________________
કહેલા છે, આ જીને સાધારણ શરીર બાદર વનસ્પતિ નામકર્મ નો ઉદય થાય છે, જેથી એ સાધારણ શરીર બાદર વનસ્પતિ કાયિક જીવો કહેવાય છે, ‘તં ન€” આ અનેક પ્રકારો આ પ્રમાણે સમજવા, જેમકે-“ચU, ” આલ. (બટાકા) મળા “દિરે આ
રિ૪િ હિરિલી, ‘સિરિદ્ધિ સિરિલી, ક્ષિત્તિff૪ સિસ્ટિરિલિજિદિર કિટિકા ઉછા' ક્ષીરિકા “છિfar'ઢિયા ક્ષીરવિડાલિકા “ઘર” કૃષ્ણકંદ “aઝરે વાકંદ “શૂળ#રે' સૂરણકંદ “વસ્તુ ખલુટ વિમિતી’ કિમિરાશી, “મોથા ભદ્રમોથા દ્રિ' હલદર સ્રોr” લૌહી, “fig —હિ થુવર મુિ સ્તિભુ “રા ' અશ્વકર્ણ “રી
vળ સિંહકણી “ટી સીઉઠી મૂર્તી’ મૂષઢી આબધા સાધારણ વનસ્પતિકાયિકના ભેદ છે, આમાં કેટલાક તે લેકમાં પ્રસિદ્ધ છે, અને કેટલાક જુદા જુદા દેશમાં પ્રસિદ્ધ છે, જે વાવને તzeg તે તમારો દુવિર્દી ઘનત્તા એજ પ્રમાણે બીજા પણ જે આના જેવા હોય તે પણ સાધારણ વનસ્પતિકાયમાં ગ્રહણ કરી લેવા, આ સાધારણ વનસ્પતિકાયિક સંક્ષેપથી બે પ્રકારના કહેલા છે, “સ ગદા' જે આ પ્રમાણે છે-“કાત્તા જ કાત્તા ૪' એક પર્યાપ્તક અને બીજા અપર્યાપ્તક પર્યાપ્તિથી યુક્ત જે હોય તે પર્યાપક અને જે પર્યાપ્ત ન હોય એટલે પૂરા પર્યાપ્ત ન હોય તે અપર્યાપ્તક “ તેલં છે તે ! નવા વરુ રીજા રા' હે ભગવન આ સાધારણ વનસ્પતિકાયિકોને કેટલા શરીર હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“નોરમા ! તો રીજા પુનત્તા” હે ગૌતમ? આ સાધારણ વનસ્પતિ કાયિકોના ત્રણ પ્રકારના શરીરે કહેલા છે, “હા' તે આ પ્રમાણે સમજવા, રોri, તેથg, જાનg” ઔદારિક, તેજસ, અને કામણ “દેવ ગીર રાવપુરા બાદર પ્રકાચિકેના પ્રકરણમાં બાદરપૃથ્વીકાયિકોના શરીર વિગેરે દ્વારોનું જે પ્રમાણે કથન કર્યું છે, એ જ પ્રમાણે તે સઘળા દ્વારોનું કથન આ બાદરવનસ્પતિકાયિકના સંબંધમાં પણ સમજી લેવા તાત્પર્ય એ છે, કે-અહિયાં લાદ્વારમાં સાધારણ શરીર બાદર વનસ્પતિકાયિકોને ત્રણજ લેશ્યાઓ હોય છે. પ્રત્યેકશરીર વનસ્પતિકાયિકને અપર્યાપ્તાવસ્થામાં દેવોના આગ મનની સંભાવનાથી ચાર વેશ્યાઓ હોય છે,
“બવ' બાદર પૃથ્વી કાયિકોનાં કરતાં આ બાદર વનસ્પતિકાયિકના કથનમાં જે વિશેષ પણ છે તે બતાવતાં સૂત્રકાર કહે છે કે રાજzr Tumi અંગુરણ મ જમi સવારે રાજકોદાર બાદર પૃથ્વીકાયિક જીના કથન કરતાં આ બાદર વનસ્પતિકાયિક જીવન કથનમાં એ વિશેષતા છે કે–બાદરવનસ્પતિકાયિકોના શરીરની અવગાહના જઘન્યથી આગળના અસંખ્યાતમાં ભાગપ્રમાણુની હોય છે. અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે એક હજાર એજન હોય છે.–આ ઉત્કૃષ્ટ શરીરની અવગાહના પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયિકોની અપેક્ષાએ સમજવી, જે આ અવગાહના એક જીવની કહી છે, તે બાહ્યદ્વીપની જે વલી–વેલ વિગેરે છે, તેની અપેક્ષાથી કહી છે, તથા સમુદ્ર ગોતીર્થોમાં જે પદ્મનાલ વિગેરે છે, તેની અપેક્ષાઓથી કહી
જીવાભિગમસૂત્ર
૫૩