SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ અસંલેનનુળા” તર દ્વીપના મનુષ્ય નપુંસકે છે, તેએ અસંખ્યાત ગણા વધારે છે. આ ગર્ભજ મનુષ્યેાના ઉચ્ચાર, પ્રસવણુ–મલમૂત્ર વિગેરે શરીરના મળથી ઉત્પન્ન થવાના કારણે સમૂઈિમ મનુષ્ય અસંખ્યાતગણા વધારે હોય છે. કેમકે—ત્યાં એટલા સ’મૂર્જિંત હોય છે. અંતરદ્વીપ જ મનુષ્ય નપુસકે કરતાં દેવત્તર દુર મભૂમિન મનુલળવુંસા વિ તુા સંવેઙ્ગચુળ” દેવકુરૂ અને ઉત્તર કુરૂ આજે મનુષ્ય નપુસક છે, તે સંખ્યાતગણા વધારે છે, પરંતુ... આ બન્ને સ્વસ્થાનમાં તુલ્ય છે. નાવ પુવિવેક અવવિવેદ મ્મમૂમિા મનુસ્સું નવુંનવા સંલેનનુળા અહિયાં યાવપથી દેવકુરૂ અને ઉત્તરના મનુષ્ય નપુંસકાના અપેક્ષાથી હરિવ અને રમ્યકવર્ષના જે મનુષ્ય નપુસકે છે, તે સંખ્યાત ગણા વધારે છે. પરંતુ આ બન્ને પરસ્પરમાં સરખા છે. તેના કરતાં ભરતક્ષેત્ર અને એરવત ક્ષેત્રના જે મનુષ્ય નપુંસકે છે, તે સંખ્યાતગણા વધારે છે. અને સ્વસ્થનમાં તુલ્ય છે. તથા તેના કરતાં પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહના કર્મ ભૂમિજ જે મનુષ્ય નપુસકે છે, તે સંખ્યાતગણા છે. પરંતુ તે પણ સ્વસ્થાનમાં તુલ્ય છે. કર્મભૂમિ જ પૂવિદેહ અને પશ્ચિમ વિદેહ ના મનુષ્ય નપુંસકેા કરતાં વ્યળપમાપુઢવી ને ચળવુલા અસંલેનનુળા'' રત્ન પ્રભા પૃથ્વીના જે નૈરિયક નપુસકે છે. તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં “લચપચિયિતિરિયલનોળિયળવુંલા અસંઘે મુળ” ખેચર પચેન્દ્રિય તિર્યંગ્યાનિક નપુંસકે! અસ ંખ્યાતગણા વધારે છે. આ ખેચર નપુસકો કરતાં થયર પચિદ્ધિતિવિલનો णियणपुंसगा संखेजगुणा " સ્થલચર ૫'ચેન્દ્રિય તિયગ્યેાનિક નપુ ંસકે સખ્યાતગણા વધારે છે. આ સ્થલચર નપુ ંસકે! કરતાં નવ વંચિચિતિલિનોળિયાજુલા સંઘે મુળા” જલચર ૫'ચેન્દ્રિય તિયગૈાનિક નપુ ંસકો સંખ્યાતગણા વધારે છે. આ જલચર નપુ ંસક કરતાં ચરિસ્થિતિલિનોળિયળપુલના વિલાદિયા” ચાર ઈંદ્રિયવાળા તિય ચૈાનિક નપુંસકે વિશેષાધિક છે—ચાર ઈંદ્રિયવાળા નપુ ંસકા કરતાં “તે વૃિતિવિજ્ઞોળિયળયુંસ વિષેસાદિયા” ત્રણ ઇંદ્રિયવાળા તિગ્યેાનિક નપુ ંસકો વિશેષાધિક છે. ત્રણ ઈંદ્રિયવાળા તિય ગ્યાનિક નપુ ંસકા કરતાં “વયિતિરિક્ષ નોળિયળપુસા વિશેસાદિયા એ ઇન્દ્રિયવાળા તિર્યંગ્યેાનિક નપુ ંસકે વિશેષાધિક છે. એ ઈંદ્રિયવાળા તિયૈનિક નપુસકે! કરતાં “સેવા પૂર્ણસ્થિતિવિજ્ઞોળિય પુલના પ્રણેત્તુળ તૈજસકાયિક એક ઇંદ્રિયવાળા તિય ચૈાનિક નપુ ંસકે। અસ ખ્યાતગણા વધારે છે. તેજસ્કાયિક નપુસકા કરતાં ‘પુઢવી ાદ્યપિયિતિવિલનોળિયળપુત્તના વિષેસાયિ” પૃથ્વીકાયિક એકઇન્દ્રિયવાળા તિર્યંગ્યાનિકે વિશેષાધિક છે. પૃથ્વીકાયિક નપુસકે કરતાં “આરાતિરિવનોળિયાપુલા વિલે-દિયા” અપ્રકાયિક એક ઇંદ્રિયવાળા તિયગ્યેાનિક નપુસકે વિશેષાધિક છે. અયિક નપુ સ કરતાં બાવા ચર્ણ યિતિથિનોળિયાપુત્તના વિલેસા દિયા” વાયુકાયિક એક ઇંદ્રિયવાળા તિય ચૈાનિક નપુસકે વિશેષાધિક છે વાયુકાયિક નપુ ંસકેા કરતાં “વળલાય સ્થિતિવિજ્ઞોળિયળપુલના અળતશુળ ’’ વનસ્પતિકાયિક એક ઈંદ્રિયવાળા નપુ ંસકે અનંતગુણા વધારે છે. આ પ્રમાણે આ પાંચમ નૈયિક, તિય ઇંચ અને મનુષ્ય સંબંધી અલ્પ બહુપણુ કહ્યું છે. આ રીતે આ નપુંસકાનું અલ્પ બહુપણાનું પ્રકરણ સમાપ્ત થયું. પ્રસૂ૦૧૭ના જીવાભિગમસૂત્ર ૧૭૮
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy