________________
જોઈએ. આજ પ્રમાણે આવા પ્રકારના બીજા પણ જે છ હોય, કે જેઓ આવાજ બે ઈન્દ્રિય જીવની જેવા હોય છે, જેમકે—મરેલા શરીર વિગેરેમાં કૃમિ હોય છે, તે બધા બે ઇન્દ્રિય જીવ કહેવાય છે. આ બે ઈન્દ્રિય જીવ સંક્ષેપથી બે પ્રકારના કહેવામાં આવેલા છે. તે બે પ્રકારે આ પ્રમાણે છે. “gazત્તના ૪ ત્તા ” એક પર્યાપ્તક હીન્દ્રિય છે અને બીજા અપર્યાપ્તક દ્વીન્દ્રિય જીવો “સેલિં મંતો નવા ૬ સરજા પviા” ગૌતમ સ્વામી પૂછે છે કે-હે ભગવન આ કીન્દ્રિય જીવોને કેટલા પ્રકારના શરીરે કહેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે--“જોયા! તો રાજા guત્તા” હે ગૌતમ ! બે ઇન્દ્રિય વાળા જીવેને ત્રણ શરીરે કહેલા છે. “ નદ” જેમકે –ોજિs, સેવર મg, ઔદારિક, શરીર, તેજસ શરીર, અને કામણ શરીર, બલિ vi નવા ૪ મદાાિ રોજાદur guત્તા” હે ભગવદ્ આ દ્વીન્દ્રિય વાળા જીના શરીરની અવગાહના કેટલી મોટી કહી છે? નવમા ! zmit સંપુટર સન્ન મા ૩ોસેળ વારસોયણું” હે ગૌતમ ! તેઓના શરીરની અવગાહના જઘન્યથી આગળના અસંખ્યાત ભાગ પ્રમાણુની અને ઉત્કૃષ્ઠથી બાર યોજના પ્રમાણની કહેલી છે. “દ સંઘવ' તેમનું સંહનન સેવાતું હોય છે“હું ફરિયા'' આ કીન્દ્રિય જી હંડક સંસ્થાન વાળા હોય છે. જેમના શરીર અવયવે બરોબર ન હોય તે હુંડ સંસ્થનાળા કહેવાય છે. “ત્તાનિ જાણાયા” તેઓને ક્રોધ, માન, માયા અને લેભ આ ચાર કષા હોય છે “ત્તરિ સનાળો” તેઓને આહાર, ભય, મિથુન, અને પરિગ્રહ આ પ્રકારના ચાર સંજ્ઞાઓ હોય છે. લેણ્યાદ્વારમાં તેઓને “તિરિન રહ્યો ” ત્રણ લેશ્યાઓ હોય છે. બે ઇદ્રિ હોય છે. “તો સTઘાય” વેદના, કષાય, અને મારણબ્લિક આ ત્રણ સમુદઘાત તેઓને હોય છે. “જે સા અvળ” આ બે ઈદ્રિય વાળા છે સંજ્ઞી હોતા નથી પણ અસંજ્ઞી હોય છે.
વેદનાદ્વારમાં “gar” નપુંસકવેદ વાળા જ હોય છે. સ્ત્રીવેદવાળા અને પુરષદ વાળા દેતા નથી. પર્યાપ્તિદ્વારમાં ‘
વંન્ની પંચ અvઝરીમાં તેઓ પાંચ પર્યાપ્તિવાળા હોય છે, અને પાંચ અપર્યાપ્તિયાવાળા હોય છે દષ્ટિદ્વારમાં–“સમf વિ મિરઝાદી વિ” આ બે ઇન્દ્રિયવાળા જ સમ્યગ્દષ્ટિવાળા પણ હોય છે. અને મિથ્યાદષ્ટિવાળા પણ હોય છે પરંતુ “નો તમામછારી” તેઓ મિશ્ર દષ્ટિવાળા હોતા નથી. અહિયાં એવું સમજવું જોઈએ કે–જેમ ઘંટ વાગતા પહેલાં માટે અવાજ થાય છે. તે તેના પછીના સમયમાં કેમ ક્રમથી ઘટતા ઘટતા છેવટે એ શબ્દ ઘંટની લાલા-લટકણ સુધી જ રહી જાય છે. આ રીતે “ઘંટ લાલા”ન્યાયથી અવસાન સમયે એટલે કે મરણકાળે જીવના આસ્વાદન માત્ર સાસ્વાદન સમ્યક્ત્વ બાકી રહે છે. એવી અવસ્થામાં મરીને કેટલાક બે ઈદ્રિયમાં ઉત્પન્ન થઈ જાય છે. તેથી તેઓની અપર્યાપ્તાવસ્થામાં કેટલાક કાળ સુધી સાસ્વાદન સમ્યકત્વ રહે છે. તેથી તેઓને સમ્યગ્દષ્ટિ કહેલા છે. શેષ પછીના કાળમાં મિથ્યાદષ્ટિ હોય છે. તેથી તેઓને મિચ્છાદષ્ટિ પણ કહેલા છે. પરંતુ તેવા પ્રકારના ભવ
જીવાભિગમસૂત્ર
૬૧