્ઞાનવાળા એમ ત્રણ જ્ઞાનવાળા હોય છે, કેમકે-કઈ કઈ ગર્ભજ જલચર ને અવધિજ્ઞાનને સદુભાવ હોય છે. એ જ વાત “જે સુનાજી તે નિરમા આમિનિવોદિરનાળી ગુજરાતી છે, જે તિરનાળી નાના ગામળિયોદિનાળા, સુઘરાળી, ગોરનાળી” આ સૂત્ર પાઠ દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. પૂર્વ ઝuળા વિ આજ પ્રમાણે જે ગર્ભજ જલચર જીવ અજ્ઞાનવાળા હોય છે, તે તેમાં કેટલાક મતિ અજ્ઞાન, અને શ્રુતજ્ઞાન એ બે અજ્ઞાનવાળા હોય છે, અને કેટલાક મતિ અજ્ઞાન, છૂતઅજ્ઞાન અને વિભંગ જ્ઞાન એમ ત્રણ પ્રકારના અજ્ઞાનવાળા હોય છે, જેઓ સમ્યક્ દષ્ટિ હોય છે. તેઓને અવધિજ્ઞાન હોય છે. અને જેઓ મિથ્યાષ્ટિવાળા હોય છે, તેઓને વિર્ભાગજ્ઞાન હોય છે. કહ્યું છે કે-“ ટેક્શન मिथ्यादृष्टेविपर्यास" _ગદ્વારમાં– “ગો સિવિરે” ગભંજ જલચર તિયઍને મનેગ, વચન અને કાયાગ એમ ત્રણ પ્રકારને યોગ હોય છે. ઉપયોગદ્વારમાં “૩ાનો ટુ”િ તેઓને બન્ને પ્રકારના ઉપગ હોય છે. એટલે કે-સાકાર ઉપયોગ પણ હોય છે, અને અનાકાર ઉપગ પણ હોય છે. આહારદ્વારમાં “ગાણા છિિત” તેઓને આહાર છ એ દિશાઓમાંથી આવેલા પુદ્ગલેને હોય છે. કેમકે-ગર્ભજ જલચર જીવ લેકની મધ્યમાં જ વિદ્યમાન છે. તેથી તેઓ છએ દિશાઓમાંથી આવેલા પુદ્ગલેને આહાર કરે છે. ઉપૂપાતદ્વારમાં–બાવવાનો ને હિંતાં ગર્વ અત્તિમા” જલચર જીવેના ઉ૫પાત-ઉત્પત્તિ નિરાયકાથી લઈ ને એટલે કે પહેલા નરકથી લઈને યાવત્ સાતમા નરક સુધા કહેલ છે. જીવાભિગમસૂત્ર ૮૯
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy