SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ નિ નપુસકેની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની છે. અને ઉત્કષ્ટસ્થિતિ એક પૂર્વકેટની છે - હવે સૂત્રકાર મનુષ્ય નપુંસકેની સ્થિતિ પ્રગટ કરતા કહે છે–તેમાં ગૌતમસ્વામી પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “મનુ પુરવાર # અંતે ! વરઘં શરું દિguત્તા” હે ભગવન મનુષ્ય નપુંસકોની સ્થિતિ કેટલાકળની હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુૌતમસ્વામી ને કહે છે કે ક્ષેત્ત ઘડુદા જ્ઞmi સંતો મુહૂર્ત કરાં પુજોડી” હે ગતમ! ક્ષેત્રની અપેક્ષાથી મનુષ્ય નપુંસકની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે, અને “ સેળ” ઉત્કૃષ્ટસ્થિતિ ૧ એક પૂર્વકેટિની છે. સામાન્યપણાથી આજ સ્થિતિ મનુષ્ય નપુંસકોની છે. અહિયાં જે ક્ષેત્રની અપેક્ષા લઈને મનુષ્ય નપુંસકોની સ્થિતિ કહેવામાં આવી છે, તે કર્મ ભૂમિવાળા મનુષ્ય નપુસકેની છે. તથા “ધમvi uga Sumi અંતગુરુત્ત કરાવેf rr Teaોકી” ચારિત્ર ધર્મની અપેક્ષાથી કર્મભૂમિના મનુષ્ય નપુંસકેની જઘન્યસ્થિતિ એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશના એક પૂર્વ કેન્ટિની છે. અહિયાં આઠ વર્ષમાં સંયમ પ્રાપ્ત કર્યા પછી જીવતાંસુધી સંયમ પાળવે એજ દેશનપણું છે. “જન્મભૂમિ પુત્રવ્યવહારવટું જjarદર વિ દેવ” ભારત અને ઐરાવતક્ષેત્ર રૂપ કર્મભૂમિના........ મનુષ્ય નપુંસકની સ્થિતિ પણ ક્ષેત્રની અપેક્ષાથી અને ચારિત્ર ધર્મની અપેક્ષાએ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી પૂર્વોક્ત કથન પ્રમાણેની સમજવી તથા પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહના મનુષ્ય નપુંસકોની જઘન્ય સ્થિતિ ક્ષેત્રની અપેક્ષાથી એક અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટસ્થિતિ એક પૂર્વ કેટિની છે. તથા ચારિત્રધર્મની અપેક્ષાથી આ કર્મભૂમિ ક્ષેત્રના નપુસકેની જઘન્યસ્થિતિ એક અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશના પૂર્વકેટિની છે. ગામમૂનિમણુરૂપુર મતે વિશે વર્લ્ડ સિર્ફ guત્તા ગૌતમસ્વામીએ ફરીથી આ સૂત્ર દ્વારા પ્રભુને એવું પૂછ્યું છે કે–હે ભગવન અકર્મભૂમિના મનુષ્ય નપુસકેની સ્થિતિ કેટલાકાળની કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભું કહે છે કે–ોય ! નમvi નuvi સંતોના સવારે રિ સંતોમુત્ત” હે ગૌતમ! જન્મની અપેક્ષાથી અકર્મ ભૂમિના મનુષ્ય નપુંસકેની જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ એક અંતર્મુહૂર્તની છે. અકર્મભૂમિમાં મનુષ્ય નપુંસકે સંમૂછિમ જ હોય છે ગર્ભજ હોતા નથી. જે અકર્મભૂમિના મનુષ્ય ગર્ભજ હોય છે, તેઓ નપુંસક હોતા નથી, કેમ કે – યુગલધમીમાં નપુંસકપણને અભાવ હોય છે. સંમૂર્છાિમ મનુષ્ય નપુંસક જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂર્તની આયુષ્યવાળા જ હોય છે તે પછી મરણધર્મને પ્રાપ્ત કરી લે છે અહિયાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તમાં એ વિશેષ પણું છે કે-જઘન્યના અંતમુહૂર્ત કાળથી ઉત્કૃષ્ટને જે અંતમુહુર્ત કાળ છે, તે વધારે મેટો એટલે કે બ્રહરૂર હોય છે “સંvi વજુદા કદurt સંતોમુદુ સંહરણની અપેક્ષાથી અર્થાત્ કર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંહરણથી અકર્મભૂમિમાં લઈ જવામાં આવેલ હોય તે અપેક્ષાથી અકર્મભૂમિના મનુષ્ય નપુંસકે જઘન્યથી એક અંતમુહૂર્તની સ્થિતિવાળા હોય છે. અને “નુરોસેvi મૂળા ઉઘોડી” ઉત્કૃષ્ટથી દેશેન એક પૂર્વકેટિની સ્થિતિવાળા હોય છે. “ઘઉં કાવતરવીવ” સામાન્યપણુથી અકર્મભૂમિના મનુષ્ય નપુંસકોની જે પ્રમાણેની સ્થિતિ કહેલી છે, એ જ પ્રમાણે ની સ્થિતિ જન્મ અને સંવરણની અપેક્ષાથી હૈમવત વૈરણ્યવત જીવાભિગમસૂત્ર ૧૬૫
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy