SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ કરતાં દેવપુરૂષ અસંખ્યાતગણું વધારે છે. કેમકે- તેમનું પ્રમાણ પ્રભૂતતર પ્રતરના અસંખ્યાત મા ભાગનું છે, તે અસંખ્યાતમા ભાગમાં રહેલી જે અસંખ્યાત શ્રેણિયો છે. તે શ્રેણિયોમાં રહેલ આકાશ પ્રદેશ રાશિની બરાબર કહેલ છે. “વિથિકા અનrગોદેવની સ્ત્રિયો દેવપુરૂષો કરતાં અસંખ્યાત ગણી વધારે છે. કેમકે–તેનું પ્રમાણ દેવ પુરૂ કરતાં ૩૨ બત્રીસ ગણું વધારે કહેલ છે. “નિરિવહનોથgar” દેવ સ્ત્રિો કરતાં તિર્યંગ્યનિક નપુંસક અનંત ગણું વધારે છે. આ અધિકપણાનું કથન નરકનિગોદ જ અનંતાનંત હોવાથી કહેલ છે. આ રીતે પાંચમું અલ્પ બહુપણું કહેવામાં આવેલ છે સૂ૦ ૧૯ વિશેષ પ્રકાર સે તિર્યગાદિ વિષયક છઠે અલ્પબદુત્વ કા નિરૂપણ હવે વિશેષ પ્રકારથી તિર્થં ચ વિગેરેના સંબંધમાં છઠ્ઠા અલ્પ બહુપણાનું કથન કરવામાં આવે છે.–આમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે – “ pf f ! તિથિ નાગિરથીબ” હે ભગવનું આ તિર્યનિક સ્ત્રિયોમાં “ઘર” જલચર સ્ત્રિમાં “થ૪થરાળ સ્થલચર ત્રિોમાં “વયરી” ખેચર સ્ત્રિમાં “તિરિયા કોળિય પુરવાળ” તિર્યો નિક પુરૂષોમાં “ગઢા ” જલચર પુરૂષોમાં “શયાળ”સ્થલચર પુરૂષોમાં “” ખેચર પુરૂષોમાં “તિરિક્વોળિયgarif'' તિર્યનિક નપુંસકોમાં “ઈરિગ રિવિવાfજા બgarળ” એક ઈદ્રિયવાળા તિર્યંચેનિક નપુંસકમાં તથા- “ગાવ વગરનાર ત્તિવિકfજ બસયાવતુ અપકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક એક ઈદ્રિય વાળા તિર્ય ગેનિક નપુંસકોમાં -વનપતિકાયિક એક ઈદ્રિય વાળા તિર્યંગ્યનિક નપુંસકે માં-રેરિત્ર તિરિકatળા જપુતા” બે ઈદ્રિયવાળા તિર્યંગ્યનિક નપુંસકમાં અરેરાતિવિનિજ ઉનાળ” ત્રણ ઈ દ્રિય વાળા તિર્યગ્લોનિક નપુંસકમાં “ચરિંદ્રિસિન્નિવોલિવઘઉંવાળ” ચાર ઈન્દ્રિયોવાળા તિર્યંગ્યનિક નપુંસકમાં “વચિદ્વિતિયaોળિયાપુરTr” પાંચ ઈન્દ્રિયોવાળા તિયોનિક નપુંસકમાં “કહ્યુથરા” ગર્ભજ જલચરમાં ચઢ ચા ગર્ભ જ સ્થલચરોમાં અને “દયાળ” ગર્ભજ ખેચમાં “ીરે રેટિંતો ગાવ વિવાદિષા ar” કણકે નાથી અલભ્ય છે? કેણ કોનાથી વધારે છે ? કે કેની બરોબર છે? અને કોણ કોનાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે મા ! સાથોલા વઘાસિરિષણનો નિચરિલા' હે ભગૌતમ! સૌથી ઓછા ખેચર તિર્યંગ્યનિક પુરુષ છે. “વરતિક્વિનોજિરિયામો સંહે જાગો” ખેચર તિર્યંગ્યોનિક પુરૂ કરતાં ખેચર તિર્યંગ્યોનિક સ્ત્રિયો સંખ્યાત ગણી વધારે છે. કેમકે- પુરૂષ કરતાં સ્ત્રિયોનું પ્રમાણ ત્રણ ગણું વધારે છે. “ઘ૪થર ચિયિતિરિયાકોળિuપુરિવા તૈણે નગુણા” ખેચર જીવાભિગમસૂત્ર ૧૮૨
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy