________________
સંબંધમાં સૂત્રકાર કહે છે કે “તારા હૃાાઝિપી” તાલસરલ, નારીયેળ-નારીએરી આ પ્રત્યેક વૃક્ષો માં એક એક જીવ હોય છે. અને તેને સ્કંધમાં પણ એક એક જીવ હોય છે.
શંકા-જે વૃક્ષાદિકના મૂલ વિગેરે પ્રત્યેક અનેક પ્રત્યેક જીથી યુક્ત હોય છે તે પછી એક અખંડ શરીરાકાર પણાથી કેમ દેખાય છે ? અનેક ખંડ શરીરાકાર પણાથી તે દેખાવા જોઈએ.
ઉત્તર–આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રભુ દૃષ્ટાંત સાથે કહે છે કે-“Hદલાસ્ટર હવા, પાણીના” આ ગાથા આ નીચે પ્રમાણે છે. । “जह सगलसरिसवाणं सिलेसमिस्साणं बटिया वट्टी । पत्तेयसरीराणं, तहहोंति
જે કલેષ દ્રવ્ય પદાર્થથી મિશ્રિત થયેલ સર્ષનીગળી એક રૂપ અને એક આકારવાળી હોય છે, એ જ પ્રમાણે પ્રત્યેક શરીરી જીવના શરીરસંઘાત જુદા જુદા સ્વ. સ્વ. અવગાહના વાળા હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે-જે રીતે અનેક સરસવના દાણા સ્નિગ્ધચિકણા પદાર્થમાં મળીને એક લાડુ, વિગેરે પ્રકારથી એક રૂપ બની જાય છે, ત્યારે તે એક પિંડ રૂપ હોવા છતાં પણ પિત પિતાની અવગાહનમાં તેમાં જુદા જુદા દેશવાળા થઈને રહે છે. એ જ પ્રમાણે પિંડરૂપ એક વૃક્ષમાં પ્રત્યેક શરીરવાળા અનેક જીવે રાગદ્વેષથીઉપાર્જીત પિતા પોતાના કર્મ રૂપ શ્લેષ-દ્રવ્ય-પદાર્થથી યુક્ત થઈને પૃથક પૃથક્ સ્કંધ મૂલ, વિગેરે રૂપે વૃક્ષદેશમાં રહે છે. એ જ પ્રમાણે છે કે તેઓ અનેક સ્થળે રહે છે તે પણ એક આકારથી દષ્ટિગોચર થાય છે. હવે આ સંબંધમાં બીજુ દૃષ્ટાંત બતાવતાં સૂત્રકાર કહે છેકે –“ના વા તિક્ટરિયા” જેવી રીતે તલ પ્રધાન લેટવાળી અપૂપિકા-તલપાપડી, તે જેમ અનેક તલ થી મળેલી હોય છે. તે પણ એક જ કહેવાય છે છતાં પણ તેમાંના તલ જુદાજુદા પોત પોતાની અવગાહનામાં રહેલા છે. એ જ પ્રમાણે પ્રત્યેક શરીરી છે ના શરીરસંઘાત પણ કથંચિત એક રૂપ થઈને પણ પૃથક પૃથક પિતપતાની અવગાહનામાં રહે છે. “ફુવારા તિ ” તેઓ અહિંથી મરીને તિર્યંચ અને મનુષ્ય ગતિમાં જ જાય છે, તેથી દ્વિગતિક-બે ગતિવાળા કહેલા છે. તથા તિર્યંચ મનુષ્ય અને દેવ એ ત્રણ ગતિમાંથી નીકળી ને અહિયાં ઉત્પન્ન થાય છે, તેથી તેઓને “ચાગતિક ત્રણ આગતિ વાળા કહ્યા છે. અહિયાં પુષ્પ વિગેરે શુભસ્થાનોમાં દેવોની પણ ઉત્પત્તી થાય છે. “ifપત્તા કરંજ્ઞા” આ પ્રત્યેક શારીરિ અસંખ્યાત્ હોય છે, “રે જોરવાયાવક્ષર જા” આ પ્રમાણે અહિ સુધીના આ પ્રત્યેકશરીરવાળા બાદર વનસ્પતિકાયિક જીવનું પ્રતિપાદન કર્યું છે, સૂત્ર ૧૩
| સાધારણ વનસ્પતિકાય જીવો કે કા નિરૂપણ હવે સાધારણ શરીર બાદર વનસ્પતિકાયિક જીવો નું નિરૂપણ કરવામાં આવે છે, આ સંબંધમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે-“સે f સૅ હાદારી ' ઇત્યાદિ
“રે જિં તે તerળાસરાવાયarણારૂar” ઈત્યાદિ ટીકાથ–બરે સં સાદાજળસરીવારનવારસદાર છે ઇત્યાદિ હે ભગવાન જે સાધારણ શરીર બાદર વનસ્પતિ જીવ છે. તેમના શું લક્ષણ છે ! અને તેના કેટલા ભેદો છે? આ પ્રશ્ન ના ઉત્તર માં પ્રભુ કહે છે કે-“નાદાજીનીવા વારસદારા અને જાદા પૂનત્તા” હે ગૌતમ ! સાધારણશરીર બાદરવનસ્પતિકાયિક જીવ અનેક પ્રકારના
જીવાભિગમસૂત્રા
૫૨