________________
કલપના જે દેવપુરુષે છે, તેઓ સંખ્યાતગણી વધારે છે. તેના કરતાં આપણે કલ્પના જે દેવ. પુરૂષે છે. તેઓ સંખ્યાતગણી વધારે છે. તેના કરતાં પ્રાણુત ક૯૫ના જે દેવ પુરૂષે છે, તેઓ સંખ્યાતગણી વધારે છે. અને તેના કરતાં આનતકલ્પના દેવપુરૂછે છે, તેઓ સંખ્યાલગણા વધારે છે. અહિંથી આગળ અસંખ્યાતગણનું કથન કરે છે. “અરે સમાપ gઢવી જરુવજુના કણmગુજ” આનત ક૯૫ના દેવપુરૂષે કરતા અધઃ સપ્તમી પૃથ્વીમાં જે નૈરયિક નપુસકે છે, તેઓ અસંખ્યાતગણા વધારે છે. છઠ્ઠs, પુજાઇ જેરા-જાપુર મહેકTr” છઠ્ઠી પૃથ્વીના નૈરયિક નપુંસકે સાતમી પૃથ્વીના નારક નપુંસકે કરતાં અસંખ્યાત ગણું વધારે છે. “Hદરણ? જે દેવપુરા રં ગુ ” સહસ્ત્રાર કલ્પના દેવ પુરૂષે છઠ્ઠી પૃથ્વીના નેરાયિક નપુંસકે કરતાં અસંખ્યાત ગણું વધારે “મgrg.
જે દેવકુલ્લિા અસંesaror” મહાશુક ક૯પમાં જે દેવ પુરૂષે છે તેઓ સહસ્ત્રાર કલ્પના દેવપુરૂષ કરતાં અસંખ્યાતગણું વધારે છે. “જર્મg gઢવી ગેરફથળઉતા ગણેઝ ગુor” પાંચમી પૃથ્વીના નરયિક નપુંસકે મહાશુક્ર કલ્પના દેવપુરૂષો કરતાં અસંખ્યાતગણી વધારે છે. “ઢતા જcજે રેવહુત્રિા શરણે જ્ઞTr” લાન્તક કલ્પના દેવ પુરૂષ પાંચમી પૃથ્વીના નારક નપુંસકે કરતાં અસંખ્યાત ગણા વધારે છે. “વફથી gઢવી જેથjત અલંકનગુor” લાન્તક ક૯પના દેવપુરૂષ કરતાં ચેથી પૃથ્વીના નારકે અસંખ્યાતગણી વધારે છે. “મો દેવપુરા અ શુ ' બ્રહ્મક કલ૫માં જે દેવપુરૂષે છે, તેઓ ચોથી પૃથ્વીના નૈરયિકો કરતાં અસંખ્યાતગણું વધારે છે. તચાઇ gઢવી ને દયનgar aણે ” બ્રહ્મલેક કલ્પના દેવપુરૂષ કરતાં ત્રીજી પૃથ્વીના નૈરયિક નપુંસકે અસંખ્યાતગણું વધારે છે. “મારે તેવપુરા અa
” ત્રીજી પૃથ્વીના નારકે કરતાં મહેન્દ્ર કલ્પના દેવપુરૂષો અસંખ્યાતગણી વધારે છે. “કુમારે જે દેવરિતા સ નાળા” માહેન્દ્ર કલ્પના દેવ પુરૂષો કરતાં સનકુમાર કલ્પના દેવપુરૂષો અસંખ્યાતગણી વધારે છે. “ફોરચા પુલવીર ફાળjan અસરનgiસનસ્કુમાર ક૯૫ના દેવે કરતાં બીજી પૃથ્વીના નૈરયિક નપુંસક અસંખ્યાત ગણું વધારે છે. “અતીવવામા મજુરપુરા અન્નri” બીજી પૃથ્વીનાં નરયિક નપુંસકે કરતાં અંતરદ્વીપ જ અકર્મભૂમિના મનુષ્ય નપુંસકે અસંખ્યાતગણી વધારે છે. ' હવે દેવકુરૂ અને ઉત્તરકુરૂથી લઈને મહાવિદેહપર્યતના સંખ્યાતપણાનું કથન કરવામાં આવે છે. – “વેર સત્તાર રામમૂમિકામg#ળપુરા રો વિ તુલા રંગુ” અંતરદ્વીપના અકર્મભૂમિના મનુષ્યનપુંસક કરતાં દેવકરૂ અને ઉત્તરકુરૂ રૂપ અકર્મ ભૂમિના મનુષ્ય નપુંસક સંખ્યાતગણું વધારે છે. તથા તેઓ સ્વસ્થાનમાં પરસ્પરતુલ્ય છે. “ જ્ઞાવ વિર” એજ પ્રકારથી વિદેહ પર્યન્તનું કથન સમજવું આ કથનના ભાવ એ છે કે–દેવકુરૂઅને ઉત્તરકુરૂના મનુષ્યનપુંસકે અંતરદ્વીપના મનુષ્યાનપુંસકે કરતાં સંખ્યાલગણા વધારે છે. ને તે બને સ્વસ્થાનમાં પરસ્પર તુલ્ય છે. એ જ પ્રમાણે હરિવર્ષ અને રમ્યવર્ષ અકર્મભૂમિના મનુષ્યનપુંસકે, દેવકર વિગેરે મનુષ્ય નપુંસકો કરતાં
જીવાભિગમસૂત્ર
૧૯૦