SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભવ્યુત્ક્રાન્તિક સ્થલચર જીવોં કા નિરૂપણ ભેદ સહિત ગČજ જલચર જીવાનુ નિરૂપણ કરીને હવે સૂત્રકાર ગ`જ સ્થલચર જીવાનુ નિરૂપણ કરે છે. તેમાં ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે—— સેવિંદ સંથહયર” ઇત્યાદિ ટીકાથ—ત્તે જ તું થયા ભગવન્ ! ગજ સ્થલચર જીવાના શું લક્ષણ છે ? અને તેના કેટલા ભેદો કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—જયરા દુવિધા નળન્ના'' હે ગૌતમ ! ગજ સ્થલચર જીવા બે પ્રકારના કહેલા છે “તં નટ્ટા” તે એ પ્રકારો આ પ્રમાણે છે.—ચવાય પત્તિવા ય'' એક ચતુષ્પદ્રુ અને બીજા પરિસપ જેને ચાર પગ હોય છે તેઓ ચતુષ્પદ કહેવાય છે. અને જેએ છાતીના ખળથી અથવા બન્ને ભુજાઓથી ચાલે છે, તે પરિસ કહેવાય છે. “ન્ને જિ તે ચયા' હે ભગવન્ ચતુષ્પદ જીવાના શુ લક્ષણા છે ? અને તેના કેટલા ભેદો કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે—ચવા ચરય્યિાવળત્તા” હે ગૌતમ ! ચતુષ્પદ જીવે! ચાર પ્રકારના કહેલા છે. “તું ના' તે ચાર પ્રકારો આ પ્રમાણે છે.બાલુડા લો ચૈવ મેવો” એક ખરીવાળા વિગેરે ભેદોનુ જે પ્રમાણે સમૂઈિમ સ્થલચરોના પ્રકરણમાં કથન કયું છે, એજ પ્રમાણેના ભેદો અહિયાંપણ સમજી લેવા. તે સંમૂઈિમ સ્થલચરાનું કથન કયાં સુધી ગ્રહણ કરવું જોઈએ તે માટે કહે છે કે—નાવ” ઈત્યાદિ ચાવતુ ત્યાં સુધી કે “ને ચાવને તત્ત્વજ્ઞાન્ત” આનાથી જુદા પણ આવા પ્રકારના ખીજા પણ સ્થલચર ચતુષ્પદ જીવા હાય, તેએ પણ આના જેવાજ સમજી લેવા જોઇએ “તે સમાલો તુવિદા વળત્તા” તે સ્થલચર ચતુષ્પદ જીવા સક્ષેપથી એ પ્રકારના કહેલા છે, “તં હ્રદા” તે બે પ્રકારે આ પ્રમાણે સમજવા, “પન્નત્તા ચ અવનત્તા થ" પર્યાપ્ત અને અપર્યાપ્ત પર્યામિ નામકર્મના ઉદયવાળા જીવા પર્યાસ કહેવાય છે, અને અપર્યાપ્તિ નામકર્મ ના ઉદય વાળા જીવા અપર્યાપ્ત કહેવાય છે. હવે સૂત્રકાર ગવ્યુત્ક્રાન્તિક સ્થલચર ચતુષ્પદ જીવાના શરીર વિગેરે દ્વારાનુ નિરૂપણ કરે છે. તેમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું છે કે—હે ભગવન્ ! આ ગર્ભ વ્યુત્ક્રાન્તિક સ્થલચર ચતુષ્પદ જીવાને કેટલા શરીરો હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુગૌતમ સ્વામીને કહે છે કેચરાત્તિ સરી' ઇત્યાદિ ઔદારિક વૈક્રિય તૈજસ ને કાણુ ના ભેદથી તેઓને ચાર પ્રકારના શરીરા કહેલા છે.આ રીતે આ શરીરદ્વારનું કથન સમાપ્ત થયું છે. અવગાહનાદ્વાર—ઓનાર્દના સદ્નેને અંતુહલ અર્પણેજ્ઞર્માનું' તેના શરીરની અવગાહના જઘન્ય થી એક આંગળના અસ ખ્યાત ભાગ પ્રમાણની હોય છે. તથા જીવાભિગમસૂત્ર ૯૧
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy