SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ વિગેરે પર્યાપ્ત અને અપર્યાપ્તક ગુણ વિશિષ્ટ અહિ વિગેરે અપર્યાપ્ત કહેવાય છે. તું એવ નવર સીત્તેાદળા નજૂભેળ અંગુરુત્ત સંક્ષેન્નમાર્ગ, કોસેળ નોયળવુન્નુત્ત’’ જલચર× જીવાના પ્રકરણમાં જે પ્રમાણે શરીર વિગેરે દ્વારાનુ કથન કરેલ છે, એજ પ્રમાણે ઉર; પરિસપ` સ’મૂર્ચ્છિમ સ્થલચર પંચેન્દ્રિયો નાસંબધમાં પણતે શરીર વિગેરે સઘળા દ્વારા તું કથન સમજીલેવું. પર`તુ જલચરાના પ્રકરણુકરતાં આમાં જે ભિન્નપૂણ છે, તે એવી રીતનુ છે કે—ઉર:પરિસ સ્થલચર જીવાના શરીરની અવગાહના જઘન્યથી એક આંગળના અસ ખ્યાતમાભાગ પ્રમાણની છે, અને ઉત્કૃષ્ટથી ચેાજન પૃથકત્વ અર્થાત્ એ યેાજનથી લઇને નવયેાજનસુધીની હાય છે, રૂિં ન ભેળ અંતોમુન્નુત્ત” તેએની સ્થિતિ-આયુષ્યકાળ ૬૨: પરિસપેની જઘન્યથી એક અંતર્મુહૂતની છે અને જોસેળ સેવા ચાણસજ્જતારૂં” ઉત્કૃષ્ટથી તેપન હજાર વર્ષની છે “સેલ નન્હા નચાળા નાવ ચડ્યા દુકાન” આ રીતે શરીરની અવગાહના અને સ્થિતિના કથનશિવાય ચ્યવનદ્વારસુધીના બધા જ દ્વારાનું કથન જલચરાના પ્રકરણમાં જે પ્રમાણે કહેલ છે, એજ પ્રમાણે તે તમામદ્વારા અહિયાંપણ સમજીલેવા. તેઓ ચાર ગતિક-એટલેકે ચાર ગતિમાં જવાવાળા અને એ માગતિક-બે ગતિથી આવવાવાળા હાય છે. કેમકે-ઉર:પરિસપેથી મરીને જીવ નર્કગતિમાં, તિય ગતિમાં, મનુષ્યગતિમાં, અને દેવ ગતિમાં એમ ચારે ગતિમાં જન્મ ધારણ કરી શકે છે. તથા તિર્યંચ અને મનુષ્યમાંથી મરીને આવેલાજીવ ઉરઃ પરિસપેર્ધામાં જન્મ લે છે. આ ગત્યાગતિ કદ્વાર સુધી કથન સમજી લેવુ જોઇએ. “રિત્તા અક્ષયેન્ગન્જ વળત્તા” પ્રત્યેક શરીરી અસ. ખ્યાત કહેલા છે. “લે ń ૩૫પલિપ્પા” આ પ્રમાણે આ ઉરઃ પરિસર્પ સ્થલચર સ’મૂ-િ મેનું નિરૂપણ કરેલ છે. = હવે સૂત્રકાર ઉ: પરિસ` સભૂમ્બ્રિમ સ્થલચોનું નિરૂપણ કરીને ભુજપસિપ સમૂચ્છિ માનું નિરૂપણ કરે છે.— સે િતં મુનપનિષ્પ” ઇત્યાદિ ગૌરમસ્વામી ભુજપરિ સના સંબંધમાં પ્રભુને પૂછે છે કે તે સિં મુલપત્તિવર્ણમુષ્ટિમપયા” હે ભગવન જેએ ભુજાએથી સરકે છે, એટલેકે ચાલે છે, તેવા ગાધા-ધા નકુલ,—નાળિયા વિગેરે ભુજપરિસપ સમૂઈિમ સ્થલચર જીવ કેટલા પ્રકારના કહેલાછે ? તથા તેના લક્ષણો શું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘મુજ્ઞપતિવર્ણમુદ્ધિમથવા મળે નવિદા પળત્તા'' હે ગૌતમ ! ભુજપરિસપ` સંમૂમિ સ્થલચર જીવા અનેક પ્રકારના કહેલાછે. “તું નદા” તે આ પ્રમાણે છે. “નોટ્ટા નઙા નાવ” ઘા, નાળિયા વિગેરે અહિંયાં ચાવપદથી પ્રજ્ઞાપના સૂત્રમાં જે ભેદો કહેલાછે, તે તમામ ભેદો સમજી લેવાં પ્રજ્ઞાપના સૂત્રના પાઠના ભાવાય આ પ્રમાણે છે—ગેાધા-ઘા આ સ્થલચર જં તુવિશેષ છે. નકુલ-નાળીયા આ પણ પ્રસિદ્ધ સ્થલચર વિશેષજીવ છે. સર્પને અને આ નાળીયાને જન્મથીજ વેર હૈાય છે. સર્પને દેખીનેજ આ નાળીયા તેને પકડીલે છે. અને સપના ટુકડૅ ટુકડા કરીનાખે છે. સર્ટ-કાચ'ડો, આ કાંચડા બેઠા બેઠા માથું હલાવે છે, અને તે ઝડ વિગેરે પર ચાંટી રહે છે. ધોરિયા આ દેશ વિશેષમાં પ્રસિદ્ધ શબ્દ છે, ગુજરાતમાં ખિસકેાલી કહે છે, અને હિંદીમાં તેને ગિલહરી' કહે છે. વયંમ” ને હિંદીમાં “વિષસત્ત'' કહે છે. અને તે મકાનની દિવાલેા-ભીંતામાં ચાંટિરહે છે જેને ગુજરાતીમાં ‘ઘરેાલી’ કહે છે. તે રાત્રે પ્રકાશથી આવેલ પતંગો વિગેરેને ખાઈ જાય છે. આ શિવાયના બીજા જે જીવાભિગમસૂત્ર ૮૨
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy