SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ગણું વધારે છે. “થ૪ નપુંસા જ્ઞrr” ખેચર નપુંસકો કરતાં સ્થલચર પંચેન્દ્રિય તિનિકનપુંસક સંખ્યાતગણું વધારે છે. “ચાપjન સંજ્ઞTr” સ્થલચર તપસકો કરતાં જલચર નપુંસકે સંખ્યાતગણું વધારે છે. વિશorgણT વિલેણાદિયા” જલચર નપુંસકો કરતાં ચૌરઈદ્રિયવાળા નપુંસક વિશેષાધિક છે. “ તેથgવIT વિલેજિ” ચાર ઈદ્રિયવાળા નપુંસકે કરતાં ત્રણઈદ્રિયવાળા નપુસકે વિશેષાધિક છે. દિ. અogવા વિજ્ઞયિ” ત્રણ ઈદ્રિયવાળા નપુંસકે કરતાં બેઈદ્રિય વાળા નપુંસક વિશેષાધિક છે. તેના રિતિકિamોfબાળપુરા ગdણે જ્ઞTT” બેઈ દ્રિવાળા નપું. સકે કરતાં તેજરકાયિક એક ઇંદ્રિયવાળાતિયંગેનિક નપુંસફે અસંખ્યાતગણું વધારે છે. બgઢવીફાઇજિજિનિક્રિોચિપુરા વિવાદિયા” તેજસ્કાયિક નપુંસક કરતાં પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંગેનિક નપુંસક વિશેષાધિક છે. “સારnfજરિત સિવિનોથTI વિવાદિથા” પૃથ્વીકાયિક એક ઈદ્રિયવાળા તિય નિક નપુસકે કરતાં અપ્રકાવિક એક ઈદ્રિયવાળા તિર્યોનિક નપુંસક વિશેષાધિક છે. “ઘાવદાર્જિનિયતિનિવાઝોનિયjણા વિજેતાદિષા” અપકાયિક એક ઈદ્રિયવાળા તિર્યોનિક નપુંસક કરતાં વાયુકાયિક એકેન્દ્રિય તિર્યનિક નપુંસક વિશેષાધિક છે. તથા વાર્તા રિતિ#િamોળિયાપુર મiતા” વાયુકાયિક નપુંસક કરતાં વનસ્પતિ કાયિક એકઈ દ્રિય વાળા તિર્યનિક નપુંસકે અનંતગણું વધારે છે. કેમકે – નિગદ અનંત હોય છે. સૂરરા નવમા અ૯પ બહુ પણાનું કથન સમાપ્ત અલ્પ બહુપણાનું પ્રકરણ સમાપ્ત સ્ત્રીપુરૂષ ઇવં નપુંસકો કે સ્થિતિમાન કા નિરૂપણ હવે સૂત્રકાર સ્ત્રી પુરૂષ, અને નપુંસકની ભાવસ્થિતિ અને કાયસ્થિતિનું પ્રમાણુ કમશ: કહે છે-“થી જો મને ! agયં વાર્ષિ ઘરના” ઈત્યાદિ. ટીકાઈ–આ સૂત્ર દ્વારા ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે- “સ્થી જ મતે ! દેવથે ૮ કિ પરના” હે ભગવદ્ ત્રિાનું આયુષ્ય કેટલાકળનું કહ્યું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે-“જોયા ! pm માટે ના પુવૅ મળિ” હે ગૌતમ ! એક આદેશથી જે પ્રમાણે પહેલાં સ્ત્રી પ્રકરણમાં સ્થિતિનું કથન કર્યું છે. એજ પ્રમાણેની સ્થિતિનું કથન અહિયાં પણ સમજવું. શંકા– જે સ્ત્રી પ્રકરણમાં આ વાત કહેવામાં આવી ગઈ છે, તે પછી અહિયાં સૂત્રરૂપે કહેવામાં પુનરૂક્તિ દોષ કેમ નહી મનાય ? ઉત્તર—આ પ્રમાણેની શંકા કરવી ઠીક નથી. કેમ કે–સ્ત્રી પ્રકરણમાં તો સ્ત્રી વિગેરેની જુદી જુદી સ્થિતિ વિગેરેનું કથન કરવામાં આવેલ છે. પરંતુ અહિયાં સમુદાયરૂપથી સ્થિતિ વિગેરેનું પ્રતિપાદન થયું છે. તેથી પુનરૂકિન્તુ દોષાપત્તિને સંભવ નથી. “g gરિરસન્ન રિ - સારૂ વિ” પુરૂષ અને નપુંસકોની સ્થિતિ પણ તેના તેના સંબંધમાં પહેલાં કહેવામાં આવેલ પ્રકરણમાંથી સમજી લેવી. “સંવિદ' આ ત્રણેની કાયસ્થિતિ પણ એટલેકે સ્ત્રી, પુરૂષ અને નપુંસકેની કાયસ્થિતિ. “દ પુર્વેિ મા ” જે પ્રમાણે તે તે પ્રકરણમાં પહેલા જીવાભિગમસૂત્ર ૧૯૨
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy