________________
અજ્ઞાન અને શ્રત અજ્ઞાન સિવાયના છ બાદર આદિ રાશિની અપેક્ષાએ અત્યંત અ૮૫ હોય છે. કહ્યું પણ છે કે –
“સર્વનિ કીવી દguોનો દિ વીરે” ઈત્યાદિ.
આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–સૂક્ષ્મ નિગદ અપર્યાપ્ત જેમાં ભગવાને સૌથી અલ્પ પ્રમાણમાં ઉપયોગ લક્ષણને સદ્ભાવ જે છે. ત્યાર બાદના-ઢીદ્રિય આદિછામાં કમશઃ જ્ઞાનની અભિવૃદ્ધિ ભગવાને દેખી છે. તે અભિવૃદ્ધિ લબ્લિનિમિત્તકકાય ઈન્દ્રિય, વાણી, મન, અને દૃષ્ટિ, આ કરણ (સાધન)ની અપેક્ષાએ ક્રમશઃ અધિકને અધિક હોય છે. જેમકે માત્ર કાયિકલબ્ધિવાળા જીવમાં સૌથી અલ્પ માત્રામાં ઉપયોગ લક્ષણનો સદુભાવ હોય છે તેમના કરતાં અધિક અભિવૃદ્ધિ ઇન્દ્રિયલબ્ધિવાળામાં હોય છે, અને ઇન્દ્રિય, વાણી, મન અને દૃષ્ટિલબ્ધિવાળા જીવમાં ક્રમશઃ વધારેને વધારે અભિવૃદ્ધિ સમજી લેવી છે
પંદરમું જ્ઞાનદ્વાર સમાપ્ત
સોલહરેં યોગદ્વાર કા કથન (૧૬) યોગદ્વાર --“સે મંતે ! નવા ઉ મારોળી, ઘરન્ના , જોજો ?” હે ભગવન ! આ સૂફમપૃથ્વીકાયિક જી શું મનોયોગવાળા હોય છે ? કે વચનગવાળા હાય ? કે કાયયેગવાળા હોય છે?
મહાવીર પ્રભુનો ઉપયોગ–“મા ” હે ગૌતમ ! નો મળનોની, નો વાનોળી, જાવોની તેઓ મને ગવાળા પણ હોતા નથી, વચનગવાળા પણ હોતા નથી, પરંતુ કાયયોગવાળા જ હોય છે. કર્મફળને ઉપભેગ કરવાને માટે જીવ જેના દ્વારા યુક્ત હોય છે, તેનું નામ યોગ છે. આ ગ ત્રણ પ્રકાર હોય છે—(૧) મનોગ, (૨) વચનગ અને (૩) કાગ. સૂફમપૃથ્વીકાયિક જીવમાં માત્ર કાગને જ સદૂભાવ હોય છે, બાકીના બે યેગને સદ્ભાવ હોતું નથી | સોળમું યોગદ્વાર સમાપ્ત છે
સત્રોં ઉપયોગદ્વાર કા નિરૂપણ (૧૭) ઉપયોગ દ્વાર–બરે મં! કવા જાવકત્તા. સળrોકરા ?” હે ભગવદ્ ! તે સૂક્ષમ પૃવીકાયિક જી શું સાકારો પગવાળા હોય છે ? કે અનાકારોપયોગવાળા હોય છે? આત્માનું ચૈતન્યાનુવિધાયી જે પરિણામ છે, તેનું નામ ઉપયોગ છે, તે ઉપયોગના નીચે પ્રમાણે બે પ્રકાર પડે છે–(૧) સાકાર ઉપયોગ અને (૨) અનાકારઉપયોગ. પ્રતિનિયત વસ્તુનું ગ્રહણ કરવા રૂપ જે વ્યાપાર (પ્રવૃત્તિ) છે, તેનું નામ સાકારઉપગ છે, કારણ કે “ગાના ૩ વિરો” “આકાર જ વિશેષ છે” એવું સિદ્ધાન્તનું કથન છે. જ્ઞાનોપગ આઠ પ્રકારનો કહ્યો છે—મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાન રૂપ પાંચ પ્રકાર અને ત્રણ અજ્ઞાન રૂપ ત્રણ પ્રકાર કહ્યું પણ છે કે--“જ્ઞાનારાને વચ્ચત્રિવિવો” ઈત્યાદિ.
દશને પગ ચાર પ્રકારને કહ્યો છે--(૧) ચક્ષુદૃશન, (૨) અચક્ષુર્દશન. (૩) અવધિદર્શન અને (૪) કેવલદશન. એજ વાત નીચેના બ્લેકાઈ માં પ્રકટ કરવામાં આવી છે-- રક્ષાક્ષરધ” ગૌતમ સ્વામીના પ્રશ્નનું તાત્પર્ય એ છે કે બે પ્રકારના ઉપયોગમાંથી સૂફમેપૃથ્વીકાયિક જીવોમાં કયા ઉપયોગને સદ્ભાવ હોય છે ?
મહાવીર પ્રભુ તેને ઉત્તર આપતા કહે છે કે-“જયમા !” હે ગૌતમ! “HTTrોવસત્તા વિ બનાવડત્તા વિ” સૂફમપૃવીકાયિક જીવે સાકારઉપયોગવાળા પણ હોય છે અને
જીવાભિગમસૂત્ર