________________
બાવીસર્વે યવનધાર કા નિરૂપણ
બાવીસમું ૨૨ ઓવન દ્વાર જ સં! નવા અંતરે ૩૪arદરા f Tદર દિં વવન્નતિ" હે ભગવન તે સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવ-સૂમપૃથ્વીકાયિકપર્યાયને છોડીને કયાં ઉત્પન્ન થાય છે ? અર્થાત્ કઈ ગતિ પ્રાપ્ત કરે છે? “
આ રીતના પ્રશ્નથી જીવના ગમન ધર્મક ૫ણારૂપ પર્યાયાન્તરને આશ્રય કરીને અને ઉત્પત્તિરૂપ ધર્મ પણાનું પ્રતિપાદન કરવાથી જેઓ જીવને એકાન્તરૂપથી વ્યાપક અને અનુત્પત્તિ –(ઉત્પન્ન ન થવું તે) રૂપ ધર્મવાળો માને છે, તે તેઓની માન્યતા પરાસ્ત થઈ જાય છે. કેમકે–સર્વથા વ્યાપક પણામાં અને અનુત્પત્તિ ધર્મ પણામાં આત્માના સંબંધમાં આવે પ્રશ્ન જ ઉઠી શકતો નથી. * શું તે સૂમપૃથ્વીકાયિક જીવે “રેરણg વવન્નત્તિ નિરયિકમાં ઉત્પન્ન થાય છે? અથવા “સિવિકળિg ૩ઘવત” તિર્યચનિકમાં ઉત્પન્ન થાય છે ? અથવા Hgp વાન્નતિ” મનુષ્યમાં ઉત્પન્ન થાય છે ? અથવા “દુ યુવતિ ” દેવામાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – “જોયા! નો નેરાણુ વરવત' હે ગૌતમ ! તે સૂફમપૃથ્વીકાયિક જીવ મરીને નરયિકોમાં ઉત્પન્ન થતા નથી. પરંતુ
તરિક્વોપિકુવરબ્રતિ” તિર્યંચ નિકોમાં ઉત્પન્ન થાય છે. “મgg” મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ધન રેવવકતિ” તથા તે સૂમપૃથ્વીકાયિકજી મરીને દેવામાં ઉત્પન્ન થતા નથી. ““gfvg કર્થવતિ નાવ ઉરિસ્થિતિfatforg વવનંતિ” હે ભગવન જે આ સૂક્ષ્મપૃવીકાયિક જીવ મરીને તિર્યંચ યોનિકમાં ઉત્પન્ન થાય તે, “” મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. “નો સેતુ યુવકનંતિ તે સૂફમપૃથ્વીકાયિક જીવ મરીને દેવમાં ઉત્પન્ન થતા નથી. “f gfg ૩વવન્નતિ કાર ઉરિવત્તિવિકળિોug વવનંતિ” હે ભગવન જે આ સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવ મરીને તિયચ
નિકમાં ઉતપન્ન થાય છે, તે શું તેઓ એકેન્દ્રિય તિર્યોમાં ઉત્પન્ન થાય છે? અથવા બે ઈન્દ્રિય તિયોમાં ઉત્પન્ન થાય છે ? કે તે ઈન્દ્રિય તિર્ય-ચૅમાં ઉત્પન્ન થાય છે ? કે ચી ઈન્દ્રિય તિર્યંચામાં ઉત્પન્ન થાય છે અથવા પંચેન્દ્રિય તિર્યમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – હે ગૌતમ!તે સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવ મરીને અસંખ્યાતા વર્ષની આયુષ્ય વાળા ભેગભૂમિના તિર્યંચાને છોડીને પર્યાપ્ત અપર્યાપ્ત એક ઇન્દ્રિય વાળા તિયચનિકોથી લઈને પાંચ ઈન્દ્રિયવાળા (પંચેન્દ્રિય) તિર્યંચ નિકમાં ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમ સ્વામી પૂછે છે કે – હે ભગવન જે સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવ મરીને જે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, તે “મધુસૈફ અવાજમભૂમિ અંતરીયા અરણેજવાણાવજોહુ
; વવનંતિ'' અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા અકર્મભૂમિમાં ઉત્પન્ન થનારા મનુષ્યોને ઓડિને અકર્મ ભૂમિના તથા અંતરદ્વીપના અને અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા ભેગભૂમિના મનુષ્યોને છોડીને બીજા પર્યાપ્તક અપર્યાપ્તક મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. અર્થાત તેઓ અકર્મ ભૂમિમાં ઉત્પન્ન થવાવાળા મનુષ્યોમાં તથા અંતર દ્વીપમાં ઉત્પન્ન થવાવાળા મનુષ્યમાં તથા અસંખ્યાત વર્ષની આયુષ્યવાળા ભેગભૂમિમાં ઉત્પન્ન થવાવાળા મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી, પરંતુ પર્યાપ્ત અપર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળા કર્મભૂમિમાં ઉત્પન્ન થવાવાળા મનુષ્યમાં તે ઉત્પન્ન થાય છે.
૨૨ બાવીસમું ચ્યવન દ્વારા સમાપ્ત છે
જીવાભિગમસૂત્ર
૪૧