SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અનાકાર ઉપગવાળા પણ હોય છે. આ જીવમાં મત્યજ્ઞાન (મતિ અજ્ઞાન) અને શ્રુતઅજ્ઞાન હોય છે, આ વાત તો પહેલાં કહેવામાં આવી ચુકી છે તેથી આ બે અજ્ઞાનની અપેક્ષાએ તેમનામાં સાકાર ઉપગને સદભાવ કહ્યો છે. તેમનામાં ચક્ષદશન હોતું નથી. પણ અચક્ષુર્દશન હોય છે તે કારણે તેમને અનાકાર ઉપગવાળા કહેવામાં આવ્યા છે. | સત્તરમું ઉપયાગદ્વાર સમાપ્ત છે અઠાહર આહારદ્વાર કા નિરૂપણ (૧૮) આહાર દ્વાર_બતે ! નવા ઉર્જ અદા માત ?” હે ભગવન ! તે સૂક્ષ્મપૃથ્વીકાયિક છે કે આહાર કરે છે ? મહાવીર પ્રભુને ઉત્તર-“જથમાં ! રવો તારું વધ્યારું આતિ” હે ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ તેઓ અનંત પ્રદેશેવાળા દ્રવ્યોને આહાર કરે છે. આ કથન દ્વારા એ વાત સ્પષ્ટ થાય છે કે તેઓ સંખ્યાત પ્રદેશેવાળા અથવા અસંખ્યાત પ્રદેશવાળાં દ્રવ્યોને આહાર કરતા નથી, કારણ કે જીવના દ્વારા ગ્રહણ કરવા ચગ્ય સંખ્યાત પ્રદેશવાળા સ્કન્ધ અને અસંખ્યાત પ્રદેશવાળા સ્કન્ધ હોય છે. “ત્તમ અ ન્નપરાતાજું ક્ષેત્રની અપેક્ષાએ તેઓ અસંખ્યાત પ્રદેશમાં અવગઢ (રહેલા) થયેલાં દ્રવ્યોને આહાર કરે છે. “જાગો જનરલમf તિરાડું” કાળની અપેક્ષાએ તેઓ કેઈ એક સમયની સ્થિતિવાળાં, અથવા જઘન્ય સ્થિતિવાળાં, અથવા મધ્યમ સ્થિતિવાળાં અથવા ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં દ્રવ્યને આહાર કરે છે. આહારને યોગ્ય કન્ય રૂપ પરિણામમાં જે અવસ્થાન છે, તેનું નામ સ્થિતિ છે. “મારગ વાગંતારું ધર્માતાજું મંતારું Rારમંતારૂં” ભાવની અપેક્ષાએ તેઓ વર્ણવાળાં, ગંધવાળાં, રસવાળાં અને સ્પર્શવાળાં દ્રવ્યને આહાર કરે છે, કારણ કે પ્રત્યેક પરમાણુમા એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શે સદ્ભાવ રહે છે. પ્રશ્ન“હું માવો ઘgujમંતાણું મહત્તિ તારું_ િgavor હારિ” ભાવની અપેક્ષાએ જે વર્ણવાળાં દ્રવ્યોને તેઓ આહાર કરે છે, તે શું એક વર્ણવાળાં હોય છે, “હુaviારું માદાત્ત, તિવvorછું અrદાતિ, સાઘvorછું ૩rદાતિ, પંચવઘાડું ગતિ ? કે બે વર્ણવાળાં હોય છે ? કે ત્રણ વર્ણવાળાં હોય છે ? કે ચાર વર્ણવાળાં હોય છે? કે પાંચ વર્ણવાળાં હોય છે? એટલે કે સૂફમપૃથ્વીકાયિક છે ભાવની અપેક્ષાએ જે વર્ણવાળાં દ્રવ્યને આહાર કરે છે તે શું એક વર્ણવાળાં હોય છે એટલે કે તેઓ શું એક વર્ણવાળાં દ્રવ્યોને આહાર કરે છે કે બે વર્ણવાળાં દ્રવ્યોને આહાર કરે છે ? કે ત્રણ વર્ણ. વાળાં દ્રવ્યોનો આહાર કરે છે ? કે ચાર વર્ણવાળા દ્રવ્યોને આહાર કરે છે ? કે પાંચ વર્ણવાળાં દ્રવ્યોને આહાર કરે છે? તેનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “જો મા! રામi ggશ્વ વઘારું gિ હે ગૌતમ! સામાન્ય દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તે તે સૂમપૃથ્વિીકાયિક જી એક વર્ણવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, “ટુઘvorig? બે વર્ણવાળાં દ્રવ્યોનો પણ આહાર કરે છે, “તિવUrv$ fu, asavળાવું fu, iacurr{ fg આ”િ ત્રણ વર્ણવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે. ચાર વર્ણવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે અને પાંચ વર્ણવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે. અહીં જે અનંત પ્રદેશવાળાં અહિયમાણ (ગ્રહણ કરાતાં) દ્રવ્યો છે, તેમાં એક વર્ણવાળાં, બે વર્ણવાળાં, ત્રણ વર્ણવાળાં, ચાર વર્ણવાળાં અથવા પાંચ વર્ણવાળાં હોય છે, આ પ્રકારનું જે કથન છે તે જીવાભિગમસૂત્રા ૩૨
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy