________________
ફેલાવેલી રહે છે તેઓ વિતતપક્ષી કહેવાય છે. આ રીતે ખેચર-આકાશમાં ફરનારા પક્ષિયના સંબંધમાં સામાન્ય પણાથી સમજણ મેળવીને હવે ગૌતમ સ્વામી આ સંબંધમાં વિશેષ પણથી સમજણમેળવવા માટે પ્રભુને એવું પૂછે છે કે બન્ને સિં યમપુરી” હે ભગવદ્ તે ચર્મપક્ષીયે કેટલા પ્રકારના હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“વખ વરલી વિદi guત્તા” હે ગૌતમ ! ચર્મપક્ષી અનેક પ્રકારના કહેલા છે. “તં ' તે આ પ્રમાણે છે. “ જાવ રે વાવને તારા” વગુલી યાવત બીજા પણ આના જેવા અનેક જે હોય તે બધા સમજીલેવા. અહિયાં યાવત્પદથી “જોવા, રહસ્યા,
surણી, નીવડીયા, કુંવારા છાતિયા narઢયા” આ પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલા પાઠ પ્રમાણે ખેચર-આકાશગામી નો સંગ્રહ થયો છે. આ તમામ પક્ષીયોનું સ્વરૂપ લેકવ્યવહારથી સમજી લેવું. રે વષપર્વ” આ પ્રમાણેનું આ તમામ કથન ચર્મ પક્ષીઓના સંબંધમાં કહ્યું છે. હવે તેમ પક્ષીના સંબંધમાં ગૌતમ સ્વામી પૂછે છે કે-“રે f સં સ્રોમf” હે ભગવન લેમપક્ષી કેટલા પ્રકારના કહેલા છે,? આ પ્રશ્નના
ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“સ્ત્રોમgી મળેળવET gumત્તા”હે ગૌતમ! લેમપક્ષી અનેક પ્રકારના કહ્યા છે. “કદ” તે આ પ્રમાણે છે.–“દંબા વા ને ચાર તદg?' ઢંગ કંક-ગીધ પક્ષી, તથા આના જેવા બીજા પક્ષી આબધા પક્ષીયો લેમ પક્ષી તરીકે સમજવા. લેમપક્ષિઓના સંબંધમાં પ્રજ્ઞાપનાસૂત્રનું જે પ્રકરણ ટીકામાં આપેલ છે. તેને ભાવ આ પ્રમાણે છે. ઢ -ગીધ પક્ષી. કુરર-પક્ષિવિશેષ વાયસ-કાગડો, ચક્રવાક, પક્ષિવિશેષ. હંસ, કલહંસ, રતવ-બતક, રાજહંસ પિતહંસ,-આડબતકની જાત, સેડી, બગલા, વારિપ્લવ-પાણીમાં રહેનાર કાગડે, બલાગા-બગલાની એકજાત કૌચ, સારસ, મસર-મસૂર, મયૂર-મેર, સપ્તહસ્ત, ગહર પુંડરીક, કાગમોટે કાગડે, કાલિંજય, વંજુલક, તીતર-તેતર, વસ્તક-પક્ષિ-વિશેષ. લાપક-બટેરની એકજાત, કપોત-કબૂતર, કપિંજલ,-ચાતક, પારાવત-કબૂતરની એક જાત, ચિત્રક, વિશા, કુકકુટમરઘા, શુક–પોપટ, બહિ–મોરનીએક જાત, મદનશલાકા–મેના, કેકિલ-કોયલ અને શ્લેણ વરિલ્લક વિગેરે આમાં કેટલાક લેમપક્ષિતે પ્રસિદ્ધ જ છે. અને કેટલાક દેશવિશેષથી સમજીલેવા. “ત્ત સ્ત્રોમvજો” આરીતે આ સઘળું કથન લેમપક્ષીના સંબંધમાં કરેલું છે. - હવે સમુદ્ગક પક્ષીના સંબંધમાં કથન કરવામાં આવે છે. આ સંબંધમાં ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે- જે જિં હૈ જાપા ” હે ભગવન સમુદગક પક્ષી કેટલા પ્રકારના કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામી ને કહે છે કે હે ગૌતમ ! “સપણ છrrer guત્તા' ગદા guruળાપ” સમુદુગપક્ષી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યા પ્રમાણે એકજ પ્રકારના કહેલા છે. પ્રજ્ઞાપના સૂત્રનું તે પ્રકરણ આ પ્રમાણે છે “જે લિ સં - पक्खी समुग्गपक्खी एगागारा पण्णत्ता' ते णं णत्थि इहं वाहिरएसु दीवसमुद्देसु भवंति" આ સમુદ્ગક પક્ષિયે એક જ પ્રકારના હોય છે, અને તે અહિયાં મનુષ્યક્ષેત્રમાં રહેતા નથી, પરંતુ બહારના દ્વીપસમુદ્રોમાં હોય છે આ રીતે સમુદ્ગપક્ષિનું કથન કરીને હવે સૂત્રકાર વિતત પક્ષિાનું નિરૂપણ કરે છે. પરં વિતરણ કાર” જે પ્રમાણે પ્રજ્ઞા પના સૂત્રના પ્રકરણમાં સમુદ્ગ પક્ષીનું નિરૂપણ કરવામાં આવેલ છે, એ જ પ્રમાણે વિતત પક્ષિાનું નિરૂપણ પણ સમજી લેવું. પ્રજ્ઞાપનાસૂત્રનો તે પાઠ આ પ્રમાણે છે.–“રે f સૅ વિતર
જીવાભિગમસૂત્ર