________________
રં વાળમંત” હે ભગવન વાનવ્યન્તરદેવ કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! “વનંતરિ મેરો રદ માળિયો' વાનવ્યન્તરથી લઈને વૈમાનિક દેવ પર્યન્તના સમસ્ત ભેદો કે જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલ છે. એ જ પ્રમાણે અહિંયાં પણ કહેવા જોઈએ. જેમકે-કિન્નર ૧, કિંપુરૂષ ૨, મહારગ ૩, ગંધર્વ ૪, યક્ષ ૫, રાક્ષસ ૬, ભૂત ૭, અને પિશાચ ૮. આ પ્રમાણે વાન વ્યંતર દેવા આ આઠ પ્રકારના હોય છે.
તિષિકદેવ-ચંદ્ર ૧, સૂર્ય ૨, ગ્રહ ૩, નક્ષત્ર ૪, તારા ૫, આ રીતે પાંચ પ્રકારના હોય છે. વૈમાનિકદેવ ક પનક અને કલ્પાતીતના ભેદથી બે પ્રકારના હોય છે. તેમાં ક૯પપનકદેવ સૌધર્મક૯પથી લઈને અશ્રુતક૯૫ પર્યન્તના બાર પ્રકારના હોય છે. કપાતીત દેવ રૈવેયક અને અનુત્તરોપપાતિકના ભેદથી બે પ્રકારના હોય છે. તેમાં ચૈવેયકદેવ અધસ્તનાપસ્તન વિગેરેના ભેદથી નવ પ્રકારના હોય છે. અને અનુત્તરપપાતિકદેવ વિજયવૈજયા-જયન્ત અપરાજીત અને સર્વાર્થ સિદ્ધના ભેદથી પાંચ પ્રકારના હોય છે. ૪ આ રીતે ભવનપતિ વિગેરેના ભેદથી ચાર પ્રકારના દેવેનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યા પ્રમાણેનું સમજી લેવું. તે કથન ક્યાં સુધીનું ગ્રહણ કરવું? તે માટે સૂત્રકાર કહે છે કે-“ના” ઈત્યાદિ “ઝાર” યાવતું આ કથન સુધી અર્થાત્ ચાર પ્રકારના દેવોના વર્ણન પર્યત સમજી લેવું.
હવે સૂત્રકાર આ દેના ભેદોના સંબંધમાં કહે છે કે તે તમારો સુવિ vvuત્તા” ભવનપતિ આદિદેવ સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. “ હા તે આ પ્રમાણે છે.–“T=Rા જ કાત્તા ” પર્યાપ્ત અને અપર્યાપ્ત દે માં અપર્યાપ્ત પણુ ઉત્પત્તિ કાળમાં જ સમજવું પરંતુ અપર્યાપ્ત નામકર્માના ઉદયથી નથી જે મ કહ્યું છે કે-“નાથવતિ
” ઈત્યાદિ નારક, દેવ, તિર્યંચ, મનુષ્ય, ગર્ભજ અને અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા અકર્મભૂમિના મનુષ્ય આ બધા ઉપત કાળમાં અપર્યાપ્ત સમજવા. ૧
હવે સૂત્રકાર આ દેના શરીર વિગેરે દ્વારેનું વર્ણન કરે છે.-આ દેને “રો સરી ત્રણ પ્રકારના શરીર હોય છે. “કવિણ તેજs, રામg,” વૈક્રિય, તેજસ, અને કામણ લબ્ધી વિગેરે વિક્રિયાથી ઉત્પન્ન થયેલ જે શરીર છે, તે વૈક્રિય શરીર કહેવાય છે.
અવગાહના દ્વારમાં–આ દેના શરીરની અવગાહના “કોના વિદT” આ કથન પ્રમાણે બે પ્રકારની હોય છે તે બે પ્રકારે આ પ્રમાણે સમજવા “મવધારાના ૪ ૩ત્તરવેદિક્ષા ” એક ભવધારિણીય શરીરવગાહના અને બીજી ઉત્તરકિય શરીરવગાહના “તરથ if a Rા મવધારાના” તેમાં જે ભવધારણીય શરીરવગાહના છે. તે “ગgvi
ગુઢક્ષ અલંકામા” જઘન્યથી આગળના અસંખ્યાતમાં ભાગપ્રમાણુની હોય છે. અને “ફોરે” ઉત્કૃષ્ટથી “ત્તર વળીનો સાત હાથ પ્રમાણ હોય છે. “ફરવિવા કgi ગુઢ જ્ઞમા” ઉત્તર વૈકયિકી જે શરીરવગાહના છે, તે જઘન્યથી આંગળના સંખ્યાત ભાગ પ્રમાણવાળી છે. અને “રવારે કોરસદ” ઉત્કૃષ્ટથી
જીવાભિગમસૂત્ર
૧૦૪