________________
સ્થિતિ જઘન્યથી ૨૨ બાવીસ સાગરોપમની છે, અને ઉત્કૃષ્ટથી ૩૩ તેત્રીસ સાગરોપમની છે. ૭ સિવિનોળિય મંત્તે ” હે ભગવન તિર્યનિક નપુંસકની “વફ જાઢ કિરું guત્તા” કેટલા કાળની સ્થિતિ કહી છે. ઉત્તરમાં પ્રભુ કહે છે કે- “જોના !” હે ગૌતમ ! “
Gui સંતો મુદુનાં સવારે પુત્રો” સામાન્યપણાથી તિયોનિક નપુસકની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પૂર્વ કેટિની છે. “રિરિરિવાજથrgવરસ ” એક ઈદ્રિય વાળા તિયોનિક નપુંસકની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે- ગvળેvi સંતો મુકુત્ત, સવારેvi વીરં વાલસરસાદું” સામાન્ય પણાથી એક ઈદ્રિયવાળા તિર્યાનિક નપુસકેની સ્થિતિ જઘન્યથી અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષની છે. "पुढवी काइय एगिदिय तिरिक्ख जोणिय णपुंसगस्स णं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता" है ભગવન પૃથ્વી કાયિક એક ઈદ્રિય વાળા તિયાનિક નપુંસકેની સ્થિતિ કેટલાક કાળની કહેવામાં આવી છે ? “કદuri અંતમુહુર્ત ૩ોતે વાવીસ વારનÍ” વિશેષ પ્રકારથી વિચારતાં પૃથ્વીકાયિક એક ઇંદ્રિયવાળા તિર્યનિક નપુંસક જીની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસ હજાર વર્ષની છે. “સ િ િjari કિ માચિદવા” બાકીના જે એક ઈદ્રિય વાળા તિર્યનિક તેજસ્કાયિક, વાયુકાયિક, અને વનસ્પતિ કાયિક નપુંસકો છે તે સઘળાની એટલે કે જેની જેટલી સ્થિતિ હોય તેની તેટલી અહિંયાં સમજીલેવી. જેમકે–અપ્રકાયિક એક ઈદ્રિયવાળા તિર્યંગ્યનિક નપુંસકોની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષની છે. તેજ કાયિકની જઘન્ય સ્થિતિ એક અતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ રાતદિવસની છે. વાયુકાયિક એકઈંદ્રિયવાળા, તિર્યનિક નપુંસકની જઘન્યસ્થિતિ એક અંતમું હૂર્તની છે, અને ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણહજાર વર્ષની છે. વનસ્પતિકાયિક એક ઈદ્રિયવાળા નપુસકની જઘન્યસ્થિતિ એક અંતર્મુહૂર્તના છે, અને ઉત્કૃષ્ટસ્થિતિ ૧૦ દસ હજાર વર્ષની છે. “વેરિફિવિશTyari મિનિવટવા” બે ઈદ્રિયવાળા, ત્રણ ઈદ્રિયવાળા ચારઈદ્રિયવાળા, જીની જેની જેટલીસ્થિતિ હોય તેની તેટલી સ્થિતિ અહિયાં કહેવી જોઈએ. જેમકે-બેઈન્દ્રિયવાળા તિર્યનિક નપુંસકની
જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટસ્થિતિ બાર વર્ષની છે. ત્રણ ઇન્દ્રિયવાળા તિનિક નપુંસકોની જઘન્યસ્થિતિ એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૯ ઓગણ પચાસ દિવસરાતની છે. ચાર ઈન્દ્રિયવાળા તિર્યનિક નપુંસકની જઘન્યસ્થિતિ એક અંતમંહતની છે, અને ઉત્કૃષ્ટ સિથિતિ ૬ છ મહિનાની છે.
“વિતરિકલ્પનાળિviga i મરે!” હે ભગવદ્ જે પાંચ ઈન્દ્રિયવાળા તિર્યનિક નપુંસકે છે, તેઓની સ્થિતિ કેટલ કાળની કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે જોગમ! | હે ગૌતમ ! નંદને સંતોમુદુત્તા સામાન્યતઃ પાંચઈન્દ્રિયવાળા તિર્યાનિક નપુંસકોની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને “૩ોરેf yદરોફી ઉત્કૃષ્ટસ્થિતિ એક પૂર્વ કોટિની છે, “ર્વ જ્ઞાતિવિવાથથયavacy મુક્તિ સદણ સંદરિવિવાર ના રો” પાંચ ઈન્દ્રિયવાળા તિર્યોનિક નપુંસક જલચર, સ્થલચર અને ખેચરના ભેદથી ત્રણ પ્રકારનાં હોય છે. તેમાં જલચર તિર્યનિક નપું. સકેની ચારપગા સ્થલચર ઉરપરિસર્પ ભુજપરિસર્પ તિબેનિક નપુંસક અને ખેચર તિર્ય.
જીવાભિગમસૂત્ર
૧૬૪