SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભવ્યુત્ક્રાન્તિક પચ્ચેન્દ્રિય તિર્યંગ્યોનિક જીવોં કા નિરૂપણ સમૂ`િમ પ‘ચેન્દ્રિયતિય ચૈાનિકાનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ગભ જ પંચેન્દ્રિય તિય ચૈનિક જીવાતુ નિરૂપણ કરે છે.—àદિ તે અવતિયપંચિદ્ધિતિવિજ્ઞનોળિયા' ઇત્યાદિ ટીકાથ— તે જ તન્મય તિયચિનિયતિરિયલોળિયા'' હે ભગવન્ ગવ્યુત્ક્રાંતિક પંચેન્દ્રિય તિય ચૈાનિકજીવાનુ શલક્ષણ છે? અને તેના ભેદો કેટલા કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નમવસ્કૃતિચિિિલિનોળિયા તિવિદાવળત્તા” હે ગૌતમ ગભ જ પંચેન્દ્રિય તિર્યંચૈાનિકજીવા ત્રણ પ્રકારના કહેલા છે. સંનદા' તે ત્રણ પ્રકારો આ પ્રમાણે છે. “નવા, થયા, હ્રથા' જલચર, સ્થલચર, અને ખેચર. જે જલમાં રહે છે તેવા જીવા જલચર કહેવાય છે. સ્થળ કહેતા જમીનપર જીવા રહે છે, તે સ્થલચર કહેવાય છે. અને જે જીવા આકાશમાં ઉડે છે, તેવા જીવા ખેચર કહે. વાય છે. મૈં જ તેં નહચા” હું ભગવાન જીલચર જીવા કેટલા પ્રકારના કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—“ન્નપૂરા પંચવિદ્યા જ્ળત્તા” હે ગૌતમ! જલચર જીવા પાંચ પ્રકારના કહેલા છે “તું નદા” તે આ પ્રમાણે છે. “મચ્છા, જીમા, મા, દર્દી પુત્તુમારો,” મચ્છ-માછલાં કચ્છપ-કાચબા, મકર-મઘર, ગ્રાહુ અને સિ'સુમાર સવ્વ ત્તિ મેવો માળિવ્યો સવ નદ્દા વળવાલ” પ્રજ્ઞાપના સૂત્રમાં આ મત્સ્ય, કચ્છપ, મકર, ગ્રાહ અને સિ ́સુમાર એબધાના જે પ્રમાણે ભેદો કહ્યા છે, એજ પ્રમાણે અહિયાં પણ તમામભેદો સમજીલેવાં. આ મત્સ્ય વિગેરેનાભેદો અહિયાં સ’મૂર્ચ્છિમ જલચર પ્રકરણમાંથી સમજીલેવા. અને પ્રજ્ઞાપનાસૂત્રનું આ સંબંધનું પ્રકરણ “જ્ઞાવ ને યાવી સર્વજ્ઞ” કથન પર્યંત જ અહિયાં ગ્રહણ કરવું. મત્સ્ય વિગેરે જલચર પણાથી માનેલા ગ જ જીવે “સમાસએ દુવિદા વળત્તા” સક્ષેપથી બે પ્રકારના કહેલા છે. સંજ્ઞTM” જે એ પ્રકાર આ પ્રમાણે છે. નન્નાથ અન્નત્તા” પર્યાપ્ત ગજ જલચર અને અપર્યાપ્ત ગજ જલચર જેવાને પોત પોતાની યેાગ્ય પર્યાસિયા પૂર્ણ થઈ જાય છે. તેઓ પર્યાસ કહેવાય છે, અને જેઓને પર્યાપ્તિ પૂર્ણ હાતી નથી. તે અપર્યાપ્ત કહેવાય છે. હવે તેના શરીર વિગેરે દ્વારને જાણવા માટે ગૌતમસ્વામી પ્રભુ ને પૂછે છે કે—“àત્તિ નં અંતે ! નીવાળ ફ્લોરના વળત્તા” હે ભગવન્ આ ગવ્યુત્ક્રાંતિક જલચર જીવાને કેટલા શરીરા હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-જયમા ! ચત્તાસીરના પળત્તા આ ગંજ જલચર જીવાને ચાર શરીરા કહ્યા છે. “તું નદા” તે આ પ્રમાણે છે. “ોરા ઝિ, વૈર્ગા, તેય, જમ્મુ,” ઔદારિક, વૈક્રિય, તૈજસ, અને કાણુ, ગર્ભ` જ સ્થલચર જીવાને વૈક્રિયશરીર પણ સભવી શકે છે. તેથી અહિયાં વૈક્રિય શરીરને લઈ ને ચાર શરીરો 33 જીવાભિગમસૂત્ર ૮૬
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy