SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ reat faaaurat गागारा पण्णत्ता ते णं नत्थि इहं, बाहिरएसु दीवसमुद्देसु भवंति से તં વિતતપથી' આ પાઠને સારાંશ આ પ્રમાણે છે. જ્યારે ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું કે હે ભગવન વિતતપક્ષી કેટલા પ્રકારના કહ્યા છે? ત્યારે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ગૌતમસ્વામીને કહ્યું કે-હે ગૌતમ! વિતતપક્ષી એકજ પ્રકારના કહેલ છે અને તે અહિયાં મનુષ્યક્ષેત્રમાં હાતા નથી. પરંતુ બહારના દ્વીપ અને સમુદ્રીમાં જ હોય છે. તથા “ને થાયને સદત્ત્વ'' આ વિતતપક્ષીના જેવા ખીજા જે પક્ષિયા હાય તે સઘળા પક્ષિયો ની ગણિત્રીમાં આવી જાય છે. તે તમારો દુષિદા વળત્તા” આ પહેલા કહેલ સઘળા પક્ષિયે સંક્ષેપથી એ પ્રકારના કહેલા છે. તે સટ્ટા” તે એ પ્રકાશ આ પ્રમાણે સમજવા “વનત્તા ય અપાતા થ" પર્યાપ્તક અને અપર્યાપ્તક. આ ચર્મ પક્ષી, લેામપક્ષી, સમુદ્નગકપક્ષી, અને વતતપક્ષી, પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી એ પ્રકારના હાય છે. તેના શરીરદ્વારથી લઈને ચ્યવનદ્વાર સુધીના બધા જ દ્વારાનુ ચન જલચરજીવાના પ્રકરણમાં કહ્યા પ્રમાણે સમજવું. પરંતુ જલચરજીવા .. જ ના પ્રકરણ કરતાં આ પ્રકરણમાં જે ભિન્ન પણું છે, તે તેએના શરીરદ્વાર અવગાહના દ્વારમાં અને સ્થિતિ દ્વારમાં છે. જે આ પ્રમાણે છે.—બાળસ’સીોળાદળા ગનેળ ગુજારંજ્ઞમાન ઉત્તેસેળ થતુપુદ્દત્ત” અહિયાં નાનાટ્ય- જુદાપણું આ પ્રમાણે છે. આ પક્ષિચેાના શરીરની અવગાહના જઘન્યથી આંગળના અસખ્યાતમાં ભાગ પ્રમાણની છે અને ઉત્કૃષ્ટથી ધનુપૃથક્ત્વ છે. એટલે કે-એ ધનુષથી લઈને નવ ધનુષ સુધીની છે. ર્ફેિ નન્નુભેળ ગતો મુન્નુત્ત કોસેળ વાવર વાત્તત્તદલા‡' તેમનીસ્થિતિ જઘન્યથી એક અંતસુની છે, અને ઉત્કૃષ્ટથી ખેતેરહજાર વર્ષની છે. આ સ`ખ'ધમાં એ ગાથાએ નીચે પ્રમાણેની કહેલ છે.--“નોયળત્ત ક્ષ” ઇત્યાદિ સંમુત્તુઘ્નનોકી” ઇત્યાદિ તેની વ્યાખ્યા આ પ્રમાણે છે.—સ‘ભૂમિ જલચરજીવાના શરીરનીઅવગાહના ઉત્કૃષ્ટથી એક હજાર ચેાજનની હાય છે. સ’મૂર્છાિમ ચતુષ્પદાની અવગાહના ગબૂત પૃથક્ હાય છે. ઉર્: પરિસર્પાની ઉત્કૃષ્ટથી શરીરાવગાહના ચાજન પૃથની હોય છે, તથા સ’મૂર્છિમાં ભુજપરિસપેર્રાની અને ખેચરાની ઉત્કૃષ્ટ અવગાહના દરેકની ધનુપૃથત્વની હાય છે. સમૂમિ જલચરાની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વ કાતિ પ્રમાણુ હાય છે. સમૂમિ, ચતુષ્પદ ની ચાર્બોશીહજાર વર્ષની હાય છે. ઉર:પરિપ્નની તેમનહજાર વર્ષોની હાય છે. ભુજપરિસર્પાની ખેતાલીસહુજાર વર્ષાની હોય છે. અને પક્ષિયાની સ્થિતિ ખેતેર હજાર વર્ષોની હાય છે. નર્સ નટ્ટા ગચાળ” શરીણવગાહના અને સ્થિતિના કથન કરતાં સઘળા દ્વારા એટલેકે શરીરદ્વારથી લઇને ચ્યવનદ્વાર સુધીનુ' આ ખેચરો સ બધી કથન જલચરજીવાના સબધમાં કહ્યા પ્રમાણેનું સમજવું' “જ્ઞાવ ચડ્યા હુઆળા” યાવત્ ચાર ગતિવાળા અને એ આગતિવાળા હોય છે, ખેંચરા જ્યારે પાતાની પર્યાયથી છૂટે છે. ત્યારે તેઓ સીધા નરકગતિ માં પણ જઈ શકે છે, તિર્યંચગતિમાં પણ જઇ શકે છે, મનુષ્યગતિમાં પણ જઈ શકે છે, અને દેવગતિમાં પણ જઈ શકે છે. તેથી તે ચતુર્ગતિક કહેવાય છે. તથા તિય ચ અને મનુષ્ચામાંથી મરીને સીધા આ ખેચર જીવામાં ઉત્પન્નથાય છે, તેથી તેઓને દ્વયાગતિક કહેલા છે. પત્તા અસંવેગ્ના પત્તા'' પ્રત્યેક શરીરધારી આ ખેચરો અસખ્યાત કહેલા છે. “સેત્તુ વચલમુદ્ધિતિવિજ્ઞોળિયા” આ પ્રકારથી ખેચર સ ́મૂચ્છિમ તિય ચૈાનિક વાનુ નિરૂપણ કહ્યું છે. “સેત્ત સંમુદ્ધિમચિદ્દિ તિષ્ઠિત્ત્વજ્ઞોળિયા” આરીતે ભેદ પ્રભેદો સહિત સમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયેાનિકજીવાનું નિરૂપણ થયું છે. પ્રસૂ૦૨૨ા સ જીવાભિગમસૂત્ર ૮૫
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy