SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે આ ત્રીસ પ્રકારની “ગામ મિયામો” અકર્મ ભૂમિજ સ્ત્રિયો છે. “સે જ સં રાજમભૂમિજા" હે ભગવાન કર્મભૂમિ જ સ્ત્રિકેટલા પ્રકારની કહેલી છે ? “જોની મમમિયાજનાવો ઘનત્તાક' હે ગૌતમ ! કર્મભૂમિજ સિત્ર પંદર પ્રકારની કહેલ છે. “તેં કાદ' તે આ પ્રમાણે છે. “જુ મg” પાંચ ભરત ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલી સ્ત્રિયે, “વંજ - agg” પાંચ ઐરવત ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલી સ્ત્રિયે, “ઉચમદદેતુ” પાંચ મહા વિદેહમાં ઉત્પન્ન થયેલી સિયે આ પ્રમાણે પંદર ક્ષેત્રોમાં પંદર પ્રકારની સ્ત્રિયે થાર્ છે. સં વજwભૂમિમgeણથી” આ પ્રમાણે આ પંદર પ્રકારની સ્ત્રિને કર્મભૂમિજ મનુષ્ય સ્ત્રિ કહેવામાં આવેલ છે. “જે જં મજુતિથીગો” આ પ્રમાણે મનુષ્ય સ્ત્રિના ભેદે કહ્યા છે. - હવેસૂરાકાર કમાગત દેવની સ્ત્રિનું નિરૂપણ કરે છે. આમાં ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે –“રે જિં તે વિશી” હે ભગવદ્ દેવ સ્ત્રિયોના કેટલા ભેદ કહેલા છે? “નોરમા ! વિથ રવિદા guત્તા” હે ગૌતમ ! દેવની સ્ત્રિય ચાર પ્રકારની કહી છે, “” તે ચાર પ્રકારો આ પ્રમાણે છે.– “માનવવિવરણી, વાઈમતવિથી, કોરિયવિરથીનો મારા વિરથી” ભવનવાસી દેવની સ્ત્રિયો વનવ્યન્તર દેવની સ્ત્રિ, જ્યોતિષ્ક દેવની સ્ત્રિ અને વૈમાનિક દેવેની સિયે “જે સં માઇafસવિથો ” હે ભગવન ભવનવાસી દેવની સ્ત્રિના કેટલા ભેદે કહેલા છે? “જો મા અવળવાણિયથી રવિદા gauત્તા” હે ગૌતમ ! ભવનવાસી દે દસ પ્રકારના હોવાથી તેઓની સ્ત્રિના પણ દસ ભેદે કહ્યા છે. તે કદા” તે આ પ્રમાણે છે. “અહુરમા માળવાણિવિરથી નાવ નાનામવવાતિવિરથી” અસુર કુમાર ભવનવાસિ દેવની સ્ત્રિયે યાવત સ્વનિતકુમાર ભવનવાસી દેવની સ્રિ. અહિં યાવ૫દથી બાકીના સઘળા ભવનવાસી દેવેની સ્રિને સંગ્રહ થયે છે. ભવનવાસી દે દસ પ્રકારના છે. જે આ પ્રમાણે છે.–અસુર કે જે મૂલમાંજ કહેલ છે. અને દસમાં સ્વનિતકુમાર પણ સૂરપાઠમાં કહેલજ છે, બાકીના આઠ નામ આ પ્રમાણે છે–નાગકુમાર સુવર્ણકુમાર વિદ્યુકુમાર અગ્નિકુમાર, દ્વીપકુમાર ઉદધિકુમાર, દિશાકુમાર અને વાયુકુમાર આ રીતે ભવનવાસી દેવ દશ પ્રકારના હોવાથી તેઓની સ્ત્રિ પણ દસ પ્રકારની જ કહેલ છે. “સે નં માળaratવરથી” આ પ્રમાણે આ ભવનવાસી દેવાની શ્વિનું નિરૂપણ કરેલ છે. તે ઈ. તે વાળમંતર વિથી” હે ભગવન્ વનવ્યંતર દેવેની સિયે કેટલા પ્રકારની હોય છે ? “જો મા સામંતતિ થી અgવાબ guત્તા” હે ગૌતમ ! વાનવ્યન્તર દેવની સ્ત્રિ, વાનવ્યન્તર દેવે આઠ પ્રકારની હોવાથી આઠ પ્રકારની હોય છે, વાનવ્યન્તરેના આઠ પ્રકારો આ પ્રમાણે છે પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંનર કિં પુરૂષ, મહારગ, અને ગંધર્વ એજ વાત “વિરાજ વાળ મંતવથી નાવ સંધ્યામંતથિી .” આ સૂત્રપાઠ દ્વારા સ્પષ્ટ કરેલ છે. તેથી પિશાચ સ્ત્રિ, ભૂત સ્ત્રિ, યક્ષ , રાક્ષસસ્ટિયો, કિનર શ્ચિયે, કિ પુરૂષસ્ત્રિ અને ગંધર્વ ઢિયે યાવત્ પદની આ આઠ પિશાચ સ્વિયે ગ્રહણ કરવામાં આવેલ છે. “શે f સં ગોલિવરથી” હે ભગવન જ્યોતિષ્ક દેવની સ્ત્રિ કેટલા પ્રકારની જીવાભિગમસૂત્ર ૧૧૪
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy