________________
િguત્તા” હે ભગવન દેવાંગનાની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? આ પ્રમાણે ને આ પ્રશ્ન સામાન્ય પણાથી દેવાંગનાની સ્થિતિના સંબંધમાં પૂછેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે-“જોયા! ના વારસદરહું કોલેજ vળgui ત્રિવમા” હે ગૌતમ! જઘન્યથી તેઓની સ્થિતિ દશ હજાર વર્ષની કહેવામાં આવી છે. અને ઉત્કૃષ્ટથી (૫૫) પંચાવન પલ્યોપમની કહેલ છે. જઘન્યથી દશ હજાર વર્ષની ડિસિનકન ભવનપતિ અને વ્યસ્તરદેવ સ્ત્રિની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. તેમ સમજવું. તથા (૫૫) પંચાવન પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન ઈશાન દેવસ્ત્રિની અપક્ષાથી કહેવામાં આવ્યું છે તેમ સમજવું. આરીતે સામાન્ય પણાથી દેવાંગનાને સ્થિતિ. કાળ બતાવીને હવે સૂત્રકાર વિશેષ પણાથી જુદી જુદી દેવસ્ત્રિના સ્થિતિ કાલને બતાવે છે. આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે –“મવાવાવથીf મને વફર્થ વાઈ દિર્ક પાત્તા”હે ભગવન્ ભવનવાસીદેવીની સ્થિતિકાળ કેટલે કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે... “ મા! svf વારતા
it અવંચમારું સ્ટિગોચમારું” હે ગૌતમ! ભવનવાસી દેવસ્ત્રિયોની સ્થિતિ જઘન્યથી તે દશ હજાર વર્ષની કહેલ છે, અને ઉત્કૃષ્ટથી સાડાચાર પલ્યોપમની કહી છે. આ સ્થિતિકાળ ભવનપતિના ભેદમાં જે અસુરકુમાર ભવનપતિ છે, તેઓની સ્ત્રિની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. “
રામામવાસિવિરથી કઢને રવવવવતારું વિમા” નાગકુમાર ભવનવાસી દેવાની સ્ત્રિયોની સ્થિતિ પણ જ ધન્યથી દશહજાર વર્ષની છે, અને ઉત્કૃષ્ટથી દેશન– કંઈક ઓછી એક પલ્યોપમની છે “ર્વ સેવા ઉત્ત ના નિયકુમાર” એજ પ્રમાણે સુવર્ણકુમાર વિઘુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર આટલા ભવનવાસી દેવાની સ્ત્રિયોની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછી એક પલ્યોપમની છે. “વાળમંત્તરી નgumi સવારના કોસેળ અવસ્ટિોરમ” વાનવ્યંતર દેવની જે દેવિ છે, તેમની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની છે, અને ઉત્કૃષ્ટથી અપભેમની છે. જે પ્રમાણે આ સામાન્ય પણાથી વ્યંતરદેવિયની સ્થિતિ કહી છે. એ જ પ્રમાણે વ્યંતરદેવાના ભેદરૂપ પિશાચદેવનો દેવિયેની સ્થિતિ પણ એજ પ્રમાણેની છે તેમ સમજવું અર્થાત–પિશાચ વિગેરે વ્યંતર દેવેની બધીજ વિયેની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની છે, અને ઉત્કૃષ્ટથી અર્ધા પલ્યોપમની છે. “વિવિથી અંતે વરદં તારું
3 guત્તા” હે ભગવન ! તિષ્ક દેવેની સ્ત્રિની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? “નોરમા ! જ્ઞof mઝિયમદુમri s i ufજોવÉ vuTarg વારસદર્દ શમર્થિ” હે ગૌતમ ! જતિષ્ક દેવેની દેવીની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમના આઠમાભાગ પ્રમાણની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધા પલ્યોપમની છે. આમાં– ઉત્કૃષ્ટસ્થિતિમાં--બીજા પચાસ હજાર વર્ષ વધારે છે. આ રીતે પચાસ હજાર વર્ષ
જીવાભિગમસૂત્ર
૧૨૧