________________
વૃક્ષોના કન્દ, સ્કંધ, (થડ) ત્વચા (છાલ) શાખા (ડાળ) પ્રવાળ (કુંપળ) આ બધા અસંખ્યાત જીવા વાળા હોય છે. તેમજ “વત્તા પજ્ઞેય ઝીવા” તેના પત્ર-પાન પ્રત્યેક જીવ વાળા હાય છે. અર્થાત્ તેના એક એક પાનમાં જૂદા જૂદા એક એક જીવા હોય છે. તેવા હોય છે. “હ્રદ્ઘા ઘુક્રિયા” તેના ફળામાં કેવલ એકજ ગેલી-ખી હાય છે. તથા ‘પુઘ્ધાર્ં અનેજ નીવા” તેના પુષ્પા અનેક જીવા વાળા હોય છે. તે સં ક્રિયા'' આ પ્રમાણે લીમડાના વૃક્ષ વિગેરેને એકાસ્થિક કહ્યા છે.
“તે દિ સં વધુથીયા’હે ભગવન્ બહુબીવાળા વૃક્ષો કયા કયા છે ? નોયમાં હું ગૌતમ ! ચક્ષુથીયા અળવિદ્યા પન્નત્તા” બહુબીજવાળા વૃક્ષો અનેક પ્રકારના કહેલા છે. “તે જ્ઞદા” તે આ પ્રમાણે છે-“સ્થિય તે જુથ, સંવર વિદે” અસ્થિક તિંદુક, ઉમરડો, કાંઠા વિગેરે. આ વૃક્ષે જેના ફળામાં અનેક ખીજો હાય છે તેવા એટલે કે અનેક ખીવાળા હાય છે. એ જ પ્રમાણે તેના જેવા બહુબીજવાળા આમલક, પન્સ, ફણસ) દાડમ, અનાર (દ્રાક્ષ) વડનું ઝાડ કાકાદુમ્બરીય, (વૃક્ષવિશેષ) તિલક, લકુચ, અને લાય (રાદડા) આ બધા વૃક્ષો
બહુબીજવાળા હાવાથી બહુબીજક કહેવાય છે. અહિયાં આમલક એ શબ્દથી લેાક પ્રસિદ્ધ આંમળાનું ઝાડ ગ્રહણ કરેલ નથી. કેમ કે તે એકાસ્થિક-એક બીજવાળા હાય છે. આ આમલક તે એક બહુબીજવાળુ વૃક્ષ વિશેષ છે. એજ પ્રમાણે લકુચ શબ્દથી લાકપ્રસિદ્ધ ‘લીચી' નામના ફૂલવાળાવૃક્ષને ગ્રહણ કરેલ નથી લકુચને ખડહલા કહે છે. તેથી અહિયાં 'લકુચ' શબ્દથી ખડહલ નામનુ વૃક્ષ ગ્રહણ કરેલ છે. એજ પ્રમાણે તે ચાવી તર્ત્તના' આ ઉપર વણુ વેલ વૃક્ષેા સિવાયના બીજા જે આ વૃક્ષેાના જેવા વૃક્ષેા હોય છે તે બધા જ બહુબીજ વૃક્ષેામાં ગણેલા છે. “પત્તિ મૂવિ અસંલેગ્નીવિયા નાવ હટા ચતુથ' આ બહુબીવાળા વૃક્ષના મૂળ અસંખ્યાત જીવાથી વ્યાપ્ત હોય છે. યાવત્ તેના લેા બહુ ખીજવાળા હેાય છે. અહિયાં યાવત્ પદથી કદથી લઈને પ્રવાલ પર્યંત સ્કંદ, સ્કંધ, ત્વમ્ (છાલ) શાખા (ડાલ) પ્રવાલ (કુંપળ) સુધીના પદે। ગ્રહણ કરાચા છે, તેથી એ બધા અસંખ્યાત્ જીવવાળા હોય છે અને પાન એક જીવવાળા હોય છે. ઘેરું વઘીયા” આ રીતે આ બહુ ખીજવાળા વૃક્ષનુ કથન કર્યુ છે. તે સં હવા” આ રીતે એક બીજ, અને બહુબીજ બન્ને પ્રકારના વૃક્ષાના ભેદ સાથે અહિયાં કથન
કર્યુ છે. Ë ગદા પન્નવળાપુ તથા માળિચવ્યું. નાવ ને ચાયન્ને તત્ત્વ છે સં દુળ” આ પ્રમાણે આ વૃક્ષના ભેદો પ્રજ્ઞાપનાસૂત્રમાં સવિસ્તર રીતે કહેલ છે, તે ભેદે ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી, પક, તૃણુવલય હરિત આષધી, જલરૂહ, કુહણા, ના પ્રકરણ સુધીના તે બધા જ ભેદો અહિયાં પણ સમજી લેવા. આજ રીતે આ વૃક્ષાની સરખા ખીજા પણ જે વૃક્ષેા હાય તે બધા આજ વૃક્ષાની તુલ્ય પ્રત્યેક શરીર વનસ્પતિકાય વૃક્ષામાં સમાવેશ કરી લેવા. “બાળવિર્ણકાળા ચલાળ” આ વૃક્ષરૂપી વનસ્પતિકાય જીવાનું સસ્થાન અનેક પ્રકારનું હોય છે. “ઘુત્તવિયા પન્તત્તા” આ વૃક્ષાના પાન એક જીવવાળા કહ્યા છે. અર્થાત્ દરેક વૃક્ષાના પાનમાં જૂદા જૂદા એક એક જીવ હોય છે. બંધા વિ QTનીવા' સ્કંધમાં પણ એક જીવ હાય છે. કયા વ્રુક્ષાના સ્કંધમાં એક જીવ હાય છે ? એ
જીવાભિગમસૂત્ર
૫૧