SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ અધિક અર્ધાપલ્યોપમની ઉત્કૃષ્ટસ્થિતિ તિષ્ક દેવોની સ્ત્રિયોની છે. તેમ સમજવું. આ રીતે આ ઉપરોક્ત કથન સામાન્યપણાથી જતિષ્ક દેવોની દેવિયેના સંબંધમાં કહેવામાં આવેલ છે. હવે જ્યોતિષ્ક દેવોના ભેદમાં ચંદ્ર વિગેરે છે, તેમની દેવિયાની કઈ કઈ સ્થિતિ છે. તે બતાવવા સૂત્રકાર કહે છે. “વિમાઇનોવિશવથી ચંદ્રવિમાન જ્યોતિષ્ક દેવની ઝિની સ્થિતિ “કgooળ ૨૩માવિષ” જઘન્યથી એક પલ્યોપમના ચોથા ભાગની અને “s vi & Ra” ઉત્કૃષ્ટથી પચાસ હજાર વર્ષ અધિક અર્થાપત્યેમની છે. “ફૂવમror કોરિણ देवित्थीए जहण्णेणं चउभागपलिओवम उक्कोसेणं अद्धपलिओवमं पंचहिं वाससएहिमभहियं" સૂર્ય વિમાન તિક સ્વિયેની સ્થિતિ જઘન્યથી પલ્યોપમના ચોથા ભાગ પ્રમાણુના છે, અને ઉત્કૃષ્ટથી પાંચસો વર્ષ વધારે અર્થાપત્યે પમની છે. “વિમાનનોતિથિી નાને સામા૪િોવ, કોણે કવિ ” ગ્રહવિમાન તિષ્ક દેવની ઢિયેની સ્થિતિ જઘન્યથી પલ્યોપમના ચોથા ભાગ પ્રમાણુની છે. અને ઉત્કૃષ્ટથી અર્થાપત્યેપની છે. જ્યોતિષ્ક દેવમાં મંગળ વિગેરે ગ્રહોની સ્ત્રિની સ્થિતિ જઘન્યથી પોપમના ચોથા ભાગ પ્રમાણની છે, અને ઉત્કૃષ્ટથી અર્ધાપપમ પ્રમાણુની છે. “ વિમાન નોસિઘવથી”નક્ષત્ર વિમાન જ્યોતિષ્ક દેવની સ્ત્રિયોની સ્થિતિ “ચામાજશિવમં સક્ષોને ચકમvઢોરમં સારૂ” જઘન્ય એક પલ્યના ચોથાભાગ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે પલ્યોપમના ચોથા ભાગ પ્રમાણુની છે. “વિમાનસિચવિરથી કomut કદમgઢવમં સવારે વાર ચમનપઢિવ” તારા વિમાન જ્યોતિષ્ક દેવની સિયોની સ્થિતિ જઘન્યથી પાપમના આઠમાભાગ પ્રમાણુની છે. અને ઉત્કૃટથી કંઈક વધારે પલ્યોપમના આઠમા ભાગ પ્રમાણુની છે. આ રીતે સામાન્ય અને વિશેષ પણાથી જ્યોતિષ્કદેવિયની સ્થિતિ પ્રગટ કરીને હવે સૂત્રકાર સામાન્ય પણુથી વૈમાનિક દેવિયાની સ્થિતિ પ્રગટ કરે છે.– “મારાથવિરથી કvi utોરમં ૩ણેvi guru vfzવમા” વૈમા. નિક દેવિયેની સ્થિતિ જઘન્યથી તે એક પલ્યમની છે. અને ઉત્કૃષ્ટથી ૫૫ પંચાવન પલ્યમની છે. “નોરમvમાજિયવિરથીf મને જેવા જાઢ દિgurat” હે ભગવન સૌધર્મકલપના વૈમાનિક દેવાની સ્ત્રિયોની સ્થિતિ કેટલાકાળની હોય છે ? “જયના ઝgori gfજીવમં યુવા શિવમારું' હે ગૌતમ સૌધર્મક૯૫ના વૈમાનિક દેવાની સ્ત્રિયોની સ્થિતિ જઘન્યથી તો એક પલ્યોપમની હોય છે, અને ઉત્કૃષ્ટથી સાત પલ્યોપમની હોય છે. “ફરવિરથi Holi નાણાં પરિવર્મ ર બ્રિગોવમા” ઈશાન ક૫ના વૈમાનિક દેવોની સ્ત્રિયાની સ્થિતિ જઘન્યથી તે કંઈક વધારે એક પાપમની હોય છે. અને ઉત્કૃષ્ટથી નવ પલ્યોપમની હોય છે. આ સ્થિતિનું પરિમાણુ –પ્રમાણ-માપ પરિગ્રહીત-દેવિ છે, તેઓના સંબંધમાં કહેલ છે. નહીં તે જેઓ અપરિગ્રહીત-દેવિ છે, તેઓની સ્થિતિ જઘન્યથી કંઈક વધારે એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટથી ૫૫ પંચાવન પલ્યોપમની કહેલ છે. સૂ૦ ૩ જીવાભિગમસૂત્ર ૧૨૨
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy