________________
નોળિથીઓ સંવૈજ્ઞઝુળો’ખેચર સ્રિા કરતાં સ્થલચર તિયક યેાનિક સિયા સંખ્યાતગણી વધારે છે. કેમકે—સ્થલચર સ્રિયાનું પ્રમાણ બૃહત્તર કે જે પ્રતરના અસ ંખ્યાતમ ભાગ છે. તે અસંખ્યાતમાં ભાગમાં રહેલી અસ ખ્યાત શ્રેણીમાં રહેલ આકાશ પ્રદેશરાશિ છે. તેટલું છે. “ યતિથિનોળિથીનો સંભેજુળકો” સ્થલચર ક્રિયા કરતાં જલચર તિ યાનિક સ્ત્રિયા સ ́ખ્યાતગણી વધારે છે. કેમકે—તેનું પ્રમાણ બૃહત્તમ—અત્યંત મોટા પ્રતર ના અસંખ્યાતમા ભાગમાં રહેલ જે અસખ્યાતશ્રેણિમાં રહેલ આકાશ પ્રદેશ રાશિ છે, એટલું કહેલ છે. વાળમંત દેવસ્થીત્રો સંલેન્નશુળો'' જલચર સ્ત્રિયા કરતાં વાનન્યતર દેવાનિ દેવિચે સંખ્યાતગણી વધારે છે કેમ કે વ્ય'તર શ્રિયાનું પ્રમાણુ-સ`ખ્યાત કેટા કેટ યાન પ્રમાણ એટલે કે એક પ્રદેશાની શ્રેણીના જેટલા ખંડ એક પ્રતરમાં હાય છે, તેમાંથી ખત્રીસમાભાગને કમ કરવાથી જે રાશિ શેષ રહે એટલું કહેલ છે. “ોલિયનેવિશ્થીઓ સંહેન્નનુળો' વાનળન્તર દેવાનીદેવિયા કરતાં જ્યાતિષ્ઠ દેવાની દૈવિયે સખ્યાતગણી છે, તે કેવીરીતે તે ભાવના-પ્રકાર પહેલાં કહેવામાં આવેલ છે. આ રીતે આ પાંચમુ' સઘળી સ્ત્રિયાનુ અલ્પ બહુ પણ કહ્યું છે. સૂ॰૬॥
સ્ત્રીવેદ કર્મકા સ્થિતિમાન કા નિરૂપણ
જીવને સ્રીવેદ ની પ્રાપ્તિ સ્રીવેદન નામકર્મના ઉદયથી થાય છે. તેથી હવે સૂત્રકાર સ્ત્રીવેદ નામકર્માંની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રમાણ બતાવે છે.—
શિવેયસ ” મને ! ॥ ઇત્યાદિ
ટીકાથ—ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે—કૃથિવેયણાં મંતે ! મન્ન
વડ્યું નાનું વારે પાત્તા” હે ભગવન્ સ્ત્રીવેદ કર્માંની ખ ંધસ્થિતિ કેટલા કાળ સુધીની કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામી ને કહે છે કે—“નોયમા ! નરોળ નાશજોવમલ વિડ્યો વત્તમાનો હિોવમન અસંયેન્નર માત્તેનો'-હું_ગૌતમ ! જઘ ન્યથી સ્રીવેદ કર્મની ખ'ધ સ્થિતિ તે પક્ષ્ચાપમના અસખ્યાતમા ભાગથી હીન સાગરાપમના દેઢ સાતિયાભાગ પ્રમાણ છે. અહિયાં જે પલ્લે પમના અસખ્યાતમાં ભાગથી
૧૫ ७
હીન સાગરોપમ ના દોઢ સાતિયાભાગ પ્રમાણુ કહેલ છે, તેનું કારણ એવું છે કે—સ્રીવેદ વિગેરે કર્માના જે પાતપેાતાને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે તેને મિથ્યાત્વ કની જે સિત્તેર ૭૦ કાડા કોડી સાગરોપમની સ્થિતિ છે, તેનાથી ભાગવાથી જે શેષ રહે તે પળ્યેામ ના અસખ્યાતમા ભાગથી ન્યૂન જઘન્ય સ્થિતિનું પ્રમાણ છે. એજ પ્રમાણે જ્ઞાનાવરણીય વિગેરે સઘળા કર્માની જઘન્ય અન્યસ્થિતિની ભાવના કરીલેવી જોઇએ. જેમકે—અહિયાં તેના સંબંધમાં એક કરણ ગાથા કહેવામાં આવી છે—વષ્ણુપોટિન' ઇત્યાદિ અર્થાત્ જેજે
જીવાભિગમસૂત્ર
૧૩૮