________________
“વારાકો' ખારા પંચજોયો” પચલૌકિક-ભુજપસિપ ની એકજાત “ચવાો'' ચતુષ્પદિકા “મૂત્તિયાકો” મૂષિકા-ઉંદરડી “ગુલીનો” ઘોહિયાળો, નોયિામો વિચિરાજિયાત્રો” મુરુસિયા-નાળીયાની એક જાતી. સ્ત્રિવિશેષ, ઘરાળી વિગેરે. આ તમામ ભુજપર િણીયા દેશ ભેદથી તથા લેાકભેદથી—એટલે કે દેશની જૂદી જૂદી ભાષાથી અને લાકના જૂદા જૂદા વ્યવહારથી સમજી શકાય છે. ને નિતં લચરીત્રો” હે ભગવન્ ખેચર સ્ટ્રિયાના કેટલા ભેદો કહ્યા છે ? “ોયમા ! લથડીઓ, ચરવિદાો વળત્તો” હું ગૌતમ ! ખેચર સ્ત્રિયા ચાર પ્રકારની કહેવામાં આવેલ છે. સ લજ્જા' તે આ પ્રમાણે છે.—રમપાણીળીત્રો નાવ નિયયવાળીમો સે શ વચરીત્રો” ચમ પક્ષિની સ્ત્રીની જાતા-એટલે કે વાગેાળ-ચામાચીડિયાં વિગેરે યાવત વિતત પક્ષિણી અહિયાં યાવપદથી લેામ પક્ષીની સ્ત્રી એટલે કે રૂવાટા વાળા પક્ષીના ત્રિએ અને સમુદ્ગક પક્ષિની સ્ત્રી જાતા ના સંગ્રહ થયા છે, તે ત્તે ત્તિનિોળીબો” આ રીતે તિય ચૈનિક ક્રિયાનું આ ભેદ પ્રભેદો સહિત કથન કર્યું છે.
કરવામા આવે છે. આમાં ગૌતમ સ્વામીએ
હવે મનુષ્ય શ્રિયાનું કથન પ્રભુને એવું પૂછ્યું છે કે બે દિ તે મનુસિથીઓ'' હે ભગવન્ મનુષ્ય શ્રિયા ના કેટલા ભેદો કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે. કે— જોયા ! મત્તિથીો વિદ્યાશો વળજ્ઞાો” મનુષ્ય સ્રીયાના ત્રણ ભેદો કહ્યા છે, “તેં નન્ના” તે ત્રણ ભેદો આ પ્રમાણે છે. મમુમિયો મભૂમિયાનો, અંતરÇીષિચાલો' કમ ભૂમિજ સ્ત્રિયા ૧ અકમ ભૂમિજ સ્ત્રિયા ર, અને અંતરદ્વીપજ શ્રિયા ૩ સે ષ્ઠિ તું અંતÇીવિયાઓ” હે ભગવન અંતરદ્વીપજ સ્ત્રિયાના કેટલા ભેદો કહ્યા છે. “ોચમાં ! અંતર વિદ્યાઓ અઠ્ઠાવીસરવાળે વળત્તાકો” હે ગૌતમ! અંતરીપજ સ્ત્રિ અઠયા વીસ પ્રકારની કહી છે. “તું ના” તે અઠયાવીસ પ્રકારના ભેદો આ પ્રમાણે છે. હોદ નિયો આમારિયાનો, નાય સુવ્રુતીઓ” એકેારુકનામના દ્વીપની મનુષ્યસ્ત્રિયા, આભાષક નામના દ્વીપની મનુષ્યસ્ત્રિયા થાયત્ શુદ્ધ દ ંત નામના દ્વીપની મનુષ્યસ્ત્રિયે અહિંયા ચાવપદથી પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલ અતરદ્વીપની સઘળી સ્ત્રિયાના સ ́ગ્રહ થયા છે. તેથી તે પાઠ ત્યાંથી જોઈને સમજી લેવે. ૢ નં અંતરનિયાઓ” આ પ્રમાણે આ એકાક નામના દ્વીપની સ્ત્રિયે, અને અંતરદ્વીપજ સ્ત્રિયાનું નિરૂપણ કરેલ છે. પ્લે દિ તે ગમ્મ ભૂમિયો” હે ભગવન્ અકમ ભૂમિજ સ્ત્રિયાના કેટલા ભેદો કહ્યા છે ? “નોયમા ! ગમ્મ મૂમિયા સીલવિધાઓ વળત્તાઓ” હે ગૌતમ ! અકર્મ ભૂમિજ સ્ત્રિયાના ત્રીસ ભેદો કહ્યા છે. ‘તું નદા’’ તે ત્રીસ ભેદે આ પ્રમાણે છે.--“પંચવું તેમવવતુ” પાંચ હેમવત ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલી સ્ત્રિયે, “પંચતુ હરાવવતુ” પાંચ અરણ્યવત ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલી સિયા “ચતુ રિવાસેતુ” પાંચ હિબ્રૂ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ સ્ત્રિયા, “પંચ મળવાસેતુ” પાંચ રમ્યક ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલી સ્રયા, “પંચ તૈવાણુ” પાંચ દેવકુરાઓમાં ઉત્પન્ન થયેલી સ્ત્રિયા પંચત્તુ ઉત્તરજાપુ” તથા પાંચ ઉત્તર કુરાઓમાં ઉત્પન્ન થયેલ સ્ત્રિયે। આ
જીવાભિગમસૂત્ર
૧૧૩