________________
સિવિલનોનિથીો તિવિદ્યાઓ વળત્તાગો' હે ગૌતમ ! તિય ચૈનિક સ્રિયા ત્રણ પ્રકારની કહેવામાં આવેલ છે. ‘“તેં સદા’’ તે પ્રમાણે છે. “ ચરીત્રો, થયરીઓ, લયરીઓ'' જલચરી, સ્થલચરી અને ખેચરી જે જળમાં ચાલે છે, અગર જળમાં રહે છે, તે જળચરી કહેવાય છે, જે સ્થલમાં ચાલે છે, અગર રહે છે, તે સ્થલચરી કહેવાય છે. જે આકાશમાં ચાલે છે-ઉડે છે. તે ખેચરી કહેવાય છે. “સે જ તે સહચરીત્રો” હે ભગવન્ જળચર સ્ત્રિયાના કેટલા ભેટા કહ્યા છે ? “નોયમા ! નહચરીત્રો પંચવટ્ટાઓ વળત્તાશ્નો'' હે ગૌતમ ! જલચર સ્ટ્રિયાના પંચ ભેદો કહેલા છે. “તં નટ્ટા” તે આ પ્રમાણે છે. “મચ્છીઓ નાવ કુંતુમારીઓ” શ્રી ચિન્હ વાલી માછલીએ, કાચખીએ, મઘરી, ગ્રાહ્તી અર્થાત્ ગ્રાહી, અને સંસુમારી એટલે કે મત્સ્ય શ્રી, કૃમ સ્ત્રી, મકર સ્ત્રી, ગ્રાહ સ્ત્રી, અને સિઁસુમાર સ્ત્રી, આ રીતેના ભેદથી પાંચ પ્રકારની જલચર ક્રિયા હાય છે. તે દિ સં થાઓ' હે ભગવન સ્થલચરસ્ત્રિયા એટલે કે પૃથ્વી પર ચલવાવાળી સિયાના કેટલા ભેદો કહેલા છે ? “નોયમા ! થરુવરીનો
વિજ્ઞાબો પન્નત્તો'' સ્થલચર સ્ત્રિયા એ પ્રકારની હાય છે. “તું ના” તે આ પ્રમાણે છે. પરવરીઓ ચરિષિનીઓ ચ” ચતુષ્પદી સ્ત્રિયે, અને રિસિપ્પણી શ્રિયા “ન્ને દિă ચકવીઓ” હે ભગવન્ ચતુષ્પદા શ્રિયાના કેટલા ભેદો કહેલા છે. “વોચમા ! ચપ્પીમો ચર્ચાવામો વળત્તાશે” હે ગૌતમ ! ચતુષ્પદ્દી સ્રિયે! ચાર પ્રકારની કહેવામાં આવેલ છે. ફ્ક્ત જ્ઞા” તે આ પ્રમાણે છે. “હાવુરીઓ નાવ સળીરૅશો” એક ખરી વાળી યાવત્ સનખપદવાળી સ્મિયા અહિયાં યાવપદથી બે ખરી વાળી સ્ટ્રિયા, અને ગ’ડીપદવાળી સ્રિયાના સંગ્રહ થયેલ છે. એટલે કે—એક ખરી વાળી, એ ખરી વાળી, ગંડીપદી અને સનખપત્તી એ ભેદથી ચતુષ્પદ સ્ત્રિયે ચાર પ્રકારની થાય છે. સે દિ સંાિવળીઓ” હે ભગવન્ પરિસર્પિણી સ્ત્રિયે કેટલા પ્રકારની કહેલી છે ? જોયમા ! વિનીએ યુવિા વળત્તા” હે ગૌતમ ! પરિસિપણી સ્પ્રિંચે એ પ્રકારની થાય છે. તું નદ” તે આ પ્રમાણે છે. “કવિળીઓ ય મુર્રાિવળીઆ ચ' ઉરઃ પરિસિ`ણી એટલે જેએ છાતીના બળથી ચાલે છે તે તથા ભુજ પરિ
:
.
સર્પિણી એટલે કે-જે ભુજાએ હાથના બળથી ચાલે છે. તે આ પ્રમાણે પરિસપિ ણી શ્રિયાના બે ભેદો કહેલા છે. તે હ્રિ સં પરિqિળીઓ” હે ભગવન્ ઉર:પરિસિપ`ણી કેટલા પ્રકારની હાય છે ? ‘“નોયમા’” હે ગૌતમ ! “૩૫સિવિળીઓ સિવિદ્દાઓ વળત્તામો' ઉરઃ પરિસર્પિણી સ્ત્રિયે। ત્રણ પ્રકારની હોય છે. “તું નāા” તે ત્રણ પ્રકાશ આ પ્રમાણે છે. “અરૂÎો અયારીઓ, મઢોળીત્રો' અહિસ્રી-એટલે કે સામાન્ય સર્પની સ્ત્રી, અજગર સી, અને મહેારગસ્ત્રી, ન્ને સંપક્ષિતિળીમો” આ પ્રમાણે આ પરિસપિણી સ્ત્રિયાના ભેદો કહ્યા છે. મૈં દિ તં મુખ્યપલળીઓ’” હે ભગવન્ ભુજ પિરસણી સિયાના કેટલા ભેદે કહેલા છે ? તોયમા! મુથપત્તિકળિીઓ અને વિદ્યામો વળત્તાઓ” હે ગૌતમ । ભુજ પરિસપિણીએના અનેક ભેદો થાય છે. “તું ગદ્દા” હું આ પ્રમાણે છે. “નોદ્દીઓ'' ગાધિકા—ધા. સ્ટીયો’ નકુલી—નાળીયાની સ્ત્રી દ્વેષાો” સેધા શાવડી જેના શરીરમાં કાંટા હાય છે, નેહામો સેલા “સીનો” કાચડી સત્તાઓ” સસલી.
જીવાભિગમસૂત્ર
૧૧૨