SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ વાળી જ્યાતિષ્ક દૈવિયા છે. આ રીતે વાનવ્યન્તર દૈવિયેા કરતાં જ્યાતિષ્ઠ દેવાની દેવિધાનુ પ્રમાણ અસંખ્યાત ગણુ વધારે છે. ૫૪ા ઈ હવે પાંચમુ અલ્પ અહુ પણુ' સઘળી સ્ત્રિયે ને લઈને કહે છે.--લિ ળ અંતે ! तिरिक्खजोणित्थीणं जलयरीणं थलयरीणं, खहयरीणं मणुस्सित्थीण, कम्मभूमियाण, अकम्मभूमियाणं, अंतरदीवियाणं, देवित्थीणं भवणवासिणीणं वाणमंतरीणं जोइसिणीणं वेमाणिणीण થ'' તેમાં જૂદી જૂદી સિયાના અલ્પ બહુપણાના સબંધમાં એવું પૂછવામાં આવ્યુ છે કે— હે ભગવત્ આ તિય ચૈાનિક સ્ત્રી રૂપ જલચર સ્ત્રિયામાં સ્થલચરિયામાં, અને ખેચિરએમાં મનુષ્ય સ્ત્રી રૂપ ક ભૂમિની સ્ત્રિયામાં, અકમ ભૂમિની સ્રિયામાં અને અંતર દ્વીપનો સ્ત્રીયામાં અને દેવસ્ત્રિયામાં અનેભવનવાસી દેવાની દેવિયેમાં વાનબ્યતર દૈવિયેશમાં જાતિષ્ઠદેવિચામાં અને વૈમાનિક વિયામાં “થાઓ ચાદિતો અવા થા વસુધા વા, તુલ્હા થા વિષેઆદિયા વા' કઈ સ્ટ્રિયા કઇ સ્ત્રિય કરતાં અલ્પ છે ? કઈ સ્ત્રિયા કઈ સ્ત્રિયાકરતાં વધારે છે ? કઈ સ્ત્રિયા કઈ સ્ત્રિયાની ખાખર છે ? તથા કઈ સ્ત્રિયે કઈ સ્ત્રિયા કરતાં વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-નોયમા ! સવ્વસ્થોવા અંતરી વનબમ્મભૂમિમસિથીથ્રો' સૌથી ઓછી અંતરદ્વીપ રૂપ અકમ ભૂમિની મનુષ્યસ્ત્રિયે છે. ટેવવુત્તરવું, અમ્મમૂમિન મનુસિથીકો યો.વિ તુષ્ઠો સયેન્નથુળો” દેવકુરૂ અને ઉત્તર કુરૂ રૂપ અકર્મ ભૂમિની મનુષ્ય શ્રિયા અ ંતરદ્વીપની મનુષ્ય સ્ત્રિયાકરતાં સંખ્યાતગણી વધારે છે. પેાતાના ક્ષેત્રની અપેક્ષા એ બન્ને સમાન છે.રીવાલમાવાલઅજન્મભૂમિશ મHિથીઓ રો વિ તુŌાબો સંઘેન્નનુળાનો' હરિવ અને રમ્યક વર્ષ રૂપ અકર્મ ભૂમિની મનુષ્ય શ્રિયા દેવગુરૂ અને ઉત્તરકુરૂની મનુષ્ય શ્રિયા કરતાં પરસ્પર સમાન છે. અને સંખ્યાતગણી વધારે છે. ‘ દેવચવળયથવાલ (મૂમિનમસ્ત્રિથીઓ ટ્રો વિ તુલ્હાન્નોસંઘેજ્ઞશુળો' હૈમવત અને ઐરણ્યવતરૂપ અકમ ભૂમિની મનુષ્ય ક્રિયા પરસ્પર અન્ને સમાન છે. પરંતુ હરિવ અને રમ્યકવર્ષની મનુષ્ય ક્રિયાથી સખ્યાત ગણી વધારે છે. “મત્ત્વે વયવાસન્નમૂમિત્તમબુસ્લિથીનો ટોવ તુલ્કાબો સંલેન્દ્રશુળો પૂર્વ વિદેહ અને અપરવિદેહ રૂપ કભૂમિની મનુષ્ય શ્રિયૈા પરમ્પરમાં તુલ્ય છે, અને ભરતક્ષેત્ર તથા અરવતક્ષેત્રની મનુષ્ય શ્રિયથી સંખ્યાતગણી વધારે છે. ‘વેળિયવિત્થીઓ અરુંહ્યુનગુનાત્રા” વૈમાનિક દૈવિયે પૂવિંદેહ તથા અપરવિદેહ ની મનુષ્ય સ્ત્રિયા કરતાં અસં ખ્યાત ગણી વધારે છે અર્થાત્ અસંખ્યાત શ્રેણ્યાકાશ ના જેટલા પ્રદેશ હાય છે, તેટલા પ્રમાણવાળી છે. “મવળવાસિટેવિત્થીઓ અસંઘે જ્ઞશુળાન્નો” ભવનવાસી દેવની દેવિયા ત્રૈમાનિક દેવની દેવિયેાકરતાં અસંખ્યાતગણી વધારે છે રતિવિજ્ઞોઽળથીઓ બેસ હે શુળો” ભવનવાસી દેવની દયા કરતાં ખેચર તિગ્યોનિક ક્રિયા અસ`ખ્યાતગણી વધારે છે કેમકે પ્રતરના અસખ્યાતમાં ભાગમાં રહેલ અસ`ખ્યાત શ્રેણી ગત આકાશના પ્રદેશાની જેટલી રાશિ હોય છે, એટલી રાશિપ્રમાણ ખેચર શ્રિયા છે. થચત્તલિ જીવાભિગમસૂત્ર ૧૩૭
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy