SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ " ચાર દિશાએ ઉપરાંત અાદિશામાંથી આવેલા પુદ્ગલાને પણ તે ગ્રહણ કરે છે. આ સ્થિતિમાં તે માત્ર પન્તવૃતિની દક્ષિણ દિશા જ અલાકથી વ્યાહત રહે છે, તેથી આ પરિસ્થિતિમાં તે જીવ ઊર્ધ્વ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને અા દિશામાંથી આવેલાં પુદ્ગલેને ગ્રહણ કરે છે. કુલનું વાળ પકુર” ઉÆળ” આ દેશી ગામઠી શબ્દ પ્રાયઃ-ઘણુ કરીને એ અથ માં આવેલ છે, ઉરસા’ ઘણુ કરીને કારણ વિશેષને લઈને તે જીવ વાળો' વર્ણ થી જાજાનું નીહારૂં નવ સુ∞િા'? કૃષ્ણ નીલ, યાવત્, લાલ પીળાં ધેાળા વર્ણવાળા પુāાના આહાર કરે છે. તથા ધો' ગંધથી ‘માંધાનું સુનિધાર' સુગધવાળા અને દુર્ગંધવાળા પુàાના આહાર કરે છે. લો તિત્ત નાવ મધુરાય રસથી તિકત યાવત કટુ કષાય અમ્લ, અને મધુર રસથી યુક્ત પુદ્ગલેને આહાર કરે છે. નારો ઘડમ જ્ઞાવ નિકજીવવાફ' સ્પ`થી કશ, મૃ યાવત્ ગુરૂ લઘુ શીત, ઉષ્ણુ સ્નિગ્ધ અને રૂક્ષસ્પ વાળા પુદ્ગલાને આહાર કરે છે. તથા તેલ પોાળે વળજ્જુને તેમના વણરૂપ ગુણાને, ગધરૂપ ગુણાને રસ રૂપ ગુણાને અને સ્પશ રૂપ ગુણાને વિપળામઽત્તા, પરિવાહકત્તા, સિૉડફત્તા, નિંદત્તા' વિશેષરૂપે પરિણમાળીને અર્થાત્ આહીય માણુ પુદ્ગલેમાં આ વંમાન વર્ણાદિણાના નાશ કરીને અને અને પુત્રે વળ જુને ધ ગુને જાલશુને કાફત્તા' તેનાથી જુદા ખીજા અપૂર્વ - વિલક્ષણ-વણ ગુણાને ગધગુણાને રસગુણાને અને સ્પર્શી ગુણાને તેનામાં ઉત્પન્ન કરીને ‘બત્તલોોઢા' તેને સ્વશરીર પણાથી પરિણુમાવવ માટે ‘સત્ત્વ વા યપ્' સઘળા આત્મ પ્રદેશે' દ્વારા આદરમાન્હાને'ત્તિ' આહાર પણાથી ગૃહણ કરે છે, અઢારસુ આહાર દ્વાર સમાપ્ત ઉન્નીસર્વે ઉત્પાતદ્દાર કા નિરૂપણ એગણીસમુ ઉપપાતદ્વાર તે નં અંતે ! નીવા જોદિતો પ્રવત્તિ' ઈત્યાદિ ટીકા—હે ભગવન્ આ સૂક્ષ્મપૃથ્વીકાયક જીવા સૂક્ષ્મ-પૃથ્વીકાયિક પણામાં કયાંથી મરીને ઉત્પન્ન થાય છે? ‘f નૈāિતો જીવવîતિ તિવિભ્રમનુ રેવેર્દિતો કયÍતિ” શું નૈયિક જીવા મરીને સૂક્ષ્મપૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થાય છે ? અથવા તિય ચૈાનિક જીવ મરીને સૂક્ષ્મ પૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્ય મરીને સૂક્ષ્મ પૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થાય છે ? અથવા દેવ મરીને સૂક્ષ્મપૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—તોયમા ! નો નૈર્જિતો થયતિ” જીવાભિગમસૂત્ર ૩૯
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy