SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ સ્વામીને પ્રશ્ન–“તાઉં રે ! દિ આદાત અriggfa આદાત્તિ ?" હે ભગવન ! તેઓ તે સ્વાચિત આહારને ગ્ય દ્રવ્યોનું શું આનુપૂવીથી આહરણ (ગ્રહણ) કરે છે ? કે અનાનુપૂવીથી આહરણ કરે છે ? મહાવીર પ્રભુને ઉત્તર “મggઈવ ગતિ , it riggfa સાત્તિ ” હે ગૌતમ! તેઓ આનુપૂવી અનુસાર જ તે દ્રવ્યનું આહરણ કરે છે, અનાનુપૂવી અનુસાર તેમનું તેઓ આહરણ કરતાં નથી. આનુપૂવી અનુસાર ગ્રહણ કરવાનો અર્થ આ પ્રમાણે છે – “જથSHદન' પહેલાં સૌથી પાસેનાં દ્રવ્યોનું, ત્યાર પછી તે દ્રવ્યની પાસેનાં દ્રવ્યનું, આ રીતે ક્રમશઃ પાસે પાસેનાં દ્રવ્યનું આહરણ કરે છે- આ કથનનું તાત્પર્ય એ છે કે સૂક્ષ્મપ્રશ્વીકાયિક જીવે ઊર્વ અધઃ અને તિર્યક પ્રદેશમાં રહેલાં ચિત આહારને ગ્ય દ્રવ્યનું આહરણ આનુપૂવીથી જ કરે છે, અનાનુપૂવીથી કરતા નથી, ગૌતમ સ્વામીને પ્રશ્ન–“હું મંરે ! અતિ રહિ માદરેત, વિહિ સદાતિ, જીરહિ માદાર !” હે ભગવન ! જે દ્રવ્યનું તેઓ આનુપૂવીથી આહરણ કરે છે, તે દ્રવ્ય શું ત્રણ દિશાઓમાં રહેલાં હોય છે ? કે ચાર દિશાઓમાં રહેલાં હોય છે? કે પાંચ દિશાઓમાં રહેલાં હોય છે? કે છ દિશાઓમાં રહેલા હોય છે ? ઓછામાં ઓછું ત્રણ દિશાઓમાં જ વાવગાહ ક્ષેત્ર વ્યાપ્ત થયેલું જોવામાં આવે છે, તે એક દિશામાં અથવા બે દિશામાં વ્યાપ્ત થયેલું જોવામાં આવતું નથી, તેથી અહીં ત્રણ આદિ દિશાઓ ના સંબંધમાં જ પ્રશ્ન પૂછવામાં આવેલ છે, મહાવીર પ્રભુને ઉત્તર–“મા! નિવાણાઇi જીવિ” હે ગૌતમ ! જે પ્રતિબંધને અભાવ રહેતો હોય, તે તે સ્થિતિમાં જીવ છે એ દિશાઓમાં રહેલાં દ્રવ્યોને આહાર રૂપે ગ્રહણ કરે છે. “વાલાયં પશુa fણય તિરિ, તિય વ ર્ષ, સિય, પંજસિ' પણ વ્યાઘાતની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે કયારેક ત્રણ દિશાઓમાંથી, કયારેક ચાર દિશાઓમાંથી, અને ક્યારેક પાંચ દિશાઓમાંથી મળતાં દ્રવ્યોને આહાર રૂપે ગ્રહણ કરે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે કઈ સૂમપૃથ્વીકાયિક જીવ લેક નિષ્ફટના પર્યન્ત ભાગમાં અધિસ્તન પ્રતરના અગ્નિ કેણમાં રહેલું છે. ત્યારે તેની નીચેનો ભાગ અલકાકાશથી વ્યાપ્ત હોવાને કારણે ત્યાં અદિશા સંબંધી મુદ્રને અભાવ હોય છે. તથા અગ્નિકોણમાં તે જીવ રહેલે હોવાને કારણે પૂર્વ દિશાના અને દક્ષિણ દિશામાં પુદ્ગલેને પણ અભાવ રહે છે. આ રીતે અધ દિશા, પૂર્વ દિશા અને દક્ષિણ દિશા, આ ત્રણ દિશાઓ અલેકથી વ્યાપ્ત હોવાને કારણે આ ત્રણે દિશાઓ સિવાયની જે દિશાઓ બાકી રહે છે તે દિશાઓ-ઊધર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશાઓ અલાકથી વ્યાપ્ત નથી, તેથી તેઓ તે ત્રણ દિશાઓમાંથી આવેલાં પુલને આહાર કરે છે, અને જ્યારે એ જ સૂમપૃથ્વીકાયિક જીવ પશ્ચિમ દિશામાં સ્થિત (રહેલે) હોય છે. ત્યારે તે ઉપરની ત્રણ દિશાઓ ઉપરાંત પશ્ચિમ દિશામાંથી આવેલાં પુદ્ગલેને પણ આહાર કરે છે. તે સ્થિતિમાં દક્ષિણ દિશા અને અધોદિશા, આ બે દિશાઓ અલેકા. કાશથી વ્યાપ્ત થઈ જાય છે, તેથી તે માત્ર ચાર દિશાઓમાંથી ઊર્વ દિશા. પૂર્વદિશા, પશ્ચિમ દિશા અને ઉત્તર દિશામાંથી–આહારને યોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે. તથા જ્યારે તે પૃથ્વીકાયિક જીવ ઉપરના દ્વિતીયાદિ પ્રતરગત પશ્ચિમ દિશાને આશ્રય કરીને રહે છે ત્યારે ઉપરની જીવાભિગમસૂત્ર ૩૮
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy