SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ जहणणेण देसूणाई तिन्नि पलिओ माई पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगाई” हे ગૌતમ! ઉત્તરકુરૂ અને દેવકુરૂની શ્રિયાનુ ત્યાંની મનુષ્ય સ્ત્રીપણામાં રહેવાના કાળ જન્મની અપેક્ષાથી જઘન્યથી પલ્યાપમના અસખ્યાતમાં ભાગથી કમ ત્રણપલ્યે પમનાકહેલ છે. તથા “રોસેન તિમ્નિ પત્તિકોવમા ” ઉત્કૃષ્ટથી પૂરા ત્રણ પલ્યોપમનું અવસ્થાન રહે છે. “संहरणं पडुच्च-जहण्णेणं अंतोमुहुत्त उक्कोसेणं तिन्नि पलिओवमाइ देसूणाए पुष्वજોરી અનિયા ” સહરણની અપેક્ષાથી દેવકુરૂ અને ઉત્તરકુરૂની મનુષ્ય શ્રી પણાથી રહેવાનાકાળ જઘન્યથી અંતમુહૂતના છે. અને ઉત્કૃષ્ટથી દેશેાનપૂર્વકેટિ અધિક ત્રણુ પલ્યાપમના છે. “અંતણીયા શ્રમભૂમિમનુન્નિથાળ અંતે !'' હે ભગવન અંતરદ્વીપક અકમ ભૂમિની મનુષ્ય ક્રિયાના ત્યાં મનુષ્ય શ્રી પણામાં રહેવાનાકાળ કેટલે કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે—જોયના ! નમ્મળ વડુચ નળે નં મૂળ પહિનોવમન્નાનું માને જિઓવમલ અસં વેજ્ઞમાળેળા” હે ગૌતમ જન્મની અપેક્ષાથી તે અંતર દ્વીપજ અકમ ભૂમિની મનુષ્ય અયાને ત્યાંની મનુષ્ય સ્ત્રી પણાથી રહેવાના કાળ જન્યથી કંઇક આ પછ્યાપમના અસંખ્યાતમા ભાગથી આછે પલ્યે પમના અસખ્યાતમા ભાગપ્રમાણના છે. અને “કોલેનું જિોવમક્ષ અથવેન૬માન” ઉત્કૃષ્ટથી પલ્યેાપમના અસંખ્યાતમા ભાગપ્રમાણના છે. ત્યાં જઘન્યથી અને ઉત્કૃપૃથી મનુષ્યાની એટલાજ કાળની આયુ ના સંભવ છે. કેમકે—ત્યાંથી મર્યાપછી તેએ દેવયાનિમાં ઉત્પન્ન થાય છે. “સંદૂરનું પત્તુચ્ચ નદખેળ ગતોમુદુત્તોલે પદ્ધિયમલ અસંÀન્નમાળ ત્રૈમૂળાપ પુથ્થોટીલ શ્રમદિવ” તથા સહરણની અપેક્ષાથી જઘન્યથી તેને તેવા રૂપે રહેવાને કાળ એક અંતર્મુહૂત ના છે. અને ઉત્કૃષ્ટથી દેશેાનપૂર્વ કાટિથી વધારે પલ્યેાપના અસખ્યાતમા ભાગપ્રમાણન છે. તેની રીત પહેલા પ્રમાણે સમજી લેવી. આ રીતે સામાન્ય અને વિશેષપણાથી મનુષ્ય સ્રીના સંબંધમાં કથન કરવામાં આવ્યુ છે. હવે દેવીઓના સંબંધમાં જે વકતવ્યતા છે તેને સૂત્રકાર પ્રકટ કરે છે. આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે— વિસ્ફીન અંતે ! વિિિત્ત જાહો જૈવચિર ોરે” હે ભગવન્ દેવિયાનું દેવની સ્ત્રી પણાથી રહેવાને અવસ્થાનકાળ કેટલે કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે—ચેય મદિરે સન્ગેવ મંચિ કુળા મનિયય્યા” હે ગૌતમ! તેવા પ્રકારના ભવ સ્વભાવ હોવાના કારણે દૈવિચામાં કાય સ્થિતિ હોતીનથી. તેથી પહેલાં જે સામાન્ય અને વિશેષ પ્રકારથી ભવસ્થિતિ કહી છે, એજ તેમના અવસ્થાનકાળ સમજવા, આ રીતે જઘન્યથી દશ હજાર ના અને ઉત્કૃષ્ટથી ૫૫ પાંચાવન પલ્યાપમને તેમના સામાન્ય અવસ્થાનકાળ છે, તેમ સમજીલેવુ'. તથા વિશેષરૂપ થી દૈવિયાની સ્થિતિ કેટલી છે? તે સમજવુ હાય તા તે સ્થિતિદ્વારથી સમજી લેવુ. અર્થાત્—જે જે દેવિયાના કથનમાં દરેક દેવીની જેટલી ભવસ્થિતિ કહી છે, તે તે પ્રમાણથી તે તે દેવિયાને અવસ્થાન કાળ સમજી લેવા ાસૂજા જીવાભિગમસૂત્ર ૧૩૦
SR No.006443
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy